SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિલવવાદ અંક ૧]= ૫. નિહ્નવવાદ પોતાની જ સાથેનો એટલે સ્વદર્શનમાં ઉત્પન્ન થયેલ મુનિઓની સાથે જ છે. ૬. નિહ્નવવાદમાં નિદ્ભવ થયેલ સાધુઓને સ્વમત સ્થાપવાની તીવ્ર મનોવૃત્તિ હતી, તે કારણે તેઓ પોતાને મત અનેક જીવોને સમજાવતા. તેથી અનેક જીવો વિભ્રમમાં પડતા હતા. નિફ્તવવાદ જણાવતાં પૂર્વે નિહ્નવવાદ કોને કહેવાય તે જણાવવું આવશ્યક છે. ‘દ્વિવાદ' શબ્દનો અર્થ –નિહ્નવલ એટલે અપલોપ કરનાર એટલે સત્ય વસ્તુને જે અપલાપ કરે તે નિહ્નવ કહેવાય. આ શબ્દનો સમાનાર્થક શબ્દ અપદ્ધવે છે. તે અપહ્નવ શબ્દનું ભાવવાચક રૂપ અપહતુતિથી થાય છે. તે અપહતુતિ શબ્દ સાહિત્યમાં સારી રીતે પ્રસિદ્ધ છે અને તેનો અર્થ છૂપાવવું એવો થાય છે. એ જ પ્રમાણે મિથ્યા આગ્રહથી સત્ય વસ્તુને પાવનાર તે નિદ્ભવ કહેવાય. વાદ એટલે કથા તરાનિrfજસ્ટિક્ષા વાહિતિજાવિનો કાથા વાઃ | જેથી તત્ત્વનિ થાય એવી વાદિપતિવાદિની કથા તે વાદ. એટલે નિદ્ભવની સાથે તત્ત્વ વિષયક નિર્ણય કરવાને માટે થયેલ વાર્તાલાપ નિવવાદ કહેવાય. નિદ્ધની સંખ્યા અને ટ્રેક પરિચય–શ્રી આવશ્યક નિર્યુક્તિમાં નિર્નવોની સંખ્યા સાતની બતાવેલ છે તે આ પ્રમાણે વદુરથ, ggg. ઘર, સમુછે, , ઉતા, વક્રિભાળ રા. एपसिं निग्गमणं, वोच्छामि जहानुपुवीए॥ ૧. બહુરત-માલિ––ઘણે કાળે વસ્તુ ઉત્પન્ન થાય છે, એવા વાદના સ્થાપક, (બહુરત) જમાલ નામના પ્રથમ નિહનવ શ્રી મહાવીર પ્રભુના કેવલજ્ઞાન પછી ચૌદ (૧૪) વર્ષે શ્રાવસ્તિ નગરીમાં થયા. ૨. પ્રદેશ-તિબ્ધગુણાચાર્ય–-આત્માના સર્વ પ્રદેશમાં જીવત્વ નહિ માનતા, છેલ્લા પ્રદેશમાં જ જીવત્વ છે એમ માનનાર (પ્રદેશ) વિધ્યગુપ્તાચાર્ય નામના બીજા નિહનવ શ્રી મહાવીર પ્રભુના કેવલજ્ઞાન પછી સોળ (૧૬) વર્ષે અષભપુર નગરમાં થયા. ૩. અવ્યકત-આષાઢાચાર્ય (થી) આ સાધુ છે કે દેવ એમ સંદિગ્ધ મતિવાળા (અવ્યક્ત) આષાઢાચાર્ય (થી) શ્રી વીરનિર્વાણ પછી બસે ને ચૌદ વર્ષે (૨૧૪) એતિકા નગરીમાં થયા. ૪. સામુચ્છેદિક-અલ્પમિત્રાચાર્ય–દરેક વસ્તુઓ ક્ષણે ક્ષણે નાશ પામે છે એમ 1 -4પ -એ બીજા ગણના ન પૂર્વક ધાતુથી કર્તા અર્થ મજૂ પ્રત્યય લાવવાથી નિસુનુતે તિ નિવઃ એમ નિહનવ શબ્દ બને છે. For Private And Personal Use Only
SR No.521550
Book TitleJain Satyaprakash 1939 09 SrNo 50
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy