Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
III
શ્રી જૈનસત્ય પ્ર ફી શ .
e (ા રાણી )
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
૧
૦ 3 2૬ ૨
ને જ
$19
- અમદાવાદ
વર્ષ : ૫
અ કે : ૧
ક્રમાંક : ૪૯
તત્રી ચીમનલાલ ગાકળદાસ શાહ
ACHARYA SRI KAILASSASARSURI GYANRANDIR
SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA GiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiimRmilal IRIHATALODIAulinuuuuuuuuuuuuuuuuuN
2 ઇAઇ ન Fax : (079) 23216249
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિક્રમ સંવત ૧૯૯૫ : ભારવા સુદી ૨
:
प्रमो त्थु णं भगवाओ महावीरस्स
सिरि रायनयर मज्झे, संमोलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं, भव्त्राणं मग्गयं विसयं ॥ १ ॥
૯ રાણકપુર
૧૦ મહિ નાગકેતુ
www.kobatirth.org
श्री जैन सत्य प्रकाश
( મણિપત્ર)
1 श्री चतुर्विंशतिजिनस्तुति
२ ईलादुर्गस्तोत्रम्
૩ પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન ૪ સૂરિરાજ શ્રી અભયદેવસૂરિ
५ विचारपत्रकम्
વીર સવત ૨૪૬૫ શુક્રવાર
વિષ-ય—દશ —ન
: पूर्वाचार्यप्रणीता
: मु. म.
૬ શ્રી નમસ્કાર મહામત્ર માહામ્ય ૭ નિહ્નવવાદ
૮ પરમાત કે પરમમાડેશ્વર
૧૧ મહાકિવ હૅવિજયગણિ
૧૨ આપણી જ્ઞાન–પરમા
१३ आत्मशिक्षासप्तकम्
૧૪ પીતીન્દ્રનગર
૧૫ પાંચમું વ
54
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भद्रंकरविजयजी અ. મ. વિજયલબ્ધિસૂરિજી મુ. મ. યુñાભદ્રવિજયજી
आ. म. विजययतीन्द्रसूरिजी
શ્રીયુત સુરચંદ પુ. બદામી મુ. મ. ’ધરિવજયજી
H શ્રીયુત મેહનલાલ દી. ચેકસી શ્રીયુત મેહનલાલ છેા. ખેરસવાળા O મુ. મ. સુશીલવિજયજી
શ્રીયુત અંબાલાલ પ્રે. શાહ 05 શ્રીયુત કેશરી’દહી, ઝવેરી आ. म. विजयपद्मसूरिजी P શ્રીયુત નાથાલાલ છે. શાહ તંત્રી સ્થાનેથી
લવાજમ
ઇસ્વીસન ૧૯૩૯ સપ્ટેમ્બર
For Private And Personal Use Only
'')
:
૧
: 1પ
: ૧૮
: ૨૨
પ
: 33
: ૩૮
: ૪૩
:
પ્
૪
: ૪,
સ્થાનિક ૧-૮-૦
બહારગામ ૨-૦-૦
છૂટક અંક ૦-૩-૦
મુદ્રક : નરાત્તમ હરગાવિન્દ્ર પડયા, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મુદ્રણસ્થાન : સુભાષ પ્રીન્ટરી સાપેક્સ કાસ, રોડ, અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ ફર્યાલય, શિંગભાઇની વાડી ઘીકાંટા રોડ, અમદાવાદ.
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
वर्ष प
..............................................................................................................................................................................................................................⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
ક્રમાંક ૪૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पूर्वाचार्यप्रणीता
चतुर्विंशतिजिनस्तुति :
संग्राहक श्रीयुत मणिलाल केशरीचंद शाह ( १ ) श्री आदिनाथमजितं प्रभुसंभव च । वंदेऽभिनंदनजिनं सुमतिं जिनेशम् ॥ पद्मप्रभं प्रभुसुपार्श्वशशिप्रभौ च । श्रीपुष्पदंतमथ शीतलनामधेयम् ||१|| ( २ ) श्रेयांसमानततनुं प्रभुवासुपूज्यं । वंदे जिनं विमलनाथमनंतधर्मौ ॥ श्रीशांतिकुंथू अरमल्लोजिनाधिनाथौ । श्रीसुव्रतं नमिजिने द्रमरिष्टनेमिम् ||२|| (३) श्री पार्श्वनाथ जिननायकवर्द्धमानौ । तीर्थश्वरानहमिमान प्रणमामि नित्यम् ॥ ते जिना ददतु मे स्मरणात् त्रिसन्ध्यम् । दुपसर्ग हरणानि सुमंगलानि ||३||
For Private And Personal Use Only
અંક ૧
Page #4
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
पुगतनार्वाचीन-इतिहास-प्रतिबद्धं
श्रीईलादुर्गम्तवनम् प्रणेता मुनिराज श्रीभद्रंकरविजयजो
[ गतांकथी चाल ] ऐश्वर्यर्तुनवक्षमासुशरदि श्रीहेमचन्द्रो धनी जीद्विारसुकृत्यदक्षमतिकः शान्तीशसेवापरः । संगृह्य द्रविणानि नैकनगराजोध्धृितेः स्तुत्यकम् कृत्यं द्रागुपचक्रमे सुविधिना श्रीसृरिमाहात्म्यतः ॥२९।। पूर्व श्राद्धवृषोदयात् कमलसरिव्यूहबास्तोष्पतिः संवच्छेवधिबाणशेवधिविधौ निर्ग्रन्थवर्गः सह । चातुर्मास कृते स्थिरत्वमभजत् स्वंगैलके पत्तने चित्ताकर्षकदेशनामरनदी यस्यावहत् पावनी ॥३०॥ येषां देशनयाऽनया सुखदया संस्थापिता धाम्मिकी बालाबालसुशिक्षणार्थनिपुणा श्रीपाठशाला नवा । प्राभूयन्तहिरण्यरौप्यकमया स्वप्ना नवीना तया चश्चद्भरिमहोत्सवप्रभृतिषु स्तुत्यानि कृत्यानि च ॥३१॥ यस्योपदेशधारातः शासनोन्नतिकारणम् । कुम्भारोयासुतीर्थस्यैकः संघो निर्गतो महान् ।।३।। ऐलद्रंगऽभिरामे विजयकमलमूरिः पुनो ज्ञानचञ्च : चातुर्मास्यं विधाय क्षितिमुनिनवभूसम्मिते वैक्रमेऽब्दे । श्रीलब्ध्याख्यं स्वशिष्यं तदनुगुणगुणं साधुकोटीररत्नं हृद्यव्याख्यानवाचस्पतिरितिपदतो भूषयामास चात्र ।।३३॥ विश्राण्याच्छदयासुमन्त्रमहनां श्राद्धेपु सद्देशनां मूकप्राणिममूहपालनकृते विस्तीर्णशाला पशोः । यैर्वाणर्षि निधीन्दुवत्सरमिते प्रोद्घाटिता सूरिभि झ्यासुर्जनमंगलाय कमलाचाये श्वरास्ते भुवि ||३|| मृलं मंगलशाखिनः शुभतपागच्छाच्छगुच्छामणिः कूल सद्धिषणावदातसरितो विद्वान् विजेषीष्टको । उच्चूलः करुणानिकेतनमनो हारिध्वजस्यामलः तत्पट्टोदयशैलकूटसविता श्रीलब्धिमूरिशिता ॥३५॥
(अपूर्ण)
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ શ્રી મહાવીરનું તત્વજ્ઞાન
[ ક્રમાંક ૪૨ થી ચાલુ 1
લેખક આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી પાપ પ્રકૃતિના પરિહાર પૂર્વક જ મુક્તિ તરફ વિહાર થઈ શકે છે, એ વાતને દરેક આસ્તિક દર્શનેના નેતાઓએ કબૂલ રાખી છે.
પાપ જ અમાપ દુઃખનું સાધન થાય છે. તેને જડમૂલથી નાશ કરીને મુક્તિમાં વાસ કરવાને ખાસ તેનું સ્વરૂપ જાણવું જોઈએ. કારણકે, “જ્ઞાાતિ છતિ વારિ’ એ નિયમ પ્રમાણે સંસારી આત્મા પ્રથમ વસ્તુના સ્વરૂપને જાણે છે, પછી ઈચ્છે છે, અને ત્યારપછી કરે છે. અહીં આપણે પાપના સ્વરૂપને જાણી, તે હેય હોવાથી તેને ત્યાગ કરવાનો છે, એટલે તે પ્રથમ જાણવું જોઈએ. ત્યારપછી તેના ત્યાગની ઈચ્છા થશે. અને તદનંતર તેના ત્યાગની ક્રિયામાં આપણે પ્રેરાઈશું. એ હેતુથી આપણે પાપના સ્વરૂપને વિચાર કરી રહ્યા છીએ. તેમાં નપુંસક વેદની દૃષ્ટિએ પાપ પ્રકૃતિને વિચાર કરી ચૂક્યા; હવે એકસઠમી તથા બાસઠમી પ્રકૃતિ તિર્યંચગતિ તથા તિર્યંચની અનુપૂવી છે, તેનાં લક્ષણે નીચે મુજબ છે—
तिर्यक्त्वपर्यायपरिणतिप्रयोजकं कर्म तिर्यगगति :। - तिर्यग्गतौ बलान्नयनहेतुकं कर्म तिर्यगानुपूर्वी । ' અર્થાત નિયચપણના પર્યાયને ઉત્પન્ન કરાવનારું કર્મ તિર્યંચ ગતિ કહેવાય છે, અને તે ગતિમાં બળાત્કારે ખેંચી જનારું કર્મ તિર્થીની અનુપૂવિ કહેવાય છે.
આ અનુપૂર્વીને ઉદય પરભવમાં વક્ર ગતિએ જનાર છવને હોય છે. તિર્યંચગતિનું આયુષ્ય પુણ્યપ્રકૃતિ હોય છે ત્યારે તેની ગતિ પાપપ્રકૃતિ છે. એમાં પણ કાંઈ કારણ તો હેવું જ જોઇએ, કેમકે બન્ને પ્રકૃતિએ તિર્યંચ આશ્રિત છે, છતાંય એક પુણ્ય અને બીજું પાપ એ કેમ બને? અને આ પ્રભુ મહાવીરનું તત્ત્વજ્ઞાન છે. એ કાઈ રીતિએ પણ અસત્ય સિદ્ધ થઈ શકતું નથી. સર્વજ્ઞ ભગવાનની વાણી ત્રિકાલાબાધિત છે એટલે વિચાર કરતાં માલૂમ પડે છે કે, તે વાત બરાબર છે. કઈ પણ માણસને કહેવામાં આવે છે તે જાનવર જે છે ત્યારે તે કોપાયમાન થાય છે. જાનવરપણું એ ગતિ કહેવાય છે અને તે કોઈને પણ ઈષ્ટ નથી એટલે તે ચોકખી પાપ પ્રકૃતિ સાબીત થાય છે. જ્યારે તે ગતિમાં આયુષ્ય દ્વારા દાખલ થાય છે ત્યારે તેને કોઈ મારવા જાય છે તે તે ભાગે છે એટલે તે ગતિના આયુષ્યનું ઈષ્ટપણું સાબીત થાય છે. મતલબ કે જાનવરપણું ઈષ્ટ ન હોવા છતાંય તે મલ્યા પછી ત્યાંના આયુષ્યનું દીર્ધપણું ઇષ્ટ રહે છે એથી તે (આયુષ્ય) પુણ્ય પ્રકૃતિ હોઈ શકે છે. ગતિ અને આયુષ્યમાં આધાર આધેય
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેન સત્ય પ્રકાશ
જેવો ફેર છે. કોડિયું, દીવેલ અને બત્તિને ગતિ માનીએ તે દીપક આયુષ્યના સ્થાન ઉપર છે. ગતિનાં દળીયાં હોવા છતાં આયુષ્ય ખતમ થતાં અન્ય ગતિમાં ચાલ્યો જાય છે. જ્યારે જે ગતિમાં હોય ત્યારે તે ગતિના આયુષ્યનાં દળીયાં ભોગવ્યા સિવાય બીજે જવાતું નથી, આયુષ્યના વિપાક ઉદયમાં ગતિને વિપાકોદય અને ગતિના વિપાકોદયમાં આયુષ્યને વિપાકોદય જરૂર હોય છે. પ્રદેશદયમાં તેમ હોતું નથી. અહિયાં આયુષ્ય વ્યાપ્ય કરે છે જ્યારે ગતિ વ્યાપક સિદ્ધ થાય છે.
એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય એમ ચાર જાતિનાં કર્મ મેળવતાં પાપના છાસઠ ભેદ થાય છે. તે ચાર જાતિનાં લક્ષણો નીચે મુજબ છે– एकेन्द्रियव्यवहारहेतुः कर्म एकेन्द्रियजातिः । अस्यां स्पर्शेन्द्रियमेव । द्वीन्द्रियव्यवहारकारणं कर्म द्वीन्द्रियजातिः । स्पर्शरसने। त्रीन्द्रियव्यवहारसाधनं कर्म त्रीन्द्रियजातिः । स्पर्शरसनघ्राणानि । चतुरिन्द्रियव्यवहारनिदानं कर्म चतुरिन्द्रियजातिः। स्पर्शरसनघ्राणचक्षुषि ।
એક માત્ર સ્પર્શેન્દ્રિયના વ્યવહારનું હેતુભૂત કર્મ એકેન્દ્રિય કહેવાય છે. સ્પર્શ અને રસ એમ બે ઈન્દ્રિયના હેતુભૂત કર્મ દ્વીન્દ્રિય કહેવાય છે. સ્પર્શ, રસ અને ધ્રાણ એમ ત્રણ ઇન્દ્રિયના સાધનભૂત જે કર્મ હોય તેનું નામ ત્રીન્દ્રિય છે. અને સ્પર્શ, રસ, દ્માણ અને ચક્ષુ એમ ચાર ઈન્દ્રિયે ઉત્પન્ન કરી અટકી જનાર કર્મ ચતુરિન્દ્રિય નામની પાપ પ્રકતિ છે. જો કે પરસ્પરમાં તારતમ્યભાવ હોવા છતાં પૂર્ણતાની ખામી દરેકમાં છે કેમકે પૂર્ણ પાંચ ઇન્દ્રિયોનું સ્થાન છે. તે ચારમાંથી કઈમાં નથી એટલે એકથી બે, બેથી ત્રણ ત્રણથી ચાર એમ ઉત્તરોત્તર વિશિષ્ટ સ્થાન હોવા છતાં ય અપૂર્ણતાને કારણે સર્વે પાપપ્રકૃતિઓ છે, એમ સમજવું જોઈએ.
કુખગતિ, ઉપધાત, અપ્રશસ્ત વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ છ પ્રકૃતિને છાસઠમાં મેળવતાં પાપના બહેતર (૭૨) ભેદ થાય છે. તેમનું સ્વરૂપ નીચે પ્રમાણે સમજવું–
કારતકામના કણોન વર્ક હતિઃ અથા દીનાના स्थावयवैरेव स्वपीडाजनननिदानं कर्मोपघातनाम । शरीरनिष्ठाप्रशस्तवर्णप्रयोजक कर्माप्रशस्तवर्णनाम । यथा काकादीनाम् । शरीरनिष्ठाप्रशस्तगन्धप्रयोजक कर्माप्रशस्तगन्धनाम । यथा लशुनादीनाम् । शरीरवृत्त्यप्रशस्तरसप्रयोजकं कर्माप्रशस्तरसनाम । यथा निम्बादीनाम् । शरीरवृत्त्यप्रशस्तस्पर्शप्रयोजकं कर्माप्रशस्तस्पर्शनाम । यथा बब्बुलादीनाम् ।
એટલે-ખરાબ ચાલને પેદા કરી આપનાર કર્મ કુખગતિ કહેવાય છે, જેમકે ઊંટ, ગધેડ વગેરેની ચાલ કુખગતિ છે. પિતાના શરીરનાં અવયવોથી પિતાને પીડા કરાવનાર અપ્રશસ્ત વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ નામની પ્રકૃતિઓ કહેવાય છે, અને તે ક્રમશ: કાગડા, લસણ, લિંબડો અને બાવળ આદિને હોય છે. ખરાબ ચાલ અથવા પિતાના શરીરને ઉપઘાતક અવયવ કોઈને પણ પસંદ નથી હોતાં, તેથી તે પાપપ્રકૃતિઓ પ્રસિદ્ધ છે. તેવી જ રીતે કોઈને પણ અપ્રશસ્ત યાને ખરાબ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ પસંદ નથી હતાં તેથી તે ચારે પણ પાપપ્રકૃતિઓ જ છે.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન
હવે પાંચ સંધયણ અને પાંચ રસ્થાન, આદ્ય સંધયણ અને આદ્ય સંસ્થાનથી ઉતરતી પ્રકૃત્તિઓ હોવાથી તે દસે પાપ પ્રકૃતિઓ જ મનાય છે. તેમનું સ્વરૂપ નીચે પ્રમાણે છે :___ उभयतो मर्कटबन्धाऽऽकलितास्थिसंचयवृत्तिपट्टबन्धसदृशास्थिप्रयोजक कर्म ऋषभनाराचम् ।
બન્ને તરફ મર્કટબન્ધથી યુકત હાડકાઓના સમૂહ ઉપર પાટાના આકારે હાડકાના સમૂહને ઉત્પન્ન કરાવનાર કર્મ ઋષભનારાચ સંઘયણ કહેવાય છે. અર્થાત જેવી રીતે વાંદરાના બચ્ચાને એની મા વળગાડી લે છે અને બચ્ચે વળગી પડે છે તેવી રીનતા હાડકાઓને સંબંધ હોય, અને તેના ઉપર પાટાના આકારે પુન : હાડકાઓની મજબૂતાઈ હોય તે ઋષભનારાચ સંઘયણના નામથી પ્રસિદ્ધ છે.
उभयतो मर्कटबन्धमात्रसंवलितास्थिसन्धिनिदानं कर्म नाराचम् ।
બન્ને બાજુ મર્કટબધ માત્રથી યુકત હાડકાઓની સબ્ધિ બનાવનારૂં કર્મ નારાચ કહેવાય છે. પહેલામાંથી વછે શબ્દ ઓછો થયો એટલે ખીલીની મજબૂતાઈ ચાલી ગઈ, અને બીજામાંથી ઋષભ અથાત પાટ પણ એ થયો. મજબૂતાઈમાં ઊણપ થઈ એટલા અંશે પાપકૃતિ ગણાય છે. ___एकतो मर्कटविशिष्टास्थिसन्धिनिदानं कर्म अर्धनाराचम् ।
એક જ તરફના મર્કટબધું વિશિષ્ટ હાડકાંની સધિના કારણરૂપે કર્મ હોય તે અધનારાગ કહેવાય છે. અહિં મર્કટબન્ધ પણ અડધો ગયો એટલે એને હાડકાંની સનિધની શિથીલતા પણ ઓર વધી ગઈ તેથી તે પાપકૃતિ કહેવાઈ.
केवलकीलिकासदृशास्थिबद्धास्थिनिचयप्रयोजकं कर्म कीलिका ।
માત્ર ખીલા સાથે બદ્ધ થયેલ હાડકાઓથી બંધાયેલ હાડકાંને સમૂહ કાલિકા કહેવાય છે. ઉપર અનંતર કરેલ સંઘયણથી પણ આ કમજોર સંધાણ થયું.
परस्परपृथकस्थितानामस्थनां शिथिलसंश्लेषनिदान कर्म सेवार्तम् ।
આપસમાં મેળ વગરના હાડકાના નહિ જેવા શિથિલ સોગનું કારણ કર્મ સેવા સંઘયણ કહેવાય છે.
આ તમામ સંઘયણે પ્રથમ સંઘયણથી નીચી કોટીનાં છે એટલે એના પા૫પણામાં જરાય સંશય રહે તેમ નથી. આજે આ જ સંઘયણના બળે આપણે કામ લેવાનું છે માટે આ સંધયણથી સાવધાન રહી ધર્મમાં જ જીવન ગાળવાના હેતુથી ચારિત્રમાં રમણુતા રાખીએ તે જરૂર આવતા ભવમાં ધર્મનું નિદાન એવું ઋષભનારા સંધયણ મેળવી સર્વ પાપનો નાશ કરી મુકિતના અમાપ સુખને મેલવવા ભાગ્યશાળી બની શકીએ.
પાંચ સંસ્થાનનાં લક્ષણ નીચે પ્રમાણે જાણવાં – नाभेरूवं विस्तृतिबाहुल्यसल्लक्षणनिदानं कर्म न्यग्रोधपरिमण्डलम् । नाभ्यधोभागमात्रस्य प्रमाणलक्षणवत्त्वप्रयोजकं कर्म सादि : ।
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેન સત્ય પ્રકાશ
सलक्षणपाण्यादिमत्वे सति निर्लक्षणवक्षःप्रभृतिमत्त्वप्रयोजक कर्म कुब्जम् । पतद्वैपरीत्यहेतुः कर्म वामनम् । सर्वावयवाशुभनिदानं कर्म हुण्डम् ।
એટલે નાભિથી ઉપરનો ભાગ વિસ્તાર, બાહુલ્ય રૂ૫ શ્રેષ્ઠ લક્ષણનું કારણ કર્મ ગોધ સંસ્થાને કહેવાય છે. એટલે નાભિથી નીચેના ભાગમાં કસર રહી, અને તે કસર પાપથી થાય છે માટે તે પાપ પ્રકૃતિ થઈ. સમચતુરસ્ત્રમાં અતિ વ્યાપ્તિ વારવાને માટે “નામર્થ' એ વિશેષણ મૂકવામાં આવ્યું છે. નાભિના અધભાગ માત્રનું પ્રમાણ લક્ષણ સહિત જે કર્મ કરી આપે તે કર્મને સાદિ સંસ્થાન કહેવામાં આવે છે. અહિં પણ માત્ર શબ્દને પ્રયોગ ન કરવામાં આવે તે લક્ષણ સમચતુરસ્ત્રમાં ચાલ્યું જાય છે. માટે માત્ર એ પદ મૂકવામાં આવ્યું છે તેમ સમજવું. હાથ પ્રમુખ લક્ષણ સહિત હોવા છતાંય છાતી પ્રમુખ અવયવોને નિર્લક્ષણ બનાવનાર કર્મ કુજ કહેવાય છે. અહિં વામનમાં જતી અતિવ્યાપ્તિ વારવાને માટે “સસ્ટક્ષTIઇrfમરવ' એ પદ મૂકવામાં આવ્યું. કુબજથી વિપરીત લક્ષણવાલું વામન કહેવાય છે. અર્થાત છાતી આદિ લક્ષયુક્ત હોય અને હાથ આદિ નિર્લક્ષણ હેય તે વામન કહેવાય છે. શરીરનાં તમામ અવયવોને અશુભ લક્ષણ ઉત્પન્ન કરાવનારું કર્મ હુંડ સંસ્થાન કહેવાય છે.
એવી રીતે ખ્યાતી પ્રકારે પાપના અનુભવો પાપ તત્ત્વ સંલગ્ન પ્રાણીને થયા જ કરે છે. માટે આ પાપ તત્ત્વની પીછાન થતાં અને તેની હેયતા સમજાતાં જરૂર એને ત્યાગ કરવો જોઈએ. આ કાર્ય૩૫ પાપને અને તેના કારણોને સમજીને દૂર કરી શકાય. જે રોગનું નિદાને હાથમાં ન આવે તે રોગને કેવી રીતે દૂર કરી શકાય ? તેને માટે વૈવો પણ પ્રથમ નિદાન ખાળે છે, અને બાદમાં રોગને નાબૂદ કરી શકે છે. તેવી જ રીતે આપણે આ ખાસી ભેદનાં કારણ જાણવા જોઈએ. તે કારણે પ્રભુ શ્રી મહાવીરે નીચે પ્રમાણે વર્ણવ્યાં છે
पापबन्धहेतवस्तु-प्राणातिपातमृषावादादत्तादानमैथुनपरिग्रहाप्रशस्तकोध. मानमायालोभरागद्वेषक्लेशाभ्याख्यानपिशुनतारत्यरतिपरपरिवादमाया पृषावादमिथ्यात्वशल्यानि ।।
કોઈની પણ હિંસા કરવાથી, જુઠ બોલ થી, ચોરી કરવાથી, મૈથુન સેવવાથી, મુર્ણાધીન થવાથી, અપરાસ્ત ક્રોધ, માન, માયા અને લોભ કરવાથી, રાગથી, દેશથી, ખે કલંક ચઢાવવાથી, ચાડી ખાવાથી, પુદ્ગલોમાં ખુશી દીલગીરી માનવાથી, અન્યની નિંદા કરવાથી, નાના પ્રકારની ભાષા અને વેશ ભજવવો અને તપૂર્વક મૃષાવાદ સેવવાથી તથા જિનેશ્વરોત તત્વથી વિપરીત માન્યતારૂપ મિથ્યાત્વ શલ્પને સેવવાથી ઉપર્યુક્ત પાપનો અનુભવ કરવો પડે છે. માટે બહેતર છે કે, હરેક આત્માએ ઉપયુક્ત પાપને ત્યજવા માટે વીતરાગોક્ત ચારિત્રના શરણમાં દાખલ થવું અને વારંવાર ભોગવાતાં દુઃખોથી અડકી જવું.
[ચાલુ ]
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂરિરાજ શ્રી અભયસૂતિ
[ ટ્રૅક પરિચય ] લેખક—મુનિરાજ શ્રી યોાભદ્રવિજયજી
લીલીછમ વનરાજી, જળભર્યાં સરાવા, અજય કીલ્લાએ, મનેાહર હવેલી, બહાદુર માનવી અને ગગનચૂંબી દેવાલયેથી શાભતા માલવ દેશ પૃથ્વીના ગૌરવસમે હતા. એ માલવભૂમિ સિદ્ધસેન દિવાકર જેવા પ્રભાવશાળી સૂરીશ્વરા, ભતૃહરી જેવા યેગીશ્વરા, સવત પ્રવક વિક્રમ જેવા દાનેશ્વરી રાજવીએ, મુંજરાજ અને ભાજ જેવા વિદ્યાવિલાસી નરપતિએ, કાળીદાશ અને ધનપાળ જેવા કવીશ્વરાની જન્મભૂમિ છે. આ ગૌરવશાળી ભૂમિમાં, ભોજરાજની પાટનગરી ધારાનગરીમાં, નવાંગીટીકાકાર શ્રીમાન અભયદેવસૂરિજીના જન્મ થયેા હતો. તેમનું નામ અભયકુમાર હતું. તેમના પિતાનું નામ મહીધરશે અને માતાનું નામ ધનદેવી હતું. પુત્રનાં લક્ષણ પારણામાં એ યુક્તિને સત્ય કરી બતાવતા ન હોય તેમ અભયકુમાર બાલ્ય કાળથી જ પ્રતિભાશાળી અને સંસ્કાર
સપન્ન હતા.
એકદા ચાંદ્રકુળના શ્રીમાન્ વ માનસૂરીશ્વરજીના શિષ્ય શ્રીમાન જિનેશ્વરસૂરિજી વિદ્યાર કરતા કરતા ધારાનગરીમાં પધાર્યા. સમથ' સૂરિજીનું આગમન સાંભળી સમગ્ર જનસમુદાય મૂરિજીના ઉપદેશામૃતનું પાન કરવા તૈયાર થયા. આ વખતે મહીધર શેઠની સાથે અભયકુમાર પણ આવ્યો હતો. સૂરિરાજની વૈરાગ્યમય દેશનાની સુંદર છાપ અભયકુમાર ઉપર પડી અને કુમાર અભયને સંસાર કડવા ઝેર જેવા લાગવા લાગ્યા. આથી તે મુમુક્ષ બનવાની તૈયારી કરવા લાગ્યા. કુમાર અભય સંયમ ગ્રહણ કરવાના છે એ વાત જાણી માતાપિતાએ એમને સયમની દુષ્કરતા સમજાવી, કેટલાકાએ સાંસારિક ક્ષણિક સુખાની લાલચે બતાવી છતાં પણ કુમાર એકના બે ન થયા. અને માતાપિતાની આજ્ઞા મેળવી સયમ ગ્રહણ કરી શ્રી જિનેશ્વરસૂરિજીના શિષ્ય થયા. તેમનું નામ અભયદેવસુનિ રાખવામાં આવ્યું. સયમી બન્યા પછી તેઓ ગુરૂ મહારાજની શીતળ છાયામાં રહી જ્ઞાન અને ક્રિયા દ્વારા સયમની ઉન્નતિ સાધવા લાગ્યા. વિદ્યાની આરાધનાના પ્રતાપે તે ટૂક વયમાં
પ્રખર વકતા થયા.
પ્રખર વકતા અભયદેવ મુનિને, સેલ વરશની બાળ વયે જૈન જૈનેતર દર્શીનના પારગામી થયેલા જાણી, શ્રીમાન જિનેશ્વરસૂરીશ્વરે વિક્રમ સંવત ૧૦૮૮માં સૂરિપદથી અલંકૃત કર્યાં. શ્રીમાન અભયદેવસૂરિજી પણુ સુરિપદની મહત્તા સમજતા હતા અને તેથી તે હંમેશાં શાસનસેવા કરવામાં કટીબદ્ધ રહેતા હતા.
એકદા રાત્રિના સમયે શાસનદેવીએ આવીને તેમને કહ્યું હે સૂરિજી, હાલમાં અગિયાર અગ મેાજુદ છે બારમું દૃષ્ટિવાદ વિચ્છિન્ન છે. એ અગિયાર અગાની ટીકા પૂર્વે બનાવેલી
૧ મુનિરાજ શ્રી ન્યાયવિજયજી રચિત જૈનાચાર્ય નામની ખુમાં તેમનું નામ ( મેવાડના વડસજ્જ ગામમાં ) સાંગદેવ આપ્યું છે, માતા પિતાનુ નામ નથી આપ્યું.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
હતી, પણ હાલમાં દુકાળ આદિના કારણે શ્રી શીલાંકાચાર્યસૂરિરાજે બનાવેલી આચારંગ અને સુયગડાંગ સૂત્રની ટીકા સિવાય બાકીનાં નવ અંગેની ટીકાઓ નાશ પામી છે. માટે તમે નવે અંગની ટીકાઓ બનાવે. શાસનદેવીની વાણી સાંભળીને સૂરિજી બોલ્યાઃ હે દેવી ! અલ્પ બુદ્ધિવાલે હું આવું ગહનકાર્ય શી રીતે કરી શકું? ત્યારે દેવીએ કહ્યું કે તમને સમર્થ જાણું છું કહેવા આવી છું, માટે તમે આરંભ કરે. સૂરિજીએ પણ ઉત્સાહ અને કાળજીપૂર્વક ટીકાઓ બનાવવી શરૂ કરી. સાથે સાથે મંગલને માટે આયંબિલને તપ પણું શરૂ કર્યો. આવી રીતે અનુક્રમે નેવે અંગની ટીકાઓ તેમણે પૂરી કરી. એ ટીકાઓની પ્રશસ્તિમાં તેઓ શ્રીમાને કયા ગચ્છના, કયા આચાર્યના શિષ્ય છે, તથા ટીકાઓ
ક્યારે રચી, કેટલા લોક પ્રમાણુ રચી, કયા ગામમાં રચી, કેના મકાનમાં રચી, તે ટીકાઓને કોણે શોધી, પ્રથમ પ્રત કોણે લખી, લખાવવામાં દ્રવ્ય સહાય કોણે કરી, વગેરે બીના આપી છે. તે ટીકાઓની પ્રશસ્તિ પ્રમાણે સમય તથા શ્લોક સંખ્યા પ્રમાણુ આ પ્રમાણે છે—સૂત્રનામ
વિક્રમ સંવત ટીકાના લોકની સંખ્યા ૧ શ્રી સ્થાનાંગ સૂત્ર ૧૧૨ ૦
૧૪૫૦ ૨ શ્રી સમવાયાંગ ૧૧૨૦
૩૫૫ ૩ શ્રી ભગવતિ ૧૧૧૮
૧૮૬ ૧૫ ૪ શ્રી જ્ઞાતાધર્મકથા
૧૧૨૦ ૫ શ્રી ઉપાશક દશા
સંવત નથી ૬ શ્રી અન્તકૃત દશા
૧૩ ૦ ૦ ૭ શ્રી અનુપ પાતિક ,, ૮ શ્રી પ્રશ્ન વ્યાકરણ ૯ શ્રી વિપાક
૯૦૦
૪૭૦૪૧ આ ટીકાઓ ઉપરાંત આ સૂરિપુંગવે ઔપપાતિક અને નિરયાવલી નામના બે ઉપાંગોની પણ ટીકા બનાવી છે. તેમજ ચૌદસે ગુમાલીસ ગ્રન્થ પ્રણેતા શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના પંચાલક પર વિ. સં. ૧૧૨૪માં ધૂળકા નગરમાં બકુલ અને બંદિક નામના શેકીઆઓની વસતિમાં રહીને ટીકા બનાવી છે, વળી જિનચંદ્ર ગણીએ બનાવેલા નવતત્ત્વ પ્રકરણની ટીકા, નિગોદષત્રિશિકા, પંચનિઝન્યવિચાર, સંગ્રહણી, પળષત્રિશિકા જિનભદ્રગણુિના વિશેષાવશ્યકભાગ પર ટીકા, હરિભદ્રસુરિજીનાં ડષક પર ટીકા, તથા દેવેન્દ્રસૂરિએ કરેલા સત્તારી પ્રકરણ પર ગાથા બંધ ટીકા વગેરે અનેક ગ્રન્થ બનાવ્યા છે.
આ રીતે શાસન દેવીની પ્રેરણાથી આ સૂરિજીએ નવે અંગની ટીકા તો બનાવી પણ એમના શરીરમાં ભયંકર કુષ્ઠ રોગ ઉત્પન્ન થયો. રોગથી ઘેરાયેલા સૂરિજીને જોઇને કેટલાકે તેમની નિન્દા કરવા લાગ્યા. સૂરિજી તો રોગની પીડાને અને લોકોની નિન્દાને શાંતિથી સહન કરતા હતા, પણ એ બધું જાણે ધરણેકદેવથી સહન ન થયું હોય તેમ રાત્રિના સમયે આવીને તેણે આચાર્યશ્રીને આ પ્રમાણે કહ્યું
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂરિરાજ શ્રી અભયદેવસૂરિ
અક ૧]
[ * ]
સ્તંભનપુર ગામની પાસે સેઢી નદી છે. એ નદીના કિનારે પલાશનું વૃક્ષ છે. એ વૃક્ષની નીચે પૂર્વે નાગાર્જુને પાર્શ્વપ્રભુની પ્રતિમા સમક્ષ રસસિદ્ધિ સાધી હતી. રસના સ્થંભનથી સ્ત ંભન પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ થયેલા એ પ્રતિમાજીને ત્યારપછી નાગાર્જુને જમીનમાં ભડારી દીધાં હતાં. હાલમાં એ પ્રતિમાવાળી ભૂમિ ઉપર દરરોજ ગાય દુધ મૂકે છે. માટે ત્યાં જઇને એ પ્રતિમાને પ્રગટ કરી શાસન પ્રભાવના કરેા. એ પ્રભુના નવણ જળથી તમારા કુષ્ટ રાગ પણ દૂર થશે. આમ કહીને ધરણે અદૃશ્ય થયા.
પ્રભાતના સમયે, સૂરિજી અધા વૃત્તાંત શ્રી સધને જણાવીને સંધ સહિત પ્રતિમાવાળા સ્થાને આવ્યા. ત્યાં ખત્રીશ શ્લોક પ્રમાણ જયંતિહુઅણુ સ્તોત્રની રચના કરી અને એ સ્તોત્ર વડે સ્તુતિ કરી. શ્રી સંધ સમક્ષ ભૂમિમાં રહેલા શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને પ્રગટ કરી. શ્રી સધ અને સૂરિજી પ્રતિમાજીનાં દર્શન કરી કૃતાર્થ થયા.૧ ત્યાર પછી શ્રી સથે હપૂર્વક સ્નાત્ર મહોત્સવ કરીને પ્રભુના નવણુ જળને આચાર્યશ્રીના શરીરે છાંટયું. આથી સુરિજીને રોગ નાશ થયા. જયંતહુઅણુ સ્તંાત્રની છેલ્લી એ ગાથા ધરણેદ્રના કહેવાથી સૂરિજીએ ગોપવી દીધી. આવી રીતે સૂરિજીએ જૈન શાસનની પ્રભાવના કરી તેથી જે ક્ષેાકેા સૂરિજીની અને જૈન શાસનની નિન્દા કરતા હતા તે લેાકેા ગુણ ગાન કરવા લાગ્યા. તે પછી શ્રી સંધે સૂરિજીને પૂછ્યું કે આ પ્રતિમા કેણું ભરાવ્યા છે. તેના જવાબમાં રિપુંગવ આ પ્રમાણે કહ્યુ
ગત ચોવીશીના સેાળમા જિનેશ્વર નેમિનાથના શાસનના ૨૨૨૨ વર્ષે આષાઢી નામના એક ધર્મવીર આત્માએ આત્મકલ્યાણની પ્રાપ્તિ માટે ત્રણ પ્રતિમાજી ભરાવ્યાં હતાં. તેમાંની આ એક છે. આ સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમાજીને વરૂણપતિએ, સૌધર્મ પતિએ, અને પાતાળપતિએ પૂછ છે. તે પછી સમુદ્રનાં તળીએ રહ્યાં તે પછી સમુદ્ર માર્ગે મુસાફરી કરતા કાંતિપુરના ધનપતિ શેઠે સમુદ્રમાં પેાતાના વહાણુ સ્થંભી જવાથી અને અધિષ્ઠાયક દેવની પ્રેરણાથી સમુદ્રમાંથી આષાઢી શ્રાવકે ભરાવેલ આ પ્રતિમાજીની સાથે એ પ્રતિમાજી એટલે કુલ ત્રણ પ્રતિમાજી કાઢયાં. તેમાંથી એક પ્રતિમાજી શેઢી નદીના કિનારે સ્તંભનકપુરમાં, આજ પ્રતિમા ચારૂપમાં અને ત્રીજી નેમિનાથની પ્રતિમાજી શ્રીપત્તનમાં રહી. તે પછી નાગાર્જુને આ પ્રતિમાજી સમક્ષ રસસિદ્ધિ સાધીને અહિં ભડારેલાં હતાં. તે જ આષાઢી શ્રાવકે ભરાવેલ આ પ્રતિમાજી છે. શ્રીસંઘપણુ સૂરિજીનાં મુખથી શ્રી સ્ત ંભનપાની પ્રતિમાને અદ્ભુત મહિમા સાંભળી અત્યંત ભકિતભયા હ્રદયે જૈનશાસનની પ્રભાવના કરવામાં તત્પર બન્યા. શ્રીમાન સૂરિજીના આવા પ્રભાવથો ગુજરાતને રાજા ભીમ પણ સૃરિજીના ભક્ત બન્યા હતા. ત્યારપછી શ્રી સથે શેઢીના કિનારે સ્તંભનકપુરમાં નવીન મંદિર બંધાવીને સૂરિજીના હાથે શ્રી સ્તંભનપાર્શ્વનાથ પ્રભુના બિંબની પ્રતિષ્ઠા કરાવી.
તે પછી અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર ચઢાઈ કરી ત્યારે શ્રી સ્તંભનપાનાથ મુનિરાજ શ્રી સ. ૧૧૧૯ માં પ્રતિષ્ઠા કર્યાના ઉલ્લેખ છે.
૧ ક્યાંક પ્રતિમાજી પ્રગટ કર્યા પછી ટીકા રચાઈ એવા ઉલ્લેખ છે.
ન્યાયવિજયજી રચિત જૈનાચાર્યા નામની બુકમાં વિ.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
વધ
[ ૧• ]= પ્રભુજીનું બિંબ વિક્રમ સંવત ૧૩૬૮માં સ્તંભતીર્થ (ખ ંભાત)મા આવ્યું.૧ સમયના વહેણની સાથે શ્રી સ્તંભનપાનાથનું ખારવાડાનું મંદિર ણું થયું. ખંભાતના શ્રી સધે એ જ સ્થાને ત્રણ શિખરવાળુ નવીન વિશાળ મંદિર બંધાવવું શરૂ કર્યું. હવે એક બાજી મંદિર તૈયાર થયું અને ખીજી બાજુ શ્રી સંધે પૂજ્ય આચાર્ય શ્રીમાન વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબને પ્રતિષ્ઠા માટે વિનતિ કરી. તેથી સૂરીશ્વરજી સધની વિનતિને સ્વીકાર કરી પેાતાના વિદ્વાન શિષ્ય પ્રશિષ્ય સરિપુંગવા સહિત ખંભાત બંદરમાં પધાર્યા. તે પછી શ્રી સંધે નવીન દેરાસરમાં મહાત્સવપૂર્વક વિક્રમ સંવત ૧૯૮૪ના ફાગણ સુદ ૩ના દિવસે તેઓશ્રીના પુનિત હસ્તે પ્રાચીન શ્રી સ્થંભનપાર્શ્વનાથ પ્રભુના નિલમના દિવ્ય બિંબની મૂળ નાયકજી તરીકે અને તેમની એકબાજુ મેરપાનાય પ્રભુના બિંબની અને ખીજી બાજુ શ્રી આદિનાથજી પ્રભુના બિંબની પ્રતિષ્ઠા કરાવી. વળી એ માંગલિક પ્રસંગે સુરિજીએ કેટલાંક નવિન બિાની અંજનશલાકા પણ કરી હતી.
આવી રીતે શ્રી સ્થંભન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા પછી ખંભાત પુન: ગૌરવશાલી તીધામ બન્યું. એ મંદિરના વહીવટ શા. માણેકલાલ છગલાલ પાનાચંદવાલા કરે છે. હાલમાં ખંભાતમાં જૈનોની કુલ વસ્તી લગભગ બે હજારની, તેમજ એ શહેરમાં ૬૮ દહેરાસરે, ( જ્ઞાન ભંડારે। અને ૧૩ ઉપાશ્રય તથા ધર્મશાળાની સંખ્યા છે.
નવાંગી ટીકાકાર શ્રીમાન અભયદેવસૂરીશ્વવરજી શાસનદેવની પ્રેરણાથી ટીકાઓ બનાવી અને ધરણુદ્રદેવની પ્રેરણાથી સ્થંભન પાર્શ્વનાથની પ્રતિમાને પ્રકટ કરી રાગ રહિત થયા. તે પછી તેઓ શ્રીમાન શાસનનાં અનેક કાર્યો કરી વિ. સ ૧૧૩૫ ( કયાંક વિ. સ. ૧૧૩૯)માં ગુજરાતમાં આવેલા કપડવંજ ગામમાં દેવોક પામ્યા.
ભર ભૂરિ વંદના હાજો એ રિરાજને કે જેમણે અણુમાલા ગ્રન્થ રત્ના જૈન શાસનને ભેટ ધર્યો.
[ આ લેખમાં આ. પ્રભાચદ્રસૂરિજી ( વિ. સ. ૧૭૩૪) કૃત પ્રભાવકરિત્ર. આ. મેરૂતુંગસૂરિજી ( વિ. સ. ૧૩૬૧ ) કૃત પ્રબંધ ચિંતામણિ આ. વિજયલક્ષ્મીસૂરિજી ( ાવ. સ. ૧૮૪૩ ) કૃત ઉપદેશપ્રાસાદ. ૫. હીરાલાલ હંસરાજ ( વિ. સં. ૧૯૫૭ ) કૃત જૈન ધર્મના પ્રાચીન ઇતિહાસ, રત્નમણીરાવ ભીમરાવ જોટે બી. એ. ( વિ. સ. ૧૯૯૧) કૃત ખંભાતના ઇતિહાસ તેમજ ખંભાત નેમિ જૈન પ્રભાકર મંડળ તરફથી ( વિ. સ’. ૧૯૮૪)માં પ્રગટ થયેલ અને ભાઈ ચીમનલાલ અંબાલાલ કટલેરી તરફથી મને પ્રાપ્ત થયેલ શ્રી સ્થંભન પાર્શ્વ પ્રભુને ઇતિહાસ વગેરે પુસ્તકાના આશ્રય લેવામાં આવ્યા છે.]
૧ રોઢીના કિનારે આવેલું સ્તંભનપુર અને સ્ત ́હતી (ખંભાત) એ બે ખુદા માનવાનાં કારણો નીચેના ગ્રન્થા પૂરાં પાડે છે.
પ્રેમધ ચિંતામણિના કર્તા મેરૂતુંગાચાર્ય શ્રી સ્તથનાથ ચરિત્ર નામના ગ્રન્થ વિ.સ. ૧૪૧૩માં રચલે છે. એ ગ્રન્થ પાટણના એક ભંડારમાં અપ્રસિદ્ધ અને અપૂર્ણ સ્વરૂપમાં ઉપલબ્ધ છે એમાં લખ્યુ છે કે સ. ૧૩૬૮ વર્ષે આ બિંબ શ્રી સ્ત ંબીમાં આવ્યુ.
ઉપદેશ પ્રાસાદમાં પણ ૧૩૬૮ વર્ષે સ્તંભતીર્થ માં આવ્યાના ઉલ્લેખ છે. તીર્થંકલ્પ (બંગાળની આવૃત્તિ )માં પાર્શ્વનાથ કલ્પ પૃ. ૪૪માં પણ (પ્રભાવક ચરિત્રની બીના પ્રમાણે) ત્રણ પ્રતિમામાંથી એક પ્રતિમા રોઢીના કિનારે સ્તંભનપુરમાં બિરાજમાન કર્યાનો ઉલ્લેખ છે.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विचार-पत्रकम् सम्पादक-आचार्य महाराज श्री विजययतीन्द्रसरिजी जैनवाङ्मय अगाध है, उसमें अनेक ज्ञातव्य बातें भरी पडी है- जिनको मनन करने में बुद्धि भी संकुचितसी हो जाती है। परन्तु वे बात असत्य नहीं कही जा सकतीं। उन बातों की सत्यता को जानने के लिये खोज करने और विचार को विशाल बनाने की आवश्यकता है। आज आश्चर्यजनक आविष्कारों का प्रार्दुभाव हुआ और प्रति-दिन हो रहा है वह सब खोज का ही प्रभाव है। कहावत भी है कि जिन खोजा तिन पाईया, गहरे पानी पैठ।' दर असल में खोज शास्त्रों का मन्थन है। जो बात हजारों वर्ष पहले हुई या शानों में कही गई जिनकी सत्यता को मानने में हृदय सन्दिग्ध रहता है, खोज ने उसकी वास्तविक परिस्थिति को प्रत्यक्ष कर दिया है। ___हजारों वर्ष पूर्व जैनशास्त्रोंने खनिज-पदार्थों में जीव बतलाया थाजिसको लोग दिल्लगी में उडाते और गप्प समझते थे। परन्तु जब डाक्टर जगदोशचन्द्र बोसने अनेक साधनों के द्वारा वनस्पति और खनिज पदार्थों में जीवात्मा के अस्तित्व का स्वयं अनुभव किया, तब उन्होंने निस्सन्देह अपना सन्देश जनता को सुनाया कि- “जब मैंने खनिज पदार्थ और बनस्पति आदि के मुख्य भावों को और उन सब में एक ही आदि तस्व के अस्तित्व को देखा, जब मैंने प्रकाश किरणों में चमकनेवाले सूक्ष्म धूलिकण में पृथ्वी पर निवास करनेवाले असंख्य प्राणियों और आकाश में प्रकाशित होनेवाले सूर्यादिक ग्रहों में इसी एक आदि तत्त्व का अस्तित्व देखा, तब मुझे पहली बार ही मेरे पूर्वज ऋषियों की उन बातों का, जिनको उन्होंने तीन हजार वर्ष पहले कहा था, कुछ कुछ अर्थ समझ में आया। उन पूर्वजोंने क्या कहा था? उन्होंने कहा था कि इस विश्व की अनेक भिन्न-भिन्न वस्तुओं में वह एक ही आदि तत्त्व भरा हुआ है। जो मनुष्य इस बात को देखता है वही उस अन्तिम सत्य को पा सकेगा, दूसरा नहीं।" बोसने यह केवल कहा ही नहीं, किन्तु प्रयोगों के द्वारा सिद्ध करके भी बतलाया है । डाक्टर बोस के आविष्कार के बाद इस सत्यता को सारी दुनिया मानने लगी है।
आप्त-कथित जैनवाङ्मय में जितनी बातें गुम्फित हैं वे असत् नहीं, अक्षरक्षः सत्य हैं। उनमें कतिपय बातें परिशोध (खोज ) मांगती हैं। हम यहाँ एक प्राचीन पत्र उद्धृत करते हैं जो श्रीराजेन्द्रजैनागमग्रन्थसंग्रह के फुटकर पत्रों के विंडल को देखते हुए उपलब्ध हुआ है। इसमें लेखन समय और लेखक का नाम नहीं है, लेकिन लिपी पर से अनुमान किया जा सकता है कि विक्रमीय१४ और १५वीं शताब्दी के बीच का लिखा
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्रीन सत्य श [१२]==
=[१६ ५ हुआ होगा। इसमें प्राकृतभाषामय आर्याछन्दों में तीन गाथाएँ और उन पर संस्कृत में व्याख्या लिखित है। प्रथम गाथा में विदेह-क्षेत्र के एक कवल में भरतक्षेत्र के मनुष्य के कितने कवल होते हैं।' द्वितीय गाथा में 'विदेह-क्षेत्र के मनुष्य का मुख-परिमाण' और तृतीय गाथा में 'विदेहक्षेत्र के एक साधु की मुखवस्त्रिका में भरतक्षेत्र के साधु की कितनी मुखवत्रिकाएँ होती है ?' बस, यही विषय सन्दर्भित है जो जानने और विचारने लायक है-जिसकी सत्यता का भार पाठकों की विचार-शीलता पर निर्भर है।
विदेह और भरतक्षेत्रका कवलपरिमाण मूल-बत्तीसं कवलाहारो, बत्तीसं तत्थ मूढया कवलो ।
एगो मूढ-सहस्सो, चउवीसाए समहिओ अ ॥१॥ टीका-आसां व्याख्या-इह विदेहेषु च सम्पूर्णः पुरुषस्याऽहारः ३२ कवलैः स्यात् , एकैकश्च महाविदेहकवल इहत्यैः ३२ मूटकैः स्यात् । कथं चेत् ?, उच्यते-एकस्यापि महाविदेहतण्डुलस्तस्य दैध्येण चत्वारि शतानि ४००, पृथत्वेन चतुःषष्ठि ६४, स्थूलत्वेन द्वात्रिशच्च ३२ इहत्या भरतक्षेत्रतण्डुलाः स्युः। न तु भरततण्डुलादायामपृथुत्वविष्कम्भैर्विदेहतण्डुलस्य चतुःशतगुणत्वेनैकस्य विदेहतण्डुलस्याऽऽयामादिभिः प्रत्येकं चत्वारि तण्डुल. शतानि किं न सम्भवतीति चेत् ? , उच्यते विदेहतण्डुस्य मध्यभागे यत्र गाढं स्थूलत्वमस्ति, तस्य भागस्य दलेन यादृशाः ४०० तण्डुला मध्यभागे स्थूला निष्पाद्यन्ते तस्यैव च तण्डुलस्य तदन्यस्थानदलेन न तादृशाः ४०० स्युः । मध्यादन्यत्राऽल्पाल्पतरस्थूलत्वान्निष्पाद्य तण्डुलानां सर्वेषां मध्यभागे परस्परं सदृषस्थूलत्वाच्च । एवं च निश्चयनयमतेन तण्डुले नियतं किमपि स्थूलत्वादिकं न सम्भवति, तथापि व्यवहारनयमतेन विदेहतण्डुलस्य दैयण४०० भरततण्डुला आयाताः।
पृथुत्वेन च ६४ तण्डुलाः पृथवः , स्थूलत्वेन च ३२ तण्डुलाः स्थूला : सम्पद्यन्ते । यतस्तण्डुलो व्यवहारनयेन स्वदैर्ध्यात् सपादषष्ठांशेन पृथुलः , सार्द्धवादशांशेन च स्थूलो विवश्यते । चतुर्णा शतानां च सपादः षष्ठोंशश्चतुष्पष्ठिरेव स्यात् । चतुर्णा शतानां सार्द्धद्वादशे चांशे द्वात्रिंशत्समागच्छति । अयं भावः-चतुष्षष्ठि त्रिंशच्च सपादैः षड्भिः, सादिशभिश्च गुण्यते तदा चत्वारी शतानि समागच्छन्ति, अथवा यदि चतुर्णा शतानां चतुष्षष्ठ्या द्वात्रिंशता च भागो दियते तदा सपादाः षट् सार्द्धद्वादश च समागच्छन्ति । अतो दैर्ध्यसत्कानि चत्वारि शतानि पृथुत्वसत्कया चतुष्षष्ठ्या गुण्यन्ते, जातानि २५६००, एतानि च स्थूलत्वसत्कया द्वात्रिंशता गुण्यन्ते, जातानि ८१९२००, एतावन्त एकस्मिन् विदेहसत्कतण्डुले भरततण्डुलाः स्युः ।।
एकैकश्च कवलः ५०० तण्डुलैः स्यात् , अतः प्रागुक्तोंकः ८१९२०० पञ्चभिः
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१]
વિચાર - પત્રકમ
==[१३] शतैर्गुणनीयः । गुणने च जातमेककवलतण्डुलमानं ४०९६०००००, इदं च पृथक स्थाप्यते । एकस्मिश्च मूटके मानकानि६४० स्युः । एकैकस्मिश्च मानके २०००० तण्डुलाः स्युः। यतः पञ्चभिर्माणकैर्जात्यतण्डुलानां लक्षमेकं भवेत् । अतः प्रागुक्तोऽङ्को मूटकसत्कतण्डुळसंख्यया १२८००००० भजनीयः । भागे च लब्धाः ३२, एते एककवलसत्काः ३२ भरतक्षेत्रमूरका जाताः, एते च द्वात्रिंशता गुणयितव्या यतो द्वात्रिंशता कवलैः संपूर्ण आहारो भवेत् , गुणने च जाताः १०२४ एते विदेहसत्कसंपूर्णाहारेण भरतमूटका जायन्ते, इति ।
अनुवाद-विदेह क्षेत्र में एक पुरुष का भोजन ३२ कवल (ग्रास) का होता है, वहाँ के एक कवल में भरतक्षेत्र के ३२ मूटक होते हैं। विदेहक्षेत्र के एक तंडुल की लम्बाई ४००, चौडाई ६४ और मोटाई ३२ भरतक्षेत्र के तंडुल के बराबर होती है। विदेह-क्षेत्र के एक तंडुल की लम्बाई, चौडाई और मोटाई में भरतक्षेत्र के इतने तंडुल नहीं समा सकते ऐसा नहीं कहा जा सकता, क्यों कि विदेह-क्षेत्रीय तंडुल के मध्य भाग में जहाँ बहुत मोटापन है और कहीं कहीं अपेक्षाकृत कम मोटाई भी है। निश्चयनय के मत से तंडुल में ठीक ठीक लम्बाई, चौडाई आर मोटाई निश्चित नहीं है, तोभी व्यवहारनय के मत से उसकी लम्बाई, चौडाई और मोटाई में भरत-क्षेत्र के उतने तंडल समा जायँगे । व्यवहार से विदेह का तंडुल अपनी लंबाई से ६३ अंश चौडा और १२३ अंश मोटा है। ४०० का सवा छवां हिस्सा ६४ और ४००का साढे बारहवां हिस्सा ३२ होगा। इसका मतलब यह है कि ६४ और ३२ को ६१ से और १२३ से गुणा करने पर ४०० आता है, या ४०० में ६४ तथा ३२ का भाग देने से क्रमसे ६१ और १२३ आता है। इसलिये लम्बाई के ४०० को चौडाई के ६४ से गुणा करने पर २५६०० होते हैं और मोटाई के ३२ से गुणा करने पर ८१९२०० होते हैं, अतः विदेह-क्षेत्र के एक तंडुल में ८१९२०० भरत-क्षेत्र के तंडुल हुए।
विदेह-क्षेत्र का एक कवल ५०० तंडुलों का होता है। अतएव ८१९२०० को ५०० से गुणा करने पर भरत-क्षेत्र के ४०९६००००० तंडुल विदेह के एक ग्रास में हुए। एक मूटक ६४० मन का होता है । एक मन में २०००० तंडुल और ५ मन में एक लाख तंडुल होते हैं। इसलिये पूर्वोक्त मूटकसत्क ४०९६००००० संख्या में १२८००००० का भाग देने पर लब्ध-अंक ३२ आया। विदेहक्षेत्रीय पुरुष का एक ग्रास भरत-क्षेत्रीय ३२ मूटक के बराबर होता है। इसलिये विदेहक्षेत्रीय पुरुष के ३२ कवल के संपूर्ण आहार में भरतक्षेत्रीय पुरुष के ३२४३२१०२४ मृटक हुए।
विदेहक्षेत्रके पुरुषका मुखपरिणाम मूल-रयणीओ पन्नासं, विदेहवासम्मि वयणपरिमाणं ।
पत्ततलस्स पमाणं, सत्तरधणुहाइ दीहं तु ॥२॥
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीन सत्य in [ १४ ] =
-[१५५ टीका-उत्सेधाङ्गलत्रिकं नरमुखपरिमाणं, ४०० गुणने २४ भाग च ५० हस्ता जायन्ते । तथा चत्वार्यङ्गलानि पश्चविंशतिभागीकृताङ्गलशतद्वयं च ४२३ तुम्बकबुध्नपरिमाणं ज्ञेयम् , यतः सल्लक्षणं तुम्बकमेतावन्मात्र भूमौ लगति, असल्लक्षणानि तु तुम्बकानि हीनाधिक-बुध्नान्यपि भवन्ति । तच्च ४३च बुध्नपरिमाणं ४०० गुणितं सत् षण्णवत्या धनुरङ्गलैर्भज्यते १७धनूंषि लभ्यन्ते । __अनुवाद-विदेह-क्षेत्र के पुरुष का मुख तीन उत्सेधाङ्गुल का होता है, यह उन्हीं के अङ्गल से जानना चाहिये । उसमें ४०० को गुणा करने और उसमें २४ का भाग देने से भरतक्षेत्रीय पुरुष के ५० हाथ हुए । विदेह-क्षेत्र के मनुष्यों के भोजन-पात्र का परिमाण १०२ अङ्गल का होता है-जिसमें चार अङ्गलवाले २५ का भाग देने पर ४३२ बुध्नपरिमाण हुआ। यदि ४३५ बुध्न-परिमाण को ४०० से गुणा करें और उसमें ९६ का भाग दें तो १७ धनुष का उनके पात्र-तल का परिमाण हुआ, जो भरत-क्षेत्र के पुरुषाङ्गल से समझना चाहिये।
विदेहक्षेत्रका मुखवस्त्रिका परिमाण मूल-मुहणंतपण तेसिं, सहिसहस्सा य एगलक्खा य ।
भरहस्सय साहूणं, एयं मुहणंतयं माणं ॥३॥ टीका-एकस्यां विदेहमुखवत्रिकायां भरतक्षेत्रसाधुमुखवत्रिकातुल्यविस्तारा यदि चीरकाः क्रियन्ते, तदा चत्वारि शतानि चीरकाणां भवन्ति । एकैकस्मिश्च चीरके चत्वारि शतानि मुखवत्रिका भवन्ति । अतो विस्तारसत्कानि चत्वारि शतानि यथायामसत्कैश्चतुर्भिः शतैर्गुण्यन्ते तदा १६०००० मुखवस्त्रिका उत्सेधाङ्गलेनाऽध्युष्टहस्तप्रमितदेहानां भरतसाधूनां योग्या भवन्तीति भद्रम् । इति विचारपत्रकम् । ___ अनुवाद-महाविदेहक्षेत्र के साधुओं की एक मुखवत्रिका में भरतक्षेत्र के साधु की मुखवत्रिका के समान विस्तारवाले यदि खंड किये जायँ तो ४०० खंड होते हैं और एक एक एक खंड में ४०० मुखवत्रिकाएँ होती हैं। इसलिये विस्तारसत्क४०० को आयामसत्क ४०० से गुणा करने पर १६०००० मुखवस्त्रिका आठ हाथ शरीरवाले भरतक्षत्र के साधुओं की होती हैं। शमिति। . विक्रम की १८ वीं, या उसके बाद की शताब्दी में अंचलगच्छीय श्रीहर्षनिधानसरिने 'रत्नसंचयप्रकरण' नामक ग्रन्थ संग्रहित किया हैजिसमें कुल ५४८ प्राकृतभाषामय गाथाओं का संग्रह और वह जुदे जुदे सूत्र-ग्रन्थों से उद्धृत है। प्रस्तुत तीनों गाथाएँ मूलमात्र उसी संग्रहित प्रकरण में गाथा नं. ४०५,४०६,४०७ पर दर्ज हैं। रत्तसंचयप्रकरण की मुद्रित पुस्तक में गाथाओं का गुजराती भाषा में भावार्थ भी दिया हुआ है। परन्तु उससे भी तीनों गाथाओं की प्रस्तुत संस्कृत व्याख्या में विशेष स्पष्टीकरण किया गया है, जो पाठकों के सामने है।
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નમસ્કાર મહામંત્ર-માહાભ્ય
લેખક:-શ્રીયુત સુરચંદ પુરૂષોત્તમદાસ બદામી
બી.એ., એલ.એલ.બી., રિટાયર્ડ સ્મો. ક. જજ
[ ગતાંકથી ચાલુ ] પહેલાં અરિહંતને નમસ્કાર શા માટે? આ પ્રમાણે આપણે અરિહંતાદિ પાંચ પરમેષ્ઠિ ભગવાનની વિચારણા કરી અને જોયું કે એ પાંચે મહા મંગળરૂપ, મહા ઉપકારી અને સર્વ પાપોને અત્યંત નાશ કરાવનારા છે તેથી અવશ્ય નમસ્કરણીય છે. પરંતુ જે ક્રમ એએને નમસ્કાર કરવાને રાખે છે તે બાબતમાં મનમાં એક શંકા રહી જાય છે. જે જુદી જુદી વ્યકિતઓને આપણે નમસ્કાર કરવાનું હોય, તે વ્યક્તિઓ પિકી જે સૌથી ઉત્તમ હોય તેને આપણે પ્રથમ નમસ્કાર કરવો ઘટે, પછી તેનાથી ઉતરતી પંકિતની વ્યકિતને, ત્યારપછી તેનાથી ઉતરતી પંકિતની વ્યકિતને એમ સામાન્ય વિવેકની ખાતર લેવું જોઈએ. આ પંચ પરમેષ્ઠીમાં સિદ્ધ ભગવાનને દરજો સર્વમાં શ્રેષ્ઠ છે અને અરિહંત ભગવાનને દરજે તેમનાથી નીચેનો છે, કારણ કે સિદ્ધ ભગવાન તો કૃતકૃત્ય થયા છે, જ્યારે અરિહંત ભગવાન તે હવે પછી ચાર અઘાતી કર્મો નાશ થશે ત્યારે તે દરજ્જો પામશે. છતાં આ નમસ્કાર સૂત્રમાં પ્રથમ નમસ્કાર અરિહંત ભગવાનને કેમ કરવામાં આવ્યો છે, અને સિદ્ધ ભગવાનને તેમના પછી કેમ નમસ્કાર કરાય છે? | જિનેશ્વર ભગવાન પોતે પણ નિષ્ક્રમણ વખતે સિદ્ધ ભગવંતને નમસ્કાર કરીને સામાયિક કરે છે.
૨ ઉપર જણાવેલી શંકા દેખીતી રીતે ઠીક જણાય છે, પણ આપણે જરા વિશેષ ઊંડા ઉતરીને વિચાર કરીએ તો આપણી ખાત્રી થશે કે જે કમ નમસ્કાર સૂત્રમાં રાખવામાં આવે છે તે બિલકુલ યોગ્ય જ છે. આપણે યાદ રાખવું ઘટે કે સિદ્ધ ભગવંતે તે આપણુથી દૂર ગયા છે. તેમને જાણવાનું કે ઓળખવાનું આપણી પાસે કાંઈ સાધન નથી, સિવાય કે શ્રી અરિહંત ભગવાન અને તેમણે પ્રરૂપેલા આગમ. આ બાબતમાં આપણું ઉપર ઉપકાર કેવળ અરિહંત ભગવાનને જ છે, તેથી અરિહંત ભગવાનને પ્રથમ નમસ્કાર કરવો તે યોગ્ય જ છે. વળી સિદ્ધ ભગવાન કૃતકૃત્ય થયેલા છે, અને અરિહંત ભગવન હજુ થવાના છે એ દલીલ બતાવી તેમાં કોઈ મહત્વ સમજાતું નથી. કૃતકૃત્યપણું તે પ્રાયઃ બન્નેનું સમાન કહી શકાય, કેમકે અરિહંત ભગવાને ચોક્કસ થેડા કાળમાં સિદ્ધ થવાના જ છે માટે જે પૂર્વાનુમૂવીને ક્રમ રાખવામાં આવેલો છે તે તદન વ્યાજબી છે.
૧ જુઓ વિશેષાવશ્યા બા. ૩૨૫૧, ૩૨૧૨ ૨ જુઓ વિ. આ. ગા. ૩૨૧૩ થી ૩૨૨૧
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૧૭ ] =
આ ખુલાસો જોતાં એમાંથી બીજી શંકા ઉત્પન્ન થઈ શકે છે. આ ખુલાસામાં અરિહંત ભગવાનને આપણું ઉપર સૌથી વિશેષ ઉપકાર થયેલો છે અને તેમનાં વચનથી આપણે સિદ્ધભગવાનને ઓળખી શક્યા છીએ, માટે તેઓને પ્રથમ નમસ્કાર કરવો જોઇએ, એવી દલીલ કરવામાં આવી છે. આ દલીલ આપણે કબૂલ કરવી જ જોઈએ. પણ તે કબૂલ કરતાં અરિહંત અને સિદ્ધ એ બે સંબંધમાં આપણું સમાધાન થાય છે, પણ જ્યારે આપણે પાંચે પરમેષ્ઠીને વિચાર કરીએ છીએ ત્યારે આપણને લાગે છે કે અરિહંત ભગવાનને પ્રથમ મૂકવામાં ભૂલ થયેલી જણાય છે. જેમ સિદ્ધભગવાન આપણને પ્રત્યક્ષ નથી, તેમ આજે તો અરિહંત અને સિદ્ધ એ બનેને ઓળખીએ છીએ તે પ્રતાપ આચાર્ય ભગવાનના ઉપદેશને છે. ૧ આચાર્ય ભગવાનને ઉપદેશ આપણને ન મળે હોત તો આપણે અરિહંત કે સિદ્ધ કોઈને જાણવા ભાગ્યશાળી થાત નહિ માટે જેના ઉપદેશથી જે જણાય તેનું પ્રાધાન્ય ગણવું અને ઈતરનો ગૌણભાવ ગણુ એ નિયમના એકાતિક પરિપાલન માટે પ્રથમ પદ આચાર્ય ભગવાનનું રાખવું જોઈએ. તેમ ન થાય તે અંગીકાર કરેલો નિયમ અનેકાતિક થઈ જશે. શ્રી ગૌતમ ભગવાન આદિ ગણધર ભગવાનને માટે આપણે કાંઈ બલવાનું નથી. તેઓ તે સીધા અરિહંત ભગવાનના ઉપદેશથી જ સિદ્ધ વગેરેને જાણે છે. તેઓ ભલે અરિહંતને પહેલાં મૂકે, પણ ગણધરના શિષ્ય, પ્રશિષ્ય આદિ તો પોતપોતાના ગુરૂના ઉપદેશથી સિદ્ધ, તથા અરિહંત વગેરેને જાણે છે તેથી તેમને માટે અને આપણે માટે એ ક્રમ બરાબર નહિ ગણાય.
બહારથી મજબૂત દેખાતી આ બીજી લીલ પણ પરિપૂર્ણ વિચાર કરતાં પોલ ખાઈ જાય છે. આચાર્યાદિ અરિહંતાદિને ઉપદેશ કરે છે એ તો ખરું પણ તે ઉપદેશમાં એમનું પોતાનું કશું જ હોતું નથી. તેઓ તો અરિહંત ભગવાનએ જે ઉપદેશેલું છે તે જ કહી બતાવે છે. તેઓ સ્વતંત્રપણે કંઈ પણ ઉપદેશતા નથી. માટે અરિહંત ભગવાનને પ્રથમ નમસ્કાર કરવો તે યોગ્ય જ છે.
૩ઉપર એક દલીલ એવી કરી હતી કે નિષ્ક્રમણ કાળે અરિહન્ત ભગવાન સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીને સામાયિક કરે છે, તેથી સિદ્ધનું પદ પહેલું ગણવવું જોઈએ. આ દલીલની સાથે આપણે આ વાત લક્ષમાં રાખવી જોઈએ કે તે વખતે અરિહંત ભગવાન છદ્મસ્થાવસ્થામાં હતા, તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયેલું ન હતું, એટલે જરૂર ગુણધિક સિદ્ધ ભગવાનને નમસ્કાર કરે, પણ આપણે જે નમસ્કાર કરીએ છીએ તે છદ્મસ્થ તીર્થકરને નહીં, પણ જેમને કેવલજ્ઞાન “ત્પન્ન થયેલું છે અને જેઓ સિદ્ધ આદિ સર્વ વસ્તુઓને બતાવી ગયા છે, અને તેટલા કારણથી જેઓ સિદ્ધભગવાન કરતાં વિશેષ ઉપકારી છે તેવા કેવલી અરિહંત ભગવાનને કરીએ છીએ.
નમસ્કાર કરવાનું ફરી ૪ અનેક ઉપકારક ગુણોથી યુકત અરિહંતાદિ પરમેષ્ઠિ ભગવાનને આ નમસ્કાર ૧. જુઓ વિ . ગા. ૩૨૧૪ ૨. જુઓ વિ. આ. મા. ૩૨૧૭ 3. જુઓ વિ. આ. ગા. ૩૨૨૦ ૪. જુઓ વિ. આ. ગા. ૩૨૨૨-૨૩
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
શ્રી સરકાર મહામંત્ર-જાહભ્ય અ'ક ૧ ]= સપ્રયોજન કરવામાં આવે છે અને એ નમસ્કારનું ફળ પણ અપૂર્વ છે. આપણે ઉપર ઉલ્લેખ કરી ગયા છીએ કે જીવને સંસાર અટવિમાં ભ્રમણ કરવાનું ખાસ એક જ કારણ છે. તે કારણે કર્મબંધન છે. એ કર્મબંધનથી મુક્ત થવાય તો આપણે ઉપર વર્ણવેલી સિદ્ધદશા પ્રાપ્ત કરી અનંત સુખના ભકતા થઈ એ. મનુષ્ય જન્મ પામીને તેનું જે કાંઈ પણ સાર્થક કરવું હોય તો કર્મનાં બંધને શિથિલ થાય અને છેવટે કર્મોને સદંતર ક્ષય થાય તે માગ લેવો ખાસ જરૂરી છે. આ પંચનમસ્કાર કરવાનું પ્રયોજન પણ એ જ છે. એનાથી કર્મક્ષય અને મંગલ થાય છે એમ જ્ઞાની ભગવંતો આપણું ઉપરની ઉપકાર બુદ્ધિથી આપણને જણાવી ગયા છે, જ્યારે કર્મક્ષય થાય ત્યારે આપણને આ ભવમાં અને પરભવમાં ઇચ્છિત ફળ મળી શકે એ આપણે સહેજે સમજી શકીએ છીએ. આ લોકમાં અર્થ, કામ, આરોગ્ય, લોકપ્રિયતા અને પુણ્યની પ્રાપ્તિ કરવા આપણે પંચ નમસ્કારથી ભાગ્યશાળી થઈ એ છીએ, અને પરલોકમાં સિદ્ધિ, સ્વર્ગ, ઉત્તમ કુળ વગેરે આપણને પ્રાપ્ત થાય છે.
અહીં એવી શંકા ન કરવી કે અરિહંત તથા સિદ્ધ ભગવંતો વીતરાગ ભાવમાં હોવાથી કોપ કે પ્રસાદ કાંઈ કરી શકતા નથી, એમને તો પૂજક અને નિન્દક બને સમાન છે, એટલે એમની પાસેથી કાંઈ મેળવવાની આશા રાખીએ તે તે આકાશ પુષ્પ જેવી જણાય. એ ભગવંતે વીતરાગ ભાવમાં છે એ વાત બીલકુલ સાચી છે, અને એઓ કોઈને કાંઈ આપતા નથી અને કોઈનું કાંઈ લઈ લેતા નથી એ પણ ખરું. એઓ પૂજાનું ફળ આપે છે એવું કોઈ કહેતું નથી. સર્વ જીવોને સુખ દુઃખ સ્વર્ગ નરકાદિરૂપ ફળ થાય છે તે પોતાના ધર્માધર્મ નિમિત્તથી જ થાય છે. તે ધર્મ અને અધર્મ જ્ઞાનાદિ ગુણની પેઠે જીવના ગુણો છે, તેથી તે કોઈને આપી શકાય તેવા નથી, તેમ કોઈ પાસેથી લઈ શકાય તેમ પણ નથી. સર્વ શુભાશુભ ફળ સ્વકૃત જ છે. ધર્મ અને અધર્મ જીવના પિતાના શુભ અને અશુભ પરિણામથી જ થાય છે. અરિહંત ભગવાન વગેરેને કરવામાં આવતે નમસ્કાર પરિણામની વિશુદ્ધિ પ્રાપ્ત કરવામાં અચૂક કારણ છે, એને એ સ્વભાવ જ છે. શ્રી ધર્મનાથ ભગવાનના સ્તવનમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે “નીરાગી સેવે કાંઇ હા, એમ મનમાં નવીઆણું; ફળે અચેતન પણ જેમ સુરમણી, તેમ તુમ ભક્તિ પ્રમાણું થાશું પ્રેમ બન્યો છે રાજ નિર્વહેશો તો લેખે ” જેમ સેવા કરાતા ચિંતામણિ રત્નને સેવકને મૂળ આપવાને સ્વભાવ છે, તેમ નમસ્કાર કરાતા પરમેષ્ઠીને પણ એ સ્વભાવ જ છે. આગળ ચાલતાં ઉપાધ્યાયજી જણાવે છે કે જેમ ચંદન સ્વભાવથી જ શીતલતા ઉપન્ન કરે છે, અને અગ્નિ શીતને નાશ કરે છે, તેમ પ્રભુગુણ ઉપરને પ્રેમ સ્વભાવથી જ સેવકનાં દુઃખ દૂર કરે છે. પરમેષ્ઠી નમસ્કારને સ્વભાવ કહે કે પ્રભાવ કહો એવા પ્રકારને છે કે જેથી નમસ્કાર કરનારને આ ભવમાં અને પરભવમાં ઉપર જણાવ્યા પ્રમાણે પરિણામની શુદ્ધતા કરાવી પુણ્યાનુબંધી પુણ્યને સંચય કરાવી અનેક પ્રકારની સુખ સંપત્તિ અપાવી છેવટે મેક્ષ-સુખ મેળવી આપે છે.
[ચાલુ)
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Iક લેખક-મુનિરાજ શ્રી. ધુરંધરવિજયજી
જૈન સાહિત્યમાં અનેક તત્ત્વજ્ઞાનનાં ઝરણાઓ વહે છે, કે જ્યાં તત્ત્વજ્ઞાન પિપાસુઓ આવીને પોતાની પિપાસા શાન્ત કરે છે. એવા અનેક ઝરણુઓમાં ગણધરવાદ અને નિહ્નવવાદ એ બે મહાન ઝરણાંઓ છે. તેમાં ગણધરવાદનો પ્રવાહ ચાલુ માર્ગમાં વહેતા હોવાથી તેનો લાભ અનેક આત્માઓને મળે છે, પરંતુ નિëવવાદનો પ્રવાહ ચાલુ માર્ગમાં રહેતો નહિ હોવાને કારણે ઘણું છો તેથી વંચિત રહે છે, માટે નિહવવાદનો પરિચય કરીને જનતાને તે વાદથી પરિચિત કરવાનો પ્રયાસ આ લેખમાં કરવામાં આવે છે.
તેમાં પ્રથમ ગણધરવાદ અને નિહ્નવવાદની વિશેષતાઓ જાણવી જરૂરી છે. ગણધરવાદ - ૧. શ્રી મહાવીરપ્રભુને કેવલજ્ઞાન થયા બાદ અપાપાપુરી (પાવાપુરી)માં પ્રભુ સમવસર્યા, તે સમયે ત્યાં ઈન્દ્રભૂતિ વગેરે વિપ્રો યજ્ઞ કરાવતા હતા, તેઓ શ્રી વીર પ્રભુની સાથે વાદ કરવા માટે આવ્યા, અને ચચો સમાધાન થતાં તેઓ દીક્ષા લઈ ગણધર બન્યા. તે ગણધરવાદ.
૨. ગણધરવાદમાં નાસ્તિતાને નિરાસ કરવામાં આવેલ છે. ૩. ગણધરવાદની ઉત્પત્તિ વેદ વાક્યના અર્થને અવલમ્બીને થઈ છે.
૪. ગણધરવાદમાં આત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક વગેરે મૂળભૂત વિષયની ચર્ચા છે.
૫. ગણધરવાદ જૈનેતરની (બ્રાહ્મણોની) સાથે કરવામાં આવેલ છે.
૬. ગણધરવાદમાં ઈન્દ્રભૂતિ વગેરેને પિતાની જાત માટે સર્વરૂપણનું અભિમાન હતું તે કારણે તેઓની શંકા બીજાને કહેવામાં આવતી ન હતી એટલે બીજા જેવો ભ્રમમાં પડતા ન હતા. નિડુનવવાદ
૧. શ્રી વીરપ્રભુના શાસનમાં થયેલ મુનિઓએ સ્વમતિ કલ્પનાએ માનેલા અને જૈન દર્શનને અસંમત એવા સમ વિષયની ચચા, તે નિહનવવાદ. - ૨. નિતવવાદ જૈન ત વિષયક સુક્ષ્મ વિચારોમાં અન્યથામતિનો નિવાસ કરી મિથ્યાત્વને હઠાવી સમ્યકત્વને નિર્મલ કરે છે.
૩. નિહ્નવવાદની ઉત્પત્તિ જેન ( આગમ) સૂત્રને અવલંબીને થયેલ છે.
૪. નિહવવાદમાં વિના જ (કરાતું છતું કરાયું ) થાપાનીઝ (સર્વ પ્રદેશમાં જીવ છે) વગેરે ગહન વિષયને છુટ કરવામાં આવ્યા છે.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિલવવાદ અંક ૧]=
૫. નિહ્નવવાદ પોતાની જ સાથેનો એટલે સ્વદર્શનમાં ઉત્પન્ન થયેલ મુનિઓની સાથે જ છે.
૬. નિહ્નવવાદમાં નિદ્ભવ થયેલ સાધુઓને સ્વમત સ્થાપવાની તીવ્ર મનોવૃત્તિ હતી, તે કારણે તેઓ પોતાને મત અનેક જીવોને સમજાવતા. તેથી અનેક જીવો વિભ્રમમાં પડતા હતા. નિફ્તવવાદ જણાવતાં પૂર્વે નિહ્નવવાદ કોને કહેવાય તે જણાવવું આવશ્યક છે.
‘દ્વિવાદ' શબ્દનો અર્થ –નિહ્નવલ એટલે અપલોપ કરનાર એટલે સત્ય વસ્તુને જે અપલાપ કરે તે નિહ્નવ કહેવાય. આ શબ્દનો સમાનાર્થક શબ્દ અપદ્ધવે છે. તે અપહ્નવ શબ્દનું ભાવવાચક રૂપ અપહતુતિથી થાય છે. તે અપહતુતિ શબ્દ સાહિત્યમાં સારી રીતે પ્રસિદ્ધ છે અને તેનો અર્થ છૂપાવવું એવો થાય છે. એ જ પ્રમાણે મિથ્યા આગ્રહથી સત્ય વસ્તુને પાવનાર તે નિદ્ભવ કહેવાય.
વાદ એટલે કથા તરાનિrfજસ્ટિક્ષા વાહિતિજાવિનો કાથા વાઃ | જેથી તત્ત્વનિ થાય એવી વાદિપતિવાદિની કથા તે વાદ.
એટલે નિદ્ભવની સાથે તત્ત્વ વિષયક નિર્ણય કરવાને માટે થયેલ વાર્તાલાપ નિવવાદ કહેવાય.
નિદ્ધની સંખ્યા અને ટ્રેક પરિચય–શ્રી આવશ્યક નિર્યુક્તિમાં નિર્નવોની સંખ્યા સાતની બતાવેલ છે તે આ પ્રમાણે
વદુરથ, ggg. ઘર, સમુછે, , ઉતા, વક્રિભાળ રા.
एपसिं निग्गमणं, वोच्छामि जहानुपुवीए॥ ૧. બહુરત-માલિ––ઘણે કાળે વસ્તુ ઉત્પન્ન થાય છે, એવા વાદના સ્થાપક, (બહુરત) જમાલ નામના પ્રથમ નિહનવ શ્રી મહાવીર પ્રભુના કેવલજ્ઞાન પછી ચૌદ (૧૪) વર્ષે શ્રાવસ્તિ નગરીમાં થયા.
૨. પ્રદેશ-તિબ્ધગુણાચાર્ય–-આત્માના સર્વ પ્રદેશમાં જીવત્વ નહિ માનતા, છેલ્લા પ્રદેશમાં જ જીવત્વ છે એમ માનનાર (પ્રદેશ) વિધ્યગુપ્તાચાર્ય નામના બીજા નિહનવ શ્રી મહાવીર પ્રભુના કેવલજ્ઞાન પછી સોળ (૧૬) વર્ષે અષભપુર નગરમાં થયા.
૩. અવ્યકત-આષાઢાચાર્ય (થી) આ સાધુ છે કે દેવ એમ સંદિગ્ધ મતિવાળા (અવ્યક્ત) આષાઢાચાર્ય (થી) શ્રી વીરનિર્વાણ પછી બસે ને ચૌદ વર્ષે (૨૧૪) એતિકા નગરીમાં થયા.
૪. સામુચ્છેદિક-અલ્પમિત્રાચાર્ય–દરેક વસ્તુઓ ક્ષણે ક્ષણે નાશ પામે છે એમ
1 -4પ -એ બીજા ગણના ન પૂર્વક ધાતુથી કર્તા અર્થ મજૂ પ્રત્યય લાવવાથી નિસુનુતે તિ નિવઃ એમ નિહનવ શબ્દ બને છે.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
પ્રરૂપનાર (સામુદિક ) અધુમિત્રાચાર્ય નામના ચોથા નિનવ શ્રીવીરનિર્વાણ પછી બસને વશ વર્ષ (૨૨૦) મિથિલા નગરીમાં થયા.
પ. ક્રિક્રિય ગંગાચાર્ય—એક જ સમયે એક આત્મા ઉપયોગવાળી બે ક્રિયા કરી શકે છે, એમ માનનાર (ક્રિક્રિય) ગંગાચાર્ય નામના પાંચમાં નિવ્ર શ્રી વીરનિર્વાણ પછી બસોને અઠ્ઠાવીસ વર્ષે (૨૨૮ ) ઉલ્લકાતીર નામના નગરમાં થયા.
૬. ત્રિરાશિક-ષડુલકાચાર્ય-જીવ, અજીવ અને જીવ, એમ સર્વ વસ્તુમાં ત્રણ રાશિ છે એવા વાદના સ્થાપક (ત્રિરાશિક) વહુલુકાચાર્ય નામના છઠ્ઠા નિતનવ શ્રી વીરનિર્વાણ પછી પાંચને ચાર (૫૦૪) વર્ષે અન્તરંજિકા નગરીમાં થયા.
૭. અબદ્ધિક–ગોઠામાહિલ સર્ષ અને કાંચળીની જેમ જીવ અને કર્મને સંબંધ છે, એમ પ્રરૂપનાર (અદ્ધિક) સ્થવિર ગોષ્ઠા માહિલ નામના સાતમા નિહનવ શ્રી વીરનિવાણ પછી પાંચને ચોરાશી (૫૮૪) વર્ષે દશપુર નામના નગરમાં થયા.
પ્રથમ નિહુનવ-જમાલિ–નો પરિચય ક્ષત્રિયકુંડ નામના નગરમાં જમાલિ નામના ક્ષત્રિય હતા કે જે મહાવીર ભગવાનની બહેન સુદર્શનાના પુત્ર હતા. શ્રી વીરપ્રભુની પુત્રી પ્રિયદર્શન તેમની પત્ની હતી, એકદા શ્રી વીર વિભુ વિચરતા વિચારતા ક્ષત્રિયકુંડ નગરમાં પધાર્યા (સમવસર્યો). તેમને વંદન કરવાને માટે જમાલિ સપરિવાર ત્યાં ગયા. પ્રભુની દેશનાથી તેમને વૈરાગ્ય થયો અને સંયમગ્રહણ કરવાની ઈચ્છાથી ઘેર જઈને માતપિતાની આજ્ઞા લીધી. પછી વિશ્વ પ્રશંસનીય મહોત્સવ પૂર્વક પાંચસે (૫૦૦) ક્ષત્રિયો સાથે જમાલિએ શ્રી મહાવીર પ્રભુના હસ્તે દીક્ષા અંગીકાર કરી. તેમની સાથે તેમની પત્ની એટલે કે શ્રી મહાવીર પ્રભુની પુત્રી પ્રિયદર્શનાએ પણ એક હજાર સ્ત્રીઓ સાથે સંયમ ગ્રહણ કર્યું.
જમાલિનો શ્રી વીરપ્રભુથી જુદે વિહાર –તીવ્ર તપશ્ચર્યાના આચરણ સાથે જ્ઞાને ધ્યાનમાં આસકત એવા જમાલિ મુનિ શ્રી વીરપ્રભુની સાથે વિચરતા વિચરતા અનુક્રમે અગિયાર અંગના જાણકાર થયા. પછી શ્રી વીર ભગવાને તેમને પાંચસો સાધુ અને હજાર સાધ્વીઓના અધિપતિ બનાવ્યા. એક વખત તેમણે પ્રભુને વંદન કરીને બે હાથ જોડી પાતાના પરિવાર સાથે જુદે વિહાર કરવાની આજ્ઞા માગી. પ્રભુએ તેમાં લાભ ન દેખવાથી કંઈ પણ ઉત્તર આપે નહિ અને મન ધારણ કર્યું.આથી “નિ૪િ અનુમતજૂ'! એ ન્યાયે પ્રભુની અનુમતિ છે, એમ સમજી જમાલિ મુનિએ પિતાના પરિવાર સહિત પ્રભુ પાસેથી અન્ય સ્થળે વિચવાને વિહાર કર્યો.
જમાલને હજાર અને શંકા-એક ગામથી બીજે ગામ એમ વિચરતાં વિચરતાં અનુક્રમે જમાલિ મુનિ બાવસ્તિ નગરીમાં પહોંચ્યા. ત્યાં તેમણે કોપ્ટક નામના ઉદ્યાનમાં સ્થિરતા કરી. એકદા તેમને અન્નપ્રાન્તાશન વડે ઉષ્ણજવર, ગરમ તાવ આવ્યો, અને તાવનું જોર વધતું ગયું. તે એટલું બધું વધ્યું કે તે બેસવાને માટે પણ અશક્ત બન્યા, અને સાધુઓને આજ્ઞા કરી કે–મુનિઓ ! મારે માટે સંથારો કરો ! સાધુઓ સંથારો કરતા હતા. અહીં તેમને તાવનું જોર વધતું હતું. એક ક્ષણ પણ દિવસ જેટલી લાગતી
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્તવવાદ અંક ૧ ]==
= ==[ ૨૧ ] હતી. સૂવાની એકદમ ઉત્સુકતા હતી, એટલે તેમણે મુનિઓને પૂછ્યું કે સંથારો કર્યો કે નહિં. મુનિઓએ ઉત્તર આપ્યો કે સંથાર કરાય છે. થોડા સમય પછી ફરી પૂછ્યું. કરી પણ એ જ ઉત્તર મ. એમ વારંવાર પૂછતાં તે જ ઉત્તર મળતો કે હજુ સંથારી કર્યો નથી પણ કરાય છે. આવા ઉત્તરથી જમાલિ મુનિ સમ્યકત્વથી ચલિત થયા અને શંકા કરવા લાગ્યા કે પ્રભુ મહાવીરે કહ્યું છે—“ચમr arg, રૂરિયામને કપિ , વાવ નિરિકામાં (ચલાતું છતું ચાલ્યું, ઉદિરણા કરાતું છતું ઉદિયું અને નિર્જરા કરાતું છતું નિર્યું એમ સર્વ બાબતમાં) તે. અસત્ય છે. કારણ કે આ પ્રત્યક્ષ દેખાય છે કે જેમ આ સંથારે કરાતો છતાં કરાયો નથી એમ કહેવાય છે, પણ કરાયો છે એમ કહેવાતું નથી, એ પ્રમાણે ચલાતું હોય ત્યારે ચાલ્યું નથી, ઉદિરતું હોય ત્યારે ઉદિયું નથી અને નિર્જરાતું હોય ત્યારે નિયું નથી એમ કહેવું જોઈએ, તેથી ભગવાન વીરપ્રભુએ કહ્યું છે તે અસત્ય છે.
મુનિઓ પ્રત્યે જમાલિનું કથન- ઉપર પ્રમાણે મનમાં નિશ્ચય કર્યા પછી જમાલિ મુનિ સાધુઓને બોલાવી તેમને પોતાનો વાદ આ પ્રમાણે સમજાવવા લાગ્યા—મુનિઓ ! શ્રી મહાવીર પ્રભુ કહે છે કે વિયમાdi fહું (કરાતું હોય તે કરાયું) કહેવાય વગેરે, તે અસત્ય છે. કારણ કે સર્વે પ્રમાણો કરતાં બલવત્તર પ્રમાણ પ્રત્યક્ષ છે, માટે જ કોઈ કહે કે અગ્નિ શીતલ છે, પણ તે માનવામાં આવે નહિ, કારણ કે પ્રત્યક્ષથી સિદ્ધ છે કે અગ્નિ શીતલ નથી પણ હૃષ્ણ છે, એ પ્રમાણે પ્રત્યક્ષથી સિદ્ધ છે કે--કરાતું હોય તે કર્યું કહેવાય નહિ. વળી તેઓ મહાનું છે માટે સત્ય જ કહે તેમ પણ મનાય નહિ. કારણ કે–મંદાન્ત'sfu fસ દિ મહાન પુરુષો પણ ખલનાને પામે છે, માટે જે સંગીન હોય તે જ માનવું જોઈએ. વળી તમે પણ વ્યવહાર કરે છે કે સંથારો કરાતો હતે છતાં કર્યો છે એમ ન કહેતાં કરાય છે ! એ પ્રમાણે ચલાતું હોય તે ચલાય છે એમ કહેવાય, પણ ચલાયું એમ કહેવાય નહિ. | મુનિઓના વિભાગ–ઉપર પ્રમાણે જમાલિ મુનિનું કથન સાંભળીને કેટલાક મુનિઓ તેમની શરમથી, કેટલાક મંદ બુદ્ધિથી, કેટલાક અમુક માને છે માટે–એમ જમાલિની સાથે રહ્યા, પરંતુ જે સ્થવિર હતા, અચલ શ્રદ્ધાવાળા હતા અને વિનયવાળા હતા, તેઓ જમાલિની સાથે ન ભળતા વિનયપૂર્વક આ પ્રમાણે પૂછવા લાગ્યા. (ચાલુ)
-
Sw: ડાય. સકાકા
ન
અડધું મૂલ્ય ભ. મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર
આઠ આનાના બદલે ચાર આ [ ટપાલ ખર્ચને દેહે આનો વધુ ]
આજે જ મંગાવા
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમઆહર્ત ક પરમ માહેશ્વર?
લેખક-શ્રીયુત મોહનલાલ દીપચંદ ચેકસી હાલમાં મહારાજા કુમારપાળ જેનધર્મી નહોતા પણ પિતાના પૂર્વજોની માફક શૈવધર્મને માન આપનારા હતા, એવું પુરવાર કરવા સારૂ ઠીક ઉહાપોહ જ છે. એ સંબંધમાં પ્રભાસપાટણના શાસ્ત્રી હરિશંકર પ્રભાશંકરે એક લાંબે લેખ ફાર્બસ ગુજરાતી સભાના ત્રિમાસિકમાં લખે છે. વળી એ સભા તરફથી “પરમમાહેશ્વર રાજા કુમારપાળ” એ નામથી ઉક્ત લેખ એક જુદી પુસ્તિકા આકારે પ્રગટ કરવામાં આવેલ છે.
શાસ્ત્રી મહાશયે સોમનાથ મંદિરની એક પ્રશસ્તિ પરથી રાજવી કુમારપાળ પરમ માહેશ્વર જ હતા અને ઉક્ત મંદિરના આચાર્ય ભાવબૃહસ્પતિ એક મહાન વિદ્વાન હતા એવું પુરવાર કરવા યત્ન સેવ્યો છે. એ સારૂ કેટલાંક છુટાછવાયાં તામ્રપત્રો અને મહાકાળી મંદિરના લેખને આગળ ધરવામાં આવેલ છે. જો કે એ સબંધમાં સચેટ રદિયો આપવાનું કાર્ય તે પુરાતત્ત્વવિદોનું અને ઇતિહાસ સર્જકનું છે, છતાં મારી સામાન્ય પ્રજ્ઞાથી આખુંયે લખાણ વાંચતાં જે કેટલીક અસંગતતા જણાય છે તે દર્શાવવાનો પ્રયાસ કરવો ઉચિત ધારું છું.
આ લેખ વાંચતાં મગજ પર એક જ છાપ પાડવાનો લેખકને આશય જણાય છે કે–પ્રશસ્તિ ને તામ્રલેખના આધારે કુમારપાળ રાજા પરમ માહેશ્વર જ હતા, અને સોમનાથ મંદિરને ઉદ્ધાર તેમણે ભાવબૃહસ્પતિની પ્રેરણાથી જ કર્યો હતે. વળી એ આચાર્ય એટલા પ્રખર વિદ્વાન હતા કે તેમની સામે શ્રીમદ્ હેમચંદ્રસૂરિ પણ પરાજય પામ્યા હતા. અને જેને પ્રબંધકારે એ જે જે વાતે શ્રી હેમચંદ્રસૂરિના નામે ચઢાવી છે તે સર્વ જૈન ધર્મને પ્રભાવ દર્શાવવાના સાંપ્રદાયિક મેહથી ઉભી કરેલી છે !
શાસ્ત્રી મહાશયના મતે પ્રબંધચિંતામણિકાર શ્રી મેરૂતુંગસૂરિ અને કુમારપાળ પ્રબંધન કર્તા શ્રી જિનમંડનગણિનાં લખાણોમાં કેટલેક સ્થળે જુદી જુદી વિગતો આલેખાયેલી છે એટલે ઉભયનાં લખાણ પર પૂરતું વજન મૂકવું ભૂલભર્યું છે ! તેમને શ્રી હેમચંદ્રસૂરિની વિદ્વત્તા, યશકીર્તિ અને ભૂપ કુમારપાળ પરની પાભાવિકતા એટલી હદે ખૂચે છે કે તેથી કોઈ પણ જાતના આધાર વિના ‘શ્રી હેમચંદ્રસૂરિ પ્રભાસપાટણ આવ્યા જ નથી, “થંભતીર્થમાં શ્રી હેમચંદ્રસૂરિએ કુમારપાળનું ભવિષ્ય કહ્યું જ નથી” અને “જે કંઈ લખાણ પ્રબંધ કે ચરિત્રકારોએ આલેખ્યું છે તે કેવળ પોતાના ધર્મની પ્રભાવના કરવાના ઈરાદાથી જ છે' એવાં અનુમાન કરવા તેઓ દોરાયા છે.
એક તરફ વિચાર કરતાં જણાયા વગર નહીં રહે કે જે જેને શ્રમણોએ પિતાની કૃતિઓમાં કેવળ એતિહાસિક દષ્ટિથી નહિં પણ સાહિત્ય સર્જનનો પ્રવાહ નવપલ્લવિત રાખવાના ઈરાદાથી આવી જતના ગ્રંથની સંકલના ન કરી હોત તો આજે એ દ્વારા ગૂજરાતના ઇતિહાસના જે આંકડા મેળવવાના મળે છે એમાંનું કંઈ પણ હોત નહીં ! અર્થાત ગુજરાતમાં થઈ ગયેલા-- રાજવીઓ, તેમજ પ્રજાનાં જુદાં જુદાં અંગે અને
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમક્ષાત કે પરમમાહેશ્વર
અફ ૧
-[ ૨૩ ]
અન્ય રીતરિવાજો સબંધી જે સામગ્રી ઉપલબ્ધ થઈ શકી એ જૈન શ્રમણાનાં પ્રધા, ચિત્રા કે રાસાને આભારી છે. અરે, એક નેતર વિદ્વાન સાહિત્યકારે તે અેટલે સુધી લખ્યું છે કે ગૂજરાતના ઇતિહાસમાંથી શ્રીમદ્ હેમચંદ્રને ખસેડી લ્યે તે-અગર તેઓશ્રીની પ્રભાવપૂર્ણ ને ચમત્કારી કૃતિએને બાજુ પર રાખો પછી કઇ જ રહેતું નથી !
તે
રાજ્ય
દરબારમાં જૈન
મહારાજા કુમારપાળ સુરત જૈનધમી હતા. તેમજ તેમના મંત્રીઓનુ વધારે જોર હતું અને એ સમયે અહિંસાનુ ગૌ વ એટલી હદે વધારી દેવામાં આવ્યું હતું કે ત્યાથી ક્ષાત્રવૃત્તિ ને ક્ષાત્રતેજ ઘસાઇ ગયાં ! પ્રજામાંથી લડાયક વૃત્તિ મરી ગઇ ! વિષ્ણુકશાહી યામાં ડરપેાકતા ઘૂસી ગઈ અને તેથી જ ત્યાર પછીના થોડા સમયમાં ગુજરાત પરિધનતાની શૃંખલામાં જકડાયું !-આ જાતનાં લખાણે। એક કરતાં વધુ સાક્ષરોનાં થયાં છે, એટલું જ નિહ પણુ અણુહિલપુરને અસ્ત કિવા લડાયક વૃત્તિની તગાશને ટાલા અહિંસાને શિરે ચઢાવી એ માટે કારણભૂત મહારાજા કુમારપાળ અને તેમના જૈન મંત્રીએ તેમજ જૈન પ્રજાને લેખવામાં આવે છે! આ જાતની ભ્રમમૂલક માન્યતા પ્રસરાવવામાં જૈનેતર લેખકેાની જે સંખ્યા દષ્ટિગોચર થાય છે એમાં પકાયેલા સાક્ષરે અને ઘણા ખરા જ્ઞાતિએ દ્વિજ મહાશયે છે. જગત મશહુર કરણઘેલે અને મત્રી માધવના પ્રસંગ કે જે ગુજરાતના પતનને તે જૈનેાની ધ્યાને ઉતારી પાડવા એછા પ્રયાસ નથી આ પ્રયાસ કંઇ નવા પણ નથી. એનાં મૂળ તે કે થયાં ત્યારથી જણાઈ આવે છે. ફાબ સાહેબની કરવામાં આવી છે કે શીલગુર નામના યિતએ ગવતી રૂપસુન્દરીને આશ્રય આપ્યો હતા એ વાત જૈન શ્રમણાએ ઉપજાવી કહાડી છે ! આજે પણ પાટણમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથના દેવાલયમાં શ્રી શીલગુણુસૂરિ તથા વનરાજની એ વેળાને ઉપકાર સભારી મૂકવામાં આવેલ મૂર્તિએ મેાજીદ છતાં અને જૈન ગ્રંથમાં એ વાતની સત્યતાના સંબંધમાં સંખ્યાબંધ લખાણ છતાં એને અપલાપ કરનારાં અનુમાનેા ખડા કરવામાં આવે છે. એ ઉપરથી તે। એક જ સાર ખેંચાય કે એની પાછળ સાંપ્રદાયિકતા ડાકીણી ડાકલા વગાડી રહી છે.
ખાસ બનાવ છે એને ઢાંકવા સેવાયા ! વળી દ્વિજ લેખકેને અહિલપુરની ગાદીનાં મંડાણ રાસમાળામાં પણ એવી ટિપ્પણી
‘પ્રબંધચિંતામણિ'માં કે અન્ય જૈન ગ્રંથેામાં આવેલ અન્ય બાબત-સોમનાથ કે શૈવ ધર્મના પ્રભાવ સૂચવતાં અન્ય વૃત્તાન્તા-જરૂર શાસ્ત્રીજી અને એમના જેવા બીજા લેખકાના ગળે ઉતરે છે; કુક્ત વાત ગળે ઉતરતી ત્યારે અટકે છે કે જ્યારે એ લેખક કઈ જૈનધર્મની પ્રભાવનાની કિવા કોઇ જૈનધર્મી રાજાની વાત કરે છે!
જૈનેતર લેખકા શ્રમણ સંસ્કૃતિને અભ્યાસ યથાર્થ રીતે કરશે તે જણાશે કે જૈત ધર્મી સાધુઓને ઈરાદાપૂર્વક ખાટું ચિત્રણ કરવાના કઈ હેતુ નથી હાતા. બાકી જુદા જુદા પ્રદેશમાં પગપાળા વિચરવાને તેમને આચાર હોવાથી તેઓના સર્જનમાં જુદા જુદા પ્રદેશમાં ચાલતી કિવદન્તીએ સહજ સ્થાન પામે એટલે એમાં કેટલીકવાર વિરાધાભાસ જેવું કે માન્યતા ફેર જેવું કે અતિશયેાકિત જેવું જણાય, આમ છતાં વિના સકાચે કહેવું જોઈએ
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૨૪ ]= કે એ સામગ્રીના અભાવે જ ગૂજરાતના ઇતિહાસનું યથાસ્થિત ચણતર થયું છે, અને એ વાત નિષ્પક્ષપાતપણે સંખ્યાબંધ પ્રસિદ્ધ જૈનેતર સાક્ષરેએ સ્વમુખે જાહેર કરી છે.
જ્યારથી મહાત્મા ગાંધીજીએ અહિંસામાં રહેલી અમાપ શક્તિનું હિંદને અને જગતને ભાન કરાવ્યું અને એ હથિયાર કાયરનું નહિ પણ શૂરાનું છે એવું દલીલપુરસર સાબીત કરી દેખાડયું ત્યારથી ગૂજરાતના રાજવીઓમાં મહારાજા કુમારપાળનું સ્થાને એર દીપી ઉઠયું. એથી શ્રીમદ્ હેમચંદ્રસૂરિની પ્રતિભા કઈ જુદી જ નજરે દુનિયાને દેખાવા માંડી. કાયર લેખાતા ને ભાજીખાઉ વાણિયા તરીકે ટીકા પામતા જેન મંત્રીશ્વરે મુંજાલ, ઉદાયન કે શાંતુ મહેતાનાં વૃતાન્તો અને તેઓએ દર્શાવેલી વીરતાનાં ઉદાહરણ પ્રસિદ્ધિ પામ્યાં ત્યારે ઇરાદા પૂર્વક દાડેલે ગુજરાતના પતનને પડદે ચીરાઈ ગયે, અને જગતના પ્રાજ્ઞ વર્ગની નજરે જેનોની અહિંસા કઈ જુદા જ સ્વાંગમાં ચઢી. એ કઈ નમાલાની શકિતહીનતાથી નથી આગળ આવી પણ એ પાછળ તો ક્ષત્રિય કુલાવસેને સળંગ અને ગારવવંતે ઈતિહાસ છે એમ જગતે જાણ્યું.
શ્રી મહાવીરદેવની અહિંસા તો કઈ જ્વલંત વસ્તુ છે. શ્રીમદ હેમચંદ્રસૂરિની પ્રતિભા સાચે જ અનોખી ભાત પાડે છે અને મહારાજા કુમારપાળનું રાજ્ય એને અનુપમ દાખલા રૂપ છે. એમના રાજ્યકાળના પ્રત્યેક બનાવો પર વિચાર કરતાં, એમણે આદરેલા દરેક સુધારા પર ધ્યાન આપતાં માત્ર જેને જ નહિ પણ જેનેતરને પણ કહેવું પડે તેમ છે કે તે એક સાચે જૈન રાજવી હતા. પક્ષપાતના ચસ્મા ઉતારી તેને આખા રાજ્યકાળ જોવામાં આવે તો એ માહેશ્વરી હતો એમ કહેનાર પણ એને સાચા આહંત તરીકે જોઈ શકે તેમ છે. જરૂર છે માત્ર સાંપ્રદાયિક્તાના ચશ્મા ઉતારી યથાર્થ તેલન કરવાની!
પ્રબંધચિંતામણિમાં એવી સંખ્યાબંધ નોંધે છે કે જે ઉપરથી શૈવધર્મને પ્રભાવ જણાઈ આવે. જે મેરૂતુંગસૂરિને કેવળ જૈનધર્મની જ યશગાથા ગાવી હતી તો તેઓ આ વાત શા સારૂ પિતાને ગ્રંથમાં લખત ? હેમચંદ્રસૂરિની વિદ્વત્તા અને ચમત્કારી શકિત માટે એમની કૃતિઓ જ સાક્ષી પૂરે તેમ છે. એ સામે જે ભાવબહસ્પતિનાં નામે શાસ્ત્રી મહાશય ગણગણી ઉઠે છે તેમની એકાદ કૃતિ તો રજુ કરે ! જે ભાવબહસ્પતિજી પ્રખર વિદ્વાન હતા અને અન્યને વાદમાં જીતવાની શકિત ધરાવતા હતા તે શા માટે એ સંબંધી એકાદ ધ સરખી પણ નથી મળતી ? કેવળ પ્રશસ્તિ કે જે તેમની જ પ્રેરણાથી તૈયાર કરાઈ હોય, તેના જોરે કૂદવું એ ભાજબી કેમ ગણાય ? ક્યાં પ્રશસ્તિઓમાં મરજી માફક વિશેષ નથી લગાડવામાં આવતાં ? એવી તે જૈન દેવાલયોમાંથી સંખ્યાબંધ પ્રશસ્તિઓ મળી શકે તેમ છે કે જેમાં પરમાન કુમારપાળ મહારાજાના રાજ્યકાળને ઉલ્લેખ કરાયો હોય.
એટલું નિશ્ચિત છે કે મહારાજા કુમારપાળ શરૂઆતમાં પોતાના પૂર્વજોની માફક માહેશ્વર–શૈવધર્મી હતા, પણ શ્રીમદ્ હેમચંદ્રસૂરિજીના ઉપકાર હેઠળ આવ્યા પછી અને તેઓશ્રીની મીઠી વાણી સાંભળ્યા-જૈનધર્મનાં ઉમદા તો સમજ્યા-પછી આહંત દર્શન
[ અનુસંધાન પૃષ્ઠ ૨૫ માં ]
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા ૨વા ડનું એક વખત નું અતિ જ હો જ લા લ તીર્થ
લેખક
શ્રીયુત મોહનલાલ છોટાલાલ બારસદવાળા 2લેક દીપક દેહરે જાત્રા કરે રે, રાણકપુર રીસહસર-તીરથ તે નમું રે.
–શ્રી સમયસુંદર (ખરતગચ્છ) “નામ રસ્તે નર્થ' એ વાક્યના આઠ લાખ અર્થેવાળું અષ્ટલક્ષી પુસ્તક લખી અકબર અને તેના પુત્ર જહાંગીર પાદશાહોને કાવ્યરસના ચમત્કારથી ખુશ કરનાર શ્રી સમયસુંદરે જેની યાત્રા કરી આ શબ્દ ઉપર્યુક્ત કાવ્યમાં ઉતાર્યા છે, એ ત્રિલેકદીપક દેવળ ધરાવનાર શ્રી રાણપુરજી તીર્થ મુંબઈથી અજમેર જતી રેલ્વે લાઈનના ફાલના સ્ટેશનથી ૧૭ મેલ પર એક ગાઢ જંગલમાં છે. ફાલને મુંબઈથી ૪૮૭ મૈલ અને અમદાવાદથી ૧૭૮ મેલ ઉત્તરે અને અજમેરથી ૧૨૮ મૈલ દક્ષિણે એટલે ઉ. અક્ષાંશ રૂપ અને પૂર્વ રેખાંશ ૭૩ લગભગ પર છે.
અરવલી પહાડની હાર વચ્ચે આવેલ રાણકપુર શહેરમાં વિક્રમના ૧૫મા શતકના આરંભમાં ૧૮૦૦ સવાલ છે. જેનનાં ઘર હતાં. એ મેવાડ મેદપાટ અને મારવાડની સરહદ પર આવેલું અગત્યનું વેપારી અને રાજકીય સ્થળ હતું. તેની ચડતીના સમયમાં, જેમ લંડન શહેર વચ્ચે ટેમ્સ નદી વહે છે તેમ હાલમાં આ પ્રસિદ્ધ જિનાલય પાસે વહેતી મગઈ નદી (જે સાદરી પાસે સુકલી નદીને મળે છે ) શહેર વચ્ચે વહેતી હતી. ત્યાંના ડુંગરે કોઈ શાંત જ્વાળામુખીના અવશેષો છે. તેના ઉપદ્રવથી થતા ઉલ્કાપાતોથી, ભૂકંપથી તથા રાજ્યની સરહદ પર આવેલું હોવાથી, વિરેાધી રાજ્યનાં આક્રમણોથી તે શહેર તૂટયું, એમ સ્પષ્ટ કહેવાય તેવું છે,
[ પૃષ્ઠ ૨૪ માનું અનુસંધાન ] પ્રતિ આકર્ષાયા અને જેમ જેમ એમાં ઊંડા ઉતરતા ગયા તેમ તેમ ચુસ્ત બન્યા. આમ છતાં તેમણે અન્ય ધર્મો પર કોઈ જાતનો જુલમ દાખવ્યાનો એક પણ દાખલ નહીં જડે. એમાં જ જેનધર્મનાં ઉદાર તત્ત્વોની ખુબી સમાઈ છે. | ગુજરાતની ગાદી પર વનરાજથી માંડી કુમારપાળ સુધીના રાજાઓ ભલે પોતે ગમે તે ધર્મ પાળતા હશે પણ અન્ય ધર્મો પર સમભાવ ધરનારા જ પુરવાર થયા છે. અહિં સાની જે કાળે ટીકા થતી હતી એ વેળા શાસ્ત્રી મહાશય કે એમના જેવા બીજા લેખકે કેમ મૌન હતા ? અને અત્યારે માત્ર એક જ પ્રશસ્તિના જોરે પરમહંત મહારાજા કુમારપાળને પરમ માહેશ્વર બનાવવા કયા કારણે કટિબદ્ધ થયા છે? તેમાં જેટલું સારું ને સુંદર એટલું અમારૂં” એ ભાવ તો નથી ને? - જૈન સમાજે જાગ્રત થઈ, એના અભ્યાસી વગે કમર કસી, પ્રાચીન સાહિત્ય અને પુરાતત્ત્વના વિષયમાં રસ લઈ, આવી જાતના ઊહાપોહ પર પ્રકાશ ફેંકવાની પળ આવી ચુકી છે.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન સત્ય પ્રકાશ
એની સારી આબાદી વિક્રમના પંદરમાથી સત્તરમા સૈકા સુધી હતી. એ સમયમાં હાલમાં શિરોહી રાજ્યમાં આવેલા નાંદીયા (જેમાં મહાવીર સ્વામીની જીવિત સ્વામીના નામથી ઓળખાતી પ્રતિભાવાળું બાવન જિનાલય દહેરું છે તે) નંદિવર્ધનપુર ગામના પ્રાગ્વાટ વણિક માંગણના પુત્ર કુરપાલ ને કામલદે સ્ત્રીથી થએલ રત્નાશાહ અને ધરણા (ધન્ના) શાહ પુત્રો હતા. તેમાંના ધરણુ શાહને ધારલદે નામની પત્નીથી જાજા, જાવડ આદિ પુત્રો હતા. એ ધરણાશાહ જ્યારે નાની ઉમરના હતા ત્યારે એક વખત ખેતરમાં ઘાસની ગંજી કરતાં જમવા માટે માતાપિતાએ કહ્યું ત્યારે તેમણે શિખર કરી લઉં” એમ કહેલું, તેથી માબાપે એના માટે એ ઉચ્ચ શબ્દો સાંભળી ઊંચી આશા સેવેલી. છેવટે એણે નંદિવર્ધનપુરના પહાડી કિલ્લામાં એ સમયે વેપારની મંદીના કારણે, દેશાવરમાં વેપાર ખેડી કરડાનું ધન ઉપાર્જન કર્યું. પછી ઉત્કટ ધાર્મિક ભાવનાથી તેણે, સ્વપ્નમાં જેએલ નલિની ગુમ વિમાન જેવું મંદિર બંધાવવાની ઈચ્છાથી ઘણું સમપુરા અને બીજા દેશાવરેના પ્રખ્યાત શિલ્પકારોને બોલાવી સ્વપ્નમાં જોએલ મંદિર બનાવવાની વાત કહી. પણું સ્વપ્નની વાતથી નકશે કરવામાં (મૂળરાજ સોલંકીના સિદ્ધપુરના રૂદ્રમાળની જેમ) ઘણાએ નિષ્ફળ નીવડયા. ત્યારે ભેગા થએલા શિલ્પીમાંથી કોઇએ, “આ મેલાઘેલા જેવા દેખાતા દેપા શિલ્પી તમારી ઈચ્છા મુજબનું મંદિર બાંધી આપશે” એમ કહ્યું. છતાં એથી ક્રોધ ન કરતાં તેમણે એ દેપાકને સૂત્રધાર બનાવવાની ઈચ્છાથી નકશો અને ચિત્ર બનાવવા કહ્યું. તેણે બીજા શિપીઓની હાજરીમાં જ આડી ઉભી લીટીઓ દોરવા માંડી, પણ તેથી તે સાચે જ સ્વપ્નમાં જોએલ જિનપ્રાસાદનું ચિત્ર અને નકશે તૈયાર થયાં. આથી ધરણાશાહે આનંદિત થઈ તેમને જ સૂત્રધારપદે સ્થાપી મંદિર બંધાવવાનું નક્કી કર્યું.
