SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ આ બધી વસ્તુસ્થિતિ ઉપરથી એવા અનુમાન ઉપર આવવું પડે છે કે વિજજલરાયના મરણ પછી લિંગાયતોએ કલ્યાણીથી ૧૫૦ માઈલ દૂર કુલ્પાકમાં પિતાને અડ્ડો જમાવ્યો હતો અને ત્યારથી કુલ્પાકજીમાં પણ એક સેમિનાથનું મંદિર અસ્તિત્વમાં આવ્યું , હતું આ જ અરસામાં જગન્નાથજી, પંઢરપુર, ચાંદવડની ગુફા, કેલ્હાપુર વગેરે સ્થાનમાં પણ જૈન મંદિર પર આક્રમણ થયાં હોય એમ સંભવે છે. પરંતુ પ્રસ્તુત લેખમાં વિષયાન્તર થઈ જવાના ભયથી એ સંબંધી લખવું ઉચિત ધાર્યું નથી. કુલ્પાકજીમાં લેકવાયકા એવી છે કે વસવરાયે કુલ્પાકછના જૈન મંદિરમાંથી જિનમૂતિને ફેંકી દઈને તે જ મંદિરમાં શિવલિંગની સ્થાપના કરી હતી. પછી જેનેએ નજીકમાં જ જૈન મંદિર તૈયાર કરી તેમાં માણેકસ્વામીની પ્રતિષ્ઠા કરી હતી. પ્રત્યેક લિંગાયત જનોઈના બદલે લિંગ ધારણ કરે છે અને તેના મૃત્યુ બાદ તેની સમાધિ ઉપર એ જ લિંગની સ્થાપના કરવામાં આવે છે. આ રીતે પણ સોમનાથના મંદિરમાં અનેક લિંગને વધારે થયે છે. એ સેમનાથનું મંદિર અત્યારે વિદ્યામાન છે. અને તેનાથી ૨૦૦ ફીટની દૂરી પર એ માણેસ્વામીનું જિનમંદિર પણ વિદ્યમાન છે. એટલે વિક્રમની તેરમી સદીના પ્રારંભમાં આ તીથને મોટી ખરાબીમાંથી પસાર થવું પડયું હતું. જો કે આ માન્યતાનાં સીધાં પ્રમાણે મળતાં નથી, પણ તત્કાલીન ઈતિહાસગ્રંથ અને લોકવાયકા ઉપરથી આમાં સત્યાંશની પ્રતીતિ થાય છે. આ કટોકટીના પ્રસંગ પછી લગભગ સવાસો વર્ષ જતાં શ્રીજિનપ્રભસૂરિએ કુલ્પાકજી માહાસ્ય લખ્યું છે. અને બીજા દેઢસો વર્ષ જતાં શ્રી સેમધર્મગણિએ તેની યાદ આપી છે. તેમજ “હીરસૌભાગ્ય’ કાવ્યમાં તથા શિલાલેખમાં તેને ઉલ્લેખ થયો છે. 1 શ્રી કુપાકતીથમાંના લેખો શ્રી કલ્પાકતીર્થમાં નીચે મુજબ લેખે મળ્યા છે પહેલી ઓરડીમાંના લેખે []...(1) મિષ: પ્રિતના વિકા(ર) (2) ધીરજ રાખવા િિપતરામજિ.(૩)...રાથી શ્રીરામાણિન સંપા... (4)... ના. તથા તા. (તો) (8)...દિપ વિ છ .../ (આ લેખ બહુ ત્રુટક છે) [૨] (1) દાદા: શ્રીવા ; : visi: રામ.(2) જીવસુરતसरिशिष्योपाध्याय श्रीजयचन्द्रगणयः (3) सुन्दरीप्रवरसाधुसाधीपरिवारपरि તા: હંશ..(4)ષર સંઘાઘરર મા. તેના લંઘાનુજ ભro રામાણ૦ (5).(દિવઢવાતરક્ષા) શ્રીસંઘતા પત્ની ર૦I 0િ (1)... રાવ રૂરૂરૂ વીજાપર 2) સંઘવી માત્રથી ઘુઘા(પુવા)7િ (8)ો (વ)રાષણમા...(4)...(3).. ૧ અહીં તેમજ આગળ કૌસમાં આપેલ આ અંગ્રેજી આંકડા મૂળ લેખની છે તે અંકની પંકિતને સાચવવા માટે આપ્યા છે, For Private And Personal Use Only
SR No.521572
Book TitleJain_Satyaprakash 1941 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy