Book Title: Jain Satyaprakash 1936 10 SrNo 15
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521515/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જનતત્વજ્ઞાન, સાહિત્ય, કલા અને ઇતિહાસના વિષયો ચર્ચાતું' શ્રી જૈનધમ સત્ય પ્રકાશક સમિતિનું - માસિક મુખપત્ર શ્રીજૈન સત્યપ્રકાશ ક્રમાંક ૧૫ | ત ત્રી શાહ ચીમનલાલ ગોકળદાસ વર્ષ ૨] અિંક ૩ ACHARTA SRI KAILASSAGARSURI GYANMANDIRI SHREE MAHAVIR AIN ARADHANA KENDRA Koba, Gandhinagar. 382.007. *#+. 6 79) 232 252, 2327620.00 Fax : (079) 2327324 For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैन सत्य प्रकाश (માસિર પત્ર ) વિ ષ ય–દ શ ન ૧. શ્રી નેમિનાથસ્તોત્રમ્ : आचार्य महाराज श्री विजयपद्मसूरिजी ૨. દિગ'બરની ઉત્પત્તિઃ આચાર્ય મહારાજ શ્રી સાગરા'દસૂરિ૦) કે, સમીક્ષાનનાવિદ ૧T : आचा महाराज श्री विजयलावण्यसूरिजी દ, હીરવિહારસ્તવ : મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી : ૯૬ ५. दिगंबर शास्त्र कैसे बनें : | मुनिराज श्री दर्शनविजयजी ૬. ચંદ્રાવતીના ઇતિહાસ : મુનિરાજ શ્રી ન્યાયવિજયજી : ૧૨ ૨ છે. જનાની અGિ'સા અને - દંડનાયક આવ્યુ : શ્રીયુત મેહનલાલે દીપચંદ સેકસી : ૧૦૮ ૮. સાપુમળવાપર્વ : श्रीयुत अगर वन्दजी नाहटा : ૧૧૨ ૯, વસંતતિલાસ : શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ : ૧૧૪ ૧૯. શ્રીઅમે ધ્યાનગરી : આચાર્ય મહારાજ શ્રી વિજયપદ્રસૂરિજી : ૧૧૯ ૧૧. પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય : - (1) પ્રાચીન લેખસંગ્રહ (૪ લેખો ) : મુનિરાજ શ્રી જયંતવિજયજી : ૧૨૨ ૧૨. સમાચાર અને સ્વીકાર : ૧૨૪ ની સામે સૂચના - જે ગ્રાહકોનું લવાજમ આ અ કે પૂરું થતું હોય તેમણે “ શ્રીમહેંવીર નિર્વાણ વિ.ષાંક ?' મેળવવા મ ટે તથા વી. પી. ખર્ચના ચાર આના બચાવવા માટે લવાજમના બે રૂપિયા મનીઑર્ડ ૨થી વેળાસરા મોકલી આપવા. જે પૂજ્ય મુનિરાજેને 6 શ્રી જૈન સત્ય પ્રકાશ ” મોકલવામાં આવે છે તેઓશ્રીએ ચતુર્માસ પૂર્ણ થતાં, વિહાર દરમિયાન, પિતાનું નવું નવું સરનામું, દર માસની શુદી બીજ પહેલાં, જણાવતા રહેવા ની કૃપા કરવી. જેથી માસિક ગેરવલે ન જતાં વખતસર મળી જાય, લવાજમસ્થાનિક ૧-૮-૧, બહારગામનું ર-૦-૦ છુટક નકલ ૦-૩-૦ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir णमो त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमझे समीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं भव्वाणं मग्गयं विसयं ॥१॥ 8 શ્રી જૈન સત્ય પ્રકાશ अण्णाणग्गहदोसगत्थमइणा कुव्वंति जे धम्मिए, अग्ववे ग्बल तेसिमागमगयं दाउं विसिटुत्तर॥ योउं नि थयगगम थविसए चे भेऽहिलासा तया, बाइजा 'पवरं पसिद्गजइणं सम्प्पयासं मुया ॥ २॥ પુસ્તક ૨ વિક્રમ સંવત ૧૯૯૨: વીર સંવત ૨૪૬ર (પ્રથમ) આશ્વિન શલા પંચમી મંગળવાર स: 3 :सन १६३१ टोमर २० श्री गौतमस्वामि स्तोत्रम् कर्ता-आचार्य महाराज श्रीविजयपद्ममूरिजी ॥ आर्या उत्तम् ॥ णमिण महावीरं-मुगुणगरिद्रं च णेमिमूरिवरं ॥ सिरिगोयमगणिथुत्तं-करेमि वरजोगखेमदयं ॥ १ ॥ सिरिवीरपह होत्था-तिखंडराया जया णियाणवला ॥ तइया जो ग्बलु आसी-करुणद्धि सारही समओ ॥ २ ॥ वंधुविसाहाणंदी-मरिऊणं सीहभावसंपत्तो ॥ माहीअ तं च णिवई-पुब्बभवुक्किटदोसेणं ॥ ३ ॥ तइया य णमुक्कार--मरंतसीहस्स सवणमझंमि ॥ जो य मुणावीभ मुया-तं पुजं गोयमं वंदे ॥ ४ ॥ दव्वजिणो सिरिवीरो-जइआ सिद्धत्थणंदणो जाओ। तइआ जो पुहवीए-संपण्णो तणयभावेणं ॥५॥ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ શ્વિન विष्पो सिरिवसुभूई-जस्स पियामगहगोब्बरे गामे ॥ गोयमगुत्तखभाण-जाओ जो जिट्टणक्खत्ते ॥ ६॥ पढमं वरसंठाणं-संहणणं जम्स तारिसं परमं ॥ सत्तकरुस्सेहतj-तमिंदभूई सया वंदे ॥ ७ ॥ चउदसविजाकुसलो-पणसयसीसे य जो भणावेए ॥ वाइसहाए विइओ-वायविहाणे सुदकरवमई ॥ ८ ॥ पण्णासवरिसमाणो-गिहिपरिआओ य जस्स परिकहिओ ॥ जो मज्झिमपावाए-समागओ जण्णकजढं ॥ ९ ॥ वइसाहे वरमासे--सियपक्विकारसीइ पुच्चते ॥ . महसेणवणुज्जाणे-दिक्वा समओ सुहो जस्स ।। १० ॥ णियवेयपयत्थाणं-सव्वष्णुविसिट्टवीरवयणेणं ।। सोचा विणिच्छियत्थे-पव्वइओ सीसपरिवरिओ ॥ ११ ॥ जो छट्टछट्टणिययं-तवं कुणंतो वि रूबलविलो ॥ सज्झाणमंडियंगं-तं गणहरगोयमं वंदे ॥ १२ ॥ अटवीसइलद्धिगयं-जुगप्पहाणं पहाणचउणाणिं । गुणगणरयणणिहाणं-गणहरसिरिगोयमं वंदे ॥ १३ ।। चउदससहसमुणीणं-जो पढमो वारसंगहरविउहो ।। कारुण्णपुण्णहियओ-तं गणहरगोयमं वंदे ।। १४ ।। जेणं दिण्णा दिक्खा-पयच्छए केवलं मुणिंदाणं ।। अञ्चब्भुयमाहप्पं-तं गणहरगोयमं वंदे ॥ १५ ॥ तीसं वासाइ कया-अणण्णभावेण जेण गुरुभनी ।। कणयरुई विष्णवरं-तं गणहरगोयमं वंदे ॥ १६ ॥ जस्स य जीवणचरियं-अणुकरणिजं मुर्णिदसंवेणं ।। पत्थाणज्झाणगयं-तं गणहरगोयमं वंदे ॥ १७ ।। णियलद्धीइ करेजा-अट्ठावयपव्वयस्स जो जत्नं ।। तम्मि भवे सो होज्जा-सिद्धो इय वीरवयणाओ ॥ १८ ॥ विहिया जत्ताजेणं-तहेव भत्तिप्पमोयकलिएणं ।। एवं सिवकयसढें-तं गणहरगोयमं वंदे ॥ १९ ॥ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ ८७ શ્રી ગૌતમસ્વામિ તેત્રમ कनियवरसियपक्खे-पढमे दियहे पहायसमयम्मि । जो सव्वष्णू जाओ-तं गणहरगोयमं वंदे ।। २० ।। मिरिवीरपट्टगयणे-दिणयर माणंददेसणापण्णं ।। झाणाई यसहावं- गणहरसिरिगोयमं वंदे ॥ २१ ।। बारससमपरियाओ-केवलिभावेण जस्स विक्ग्वाओ । वाणवइवरिसमाणं-संपुण्णं जीवियं जस्स ॥ २२ ॥ पाओवगमणभावे-मासियभत्तेण रायगिहणयरे ॥ संपण्णसिद्धिसंगं-गणहरसिरिगोयमं वंदे ॥ २३ ॥ अमरणरिंदा णिचं- पणमंति पहाणपुण्णपयं ।। सो सिरिगोयमसामी-संघगिहे मंगलं कुजा ॥ २४ ॥ मुगहियनामधिजा-आयरिया जोगसुद्धिदित्तिहरा ॥ णामं जस्स पसत्थं-झाअंति लहन्ति सचमुहं ॥ २५ ॥ तं नत्थि भुवणमज्झसिज्ज्ञिजा जं न गोयमस्सरणा ॥ सिरिगोयममप्पभवा-पण?पावा सरंति णरा ॥ २६ ॥ पण्णरसतावसपत्थ-प्पयाणसत्तं सुवष्णकयकमले ॥ सोहासणे निसण्णं-वंदे गुरुगोयमं विहिणा ॥ २७ ॥ वासबसेवियचरणं छत्तत्तयचामराइकयसोहं ॥ जेणं मुररुकवाई-पराजिया सप्पहावेणं ॥ २८ ॥ तं गुरुगोयमसामि-अचंति णमंति लद्धपुण्णभरा ॥ सयउस्सवो य तेसिं-चित्तत्यो गोयमो जेसि ॥ २९ ॥ जुम्मणिहिग्गहसोम-प्पमिए वरिसेऽन्नभवयमासे ॥ सियपंचमिंदुवारे-पुण्णे सिरिरायनयरम्मि ॥ ३० ॥ सिरिगोयमपहुथुत्तं गुरुवरसिरिणेमिमूरिसीसेणं ॥ पउमेणायरिएणं-विहियं पमणंतु भव्ययणा ॥ ३१ ॥ लच्छीप्पहपढणटुं-रयणा थुत्तस्स भव्यभद्दयरा ॥ पढणाऽऽयणणभावा-सव्वेसि सव्वो मुहया ॥ ३२ ॥ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra કક ક www.kobatirth.org દિગંબરોની ઉત્પત્તિ લેખકઃ આચાર્ય મહારાજ શ્રીમત્ સાગરાનદરિજી Acharya Shri Kailassagarsuri Gyanmandir #a #cha | ( 2 ) થકી થાય ! ( ગતાંકથી ચાલુ ) કદાચ કાઈ મહાનુભાવને એવા પ્રશ્ન થઈ આવે કે આ પ્રમાણે અત્યાર સુધી જે હકીકત સબંધી વિચાર કરવામાં આવ્યે તે કેવળ મતાગ્રહના ચશ્માને જ આભારી છે. આપણે દુનીયામાં હમેશાં જોઇએ છીએ કે વસ્તુ ગમે તેવા પ્રકારની હાય અને તે વસ્તુનું અવલેાકન કરનાર માણસ પણ ગમે તેવા પ્રકારના હાય પરન્તુ જે તેણે જુદા રંગનો જ ચશ્માં ચડાવ્યા હાય તે બધું જુદા જ રંગનું દેખાય છે, અને વસ્તુ પેાતાના મૂળ રૂપમાં તેને દેખાતી જ નથી. કમળાથી પીડાતા માણસ કે પીળા ચશ્માને ધારણ કરનાર માણસ સફેદ વસ્તુને પણ રંગીન કહે છે એ આપણા સ્વાનુભવની વાત છે, તેવી જ રીત અહીં પણ કેમ ન થયું હેાય કે સ્વમતના આગ્રહના ચશ્માની 'દરથી કેવળ પેાતાનું તે જ સારું એવા ખ્યાલ શ્વેતાંબરેશને થયે હાય અને તેથી દિગંબરાની માન્યતાઓનું ખંડન કરતા હોય. પરન્તુ આવા પ્રશ્નને અહીં લેશ પણ અવકાશ નથી, કારણ કે કેવળ દિગબર ભાઈએ જ, કે જેઓ વ્યવહાર અને પ્રરૂપણા એ બન્ને ષ્ટિએ જૈન શાસનથી દૂર થયેલા છે તેના જ અચેલકપણાને એકાન્ત આગ્રહ છે, અને સચેલક તરીકે કેાઈ પણ સાધુ હોય જ નહીં એવું એકાન્ત પ્રરૂપણ પણ તે જ કરે છે. એટલે આવા એકાન્તપણાના કદાગ્રહના ચમા તે એમની પાસે જ છે. શ્વેતાંબરાએ તા આવા એકાન્ત આગ્રહ કર્યા જ નથી. કારણ કે જો એવા એકાન્ત આગ્રહ શ્વેતાંબરાએ રાખ્યા હાત તે તેઓ પણ દિગબર ભાઇઓની માફ્ક એમ જ પ્રરૂપણા કરત કે સચેલકપણા ( વસ્રસહિતપણા ) સિવાય