પણું તેવામાં પુત્રવધૂથી ઘીના કુલામાંથી ઘી કાઢતાં એકાદ ટીપું જમીન પર પડતાં ધરણશાહે તે ટીપું તરત જ જેડા ઉપર લૂછી લીધું. પુત્રવધૂએ તે જોયું અને તેણે એ વાત એ શિલ્પકારને કહી પિતાના સસરાની કૃપણુતા વ્યકત કરી. તેથી એ સુજ્ઞ શિલ્પીએ એ શેઠની ઉદારતાનું પારખું જેવા કહ્યું – “આપ જે જિનાલય બંધાવવા ચાહે છો તેના પાયા ચાંદી સેનાના રસથી જ પુરાવા જોઈએ.” ધરણાશાહ એટલામાં જ સર્વ બીના સમજી ગયા, અને કંઈ પણ ઉદ્દેગ વિના તેમ કરવા માટે ચાંદી સોનાના ગ કયાં. આથી એ શિપીને વિશ્વાસ આવ્યો અને પુત્રવધૂ પણ સમજી ગઈ કે “એક ટીપું પણ બીન ઉપયોગી જવું જોઈએ નહિ અને ઉપયોગ માટે સમસ્તનો ભોગ આપવા તૈયાર રહેવું.”
વિ. સં. ૧૪૨૩ ના આસો સુ. ૮ ના દિવસે આ મંદીરનું ખાત મુર્હત કરી, નાના મોટા બધા શિલ્પીઓને ખૂશ કર્યો ( હાલમાં પણ ત્યાં આ સુ. ૮ મેળો ભરાય છે.) ૬૩ વર્ષના શ્રમથી મેટા ઘુમટ અને ચાર માટ દ્વારવાળું સમચતુષ્કોણાકૃતિ | માળનું દેવળ તૈયાર થતાં બૃહત્ તપાગચ્છીય બી સોમસુંદરસૂરિને ગુજરાતમાંથી આમંત્રી સં. ૧૨૯૬ ના ફાગણ વદ ૧૦ (ભારવાડી ચૈત્ર વદ ૧૦ ) ના શુભ મુર્તે પ્રથમ તીર્થ. કર આદિનાથ સ્વામીની ચેમુખ પ્રતિમાઓ ત્રણ માળમાં સ્થાપન કરી. એ પછી ઈડરના
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાપુર અ ૧ ]---
= ર૭] ગુણરાજ સાથે (ચિતોડમાં સિંગર ચાવડી નામનું હાલમાં ખંડિએર જિનાલય હયાત છે તે બંધાવનાર) ચિતેડના કુંભકર્ણ રાણાના વેલાક ભંડારી અને ધર્મસિંહ એમ ત્રણ જણ સંઘ લઈને વિ. સં. ૧૫૦૫ માં અહીં આવેલા. વેલાક અને ધર્મસિંહે ચેગમની ચેરાસીમાંની ૮૨ દરીઓનાં શિખરે બંધાવ્યાં. ધરણશાહે
રાશી ભૂમિ મંદિર તૈયાર કરાવેલાં હતાં, પણ દહેરીઓ ઉપર્યુક્ત સંઘપતિઓએ કરાવેલી. ધરણશાહને ૯૯ લાખ સોનૈયાનો ખર્ચ થએલે. ત્રેસઠ વર્ષ સુધી એ મંદિરનું બાંધકામ ચાલ્યું ત્યાં સુધી એ ભાગ્યશાળી ધરણશાહ હૈયાત જ હતા–એટલું દીર્ધ આયુષ્ય એમણે ભોગવેલું. એ અગાઉ પણ સુમારે ૪૦ વર્ષની ઉંમર ધન પ્રાપ્તિમાં વ્યતીત થએલી હોવી જોઇએ એ હિસાએ અનુમાનથી સં. ૧૩૮૩ ની આસપાસમાં તેમનો જન્મ થએલો હશે.
વિધમઓના હુમલા સમયે મૂર્તિખંડન થાય ત્યારે એ સ્થાને બીજી પ્રતિમા સ્થાપન કરી શકાય તથા એ પ્રતિમાઓને એવા સમયે છુપાવી શકાય તે માટે એમણે ભૂમિમંદિરની જના ઘણી જ દીર્ધ દષ્ટિ વાપરીને કરેલી હતી. એ મંદિર સં. ૧૫૫ સુધીમાં પૂર્ણ ન થયું અને પિતાનું અવસાન નજીક છે એમ જાણી તેમણે મોટા ભાઈ રત્નાશાહની રત્નાદે સ્ત્રીથી થએલા લાખા, મજા, સોના અને સાલિંગ તથા સાલિંગના પુત્ર સહસા (જેને માળવાના સુલતાન ગ્રાસદીને મહામંત્રી બનાવેલ તે ) તથા પોતાના પુત્ર જન ને જાવાદિને ભેગા કરી કહ્યું કે “આ મંદિર પૂર્ણ થયું નથી, તેથી મારા આત્માને શાંતિ નથી થતી. તે સાંભળી તેમણે વચન આપ્યું કે જ્યાં સુધી આ જિનાલયનું પૂર્ણ બાંધકામ ન થાય ત્યાં સુધી સુવર્ણપાત્રમાં અમો તથા અમારા વારસ જમશે નહિ અને પગમાં સુવર્ણાલંકાર પહેરશે નહિ.” અત્યારે (સં. ૧૯૯૩ સુધી) પણ તે દહેરીઓ અધૂરી છે એટલે કે તેનાં શિખર, થએલ નથી. તેમના વારસામાં છગનલાલભાઈ વગેરે છે તે તે સ્થળથી દશેક મેલ પર આવેલા ઘાણરાવમાં રહે છે અને ધંધા મુંબઈ ખાતે કરે છે. તે પણ તે નિયમ પાળતા આવ્યા છે. તેમનું સંધમાં હજુ પણ એટલું સન્માન છે કે ફાગણ વદી ૮ ના મેળા વખતે નવી ધજા તે હાજર એમને જ ચઢાવવા દેવાને રીવાજ પળાય છે.
એ શેઠની નમ્રતાનો નમુનો ખાસ જોવા જેવું છે. આટલું બધું દ્રવ્ય અને સમયને ભોગ આપનાર માણસે પિતાના નામની મૂર્તિ, આબુ પરની વિમલ વસહીની મૂર્તિ જેમ, ન બનાવતાં એક થાંભલામાં પૂર્વાભિમુખ એકાદ હાથની આકૃતિ યુગાદીશ્વર ઋષભ દેવની સામે હાથ જોડી ઉભી રાખેલી બનાવી છે.
એ મંદિરમાં ૧૪૪૪ થાંભલાઓ છે. જે ગણતાં ભલભલા ગણત્રીબાજે પણ ભૂલા પડે તેવી તેની ગોઠવણ છે. એ દરેક સ્થંભની કોતરણી એક બીજાથી અલગ અલગ છે. કેટલાંક તારણો હાલમાં હયાત છે. એમાં વાપરેલ પત્થર ત્યાંથી સુમારે ૧૫ મૈલ પર આવેલા નાણું ગામ પાસેના ડુંગરમાંની ખાણને છે. એ પાષાણુ સંગેમરમર નથી પણ તેનાથી બીજા નંબરે ઉતરતો છે. છતાં તેમાં અજબ કોતરકામ થએલું છે. એના ઘુમટનું કોતરકામ આબુના વિમલવસહીની યાદ કરાવે તેવું છે.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેન સત્ય પ્રકાશ
એવા મોટા તોતીંગ પાટલા અને થાંભલા લાવવા માટે તે વખતે હાલના જેવા યાંત્રિક સાધન હતાં નહિ, છતાં ધીરજથી પાડાઓની મદદથી એ પત્થર ઉંચકી મંગાવેલા. કહેવાય છે કે એ ગાડાં સાથે એક સુથાર અને ઘી તેલનાં ગાડાં ચાલતાં, જ્યાં પણ એ અને ત્યાં પાડાઓને ઘી તેલ આપવામાં આવતું. અને ગાડું ભાગે ત્યારે સાથે રહેલે સુથાર તત્કાળ સમારી લેતો. જે ખાણમાંથી એ પત્થર લીધાં ત્યાંના ક્ષેત્રપાળને અહિંસક વિધિથી ખૂશ કરેલ. હાલમાં પણ એ ક્ષેત્ર–ખેતર–પાળ પ્રખ્યાત છે અને કેટલાય જેને તેને જૈન ક્ષેત્રપાળ માની પુત્ર જન્મ વખતે તેની યાત્રા કરે છે અને સાથે સાથે રાણકપુરજી અને ઘાણેરાવની પંચતીર્થીની યાત્રા મુખ્યત્વે કરે છે.
એ થાંભલામાંથી એક સ્થંભ એ પ્રદેશના મહારાજા કુબા-કુંભકર્ણ રાણાએ બાંધવા હિંમત કરી, પણ ગુજરાતના મહારાજા વિશળદેવ વાઘેલા, જગડુશાહ આગળ દુકાળીને
ખીચડીમાં તેલ આપતાં થાકી ગએલા તેમ, થાકી ગએલ, તેની યાદ યાત્રાળુઓને હજુ પણ અધુરા સ્થંભ રૂપે બતાવવામાં આવે છે.
એ નગરવાળો પ્રદેશ મુંબઇથી અજમેર જતી લાઈનથી પૂર્વમાં આવેલ છે અને તે ગડવાડના નામથી જોધપુર રાજ્યમાં જાણીતો છે. એમાં નાના નાના ડુંગરે ઘણું છે તેથી એ નામ પડયું કહેવાય છે. ઈ. સ. અઢારમા સૈકાના છેવટમાં મેવાડના રાજાએ પિતાની પુત્રી જોધપુર પરણાવી તેના દાયજામાં એ મુક જોધપુરપતિને આપેલો તેથી ત્યાં જોધપુરનરેશ ઉમેદસિંહની આણ પ્રવર્તે છે. હાલના સ્ટેશનથી રાણપુર જતાં મેટરમાં ૧૧ મેલે સાદરી જતાં રૂા. ૧-૧૨-૦ લે છે. રાજ્યના ઠેકા હોવાથી મોટર ચાર્જ વધુ લેવાય છે, છતાં મોટરે સેકડહેડ અને રસ્તા તૂટેલા હોવાથી મુસાફરોને ખૂબ આંચકા આવે છે. એ માર્ગે જતાં ખુડાલા, કેટ, વાલી ને મુંડારા ગામ આવે છે. એ ગામોમાં જિનાલય છે અને પગ રસ્તે જતાં ખુડાલા, ચામલેડી, સાદરી, ટીપરી ને મુંડારા ગામે આવે છે. એ બાજુમાં ડુંગરા ઘણું હેવાથી જોખમ લઈ એકલા જવું જોખમ ભરેલું છે. મેંણું, સાંચી ને ભીલ કોમો ગરીબાઈના અંગે લૂંટફાટ પણ કરતી. ઈડરની ગાદીએ આવનાર રાઠોડ પ્રતાપસિંહે એ પ્રજાપર ખૂબ ધાક બેસાડેલી તેથી જરા શાંતિ ખરી છતાં ચોકીદાર રાખ ઇષ્ટ છે.
ત્યાંના જંગલમાં વાઘ, હાર, રીંછ, ઉદવેગળા (વાધ અને સિંહની મિત્રતાથી થએલી જાત) દીપડા, ચિત્તા ને નામનાં જંગલી પ્રાણીને ભો છે. કુરૂ એ નાનકડું પ્રાણુ ઉચે ઉછળવામાં જમ્બર છે. તે સિંહ જેવા પ્રાણીને ઉંચે ઉછળી બોચી પર પકડી મોટા તીણ નહેરથી મારી નાખે છે. શિઆળાની મોસમમાં બોર થાય છે ત્યારે રીંછને ત્રાસ જમ્બર છે. તેથી એ મારવાડની પંચતીથીની યાત્રાએ જનારે સાદરીમાં શેઠ આણંદજી કલ્યાણજી (દેવકી પેઢી સાદરી)ની શાખા પેઢી છે તેમાંથી ચોકીદાર રાણકપુર કે ઘારાવ જવા અગર ફાલના કે રાણી સ્ટેશને જવા લેવો. ફાલના રાણી માટે પઢીના સિપાઈ, યાત્રાળુના પ્રમાણમાં આવે છે અને ગાડા દીઠ રૂ. ૮-૧૨–૦ આપવા પડે છે, જ્યારે રાણકપુર માટે રૂા. . -૮–૩ ગાડા દીઠ લેવાય છે; અને મેંણું ચેકીદારને મોક લાવાય છે. જ્યારે ઘારાવના રૂા. ૦-૪-લેવાય છે. હિંદુ મેંણાઓની એ ચેકી ઘણું
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રાણકપુર અંક ૧ ]=
=[ ૨૯ ] વરસથી ચાલુ છે. તેમની કામનું એવું બંધારણ છે કે એક પણ મેંણાનું બચ્ચું ચોકીદાર તરીકે હોય તો કોઈ પણ મેં લૂંટે નહિ. એમના એવા સંપને લીધે બીજી લૂંટારૂ જાતિ લૂંટવા હિંમત કરી શકતી જ નથી. એ કામ મેષ રાશિને સૂર્ય થાય તે દિને એરપુરા સ્ટેશન પાસે ગૌતમ મહાદેવના સ્થાને નદી કિનારે ભેગી થાય છે ત્યારે તેમાં ગુન્હેગાર બહારવટીઆ પણ ત્યાં આવે છે. ત્યારે રાજ્ય તેમને પકડતું નથી એટલું તે કામનું શિરોહી, દાંતા, મારવાડ, મેવાડ ને અજમેરના સત્તાધીશો માન જાળવે છે. એ દિને એ સૂકી નદીમાં તે સ્થાને પાણી વહે છે એટલો તેનો મહિમા છે. એટલાં રાજ્યના મેંણા ત્યાં ભેગા થાય છે ત્યારે જેણે કોઈની ચેકીમાં હાથ નાખી આબરૂ લીધી હોય તેને ન્યાય ને દંડ થાય છે.
જંગલને લીધે યાત્રાળુઓને રાત્રે ધર્મશાળા બહાર નીકળવાની સખ્ત મનાઈ હેય છે. વડીલંકા માટે પણ ધર્મશાળામાં વ્યવસ્થા રાખેલી છે. વાસણ ગોદડાં રાણકપુરમાં મળે છે. ત્યાં પ્રક્ષાલ માટે ગાય રાખવામાં આવે છે અને બાંધકામ વગેરે કામ માટે કાયમ બે પાડા પાળવામાં આવે છે. મુનીમને (આ. કે.) ત્યાં જવા આવવા માટે જોડી રાખેલ છે. એ પાળેલા પ્રાણી દિવસે ચરવા ગયેલાં હોય ત્યારે રાની પ્રાણીની કાયમ બીક રહે છે, પુરતા બંદેબસ્ત છતાં વ્યાધ્રાદિથી હર સાલ હત્યા થાય છે. ધર્મશાળાની દિવાલ ઘણું ઊંચી છે છતાં કોઈ વાર વાઘ અંદર ઘુસી જાય છે. મંદિરનું સ્થાન માસામાં થેડા યાત્રાળુઓને જવર અવર હોવાથી ચામાચીડીઆની ધાર (અને કોઈ સમયે બીજા પંખીનાં ઈડ પણ પડે છે) ખૂબ પડે છે તે સાફ કરવા બે માણસ કાયમ રાખેલ છે.
સાદરીથી રાણપુર જતાં મગઈ નદી છ વાર ઓળંગવી પડે છે. રાણકપુર પાસે જોધપુર રાજાએ ડુંગરામાં મોટે બંધ બાંધી ઉંડાણવાળું મોટું સરોવર કરેલ છે તેનું પાછું ખેતીના ઉપયોગમાં નહેરથી લેવાય છે. એની એક લાખની આવક છે.
સાદરીમાં સુમારે ૯ ૦ થી ૧૦૦૦ ઘરની શ્રાવકની વસ્તી હાઈ સારૂ બજાર છે, ત્યાં ૨૮ દહેરીનું જિનાલય છે, પાસે માદા અને રાજપુર ગામે શ્રી પાર્શ્વનાથ અને શાંતિનાથનું એકેક જિનાલય છે. રાણકપુર જતાં એક મૈલ પર શ્રી કેસરીઆજીના નામનું દેરાસર આવે છે, એ તથા રાણકપુરજીમાં હાલ ત્રણ જિનાલય છે તે બધાને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજી ચલાવે છે. પરાણે ચાલુ વહીવટી ખર્ચ નભે તેટલી આવક છે. સાદરીમાં જ આખા મારવાડ મધ્યે સ્થાનકવાસી છે. જેનોની સ્થિતિ હાલ સારી છે. સ. ૧૯૯૦ માં સુમારે ત્યાં એક કરોડનું ચાંદી સોનું શ્રાવકો પાસે હતું એમ કહેવાતું હતું. લક્ષાધિપતિ ૧૦૦ જેટલા છે.
એ ત્રલોકયદીપક દેવના પૂજારી પંડ્યાઓને વંશપરંપરાના હક ચાલ્યો આવે છે. તેમના વંશમાં કેશવ, કાળુ વગેરે છે તેમના વારા ચાલે છે. તેમણે રાજ્યની અંધાધુંધીના સમયમાં સાદરીથી દૂધ લઈ જઈ કાચલામાં સુખડ ભરી મૂળનાયકની પૂજા ચાલુ રાખેલી હતી એમ કહેવાય છે. તેના બદલામાં પાટલા ઉપર મૂકાતું દ્રવ્ય તેમને લેવાનો રીવાજ ચાલુ છે. તેવા સમયમાં સાદુરીન દેરાસરમાં પણ પડયા હતા. તેમણે એક ઓસવાળ
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
{ ૨૦
[ વર્ષ ૫ સ્ત્રી ગુમ કરેલી તેને કેસ જોધપુર સુધી જતાં તેમને સાદરીના હક જતા કરવાના ન્યાય થયેા હતે. આથી એ પંડયાએ ખુશામતખારીથી સધમાં ભાગલા પડાવેલા. આ તકને લાભ લઇ વિક્રમના એગણીસમા સૈકાના ઉત્તરાર્ધમાં રાણકપુચ્છના પડયાઓએ મૂર્તિ ભાંયરામાંથી કાઢી દૂર દૂર વેચી. તેમાં તખતગઢમાંથી એક મૂર્તિ પકડાતાં ભોંયરાં સદંતર બંધ કરવામાં આવ્યાં. તેથી તેનાં મુખ કયાં છે તે જતેનેિ લેકે ભૂલી ગયા. શ્રી દેપાક શિલ્પીના વંશના ખીમજી આદિ સેામપરા સાદરીમાં છે, તેમણે અગાઉના સત્રહેલા નકશાએ પણ જુના થવાથી રક્ષેલા નથી તેથી ચાલુ જૌહાર વખતે તે ભોંયરાં જડયાં નથી. એ એમની તીક્ષ્ણ દૃષ્ટિથી થાડાંક વધુ ભોંયરાં શેાધી શક્યા છે. ચાલુ ભોંયરાં ખોલવાના રૂા. ૬૧] નકરે સ. ૧૯૯૦ સુધી લેતા હતા. જરૂર પડે સાદરી સધ અને મુનીમની મરજીથી એ આંકડા વત્તો એ થાય છે. ત્યાંની પેઢી હસ્તક એક જ લાકડામાંથી બનાવેલ ચંદનની ચમરની જોડી જોવા જેવી ચીજ છે. ચમરના વાળ પણ એ અખંડ કાષ્ઠમાંથી બનાવેલ છે.
શ્રી રાણકપુરજી એ મેવાડના રાણાઓએ સ્થાપેલું શહેર છે. ત્યાંથી મેવાડની હદ છે મેલ પર ભગા ગામથી શરૂ થાય છે. ત્યાંથી ઉદેપુર જવાતા પહાડના ભયંકર રસ્તા છે જે સાયરા ગેણુદા થઇ ૬૫ મૈલના સાંકડા માર્ગ છે. ત્યાંથી મેટર સર્વીસ ચાલુ થએલી હતી. તેની ચેકીને શરૂઆતમાં રૂા. ૧ લેવાતા અને ચાકાદારને રૂા. ના અપાતા હતા. રાણકપુર ને ધાણેરાવ વિનાના ચેકીદારનાં ભરેલાં નાણાંની પેઢીના સહીસિક્કાવાળી પાવતી મળે છે. આસો માસના મેળા વખતે ચુકવણીનાં શાક-કુટીઆ, કારેલાં, ભીંડા, કહેાળા ને કેરી વગેરે વેચાવા આવે છે. મેળામાં ગાડવાડના શ્રાવકા ઉપરાંત ખીજી વસ્તી પણ ખૂબ ભાવથી આવે છે. સ. ૧૯૯૦માં વૈશાખ માસમાં મુસલમાનેએ મૂર્તિ ખંડિત કરી ત્યારથી મેળા વખતે ખૂબ ચોકસાઈ રહે છે. એક મેણા સિપાઈ કાયમ રાણકપુર અગાઉના ઘણા સમયથી રહે છે. રાત્રે ધર્મશાળામાં રહ્યાં રહ્યાં વ્યાધ્રાદિના ભયંકર અવાજો સાંભળવાના મળે છે.
બીજા બે દેરાસરામાં શ્રી તેમનાથજી અને શ્રી પાર્શ્વનાથજીના છે. ઇસ્લામીથી બચવા માટે કેટલાંક જિનાલયની એક બાજુએ નાના પણ દૂરથી દેખાય તેવા મસ્જીદના દેખાવના મિનારા બનાવવામાં આવતા હતા, તેવા મિનારા ત્યાંના મેાટા દહેરાસરમાં પણ મેાજુદ છે. ઉત્તર ભારતમાંના જૈન અને હિંદુ દેરા વિધર્મીઓના ભાગ થઇ પડેલાં તેમાં ફક્ત આ અરવલ્લીમાંના જ સુંદરમ દિશ-આબુ દેલવાડા, કુંભારીઆજી તે આ રાણકપુરજીમાં ખાસ બચી ગયાં છે.
આ મંદિરનું મંડાણ એવું અલૌકિક છે કે ૧૪૪૪ સ્થભ હોવા છતાં સ્થંભાનુ જંગલ દેખાતું નથી- જ્યારે દિગંબરાના તીય મૂળબિંદ્રમાં ૫૦૦ ચાંભલા ત્રણુ' મજલામાં થઇને નથી છતાં અવ્યવસ્થિતતાને લીધે થાંભલાનું જંગલ હૈાય તેમ દેખાય છે. કાઇ પણ ચાર થાંભલા વચ્ચેના છેદન બિંદુમાં ઉભા રહી ચેામમ દૃષ્ટિ કરતાં વચ્ચે એક પણુ થાંભલે આવતા નથી. આમ ૪૮૦૦૦ ચોરસ ફૂટ જમીન ઉપરના એક અલૌકિક દેવ વિમાન જેવા આ રાદિરનાં શિલ્પ અને બાંધણી આખા ય ભારત વર્ષામાં ( કદાચ સારા ય વિશ્વમાં)
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાણકપુર અ'ક ૧ ] =
=[ ૩૧ ] કક્ષાએ શોધી મળે તેમ નથી. મદુરા (દક્ષિણ)નું મંદિર ઘણું મોટું છે પણું રાણકપુરજીની જેમ વ્યવસ્થિત તેનું બાંધકામ નથી. રાણકપુરજીના મંદિરમાં ગમ એકસરખાપણું હોવાથી સામાન્ય પ્રેક્ષક પણ કયા દ્વારે થઈ પડેલો તે ભૂલી જાય અને થાંભલાની ગણત્રીમાં પણ એક્કસ ભૂલે જ એવી તેની વિચિત્રતા છે એ જિનાલયમાં બે શિલ્પી કાયમ માટે જર્ણોદ્ધારનું કામ કરતા હતા, પણ છેલ્લા ૭૫ વર્ષથી એ પ્રથા બંધ જેવી હતી. હાલ ચારેક વર્ષથી એના જીર્ણોદ્ધારનું કામ શેઠ આણંદજી કલ્યાણજીએ લાખના ખર્ચે ચાલુ કરેલ છે. પણ તેમાં બધાં ભૂમિમંદિરે હાથ ન લાગે ત્યાં સુધી ખરેખર જીર્ણોદ્ધાર થવો મુશ્કેલ જ કહેવાય, કારણકે ભયરાના પાટડા તૂટી ગએલા હોય અને તે ઉપર જ જીર્ણોદ્ધાર થાય તે તેથી ભોંયરાના પાટડાનું ભવિષ્યમાં જોખમ સમાએલું છે. એ દેરાસરને ફરતું સુમારે ૪૫ એકરનું ગામ જે રાજ્ય તરફથી ભેટમાં મળેલું તેનાં તામ્રપત્ર પેઢીમાં મોજુદ હતાં. તે જમીનમાંની સરહદ દર્શક સ્થંભ (પિલર્સ) બનાવી લેવાયા છે. મુખ્ય મંદિરની સામે પશ્ચિમમાં ચુનાકામથી છેલ્લી પચીશીમાં બનેલું નગારખાનું અને નાને સરખો ભાગ છે. એક કુવો ધર્મશાળામાં અને એક બહારના ચોગાનમાં છે. એ કુવાનાં પાણી માસામાં કાયમ પીવાથી બળનું દર્દ થાય છે. તેને માટે આ દેશમાં ડામ (બ્લીસ્ટર સિવાય બીજી દવા કરાતી નથી. એથી શેઠ આ. ક, એ એક મોટું ટાંકું વરસાદનું પાણી ભરવા માટે બનાવવું જરૂરી છે.
જે સમયે અહમદશાહે અમદાવાદ વસાવ્યું તે સમયમાં જ આ મોટા મંદિરનું બાંધકામ થએલું છે. - જ્યારે મુખ્ય મેળા ભરાય છે ત્યારે નજીકનાં બારેક ગામના ચેકીયાત રસ્તામાં એક માટે અગાઉ દશેક વર્ષ પર આવતા, પણ પંડયાઓની ખટપટને લીધે કે સંધના મતભેદના લીધે કેટલાક ગામના ચોકીદાર આવતા નથી, છતાં સાદરી, મ દ, રાજપુર, મુંડારા, લાટારા વગેરેના આવે છે. તેમને ઘઉંચણની ઘુઘરી અને થોડુંક અફીણું આપવામાં આવે છે. રોકડ નાણું કે બીજે કઈ લાગ આપવાનો રિવાજ નથી જ. એમાં મેણુ, ભોળીઆ-રાજપુત વગેરે જાતના ચોકીદારે આવે છે. સાદરી ગામ વચ્ચે સુકલી નદી વહેતી હોવાથી ગામના કૃષિકર અને વેપારી એમ પૂર્વ પશ્ચિમ બે ભાગ પડેલા છે.
મૂછાળા મહાવીર-ઘાણેરાવ, નાડલાઈડુંગર ઉપર બે દેવળો છે તે શેત્રુંજય ગિરનાર નામના છે, એમ ૧૧ જિનાલયવાળાં એ ગામો અને નાડોલ તથા વકાણની પંચ તીથમાં જનારને વાહન ચોકી માટે કારખાનામાંથી માહીતી અને બંદેબસ્ત કરી આપવામાં આવે છે. નાડોલમાં ૪ ફૂટના એક સળંગ કટીને પત્થરમાંથી બનાવેલ દેરાસર દર્શનીય છે. પંડયાઓએ ખુશામતના જોરે આ પંચતીથમાં જેનેતર મૂતિઓ આધુનિક પચીસીમાં ગોઠવી દીધી છે, એ ભવિષ્યમાં મોટા ઝગડાનું કારણ થવા સંભવ સમજી ચેતવું જરૂરી છે.
શ્રીરાણપુરછમાં પ્રતિષ્ઠા વખતે ૧૦૦૮ શ્રી સમસુંદરસૂરિ પટ્ટધર મુનિસુંદર (સહસ્ત્રીવધાની) સૂરિ આદિ ૫૦૦ શિષ્યો સાથે આવેલ ત્યારે જે થાંભલાવાળી પિષધશાળામાં રહેલા તે એટલી મોટી હતી કે તેમાં ૮૪ થાંળલાની જરૂર પડે ત્યાં એટલી શ્રાવકેની
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૩૨ ] === અવર જવર ધાર્મિક કારણે રહેતી એટલાં શ્રાવકનાં ઘર હતાં, બીજી પ પિષધશાળાઓમાં એ પ્રમાણમાં હશે જ એ સ્વાભાવિક છે. આ પ્રતિષ્ઠા કરનાર સૂરિપુંગવ પાલનપુરનગરમાં જન્મેલા હતા. તેમના ગુરૂ દેવસુંદર તપાગચ્છી હતા. તેમને બેધથી ઘણું જિનાલય ને ઘણી સંધયાત્રાઓ એમ ઘણાં ધર્મકાર્યો થએલાં હતાં.
સરકારી દફતરે સને ૧૯૦–૮ માં આક. સર્વે ઑફ ઇડીઆના રિપોર્ટમાં આ તીર્થ સંબંધી કેટલીક વિગતો મળે છે.
કોઈ કહેશે કે આટલું બધું સુંદર મંદિર હોવા છતાં એ જાહેરમાં કેમ નથી આવ્યું? જવાબ એટલો જ છે કે–“આ દેશ પરદેશીને આધીન છે તેથી પરાધીન પ્રજાને જે સ્વભાવ કે-શાસક પ્રજાને બેલાએલ બેલ પ્રમાણ ગણુ એ નિયમે પરદેશી અંગ્રેજ મુસાફરોએ રેલવે સ્ટેશન દૂર હોવાથી તથા તેમનું બીજું કોઈ થાણું નજીક નહિ હોવાથી આ તીર્થનાં વર્ણન લખેલાં નથી તેથી એ જાહેરમાં આવેલ નથી. જે રાણકપુર પાસે કોઈ પણ આધુનિક થાણું -સ્ટેશન, કંપ વગેરે હોત તો આબુની જેમ મુસાફરોનાં ટોળાં અહીં ઉતરી પડત. પણ તેવા મુસાફરોનાં ટોળાં નહિ આવવાથી તેની કિંમત કિંચિત પણ ઘટતી નથી, જ્યારે શોધક દૃષ્ટિના પ્રેક્ષકેની જાણમાં એ વાત આવે છે ત્યારે એઓ અમૂલ્ય આનંદ અનુભવે છે. તેને આખો દેખાવ કેમેરામાં એક વખતે આવી શકતા નથી. ત્રીસ થાંભલા ઉપરાઉપરી ગોઠવી સુમારે ત્રણ ફૂટ ઉંચે વાળેલા ઘુમટનું કામ જતાં ડોકું દુખી જાય છતાંએ સંતોષ થતો નથી, (બીજાપુર દક્ષિણને ઘુંમટ મેટે છે, પણ કોતરકામ હીન છે. )
હાલમાં રાજપુતાના એજન્સીમાં, વિશ્વ વિખ્યાત ત્રણ જિનાલય બંધાવનાર પ્રાગ્વાટ પિરવાડ વણિક વિમલ ને વસ્તુપાળ તેજપાળ ગુર્જર મંત્રીશ્વર અને ધરણશાહનું નામ ભાવિક ધાર્મિક તેમજ બીજાઓના મુખે દીર્ધ કાળ સુધી ભૂલાશે નહિ. એવાં મંદિરે જેનેની ધર્મભાવના કેટલી ઉંચી હતી તેની સાબીતી સાથે તેમની આર્થિક ઉન્નતિનું ભાન કરાવે છે. ધરણવિહાર રાણકપુરજીમાં બનતો હતો તે સમયમાં માંડવગઢ (એકલાખ લક્ષાધિપતિઓનું શહેરોમાં મેઘમંત્રીએ નાતજાતના ભેદવગર દશેરના લાડુમાં અકેકે સોનૈયે રાખી લાણી કરેલી. એવા ધનવાને એ સમયમાં હતા. તેઓ ઘણું ગ્રંથભંડારે ને જિનાલયો વગેરેના જીર્ણોદ્ધાર વગેરે કરી આ દેશના ચરણે અમૂલ્ય મિલકત સંપતા ગયા છે.
ટુંકાણમાં ૪૮૦૦૦ ચોરસફૂટ જમીનપર ૧૪૪ - થાંભલા અને ૮૪ ભૂમિમંદિરે ને ૮૪ દેવકુલિકાએ સાથેના ચતુર્મુખ ત્રણ મજલાના, ધરણશાહે ૬ ૩ વર્ષને ૯૯ લાખ સુવર્ણમુદ્રા અને તેમાક ભંડારી ચિતડ, અને ધર્મસિંહે ૮૨ દહેરીનાં કરેલાં શિખરોવાળું અને શ્રી સોમસુંદરસૂરિ જેવાના હસ્તે સ્થપાયેલ, પાંચસો વર્ષ જુનું આ મંદિર અત્યારે ગાઢ જંગલમાં રાની પ્રાણીઓના ગરવ અને ડુંગરો વચ્ચે ઉભું છે. દરેક દેશપ્રેમી અને ધર્મપ્રેમીએ જીણોદ્ધારમાં યથાશકિત મદદ કરી પોતાનું કર્તવ્ય અદા કરી આ વિશ્વની અનુપમ ઈમારત કાયમ રાખવા બનતું કરવું જરૂરી છે. આવાં મંદિરોનું વર્ણન અક્ષરોમાં ઉતારવામાં આવે છતાં નજરે જોયા વિના તેને ખ્યાલ કે આનંદ મળી શકતું જ નથી
[ અનુસંધાન પૃષ્ઠ ૩૩ માં ]
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમણે અણુ તપના અપૂર્વ પ્રભાવથી સ્વ--પરનું કલ્યાણ સાધ્યુ
લેખક
મહર્ષિ નાગકેતુ
મુનિરાજશ્રી સુશીલવિજયજી
જે બાલ-તપસ્વિનુ નામ સ્મરી આપે પર્યુષણમાં પાવન થઈએ છીએ
[૧] નાગકેતુના પૂર્વ પશ્ચિય
વણિક માતાપિતાને લાડકવાયે! સુનન્દ હજુ પાંચ વર્ષનાય થયે। નહતા, એના દુધિયા દાંત હજી દૂર થયા ન હતા, બાળસુલભ માલીશતા હજી જેમની તેમ હતી, માતા-પિતાના લાડકોડ પૂરા થયા ન હતા એટલામાં તે એની માતાની મનની અભિલાબાએ મનમાં જ સમાઈ ગ. આધિ વ્યાધિ-ઉપાધિ રૂપી મહા વિષધરાએ તેણીને ચારે તરફથી ઘેરી લીધી. ઔષધ અને મત્ર તંત્રના કોઈ ઉપાયા કામ ન લાગ્યા અને અલ્પ સમયમાં જ તે યમધામમાં પહેોંચી ગઈ.
[ પૃષ્ઠ ૩૨માનું અનુસંધાન ]
‘જીવ્યાથી જોયુ... ભલુ” એ કહેવત અનુસાર જોવુજ જરૂરી છે. બધાવનારના વારસોએ પ્રતાપસિંહની જેમ લીધેલી પ્રતિજ્ઞા પાળી છે તે વારસા પરના વિશ્વાસનું ને ધર્મ ભાવનાનું શુદ્ધ ભાન કરાવે છે. હાલના છોદ્ધારમાં મકરાણાના પત્થરો મેટા પ્રમાણમાં વપરાય છે તેથી તેની સુંદરતામાં મૂળ કારીગરીને ભળતી કારીગરી કરવામાં આવતાં વધારા થશે જ, ઋદ્ધિાર માટે પ્રસિદ્ધ ઇજનેર મેટલીને ખેલાવેલા તે તેની સલાહ કામમાં આવશે.
રાજ્ય તરફથી કાઈ પણ પ્રકારના યાત્રા ટેક્ષ લેવાતે નથી, વેપારી રીતે માત્ર લઈ આવનાર પાસેથી માલની જકાત લેવાય છે. માટે માલ લઈ વેચવા સાથે જોવા જનારે નવી જકાત આપવા તૈયાર રહેવુ પડે છે. રાણકપુરજીમાં એક પણ બીજું ઘર કે બજાર નથી તેથી ત્યાં જનારે જોઇતી ચીજ સાદરીથી લઇ જવી જરૂરી છે, એક મોદી રહે છે પણ તેની પાસે ખૂટતા માલ લેવેજ હિતાવહ છે.
એ જિનાલયેથી બેએક મેલ પર જોધપુર દરબારના નાતેા બાગ છે. ત્યાં નારીએર જેવડી (રસની નિહ) સાકરીઆ કેરીઓ ખૂબ થાય છે. રસની કેરી મેવાડમાંથી નાની નાની આવે છે. ખેડુત પ્રજા ચેાધરી જાટ માળી શાકભાજી પણ વાવી ઉછેરી વેચે છે. સાદરીમાં આવેલ વરાહુનું જૈનેતરમંદિર જેમાં દશવર્ષ પહેલાં જૈન મૂર્તિ હતી તે જૈનેવુ જ હતું પણ કાળ પ્રભાવે રાજ્યની અંધાધુંધીને લાભ લઈ જૈનેતર બની ગયું છે. હવે તે જે હયાત છે તેને જ યાગ્ય રીતે રક્ષવું જરૂરી છે, મુબઈ લાઈન પર કે ઉદેપુર નજીક મુસાફરી કરનાર દરેક મનુષ્યને આ મંદિર ખરેખર પ્રેક્ષણીય છે, તેમાંય જૈન ભાઈએને માટે તેા બમણા લાભના યાગ છે. કેશરી, આખુ કે શિરાહીની પંચતીથી નજીક ની આ પંચતીથીમાં આ મુખ્ય તીર્થં છે. સમય મળે તે જરૂર યાત્રા કરવી. નિલનીગુક્ષ્મ વિમાન આ મનુષ્ય દેહે જોવું હેાય તે ગમે ત્યાંથી સમય બચાવીને પણ આ મંદિરનાં દર્શન કરેા જ કરે !
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેને સત્ય પ્રકાશ [ ૭૪ ]----
કર્મની ઘટના કોઈ અજબ છે. હજી મૃત પત્નીની યાદ તાજી હતી, ત્યાં પિતાએ ફરી હાથે મીંઢળ બાંધ્યાં. અને મહત્સવ પૂર્વક લગ્ન ક્રિયા થઈ. નવ વઘૂએ ઘરનો અધિકાર પિતાને હાથ ધર્યો. આમ દિવસો પર દિવસ પસાર થવા લાગ્યા. પિતા ધંધારોજગારમાં મશગૂલ બન્યા, પણ બાલક સુનન્દની કોણ સંભાલ લે! દિવસે દિવસે બાલક અનન્દ પર ઓરમાન માતાની અદેખાઈ વધવા લાગી. બાળક સુનન્દ એનાથી અત્યંત ત્રાસી ગયો. પણ કરે શું ? ગમે તેમ તોયે બચ્ચને ! કર્મ કેઇને છોડતા નથી.
આમને આમ કેટલોક કાળ સુનન્દ પસાર કર્યો. સુખની પાછળ દુઃખ અને દુઃખની પાછળ સુખ એ હારમાલા તે અનાદિ કાળથી ચાલ્યા જ કરે છે. દરેક વસ્તુનો અંત હોય છે. બાલક સુનન્દના સભાગ્યનો કાળ પણ હવે નજીકમાં આવતે જતા હતા. એક સમયે સુનન્દ પોતાના મિત્ર સુબુદ્ધિ સાથે એકાન્તમાં સુખ દુઃખની વાત કરી રહ્યો હતે. વાત કરતાં સુનન્દની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી, તેના વદન-કમલ પર ગ્લાની ભાસતી હતી. આ જોઈ સુબુદ્ધિની આંખમાં પણ જલજળીયાં આવી ગયાં. છતાં તેણે હૃદયને કઠેર કરી સુનન્દની સર્વ હકીકત સાંભળી લીધી. સુબુદ્ધિ બુદ્ધિને ભંડાર હતો, હૃદયને ગંભીર હતા, સાચી સલાહનો આપનાર હતો, વીતરાગ ધર્મના અવનવા ભાવે તેના હૃદયમાં પીધેલા હતા. તેણે સુનન્દને આશ્વાસન આપવા અને સન્માર્ગમાં લાવવા એક માર્ગ શોધી કાઢો. તે બોલ્યો : હે સુનન્દ, આપણને જે કાંઈ દુઃખ સહવાં પડે છે, તે આપણું પૂર્વે કરેલાં પાપકર્મને જ આભારી છે. બીજા તે માત્ર નિમિત્તભૂત છે. સારા મનુષ્યનું તે એ જ કતવ્ય છે કે અન્ય ઉપર આરોપ ન મૂકતાં, પિતાના પૂર્વ કૃત દુષ્કર્મ પર જ આરોપ મૂકો. આથી સુનન્દનું ક્ષુબ્ધ અંતર શાંત થયું. તેણે કહ્યું ભાઈ અત્યારસુધી હું એ ન સમજો, આપે મારા ઉપર પરમ ઉપકાર કર્યો, હવે મારા દુષ્કર્મોને જેમ જલદી અંત આવે એવો કોઈ માર્ગ બતાઓ ! તેના પ્રત્યુત્તરમાં ધર્મલીન સુબુદ્ધિએ સૂચવ્યું – હે સુનન્દ, દુષ્કર્મને અંત આણવા માટે આપણાં શાસ્ત્રોઆપણુ ગુરૂઓ કહે છે કે–તપ એ અદ્વિતીય શસ્ત્ર છે, જેની તુલનામાં અન્ય એક પણ શસ્ત્ર આવી શકતું નથી. કોડ વર્ષનાં કરેલાં કર્મો પણ એ તપ રૂપી શસ્ત્રથી હણાઈ જાય છે. આપણું તરનતારન તીર્થકરે, શ્રમ, યોગીઓ વગેરે એ જ તપ રૂપી અદ્વિતીય શસ્ત્રથી સકલ કર્મ ચકચૂર કરી મુક્તિ-મહેલમાં બિરાજ્યા છે. હે સુનન્દ ! તું એ તપની સમ્યફ પ્રકારે આરાધના કર, ગમે તેવાં કઠીન કર્મો તેનાથી લય પામશે.
સુબુદ્ધિના આ બેધથી સુનન્દના હૃદયમાં કઈ અને ચમકાર થયો. તેણે તપશ્રય કરવાનો નિશ્ચય કર્યો. અને પુરૂષોની જેમ તુરત જ તેને અમલમાં મૂકી દીધો. તપશ્ચર્યાથી જાણે તેને જીવ રંગાઈ ગયો હોય તેમ જ્યારે જ્યારે પર્વના દિવસો આવે ત્યારે ત્યારે તે યથાશક્તિ અવસ્ય તપશ્ચર્યા કરતે. પ્રાણાંત કષ્ટ પણ પર્વતિથિને મેળેગતો નહીં. હવે તેને એરમાન માતાનું દુઃખ સાલતું નહતું. જ્યારે એવા દુઃખમય પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે તેણીના પર રોષ ન કરતાં પિતાના પૂર્વકૃત દુષ્કર્મને જ તે નિન્દ. આમને આમ સુનન્દને કેટલોક કાલ પસાર થઈ ગયો.
પરમ પવિત્ર પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વ સમીપમાં આવવા લાગ્યા. આ પર્વની
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહર્ષિ નાગકેતુ અંક ૧ ] =
=[ ૩૫ ] આરાધના કરવાની ભાવના સુનન્દના હૃદયમાં પ્રગટી હતી. આ પર્યુષણમાં અઠ્ઠમ તપ કરવો, એમ હૃદયમાં તેણે દઢ સંકલ્પ કર્યો હતો. પણ કોને ખબર કે સુનન્દની મનેભાવના મનમાં જ સમાઈ જશે. અમને તપ બાકી જ રહી જશે.
અઠ્ઠમ કરવાની આ ભાવના ભાવતાં ભાવતાં એક દિવસ સુનન્દ ઘર પાસેની તૃણ કુટીરમાં સુઈ ગયો. કોને ખબર હતી કે હવે એ ફરી પાછો ઉઠવાને નથી ! સુનન્દની ઓરમાન માતા તે રાહ જોઈને જ બેઠી હતી કે જ્યારે સમય આવે અને એનું કાશળ કાઢી નાખ્યું. તેણે તરત જ આ તકને લાભ લઈ તૃણુ-કુટિરમાં આગ લગાવી દીધી. થડી વારમાં તે અગ્નિ ચારે તરફથી સળગી ઊઠય. ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા. અને જોતજોતામાં સુનન્દનો દેહ સળગી ઉઠય. અગ્નિની જ્વાલામાં સળગતો સુનન્દ, અપર માતાનું લેશ પણ બુરું નહીં ચીંતવતાં, પોતાના પૂર્વકૃત પાપકર્મને જ નિન્દવા લાગ્યો. થોડા જ વખતમાં સમાધિપૂર્વક મરણ પામી, પરોકમાં ચાલ્યા ગયે.
[૨] તપસ્વી નાગકુમાર ચંદ્રની સાથે સ્પર્ધા કરતી ચંદ્રકાન્તા નગરીમાં વિજયસેન રાજા રાજ્ય કરતો હતો. ત્યાં ધનની રેલમછેલ ઉડતી હતી. વ્યાપારીઓને વ્યાપાર ધમધોકાર ચાલી રહ્યો હતો, ધર્માઓનાં ધર્મસ્થાનકો ધાર્મિક ક્રિયાઓથી ધમધમી રહ્યાં હતાં સદ્દગૃહસ્થની ગગનચુંબી મહેલાતા અને બાગ-બગીચાઓ ઠેકઠેકાણે શોભી રહ્યાં હતાં. અને સદ્ગુરૂની સુધાર્ષિણી વાણુને સ્વાદ સૌ ઝીલતું હતું. એ નગરીમાં એક શ્રીકાન્ત નામનો વ્યવહારી રહેતા હતા. તેને શ્રી સખી નામની શીલવતી પત્ની હતી. તેના ધનવૈભવને પાર નહોતે, છતાં પુત્ર રત્ન વિના આ બધું યે બનેને સ્મશાન જેવું ભાસતું હતું. ગમે તેટલી ઋદ્ધિ-સિદ્ધિ હોય, પણ પુત્ર રત્ન વિના તે સર્વ નિષ્ફલ છે, એમ તેઓ સારી પેઠે સમજતા હતા. પણ કરે શું? આ તે ભાગ્યાધીન વસ્તુ રહી. આમને આમ કેટલેક વખત પસાર થયો. - હવે જાણે બંનેને પુણ્યોદય જાગ્યો હોય તેમ શ્રીસખીએ ગર્ભ ધારણ કર્યો. શ્રેષ્ઠ શ્રીકાંતના આનંદને પાર રહ્યો નહીં. પૂર્ણમાસે શ્રીસખીયે પુત્રરત્નને જન્મ આપે શ્રીકાંતે પુત્રને જન્મ મહોત્સવ ઉજવ્યો. પતી-પત્ની પુત્ર રત્ન પામી હર્ષઘેલાં બન્યાં. આ વખતે પર્વાધિરાજ પર્યુષણ પર્વ સમીપમાં હતાં એટલે ધર્મી કુટુંબમાં તે પર્વની આરાધનાનું વાતાવરણ પસરવા લાગ્યું. શ્રીકાંત શ્રેષ્ઠીને ત્યાં પણ તે પર્વની આરાધનાની વાતો થવા લાગી, સાથોસાથ છઠ્ઠ–અટ્ટમના તપની પણ વાત થતી હતી. પારણે ઝુલતા બાલકના કાને આ શબ્દો સંભળાતા ગયા તેમ તે વિષે તેને ઊહાપોહ વધતો ગયો. છેવટે તેને જાતિરમરણનાન ઉત્પન્ન થયું, અને તેણે પિતાને પૂર્વભવે નીહાળ્યો, તે વિચારવા લાગેઃ અહે, પૂર્વજન્મમાં મારી કઈ સ્થિતિ અને અત્યારે હું કયાં ! મારા પુણ્યદયે આવા ઉત્તમ કુલમાં મારો જન્મ થયો. હવે મારે મારી પૂર્વભવની પ્રતિજ્ઞા પૂર્ણ કરવી ઘટે. આથી તેણે આ પર્યુષણપર્વમાં અમને તપ કરે એવો દઢ નિશ્ચય કર્યો. વાહ! સંસ્કાર શું કામ કરે છે? પારણે ઝુલતા બાલકને પણ પૂર્વભવના દઢ સંસ્કારે, આલંબન મળતાં ઉદયમાં આવ્યા વગર નથી રહેતા. શ્રી. પર્યુષણ પર્વ શરૂ થયા. ક્રિયાનુષ્ઠાન, તપનુષ્ઠાન કલ્પસૂત્રનું શ્રવણ, અમારી પડહ, છને અભયદાન, આરંભ સમારંભને ત્યાગ, ખમતખા
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ૩} ]
=[ વર્ષ ૫ માં વગેરેથી લેાકેાએ શ્રી પષણા પનુ સન્માન કર્યું. શ્રીકાંતના ગૃહ-મંદિરમાં પારણે ઝુલતા સત્ત્વશાલી બાલકે અમનેા તપ આદર્યુ અને તેણે સ્તનપાનને, ત્રણ દિવસ માટે તીલાંજલિ દીધી.
પારણે ઝુલતા બાળક સ્તનપાન નથી કરતા, આથી માતાને અત્યંત દુ:ખ થયુ’. ગુલીબના પુષ્પસની બાલુડાની કામલ કાયા કરમાવા લાગી. તેનાં ગાત્રા ઢીલાં પડી ગયાં, હેરા ફીક્કો પડી ગયા, આથી શરીરનીસ્તેજ થયુ. એકનાએક પુત્રરત્નની આવી દુ:ખદાયી સ્થિતિ જોઇ શ્રીકાંત અને શ્રીસખીના દુઃખનો પાર રહ્યા નહીં. ઘણા ઉપચારા કરવા છતાં કંઈ વળ્યું નહીં. પ્રાણના ભોગે પણ ખાલક પેાતાની પ્રતિજ્ઞાથી ડગ્યા નહીં. ધન્ય છે એ પારણે ઝુલતા બલકને અને તેની દૃઢ પ્રતિજ્ઞાને!
કુટુંબમાં હાહાકાર મચી ગયા. પુત્ર વિરહનાં હૃદયભેદક આક્રંદનાદ્દા સંભળાવા લાગ્યાં. સાની આંખમાંથી ચેાધાર આંસુ વહેવા લાગ્યાં, પુત્રમાહે શ્રીકાન્ત અત્યંત આકુલ વ્યાકુલ થઇ ગયા. પુત્રના વિરહ તેનાથી ન સહાયા, તેનું હૃદય ભેદા ગયુ, મૃચ્છાઓના ઝાલા ઉપરાઉપરી આવવા લાગ્યા. અને છેવટે તે પણ મરણને શરણ થયા. બાલકને મરણુ પામેલો માની કુટુમ્બીજનેએ એને ભૂમિમાં દાટયે। અને શ્રીકાન્તના દેહને પણ અગ્નિદાહ દીધા. પછી કુટુમ્બીએ પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા.
આ ખબર રાજદ્વારે પહોંચતાં રાજાની આજ્ઞાથી રાજસેવા, પુત્રવિહીન શ્રીકાન્ત શ્રેષ્ઠીનું ધન કબજે કરવા તેના ગૃહે આવ્યા, અને તીજોરીનાં તાળા ખોલ્યાં. એટલામાં ભૂમિમાં રહેલા એ બાલ–તપસ્વીના તપ તેજથી ઇન્દ્રાસન, સાગરમાં ઝુલતા નાવની માફક, ડાલવા લાગ્યું. એટલે તરત જ ધરણેન્દ્રે અવિધજ્ઞાનના ઉપયેગ મૂકયે। અને એ પુણ્યવંત બાલકના સર્વાં વૃત્તાંત તેના જાણવામાં આવ્યેા. પછી તેનુ સંરક્ષણ કરવા ધરણેન્દ્ર દેવલાકમાંથી મનુષ્યલોકમાં પધાર્યા. અને ભૂમિમાં રહેલા તપસ્વી બાલક પર અમૃતનાં છાંટણાં છાંટી નવું ચૈત્યન્ય સ્ફુરાવી, જ્યાં રાજસેવકા શ્રીકાન્તનું ધન ગ્રહણ કરી રહ્યા છે, ત્યાં બ્રાહ્મણના વેશે આવી પહોંચ્યા અને ધનગ્રહણ કરતા રાજસેવકાને અટકાવ્યા. આથી રાજસેવકાએ રાજાને સમાચાર પહાંચાડવા એટલે રાજાએ ત્યાં આવી એ બ્રાહ્મણને કહ્યું : હે વિપ્ર ! પરંપરાગત રીતરીવાજને અનુસુરતા અમારા રાજસેવકાને કેમ અટકાવા છે? વિષે પ્રત્યુત્તર આપ્યા હું રાજન ! એ ધનને માલિક શ્રીકાન્તના પુત્ર હજુ જીવતા છે. આ સાંભળતાં રાજાને નવાઈ લાગી. કયાં છે શ્રીકાન્તને પુત્ર ?' આ પ્રશ્નના જવાબમાં વિષે ભૂમિમાં દાટેલા તે પુત્રને સજીવન દેખાડયા. આ દશ્ય દેખતાં સહુ આશ્રર્યંચકીત થઈ ગયા. વિજયસેન પણ્ અજાયખીમાં ગરકાવ થઇ ગયા. તે ખેલ્યે!: હે સ્વામીન, આપ કેણુ ? એટલે ધરણેન્દ્રે પોતાનું સાક્ષાત્ સ્વરૂપ પ્રગટ કરી એ ખાલકના પૂર્વભવને વૃત્તાંત સહુ સમક્ષ કહી સ ંભળાવ્યેા. પારણે ઝુલતા આ બાલકના તપ—તેજના પ્રભાવથી તેનું સંરક્ષણ કરવા હું આવેલ છું. હે રાજન, આ પુણ્યવત બાલક લધુકર્મી અને આ જ ભવમાં મેક્ષે જનાર છે. વળી ભવિષ્યમાં તમને પણ એ મહાન ઉપકારક થશે. એમ કહી ધરણેન્દ્ર પોતાના હાર તે બાલકના કન્દમાં સમર્પણ કરી સ્વસ્થાને ગયા.
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહર્ષિ નાગકેતુ
-------= ૩૭ ]. નાગકુમાર (ધરણેન્દ્ર) થી પુત્ર સજીવન થયેલો જાણી કુટુંબીઓએ તેનું નાગકેતુ નામ પાડ્યું. અનેક લાડકોડમાં ઉછરતે શ્રીસખીને પુત્ર નાગકેતુ યૌવન વય પામતાં શોભવા લાગ્યો. તેની કમલ સમી કોમળ કાયા તપ-જપ અને પ્રભુ ભકિતમાં મગ્ન રહેતી. ધમવર્ગમાં પરમ શ્રાવક તરીકે તેની કીર્તિ સારામાં સારી હતી. આમ નાગકેતુનું ધર્મપરાયણ જીવન ઉચ્ચત્તમ સંસ્કાર અને સદ્વર્તનથી ખીલી ઉઠયું હતું. એક સમયે મહારાજા વિજયસેને એક નિરપરાધીને, તે ચોર નહી હોવા છતાં, ચેર માની હો. આથી દુષ્યને અસમાધિ પૂર્વક મરણ પામી તે વ્યંતરપણે ઉત્પન્ન થયો. ઉત્પન્ન થતાની સાથે જ તેણે જ્ઞાનનો ઉપયોગ મૂકી પિતાને પૂર્વભવે નીહાળ્યો. એટલે કે, જ્યાં વિજયસેન રાજા બેઠો હતો ત્યાં આવ્યું. આવતાંની સાથે તેણે પાદપ્રહારથી વિજયસેન રાજાને રૂધિર વમતે કરી સિંહાસન ઉપરથી ભૂમિ ઉપર પટકયો. રાજાના હોશ ઉડી ગયા. આથી પણ એ વ્યંતરને રોષ શાંત થયો નહતો. હૃદયમાં હજુ ય ક્રોધદાવાનલ સળગતો હતો, એટલે આટલાથી નહીં અટકતાં તેણે, સમગ્ર નગરીનું નિકંદન કરવા, દેવ માયાથી ગગન મંડલમાં એક મોટી ભયાનક શિલા વિવિ. અને સમસ્ત નગરીને સંહાર કરવા શિલાને પટકવાની તૈયારી કરવા લાગે. ભયબ્રાન્ત બનેલા પરજને આમતેમ ભાગનાશ કરવા લાગ્યા. સૌના જીવ જોખમમાં આવી ગયા. કેઈ ઈષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યા. કેઈ માલમીત સંભાળવા લાગ્યા. કોઈ ભેંયરાઓમાં કે કોટરોમાં સંતાવા લાગ્યા. થોડી વારમાં સમસ્ત નગરમાં હાહાકાર મચી ગયો. લોકોનાં કરૂણાજનક આકંદ નાદેથી સમસ્ત નગર ગાજી ઉઠયું. સૌની એક સરખી દષ્ટી આકાશ મંડલમાં સ્થિર થઈ ગઈ. પણ તેને નિવારણ કરવા કોઈની પણ શક્તિ ચાલી નહીં.
પણ નાગકેતુ પામર માનવ ન હતું, એનું તબળ કાઈ અનેરું હતું. તેનામાં એકદમ આત્મ-ચૈતન્ય ક્યું અને જિનમંદિર તેમ જ ચતુર્વિધ સંધ વગેરેનું સંરક્ષણ કરવા તે કટિબદ્ધ થયાં. પુણ્યવંત પ્રાણ સન્મુખ દેવની પણ શક્તિ તીરભૂત થઈ જાય છે. તરત જ નાગકેતુ મંદિરના શિખર ઉપર ચઢો, અને આકાશમાંથી પડકાતી શિલા સામે પોતાને એક જ હાથ ઉંચો કર્યો. બસ. એ અતુલબલી નાગકેતુને એક હાથ ઉંચો થયે એટલે ખલાસ ! તેના તપોબળ આગળ એ વ્યંતરની શક્તિ હણાઈ ગઈ. તરત જ શિલા સંકારી તે નાગકેતુના ચરણે પડયો, અને તેની ક્ષમા પ્રાથ, અને નાગકેતુના વચનથી વિજયસેન રાજાને નિરૂપદ્રવ કર્યો. છેવટે મહાબલિષ્ઠ નાગકેતુની પ્રસંશા કરતો તે વ્યંતર દેવલોકમાં ગયો. પૌરજનો તેમજ રાજા વિજયસેન આશ્ચર્ય ચકિત થયા, અને નાગકેતુને પુનઃ પુનઃ ધન્યવાદ આપતા તેના તપસ્તેજની પ્રશંસા કરવા લાગ્યા. પુણવંત નાગકેતુની કીર્તિ ચારે તરફ ફેલાણી. સૌ જ નાગકેતુને “જીવનદાતા” તરીકે માનવા લાગ્યા.
[૩] મહર્ષિ નાગકેતુ ધર્મમાં જેનો આત્મા ઓતપ્રોત થયેલો છે એવો નાગકેતુ પ્રભુ–પુજા, ગુરૂવંદન, જિનવાળી શ્રવણ, તપ-જપ વગેરે અનુષ્ઠનમાં નિશદિન મશગૂલ રહેતો. તેને આત્મા તેનાથી અત્યંત રંગાયેલું હતું. શ્રાવકનાં વ્રત પાલન કરવામાં તેને અપૂર્વ આનંદ આવતો.
[ અનુસંધાન પૃષ્ઠ ૪ર માં |
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાકવિ હેમવિજયગાણિ
લે. શ્રીયુત અંબાલાલ પ્રેમચંદ શાહ, વ્યાકરણતીર્થ થોડા સમય અગાઉ મને “કીર્તિકલેલિની' નામની હસ્તલિખિત પ્રતિ પ્રાપ્ત થઈ હતી. આ એક ખંડ કાવ્ય છે. તેની રચના કોઈ અદ્ભુત હાથે થયેલી હેવી જોઈએ; એમ જણાતાં તેની ઐતિહાસિક માહિતી મેળવવા મેં પ્રયત્ન કર્યો અને તેના સંશોધન અંગે આવશ્યક સામગ્રીઓ પણ મેળવી. કર્તાની ઐતિહાસિક માહિતીઓ ખાસ મળી શકી નથી, છતાં જેટલું પ્રાપ્ત થઈ શક્યું તે વાચકે સમક્ષ મૂકું છું.
કાતિલ્લોલિની” નામના ખંડ કાવ્યના કર્તા પંડિત હેમવિજયગણિ છે. શ્રી. હેમવિજયજીનું ગ્રહસ્થાવસ્થાનું કંઈ પણ વૃત્તાન્ત, મહાપ્રયત્ન પણ જાણવા મળી શકયું નથી; અને તેમના સાધુ જીવનમાં તેમની અનેક કૃતિએારૂપ સાહિત્ય-સેવા સિવાય બીજા કંઈ પણ વિશિષ્ટ કાર્યોને ઉલ્લેખ કોઈ પણ ગ્રંથોમાં મળતું નથી. કેવળ શ્રી હીરવિજયસૂરિની સમ્રાટ અકબર સાથેની મુલાકાતમાં તેઓ સાથે હતા તેવા ઉલ્લેખ “હીરવિજયસૂરિ રાસ’ અને ‘સુરીશ્વર અને સમ્રા’ વગેરે ગ્રંથોમાંથી મળી શકે છે.
તેઓ મુનિસુંદરસૂરિની પટ્ટપરપરાના લક્ષ્મીબદ્રીય શાખાના હતા, તેમ તેમના “વિજયપ્રશસ્તિ મહાકાવ્ય "ની ગુણવિજયજી કૃત અંતિમ પ્રશસ્તિ પરથી જણાય છે.
મુનિસુંદરસૂરિ
લક્ષ્મીભદ્ર
(લક્ષ્મીભદ્રીય શાખા)
રત્નશેખર
હેમવિમલ
શુભવિમલ
અમરવિજય
કમલવિજય
હેમવિજય – વિદ્યાવિજય
ગુણવિજય
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મહાકવિ હેમવિજયગgિ
= ૨૯ ] આ કવિ વિક્રમીય સત્તરમી શતાબ્દીના અનેક મહાન કવિઓમાંના એક હતા. સાધારણ રીતે હીરવિજયસૂરિની શિષ્યપરમ્પરાના અને તે વખતના સમકાલીન સાધુઓ મોટે ભાગે વિદ્વાન અને કવિઓ હતા એમ તેમની પ્રાપ્ત થતી રચનાઓ ઉપરથી માલૂમ પડે છે. સંસ્કૃત ભાષા કરતાં સેળ, સત્તર અને અઢારમી સદીમાં ગૂજરાતી ભાષા સાહિત્ય જૈન કવિઓના હાથે વધારે ફૂલ્યુફ્રાવ્યું છે એમ કોઈ પણ સાહિત્યશૈધકને લાગ્યા વિના નથી રહેતું.
આ કવિના કવિત્વ માટે ગૃહસ્થ કવિ ઋષભદાસ પણ પિતાના કુમારપાળ રાસ અને હીરવિજયસૂરિ રાસમાં મોટા કવિ તરીકેને ભાનભર્યો ઉલ્લેખ કરે છે. હંસરાજ વાછો દેપાલ માલ હેમની બુદ્ધિ વિશાળ.
કુમારપાળ રાસ. | હેમવિજય પંડિત વાચાલ કાવ્ય દુહામાં બુદ્ધિ વિશાળ
–હીરવિજ્યસૂરિ રાસ. . ૧૦૮ છે હેમવિજય મેટ કવિરાજે
–હીરવિજયસૂરિ રાસ. પૃ. ૨૭૪ | હેમ વડે કવિરાય
–હીરવિજયસૂરિ રાસ. પૂ. ૩૦૨ / આ સિવાય તેમના ગુરુભાઈ શ્રી વિદ્યાવિજયગણના શિષ્ય શ્રી ગુણવિજયગણીએ પણ તેમના અધૂરા મૂકેલા “વિજયપ્રશસ્તિ’ નામના મહાકાવ્યની પૂર્ણાહુતિ કરી તેની અંતિમ પ્રશસ્તિમાં શ્રી હેમવિજયની વિદ્વત્તા અને કવિત્વનું મહત્તાભર્યું વર્ણન કર્યું છે. પ્રસ્તુત “કીર્તિકલ્લોલિની' કાવ્ય સંબંધે તે જ પ્રશસ્તિમાં તેમણે જણાવ્યું છે કે –
___“ स्वर्गकल्लोलिनीतुल्या कीर्तिकल्लोलिनी मता" ખરેખર આ કાવ્ય માટે રવર્ગગાની ઉપમા જરાય અતિશયોક્તિ વિનાની છે, એમ તેના વાચકને લાગ્યા વિના નહિ જ રહે.
પ્રત્યેક પદ્યની ગગનવિહારિણી કલ્પનાઓ, મનહર ઉપમા, ઉલ્ટેક્ષાદિ અલંકારની સજાવટ અને રચનામાધુર્ય કે વિદ્વાન વાચકને મેઘદૂતાદિની રચનાઓને પણ ભૂલાવે તેવું આ ખંડકાવ્ય છે.
આ કાવ્ય શ્રી વિજયસેન રિની સ્તુતિ રૂપે જ બનાવાયું છે; પણ કર્તાએ શ્રી વિજયસેનસૂરિના ચરિત્ર વિષેનો ઉલ્લેખ પ્રથમના બે શ્લોકોમાં તેમના કમા પિતા, રૂપશ્રી માતા અને ગૃહસ્થાવસ્થાનું જેસંગ નામ-સિવાય કંઈ પણ ચરિત્રદષ્ટિનું વર્ણન નથી કર્યું. ચરિત્ર માટે તે તેમણે વિજયપ્રશસ્તિ વગેરે ગ્રંથ બનાવ્યા જ છે.
કવિની શ્રી વિજયસેનસૂરિ પ્રત્યેની પૂજ્યત્વે અને માનભરી જે દૃષ્ટિ છે તે તેમના અનેક કાવ્યોમાં પ્રતીત થાય છે. છતાં આ કાવ્યમાં તે તેમણે પિતાનું પ્રૌઢ કવિત્વ સુંદર લલિત ભરી રચનામાં વહેતું મૂકી શ્રી વિજયસેનસૂરિ પ્રત્યેની ભક્તિ બતાવવા સાથે આપણુ માટે એક અપૂર્વ કવિત્વ ભર્યો ગ્રંથ-વાર પી જનતાને ઋણિ બનાવી છે.
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ૪૦ ]
=[ ` ૫
આ કાવ્ય તેમની નૈસર્ગિક કવિત્વશક્તિની છાપ માટે પૂરતું છે. આ કાવ્યમાં ત્રણ અધિકાર છે. ૧ પ્રતાપાધિકાર, ૨ કીëધિકાર, અને ૩ સૌભાગ્યાધિકાર; એમ સ્ત્રગ્ધરાછંદના કુલે ૨૦૭ શ્લોકમાંથી પ્રથમમાં છે, ખીજામાં ૮૯ અને ત્રીજામાં ૪૨ ક્ષેાકેાથી આ કાવ્યને પૂર્ણ કર્યુ છે.
પ્રત્યેક અધિકારના પ્રત્યેક પદ્યમાં તે તે અધિકારના પ્રતાપ, કીર્તિ અને સાભાગ્ય શબ્દના ઉલ્લેખ પર્યાય શબ્દોથી પણ કર્યાં છે. આ કાવ્યની આ એક વિશિષ્ટતા ગણાય. પ્રત્યેક પદ્ય એક એક કલ્પનાનું કાહીર રત્ન છે, એમ કહેવું અતિશયાક્તિભર્યું નથી. ભિન્ન ભિન્ન કલ્પનાવગાહી રત્નાનો અનેલે આ પ્રશ ંસાત્મક કાવ્યરૂપ હાર શ્રી વિજયસેનસિરના યશઃશરીર પર ચઢાવી તેમની કીર્તિને અમર કરે છે.
અન્તે ત્રિ જ પેાતાના આ કાવ્યની યથાર્થતાના સ્પષ્ટતાભર્યાં ઉલ્લેખ કરે છે:-- नानाश्लेषोक्तियुक्तिप्रकरमकर भूभृरिभावाभिधायिस्फारालङ्कारकाव्य व्रजजलजयुता प्रौढपुण्यप्रवाहा । सिञ्चन्ती गोविलासैर्भुवनवनमिदं 'कीर्तिकल्लोलिनी 'यं धामल्लीलामरालैर्भवतु सुगहना गाद्यमानाऽचिरश्रीः ॥
આ ગ્રંથનું સશોધન તેમના સમકાલીન પડિત શ્રી લાભવિજયજીએ ક્યું છે. આ ઉપરાંત લગભગ તેમની બધીય કૃતિ શ્રી લાવિજય પડિતે તપાસ્યાના કેટલાક ઉલ્લેખો મળે છે. નીચે આપેલી જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસમાંથી કેટલીક માહિતી ઉપયેાગી છે તે વાચકા સમક્ષ રજૂ કરું છું.
કેટલીક ઐતિહાસિક સામગ્રી
જૈન સાહિત્યના સક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૫૮૩—
ધ સાગરે-૧૬૬૯ માં જંબૂદ્બીપ પ્રાપ્તિ પર વૃત્તિ રચી. આ છેલ્લી વૃત્તિની એક પ્રશસ્તિ ( વે. ન. ૧૪૫૯ )માં એમ જણાવ્યુ` છે કે તે ત. હીરવિજયસૂરિએ દિવાળીને દિને રચી અને તેમાં કલ્પકિરણાવલીાર ધર્માંસાગર ઉ. અને વાનર ઋષિ (વિજયવિમલ ) એ સહાય આપી. તેમજ તેનું સંશાધન પાટણમાં ત. વિજયસેનસૂરિ, કલ્યાણવિજય ગણી, કલ્યાણુકુશળ અને લબ્ધિસાગરે કર્યું હતું. તેની આ પ્રશસ્તિ હેમવિજયે રચી.
પૃ. ૫૮૫. મુનિ સુંદરસૂરરાજ્યમાં થયેલા લક્ષ્મીભદ્રની શાખામાં શુભવમલ અમર વિજય—કમલવિજયના શિ. હેમવિજય એક સારા કવિ અને ગ્રંથકાર હતા. તેમણે સ. ૧૬૩૨ માં પાર્શ્વનાથચરત્ર, ( પ્ર. મેનલાલજી હૈ. ગ્રંથમાળા ન. ૧) સ. ૧૬૫૬ માં ખંભાતમાં ઋષભશતક જેને લાભવિજયગણિએ સ’શાખ્યું. (કાથ. ૧૮૯૧, ૯૫ રીપોર્ટ) અને સ. ૧૯૫૭ માં અમદાવાદમાં દશતર’ગમાં ૨૫૮ કથાવાળા કથારત્નાકર ( કાં. વડા ) રચ્યાં. તેમના ખીજા ગ્રંથા અન્યાકિતમુકતામહોદધિ, કાર્તિ કલ્લોલિની ( વિજયસેનસૂરિની પ્રશંસા રૂપે) સુક્તરત્નાવાલિ, સભાવશતક, ચતુવિ શતિ સ્તુતિ, સ્તુતિ ત્રિદશતરંગિણી, કસ્તુરી પ્રકર, વિજય સ્તુતિ, અને સેકડા સ્તાત્રા છે. અને તે ઉપરાંત મહાકાવ્ય તરીકે વિજયપ્રશસ્તિ
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાકવિ હેમવિજયગણિ
અક ૧ ]ઃ
૪૧ ]
કાવ્ય રચેલ છે. તેમાં ૧૬ સ કરી પોતે સ્વર્ગસ્થ થતાં તે પછીના પાંચ સર્ગા તેમના ગુરૂભાઈ વિદ્યાવિજયના શિષ્ય ગુણવિયે, સ સ પરની પોતાની ટીકા નામે વિજયદીપિકા સહિત, પૂરા કર્યા. ૧૬૮૮માં.
આ કાવ્યમાં મુખ્યપણે વિજયસેનસૂરિનુ વૃત્તાન્ત છે. છતાં હીરવિજયસૂર અને વિજયદેવસૂરિનાં વૃત્તાંત અને ધણી ઐતિહાસિક હકીકતા મળે છે (પ્ર. ય. ગ્રં. ન.૨૩) ગુણવિજયે આ ટીકા ઈલાદુંમાં આરંભી કેટલીક માધપુર દુર્ગં ( જોધપુર ), શ્રીમાલમાં રચી, છેવટે શ્રીરાહિણી ( સિરોહી )માં પૂરી કરી, અને ચારિત્રવિજય વાચકે શેાધી, (એ). વિજયપ્રશસ્તિની છેવટની પ્રશસ્તિ )
પૃ. ૬ ૦૭—હેમવિજય ૧૬૬૧
પૃ. ૧૪૩. હીરવિંયસૂરિના સમાગમથી અકબર બાદશાહે શું કર્યુ એ ટૂંકામાં તેમના જ સમયમાં શત્રુંજય પરના આદિનાથ મદિરના હૅમવિજયગણિએ રચેલા ૧૬૫૦ના પ્રાસ્તિ લેખમાં જણાવ્યું છે. જિનવિજયજી સંપાદિત પ્રાચીન લેખ સ’ગ્રહમાં હેમવિજયગણિ (ત. આનવિમલસૂરિના આજ્ઞાવતી શુભ વિમલ-ક્રમવિજય ૫. શિ.)
ક્રમવિનય રાસ,૧૬૬૧ મહેસાણા.
નાટ----તેમની કેટલીક કૃતિએ પાટણના હાલાભાઈના ભંડારમાં છે—
૧૬૨૮ માં રાધનપુરમાં કલ્પસૂત્ર પર કિરણાવલી નામકી ટીકા ( પ્ર. આ. સભા, ન ૭૧) અને સ ૧૬૩૯ માં જંબૂદીપ પ્રાપ્તિ પર વૃત્તિ રચી. આ છેલ્લી વૃત્તિની એક પ્રશસ્તિ ( વે નં ૧૪૫૯ ) માં અને તેમાં કકિરણાવલીકાર ધસાગર ઉ, . તેમજ વાનરૠષિ (વિજયવિમલ) એ સહાય આપી તેમને તેનું સંશોધન પાટણમાં ત. વિજયસેનસૂરિ, કલ્યાસુવિજયગણુ, કલ્યાણુકુશળ અને લબ્ધિસાગરે કર્યું હતું, અને તેની આ પ્રસ્તિ હુવિજયે રચી.
પં. લાવિજય વ્યાકરણ શાસ્ત્રમાં અત્યંત પ્રવીણ હતા. યાગશાસ્ત્રના ... नमो ુરારિ” શ્લોક ઉપર ૫૦૦ અર્થ કરેલ છે, એમ પટ્ટાવલીઓમાં ઉલ્લેખ છે. સ. ૧૪૪ના શ્રીમાલવશીય શ્રેષ્ઠી ભારમલ્લ પુત્ર સંપતિ ઈંદ્રરાજે વૈરાટનગરમાં નવીન બંધાવેલા ઈંદિવહારના જિનમંદિરની પ્રશસ્તિ એમણે રચી છે. ( જુએ જિન. વિ. ૨. ૩૯ ) તેમણે સ. ૧૬૪૪માં વૈરાટનગરના દેરાસરની પ્રશસ્તિ લખી. સ. ૧૬૫૨માં વિજયસેનસૂરિશિષ્ય વિનયકુશળે રચેલા સ્વાપત્તવૃત્તિયુક્ત ‘ ભીંડળ પ્રકરણ ' ( પ્ર.આ. સભા, સહ ૧૬૫૬ ખંભાતમાં હૅમવિજયે રચેલા ઋષભશતક, સ૦ ૧૬૫૮માં કલ્યાણવિજય તથા મુનિવિજયના શિષ્ય દેવવિજયગણિકૃત જિનસહસ્ર નામનું સ્તાત્ર ( તેની સુએ।ધિકા તૃત્તિયુક્ત) અને કમળવિજય શિષ્ય હેમવિજયગણિ રચિત ચિંતામણિ પાર્શ્વનાથ નામક દેરાસરની પ્રશસ્તિનું એમણે સંશોધન કર્યું. કલ્યાણુવિજયસૂરિ રાસ તેમણે બનાવ્યા છે.
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ i ૪૨] =
શ્રી હેમવિજયજીએ રચેલા ગ્રંથની યાદી ૧ પાર્શ્વનાથ ચરિત્ર સં. ૧૬૩૨ ૧૦ વિજયસ્તુતિ ૨ ઋષભશતક સં. ૧૬૫૬ ૧૧ વિજયપ્રશસ્તિ મહાકાવ્ય ૩ કથા રત્નાકર સં. ૧૬૫૭ ૧૨ કીર્તિકલ્લોલિની જ અતિમુક્તામહોદધિ
૧૩ શત્રુંજયના આદિનાથના મંદિરમાંની ૫ સુક્તરત્નાવલી
પ્રશસ્તિ ૬ સભાવ શતક
૧૪ ખંભાતના મંદિરની પ્રશસ્તિ ૭ ચતુર્વિશતિ સ્તુતિ
૧૫ જબૂદીપ પ્રાપ્તિની કલ્પરિણાવળી ૮ સ્તુતિ ત્રિદશતરંગિણું
(ધર્મસાગર ઉ.) પ્રશસ્તિ ૯ કસ્તુરી પ્રકર
૧૬ કમળવિજય રાસ
[ પૃષ્ઠ ૩૭ માનું અનુસંધાન ] એક વખતે નાગકેતુ જિન-મંદિરમાં જિનેશ્વરદેવની હૃદયના ઉલ્લાસ પૂર્વક પૂજા કરી રહ્યા હતા. તે સમયે તેમનો આત્મા પ્રભુ ભક્તિમાં એટલે બધે ઓતપ્રેત થઈ ગયેલ હતો કે બીજો વિચાર જ તેમના મનમાં આવતા ન હતા. આ વખતે તેમણે પ્રભુની પુષ્પ પૂજા કરવા સારૂં , જાત જાતના રંગબેરંગી સુંગંધી પુષ્પથી ભરપૂર કરંડીયામાં પિતાનો કોમલ હાથ નાખ્યો. હાથ નાખતાંની સાથે જ અંદર રહેલા ઝેરી નાગે નાગકેતુના હાથને ડંખ માર્યો. છતાં પણ એ પુણ્યાત્મા પ્રભુ ભકિતથી કિંચિત્ ચલાય માન ન થયાં. ધન્ય છે એમના હૃદયની ધીરતાને ! એમનું હૃદય તો ઉલટું સભાવનાથી વધુ ને વધુ વાસિત થવા લાગ્યું. તેમને આત્મા ઉંચ્ચતમ શ્રેણીયે ચઢતે ગયો અને એ ઉચ્ચતમ ભાવનાના પ્રતાપે તેમણે ત્યાં ને ત્યાં જ ઘાતિકર્મને ચકચૂર ક્યોં. અંતરના રાગદ્દે પાદિ રિપુઓને જીતવાથી તેમને લોકાલોકપ્રકાશક કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. દેવતાઓનાં આસન ચલાયમાન થયાં. ગગન મંડલ દેવ-દુંદુભીએથી ગાજી ઉઠયું. મનુષ્યલોકમાં દેવનાં આગમન થયાં, એ કેવલજ્ઞાની મહાપુરૂષને શાસનદેવે મુનિવેષ સમ. સૌએ તેમના ચરણે શિર ઝુકાવ્યાં. નાગકેતુ મહર્ષિએ સુધાસમી વાણીને વરસાદ વરસાવ્યો. બાદ એ મહર્ષિ અન્યત્ર વિહાર કરી ગયા. ભૂતલ ઉપર વિહાર કરતા તે મહર્ષિએ અનેક ભવ્ય જીવને તાર્યા અને પ્રાંતે સકર્મને ક્ષય કરી મુકિતપુરિમાં સીધાવ્યા.
ધન્ય છે એ નાગકેતુ મહીને અને તેમના અઠ્ઠમ તપને !
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણી જ્ઞાન-પરબો સંગ્રહકાર—શ્રીયુત કેશરીચંદ હીરાચંદ ઝવેરી
[ ક્રમાંક ૪૬-૪૭ના અનુસંધાનમાં ] શ્રી જેન સત્ય પ્રકાશના ક્રમાંક ૪૬-૪૭માં અંકમાં, ઉપરના મથાળા નીચે જ, આપણે કેટલાક જ્ઞાનભંડારોની સૂચિ મેં પ્રગટ કરી હતી. આ સૂચિ તે વખતે મને જે જે નામો મળી શક્યાં તેના આધારે મેં રજુ કરી હતી. એ સૂચિ સંપૂર્ણ ન હતી. ત્યાર પછી બીજા કેટલાંક નામે મારા જાણવામાં આવવાથી વિદ્વાનોને ઉપયોગી જાણીને તે અહીં રજુ કરું છું. આથી પણ આ સુચિ પૂર્ણ થાય છે એમ તો નથી જ. હજુય કેટલાંક નામો જરૂર બાકી રહી ગયાં હશે.
આવાં નામની એક સંપૂર્ણ સુચિ, કોઈ સારા અભ્યાસી વિદ્વાનના હાથે પ્રગટ થવી જોઈએ, એમ ઘણું મિત્રો અને વિદ્વાને કહે છે. હું તેમના એ કથન સાથે સહમત થાઉં છું, અને એવી સૂચિ બહાર પાડવાની જરૂર સ્વીકારું છું. દરમ્યાન મને મળેલાં વધુ નામે અહીં રજુ કરું છું. અમદાવાદ
અજમેર ૧–૪ વિમળગચ્છના ચાર ભંડારે. ૧૭ લલિતકીર્તિ ભંડાર. ૫ નેમસાગર ઉપાશ્રય ભંડાર.
ભાવનગર ખંભાત
૧૮ ગંભીરવિજયજી ભંડાર. ૬ જ્ઞાનવિમળમૂરિ ભંડાર.
૧૯ ડોસાભાઈ અભેચંદ હસ્તક ભંડાર
૨૦ ભક્તિવિજય જ્ઞાનભંડાર. ૭ હરિસાગરગણું ભંડાર.
[ હ. આત્માનંદ સભા ] ૮ શ્યામલાલજીને ભંડાર
ર૧ પ્રેમચંદ રતનચંદ ભંડાર. ૯ ૫. ભગવાનદાસ તિષિની લાયબ્રેરી.
૨૨ વૃદ્ધિચંદ્રજી ભંડાર, ૧૦ પંચયતી ભંડાર.
૨૩ કસ્તુરસાગર ભંડાર. ખેડા
૨૪ મગનલાલ બેચરદાસ ભંડાર. ૧૧ સુમતિરત્નસૂરિ ભંડાર.
ઘોઘા ૧૨ ભાગ્યરત્નસૂરિ ભંડાર.
૨૫ શ્રી સંધ ભંડાર. ઉદેપુર ૧૩ ગોડીજી ભંડાર.
અનારસ બીકાનેર
૨૬ ચુનીજ ભંડાર. ૧૪ ખુશાલચંદ્રમણિ ભંડાર.
ર૭ બાલચંદ્રયતિને ભંડાર. ૧૫ ક્ષમા કલ્યાણ ભંડાર.
વઢવાણ જેમામેર
૨૮ કેશરવિજયજી ભંડાર ૧૬ તપગચ્છ ભંડાર
૨૯ જૈનસંધજ્ઞાન ભંડાર
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
— વર્ષ ૫ પાલીતાણા
પી ૩૦ આણંદજી કલ્યાણજી ભંડાર
૩૫ જ્ઞાનભંડાર ૩૧ કપુરવિજયજી ભંડાર
લીંબણ ૩૨ વીરબાઈ પાઠશાળા
૩૬ જ્ઞાન ભંડાર ૩૩ મેટીટાલી ભંડાર શાડા
ઘોલેરા ૩૪ જ્ઞાન ભંડાર
૩૭ જ્ઞાન ભંડાર પ્રથમના લેખમાં ૧૦૪ ભંડારનાં નામોને નિર્લેપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજાં ૩૭ નામો અહીં રજુ કરવામાં આવે છે. ચાલીશ ગામમાં પુસ્તકો ઉપલબ્ધ થઈ શકે છે તે પણ બતાવવામાં આવ્યું છે. એટલે આજે જેન વેતામ્બર મૂર્તિપૂજક સામજ પાસે લગભગ બસો જ્ઞાનમંદિરે વ્યવસ્થિત દેખાય છે. શ્વેતાંબર મૂર્તિપૂજક સિવાયના દિગંબરીય કે સ્થાનકવાસી વગેરેના અનેક ભંડાર છે.
આપણાં જ્ઞાનમંદિર ઉપરાંત અનેક જૈનેતર જ્ઞાન ભંડારે પણ એવા છે કે જેમાંથી આપણું ગ્રંથ ઉપલબ્ધ થઈ શકે છે અને તે સંશોધિત થયે તે સંસ્થાઓ દ્વારા કેટલાક પ્રકાશિત પણ થયા છે. તેમાંના મુખ્ય ભંડારા નીચે પ્રમાણે છે. કલકત્તા
યુરોપમાં સંસ્કૃત કોલેજ
ઇંગ્લેડ સંસ્કૃત કેલેજ
બેડલીની લાયબ્રેરી પુના ભાંડારકર ઈન્સ્ટીટયુટ
ઈટાલા માચાર
ફલોરેન્સ ઓરીએન્ટલ લાયબ્રેરી
ખરેડા ઓરીએન્ટલ ઈન્સ્ટીટયુટ
ઓકસફર્ડ યુનીવરસીટી બીકાનેર
જરમની ગવર્નમેન્ટ લાયબ્રેરી
લીપઝીક યુનીવર્સીટી ભારાનાં સૂચિ પડ્યા
જૈન સમાજને જાણે ભંડારની બહુ ઉપયોગિતા જ ન હોય તેમ તે તે ભંડારોનાં સચિપત્રો પ્રકાશિત કરવામાં ઘણી ઉદાસીનતા દેખાય છે. આપણું સમાજ તરફથી જૈન ગ્રંથાવળી, લીંબડીનું લીસ્ટ, સુરતનું લીસ્ટ વગેરે સિવાય બીજા લીસ્ટ છપાયાં નથી. જેસલમેર અને પાટણનાં લીસ્ટો ગાયકવાડ સીરીઝમાં છપાયાં છે. પુનાના ભંડારના ગ્રંથનું લીસ્ટ તે જ સંસ્થાએ છપાવ્યું છે. જેતરની સેવાઓ
ફાર્બસ સભા હસ્તકનું લીસ્ટ છપાયું છે. ગુજરાત વનોક્યુલર સભાએ પણ લીસ્ટ છપાવ્યું છે તે ઉપરાંત અનેક પાશ્ચાત્ય
બનારસ
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણું જ્ઞાન - ૫
– ૪૫ ] વિદ્વાન અને ખપી જૈનેતર સ્કેલએ જેન ગ્રંથોનાં લીસ્ટો પ્રકાશિત કરી આપણું ગ્રંથની નામાવલી દુનિયા સમક્ષ મૂકી છે. જેમાંના કેટલાંકનાં નામે નીચે રજુ કરું છું.
૧ લીપઝીક યુની.નું લીસ્ટ, જર્મની. ૨ સંસ્કૃત હસ્તલિખિત પ્રતેનું લીસ્ટ, ઈગ્લેડ. ૩ રોયલ એશીઆટીક સોસાયડી ઓફ બેંગાલ કલકત્તા. જ રયલ એશીઆટીક સોસાયટી ઓફ ઈડીઆ, મુંબઈ ૫ ભાંડારકરનાં છ કલેકશનનાં લિસ્ટ ૬ બુલરનાં ૮ લિસ્ટ ૭ પીટરસનના રીપોર્ટ, ૬ ભાગ ૮ સ્ટ્રીટબુ લીસ્ટ ૯ વેબર લિસ્ટ ૧૦ દક્ષિણની હસ્તલિખિત પ્રતાનું લીસ્ટ. ૧૧ સી. પી.ના સંસ્કૃત અને પ્રાકૃત પુસ્તકોનું લી. . ઉપર મુજબના પ્રયત્નોથી સમજી શકાય છે કે જૈન ગ્રંથો માટે જેનેતર સ્કેલ સારે પ્રકાર પાડી રહ્યા છે.
આપણે આપણું તમામ ભંડારનાં લિસ્ટ જેમ બને તેમ જલદી તૈયાર કરવાંકરાવવાં જોઈએ. એમાં વિદ્વાનોની અનુકૂળતા સચવાવા સાથે તે તે ભંડારનાં પુસ્તકોનું પણું રક્ષણું થશે.
आत्मशिक्षा-सप्तकम् कर्ता-आचार्य महाराज श्रोविजयपद्मसूरिजी
(ાવૃત્ત) अहसयपुण्णुदयाओ, जीवे लद्धं तए मणुस्सत्तं ॥ जिणषयणसुई तत्थ वि, संपण्णा कम्मविवरेहिं ॥१॥ उत्तमसुराहिलासा साहल्लं नरभवस्स चारित्ता ॥ आसण्णसिद्धिभव्वा लहिज्ज चारित्तसंपत्तिं ।।२।। वरदंसणनाणगुणा, देवाइभवेसु संभवंति तहि ॥ चरणं न तं नरभवे, तम्हा तस्सेव पाहण्णं ॥३॥ चउभमणं नियमा, पुग्गलरमणत्तमोहभावाओ ।। नियगुणरइवुडीए, पुग्गलरइदासपरिहाणी ॥५॥ नियगुणरइलाहट्रं, भाविज्जा नियसरूवतत्तत्थं ॥ कोऽहं मे का धम्मे, देवगुरू के तहा मज्यं ।।६।। सडाइभावजुत्ता, अप्पा णिञ्चो मईयवत्थूई ॥ पासे महं विहावे तत्तो जुग्गो न रइभावो ॥७॥ अह रागदासहाणी पयट्टिअव्वं तहा तर जीवे॥ साहावियपुण्णत्तं एवं सइ हाज़ नियमाओ ॥८॥
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પીતીન્દ્રનગર
પોતીન્દ્ર નામના પુરાતન નગર પર મહારાજા ખારવેલની ચડાઈ.
બાવીસસો વર્ષ પરની અતિહાસિક ધખોળ.
લેખક. શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ. આ પુરાતન નગર માટે જેનોને ઉત્તરાધ્યયન સૂત્ર. (૨૧, ૧-૪)માં પીહુડ નામના શહેર માટે વર્ણન કરવામાં આવેલ છે. પુરાતન પીહુડ અને પીતીન્દ્ર બંને
એક જ હોવાને . સિલ્વન લેવી નામના વિદ્વાને મત આપેલ છે. અંગ દેશની રાજધાની ચંપાને એક વ્યાપારી પીતીન્દ્રમાં રહેતો હતો. પીતીન્દ્ર નામના નગર માટે હાથી ગુફામાંના મહારાજા ખારવેલના શિલાલેખમાં “પીથુડ” નામનો ઉલ્લેખ મળી આવેલ છે. પીયુડ એટલે “ગધેડાઓ વડે ખેંચાતા હળથી ખેડાએલું સ્થાન ” એવો અર્થ કરવામાં આવ્યો છે. પ્રખ્યાત ખગોળવેત્તા ટેલેમીએ કૈલાઇના વિસ્તાર તરીકે પીતીન્દ્રને એળખાવેલ છે. “મલાઈ” શબ્દ મૈઝોલસ નદી ઉપરથી નીકળેલો છે. મૈલિસ નદી એટલે ગોદાવરી અને કૃષ્ણનદીનાં મુખને પ્રદેશ. આ પ્રદેશમાં નાગવલી નદી છે જે લાંગુલીઆ પણ કહેવાય છે. મીકાલ શહેર એ નદી ઉપર આવેલું છે. પુરાણોમાં લાંગુલીઆ નદીને લાંગુલી કે લાંગુલિની કહેલ છે. ( M. A. R. LVII. 27 ) લાંગુલી નામને સંબંધ લાંગુલ એટલે હળ સાથે રહેલ છે. મહારાજા ખારવેલના અસામાન્ય દંડનું એ શબ્દથી ચિરસ્થાયી રીતે સ્મરણ થઈ શકતું હોય તેમ ભાસે છે.
પીતીન્દ્ર નામના નગરની શોધખોળ કરવાની આપણે આશા રાખી શકીએ નહી, સબબ મહારાજા ખારવેલે ટોલેમી પહેલાં થોડા સૈકા અગાઉ તેને નાશ કરાવ્યું હતું. છતાં પુરાતન વસ્તુઓના આધાર પરથી પટેલેમીએ તેને ઉલ્લેખ કર્યો હોય એમ જાગાઈ આવે છે. (I A. 1926 P. P. 145 -46.)
શહેરનું પુરાતન નામ “પૃધૂદક” હોય એમ જણાય છે. પૃધૂદક એટલે પાણીથી ખુબ ભીંજાયેલું. “પૃથૂદક” એ થાનેશ્વર પાસેના એ જાણીતા સ્થળનું પણ નામ છે. આ સ્થળ તે હાલનું પહેઆ (C. A. G. P. P. 885, 702) છે. જૈન સૂત્રમાં વર્ણવેલ “પીવું” અને “પીથુડ” એ બંનેનું મૂળ તેમાંથી સહેલાઈથી નીકળી શકે. ટેમીના પીતીન્દ્ર”માં જે વધારાને “ર” છે તેને ખુલાસો મેળવવામાં વિશેષ મુશ્કેલી જેવું નથી,
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
તત્રી સ્થાનથી
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચમું વર્ષ
ઋણ સ્વીહાર આ અંક સાથે, ‘શ્રી જૈન સત્ય પ્રકાશ'નું પાંચમું વર્ષ શરૂ થાય છે.
ગયા ચાર વષૅ દરમ્યાન સમિતિ જે કઇ કાર્ય કરી શકી છે તે પૂજ્યપાદ સાધુમહારાજો તથા સમાજના આગેવાન સગૃહસ્થાના સહકારને જ આભારી છે. પૂજ્યપાદ સાધુમહારાજોએ વખતોવખત લેખ સામગ્રી માકલીને તેમ જ સમિતિ માટે શકય ઉપદેશ આપીને સહકાર આપ્યા છે, અને સમાજના આગેવાન સગૃહસ્થાએ સમિતિને જોઈતી આર્થિક સહાયતા આપીને સહકાર આપ્યા છે. આ સિવાય ખીજા બીજા વિદ્વાન લેખકાએ પણ માસિકને સમૃદ્ધ બનાવવામાં સહકાર આપ્યા છે જ. આ બધાના અમે ખરા ક્લિથી આભાર માનીએ છીએ. અને ભવિષ્યમાં પણુ એવાને એવા સહકાર આપતા રહેવાની પ્રાના કરીએ છીએ.
ચેાથ વતા કાનુ. અલાકન
ગયા—ચેાથા–વર્ષ દરમ્યાન શ્રી જૈન સત્ય પ્રકાશે ' જૈન ઇતિહાસ, પુરાતત્ત્વ, સાહિત્ય કૈ કળાવિષયક જે કંઈ સાહિત્ય સમાજની સેવામાં રજી કર્યુ છે તે ઉપરાંત ખાસ નોંધવા લાયક એ આના એવી છે કે જેનો ઉલ્લેખ અહીં કરવા જોઇએઃ (૧) શ્રી પર્યુષણ પ વિશેષાંક અને (૨) શ્રી ગેાપાળદાસ પટેલે બહાર પાડેલ ‘શ્રીભગવતીસાર ’ અંગે ઉપસ્થિત થયેલી માંસાહારની ચર્ચા.
-
શ્રી પર્યુષણુ પર્વ વિશેષાંક જે જે વિદ્રાનાએ જોયા છે. તેમણે એની મુક્ત ક પ્રશંસા કરી છે. ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછીના એક હજાર વર્ષ દરમ્યાન આપણે કેવા કેવા પ્રસંગામાંથી પસાર થયા છીએ, એ કાળ આપણા માટે કેટલા ગૌરવભર્યાં કાળ હતા અને એ કાળમાં રાજાઓમાં જૈનધમની કેટલી પ્રબળ ભાવના હતી વગેરે બાબતા પ્રમાણ સાથે એ વિશેષાંકમાં રજુ કરવામાં આવી છે. વિશેષ અતિશયાક્તિ વગર એમ કહી શકાય કે એ એક હજાર વર્ષના જૈન ઇતિહાસના અ`કાડા મેળવવા પ્રયત્ન કરનાર માટે એ વિશેષાંક એક વિગતવાર અનુક્રમણિકાની ગરજ સારે તેવા છે.
આ વિશેષાંક સાથે ભગવાન મહાવીરસ્વામીનું, જે પરમ ધ્યાનસ્થ મુદ્રાના સાક્ષાત્ કરાવતું ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યું છે તે પણ એક વિશેષતા ગણી શકાય. અત્યાર અગાઉ આવું સુંદર ચિત્ર જોવા કે જાણાવામાં આવ્યું નથી. છેલ્લા કેટલાક વખતથી ભગવાન મહાવીરસ્વામીના એક સુંદર ચિત્રની જે ખામી જણાતી હતી તે કેટલેક અંશે આથી દૂર થઈ ગણાય.
આ વિશેષાંક જેમ એક હજાર વર્ષોંના જૈન ઈતિહાસની સામગ્રી રજી કરવામાં કાળે આપ્યા છે તેના કરતાં પણ વિશેષ હની વાત તો એ છે કે એ વિશેષાંકે પૂરવાર
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
કર્યું છે કે આપણું પૂજ્ય મુનિ મહારાજે અવસરે સારામાં સારા ઐતિહાસિક, ધાર્મિક કે સાહિત્યિક લેખો લખી શકે છે. ખરેખર, આ એક બહુ જ આનંદની વાત છે.
આ પછી શ્રી ગોપાળદાસ પટેલે બહાર પાડેલ “શ્રીભગવતીસાર' અંગેની માંસાહારની ચર્ચા ઉપસ્થિત થઈ. “શ્રીભગવતીસાર માં શ્રી ગોપાળદાસ પટેલે એક ઠેકાણે ભગવાન મહાવીરસ્વામીએ પિતાના એક શિષ્યને પિતાને માટે, રાંધેલું માંસ વહેરી લાવવાને આદેશ કર્યાની વાત લખવામાં આવી છે. આ પુસ્તક બહાર પડયા પછી સમાજમાં ઠીકઠીક ઊહાપોહ જાગ્યો હતો અને તેથી સમિતિના ઉદ્દેશ અનુસાર એ આક્ષેપને યોગ્ય પ્રતિકાર કરવાનું કાર્ય સમિતિએ ઉપાડી લીધું હતું. આ પ્રતિકાર અંગે સમિતિ તરફથી મુખ્ય ત્રણ કાર્ય કરવામાં આવ્યાં હતાં :
(૧) “પ્રસ્થાન'ના તંત્રીએ શ્રી ગોપાળદાસ પટેલને લેખ છાપ્યો અને આપણું તરસ્થી મોકલાયેલ લેખ ન કેવળ પાછા જ મોકલ્યા, પણ તે લેખો પ્રગટ થાય તે પહેલાં જ શ્રી ગોપાળદાસ પટેલને વાંચવા માટે મોકલીને તેના જવાબો શ્રી ગોપાળદાસ પાસે તૈયાર કરાવ્યા. આ અંગે સમિતિએ પ્રસ્થાન'ના તંત્રી સાથે પત્રવ્યવહાર કરીને તેમણે લીધેલ પગલાની ભૂલ તેમને સમજાવી અને એના પરિણામરૂપે છેવટે તેમને મોકલેલા લેખો “પ્રસ્થાન'માં પ્રગટ કરવાનું સ્વીકારવું પડયું. “પ્રસ્થાન'ના તંત્રી સાથેને આ બધે પત્રવ્યવહાર શ્રી જૈન સત્ય પ્રકાશ’ના વર્ષ ચયાના સાતમા અંકમાં પ્રગટ થયો છે.
(૨) આ અંગે બીજુ અને સૌથી મહત્ત્વનું કાર્ય શ્રી ગોપાળદાસ પટેલે કરેલ આક્ષેપને શાસ્ત્ર અને યુક્તિને આધારે સચોટ જવાબ આપવાનું હતું. આ માટે સમિતિના પૂજ્ય સાધુમહારાજે પાસે ખાસ લેખ લખાવીને પ્રગટ કરવામાં આવ્યા હતા. સમિતિના પૂજ્ય સાધુમહારાજે સિવાય બીજાઓના લેખો પણ પ્રગટ કરવામાં આવ્યા હતા. આવા લેખે માટે ૬૦ પાનાને એક આખો અંક (અંક સાતમે) રોકવામાં આવ્યા હતા. જે વિદ્વાનોએ એ અંક જોયો છે અને તેમાંના શાસ્ત્રીય પુરાવા અને દલીલોથી ભરેલા લેખ વાંચ્યા છે તેમણે તેની ભૂરી ભૂરી પ્રશંસા કરી છે.
(૩) જૈન સમાજમાં આ ચર્ચા અંગે આટલો ઊહાપોહ થયા છતાં, જૈન સમાજના દરેક ભાઈ બહેનનું આ ચર્ચાથી ખૂબ ખૂબ દિલ દુભાવા છતાં અને ઉપર લખ્યા પ્રમાણે સમિતિ તરફથી એ આક્ષેપને નિરાધાર ઠરાવતા સચોટ લેખે બહાર પડયા છતાં, ગમે તે કારણસર શ્રી ગોપાળદાસ પટેલે, એક તટસ્થ વિદ્વાનને છાજે તેવી ખેલદીલીથી, પિતાની ભૂલ ન સ્વીકારી-ને સુધારી ત્યારે છેવટે એ દિશામાં એક વધુ પ્રયત્ન કરી જોવાનું સમિતિને યોગ્ય લાગ્યું. અને આ પ્રયત્ન તે શ્રી ગોપાળદાસ પટેલને આપણું આગમના અભ્યાસી કોઈ પૂજ્ય આચાર્ય મહારાજને મેળવી આપીને આ ચર્ચા અંગેનું આપણું દૃષ્ટિબિંદુ તેઓ સમજી શકે અને એમની વાત આપણે સમજી શકીએ, એવી વ્યવસ્થા કરવી. આ માટે અમે શ્રી ગોપાળદાસ પટેલ સાથે પત્રવ્યવહાર કર્યો અને તેમાં તેમને આવી મુલાકાત ક્યારે અનુકૂળ થઈ પડશે એ પૂછાવ્યું. જવા
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચમું વર્ષ
===[ ૪૯ ] બમાં તેમણે આવી મુલાકાત માટે સાફ ઈન્કાર કર્યો અને એ ઈન્કાર કરવાના કારણે તરીકે પોતાના સ્વભાવને આવી ચર્ચા નથી ફાવતી એમ લખ્યું. તેમને આવો જવાબ આવ્યા પછી, જ્યારે તેઓ કોઈ પણ રીતે વાત જ કરવા તૈયાર ન હોય ત્યાં બીજુ કરવાપણું શું રહે? એમ સમજી “શ્રી જેન સત્ય પ્રકાશ'ના ૧૦–૧૧ મા અંકમાં તંત્રીની નોંધ લખીને અત્યાર પૂરતી આ ચર્ચા અમે બંધ કરી.
આથી કોઈએ એમ માનવાની જરૂર નથી કે શ્રી ગોપાળદાસ પટેલની વાત કાયમ રહી અથવા તો એ ચર્ચાને હંમેશ માટે માંડી વાળવામાં આવી. આ માટે અવસરે પ્રયત્ન કરવાનું નહીં ભૂલવામાં આવે. આ પ્રયત્ન ગમે ત્યારે થાય, છતાં જ્યાં સુધી તટસ્થ અભ્યાસીઓને કે આપણા સમાજને લાગેવળગે છે ત્યાં સુધી તેમને તો શ્રી ગોપાળદાસ પટેલે કરેલ આક્ષેપની નિરાધારતા માટે ખાત્રી જ છે, અને તેટલા પૂરતો સમિતિને પ્રયત્ન સફળ થયો છે જ. જે કંઈ અફસોસ છે તે માત્ર એટલા જ પૂરતો કે–આગમના અનુવાદ કરવાની જવાબદારી પિતાના શિરે ઉઠાવવા છતાં શ્રી ગોપાળદાસ પટેલ, પિતે એક વખત કરેલ ભૂલને ન કેવળ નથી સુધારતા પણ એ ભૂલ ચોક્કસ રીતે સમજી શકાય એવા સ્થળે જવાનું કે એવો પ્રયત્ન કરવાનું પણ તેમને નથી ગમતું. આપણે સા આશા રાખીએ કે ભવિષ્યમાં તેમને પિતાની ભૂલ સમજાય અને તેમના હાથે જે અન્યાય થયો છે તે દૂર થાય. અસ્તુ !
આવી સમિતિની જરૂર માંસાહારની ચર્ચા પ્રસંગે, તેમજ તે પહેલાં પણ ઉપસ્થિત થયેલી એવી કેટલીક ચર્ચા પ્રસંગે, સમિતિએ જે કાર્ય કર્યું છે તે ઉપરથી જરૂર સૌને એમ લાગવા માંડયું છે કે આપણા સમાજ માટે આવી સમિતિની મટી જરૂર છે. આવી એક ભયસ્થ સંસ્થા જેવી સંસ્થા હોય તો જ તે આવા આક્ષેપોને યોગ્ય પ્રતિકાર કરી શકે
આપણે સજાણીએ છીએ કે સમયે સમયે એક યા બીજા કારણોસર અન્ય ધમીઓ તરફથી જૈનધર્મ કે સાહિત્ય ઉપર આક્ષેપ થતા આવ્યા છે અને ભવિષ્યમાં પણુ થવાની પૂરી સંભાવના છે. આવી પરિસ્થિતિમાં જો આપણી પાસે એને યોગ્ય પ્રતિકાર કરી શકે એવી સંસ્થા ન હોય તે ધીમે ધીમે એવા આક્ષેપોની સંખ્યા વધતી જ જાય અને સમાજમાં આપણું માટે ખૂબ ખૂબ ગેરસમજ ફેલાવા પામે. આવું ન બનવા પામે એ માટે જ તે આપણું મુનિસમેલને આ સમિતિને સ્થાપવાનું યોગ્ય ધાર્યું છે.
આપણું સમાજમાં સમયે સમયે ઉપસ્થિત થઈ જતી કોઈ પણ પ્રકારની આંતરિક ચર્ચામાં લેશ પણ ભાગ લીધા વગર, હમેશાં બીજાઓ તરફથી કરવામાં આવતાં આક્રમણોને યોગ જવાબ આપવામાં જ જે દત્તચિત્ત રહી શકે એવી સંસ્થા જ આવા પ્રસંગે સફળ રીતે કાર્ય કરી શકે. અમારી સમિતિએ જે કંઈ કાર્ય કર્યું તેમાં આ નીતિને અમે સચોટ રીતે વળગી રહ્યા છીએ, અને ભવિષ્યમાં પણ એ જ નીતિને વળગી રહીશું. અમે તો માનીએ છીએ કે આ–આંતરિક ચર્ચામાં લેશ પણ ભાગ ન લેવાની-નીતિ સમિતિ માટે પ્રાણસમી છે. અને આ નીતિને કડક રીતે વળગી રહેવાનું જ એ પરિણામ
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન સત્ય પ્રકાશ
છે કે સમિતિ અને “શ્રી જેને સત્ય પ્રકાશ' માસિક ધીમે ધીમે સૌ પૂજ્ય સાધુમહારાજે અને સદ્દગૃહસ્થોને ચાહ અને સહકાર મેળવતાં જાય છે.
અમે તો માનીએ છીએ કે આ સમિતિ શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રી સંઘની છે. તેઓ આની ઉપયોગીતા સમજીને તેને પિતાની સમજે અને હમેશાં સલાહ, સૂચના અને સહાયતા દ્વારા સહકાર આપતા રહે, એ જ પ્રાર્થના !
પૂજ્ય સાધુમહારાજને વિનંતિ લેશમાત્ર પણ અતિશયોક્તિ વગર કહી શકાય કે આ સમિતિની ઉત્પત્તિ આપણા પૂજ્ય સાધુમહારાજને જ આભારી છે. તેમણે દૂરંદેશી વાપરીને, ભવિષ્યમાં જૈનધર્મ કે સાહિત્યને પારકાના હાથે હાનિ ન થાય તે માટે આ સમિતિની સ્થાપના કરી છે.
આપણે જાણીએ છીએ કે આપણા શ્રમણપ્રધાન ચતુવિધ શ્રી સંધમાં પૂજ્ય સાધુમહારાજનાં સ્થાન અને પ્રભાવ અજોડ છે. એટલે કોઈ પણ ધાર્મિક કાર્યમાં તેઓ જે કંઈ કરી શકે છે તે બીજી રીતે દુઃસાધ્ય બને છે. સમિતિ પણ એક ધાર્મિક સંસ્થા છે. એટલે તેના અમુક કાર્ય માટે જેમ ગૃહસ્થની મદદની આવશ્યકતા છે તેમ પૂજ્ય સાધુસમુદાયના સહકાર વગર એનું કાર્ય નભવું અશકય છે. વધુ નહીં લખતાં આ સમિતિની સ્થાપના અંગે મુનિસમેલને જે ઠરાવ કર્યો છે તે અહીં રજુ કરીએ છીએ :
ઠરાવ દસમે-ધમ ઉપર થતા આક્ષેપોને અગે' “આપણું પરમ પવિત્ર પૂજ્ય શાસ્ત્રો તથા તીર્થાદિ ઉપર થતા આક્ષેપોના સમાધાન અંગે (૧) આચાર્ય મહારાજ શ્રીમદ્ સાગરાનંદસૂરિજી (૨) આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી (૩) પંન્યાસજી મહારાજ શ્રી લાવણ્યવિજયજી (વર્તમાનમાં આચાર્ય મહારાજ શ્રી વિજયલાવણ્યસૂરિજી) (૪) મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી (૫) મુનિરાજ શ્રી દશનવિજયજીની મંડળી નીમી છે. તે મંડળીએ તે કાર્ય, નિયમાવલી તૈયાર કરી શરૂ કરવું અને બીજા સર્વ સાધુઓએ એ બાબતમાં ચોગ્ય મદદ જરૂર કરવી, તેમજ એ મંડળીને જેઈલી સહાય આપવા શ્રાવકને પણ પ્રેરણા અને ઉપદેશ આપવો.”
આ સમિતિ અને આ માસિક બન્ને સમગ્ર સાધુ સમુદાયનાં પિતાનાં જ છે એટલે અમારે વિશેષ કહેવાનું કશું નથી. આ ઠરાવ મુજબ સૌ પૂજ્ય સાધુ મહારાજે અમને જરૂર વધુને વધુ સહકાર આપતા રહે એવી આશા રાખીએ છીએ.
છેવટે-આ અંકથી શરૂ થતા નવા વર્ષ દરમ્યાન અને તે પછી પણ સમિતિ વધુ ને વધુ ધર્મસેવા કરી શકે, એવો ચતુર્વિધ શ્રી સંધ પાસે આર્શિવાદ માગીને નવા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ.
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જરૂર વસાવા “ શ્રી જૈન સત્ય પ્રકાશ ના -નીચે લખેલા ત્રણ મહત્ત્વના એ કે
[૧] શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક આ સચિત્ર વિશેષાંકમાં ભગવાન મહાવીર સ્વામી પછીના એક હાર વર્ષના જેન ઈતિહાસને લગતી પ્રમાણ ભૂત સા મ ગ્રી આપવામાં આવી છે. એ ઉપરાંત ભ. મહાવીરસ્વામીનું સુંદર ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યું છે. દ્વિર’ગી ! હું', ઊ' ચા કાગળ, સુંદર છપાઈ, ૨૧૬ પાનાં મૂલ્ય- ટપાલખચ સાથે એક રૂપિયા
[૨] . શ્રી જૈન સત્ય પ્રકાશ ના ૪૩મા કુ માંક ૬૦ પાનાના આ અ'કમાં જૈન શાસ્ત્રોમાં માંસાહાર હાવાના આક્ષેપોને શાસ્ત્ર અને યુકિતના આધારે સચોટ જવાબ આપતા અનેક લે છે. આ પવા માં આવ્યા છે. -
મૂલ્ય- ટપાલ ખચ સાથે ચાર આના
શ્રી જૈન સત્ય પ્રકાશ ના ૪૫મો કમાંક :
આ અંકમાં મહારાજા કુમારપાળ અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના જીવનને લગતા અનેક ઐતિહાસિક લેખે આપવામાં આવ્યા છે.
મૂલ્ય- ટાપલ ખચ સાથે ત્રણ આના
લા . શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ " જેસિંગભાઈની વાડી, ઘીકાંટા
ચ, મદાવાદ,
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. B. 3801 કિમતમાં 50 ટકા ઘટાડો આજે જ મંગાવા શ્રી જૈન સત્ય પ્રકાશ શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક 4.หลวงเอวแล้วเส้นลวดลไอห้อไล ลอนดอน ล આ વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી, જુદા જુદા વિદ્વાનોએ લખેલા અનેક અંતિહાસિક લેખે આપવામાં આવ્યા છે. મૂળ કિંમત બાર આના ઘટાડેલી કિંમત છ આના | ( ટપાલ ખર્ચ એક આના) | - કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાગ સુદર , ભગવાન મહાવીરસ્વામી ત્રિરંગી ચિત્ર ગુજરાતના પ્રસિદ્ધ, ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈ પાસે તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત મુદ્રા અને વીતરાગભાવનો સાક્ષાત્કાર કરાવે છે. 14'' x ૧૦”ની સાઈઝ, જોહા આર્ટ કાર્ડ” ઉપર સનરી એડ સાથે મળ કિ મત આઠ આના ધટાડેલી કિમત ચાર આના - ( ટપાલ ખર્ચ દોઢ આની ) શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઇની વાડી, ધીકાંટા, અ મ દા વા દે, วดในควรงคนลดไว ได้ทั้งได้ทั่ว For Private And Personal Use Only