કદી પણ મેક્ષ કે મેાક્ષના પરમ સાધનરૂપ સાધુતા સ ંભવે જ નહીં, પણ આવી, અનેકાન્ત વાદના પરમ પવિત્ર સિદ્ધાંતના મૂળમાં જ કુઠારાઘાત કરનારી, વાત કી પણ તેઓએ કરી જ નથી—તે કરી શકે પણું નહીં ! વળી એક વસ્તુ એ પણ ભૂલવા જેવી નથી કે જો દિગમ્બર સપ્રદાયમાંથી શ્વેતાંખર સંપ્રદાય નીકળ્યેા હાત તા જરૂર શ્વેતાંબર સ ́પ્રદાય સચેલકતા ( વજ્રસહિતપણા ) ને ખૂબ ખૂબ આગ્રહ રાખત અને પરૂપણા For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ દિગંમરાની ઉત્પત્તિ ૮૯ કત કે વસ્રસિવાય કાઇની પણ મુક્તિ થાય જ નહિ. અને આવી પ્રરૂપણા કરવાના હેતુ તરીકે ઉપકરણપણું જણાવી શકત. અર્થાત્ જેમ કઈ પણ કાર્યની સિદ્ધિ તેના સાધન વગર થતી જ નથી તેમ મેાક્ષમાર્ગના સાધનરૂપ જે ચારિત્ર કે જે અહિંસાદિસ્વરૂપ છે તે અહિંસાદિના પાલન માટે રજોહરણ, મુખસિકાદિ ઉપકરણો છે. અને એ ઉપકરણા વગર ન ચાલી શકે એમ જણાવી શકત. આ બાબતમાં એમ ન કહી શકાય કે કાર્યાત્મ આદિમાં રહેલા મુનિવરોના રજોહરણાદિ નિર્વ્યાપાર છે માટે તેની ન્યતા છે. કારણ કે જયણાબુદ્ધિ એ જ ચારિત્ર છે અને જયણાબુદ્ધિથી જયણા કરવા માટે જ ઉપકરણા રાખેલાં છે. એટલે સાધન જે રખાય તે સાધકતાની બુદ્ધિથી જ રખાય છે, માટે સાધના તે સાધકતાની બુદ્ધિનાં દ્યોતક તેથી સાધનરહીત માણસ સાધકપણાની બુદ્ધિમાં જ નથી એમ સ્પષ્ટ થાય ,. વળી શ્વેતાંબરે એમ પણ કહી શકત કે સિદ્ધદશામાં ચારિત્રમાહનીય કર્મના ક્ષય થઈ ગયા છે છતાં ત્યાં ચારિત્રનાં સાધના નથી તેથી જ ત્યાં ચારિત્ર નથી. દુનીયામાં પણ આપણે જોઇએ છીએ કે ધનુરની સવ કળામાં પારગામી માણસ પણ ધનુષ્યના અભાવમાં પેાતાની કળાના ઉપયોગ કરી શકતા નથી, કે પેાતાની કળા દેખાડી શકતા નથી. અતિ નિપુણ એવે પણ ચિત્રકાર રંગ, પીછી કે કાગળ વગર પેાતાની કળાનું પ્રદર્શન કરી શકતો નથી. માટીનાં વાસણો મનાવવામાં અત્યંત હુંશિયાર એવા પણ કુંભાર જો તેની પાસે તેને ઉપયેગી અને જરુરી બધાં સાધના ન હેાય તે શું કરી શકે છે? આ અને આવાં બીજા ઉદાહરણા અને અનેક યુક્તિથી શ્વેતાંબર સંપ્રદાય, ( જે તે દિગંબર સંપ્રદાયમાંથી જ ઉત્પન્ન થયેા હત તે ) જરુર સવસ્ત્રપણાના આગ્રહ કરત અને સાથે સાથે સ્વલિંગે જ સિદ્ધ થઈ શકે એમ સાબિત કરત. પરન્તુ જે સંપ્રદાય શ્રી જિનભાષિત મૂળ સિદ્ધાંતને માનતા હાય, અને જેને કેવળ બીજાની વાતને તેાડી પાડવાની ખાતર જ અનેકાન્તવાદના સ્વસિદ્ધાંતને તિલાંજલી આપીને પણ પેાતાના કકા ખરા કરવાની ખેાટી ભાવના ન હાય, તે શ્વેતાંબર સંપ્રદાય આવી પ્રરૂપણા ન જ કરે એ સમજી શકાય એવું છે! કારણ તે જાણે છે કે કેવળ બુદ્ધિવાદ કરતાં શ્રદ્ધાવાદમાં જ ધર્મીની પ્રાપ્તી છે. જેઆને વીતરાગ સર્વજ્ઞ પ્રભુના વચન ઉપર શ્રદ્વા છે તે તે ખરાખર સમજે છે કે અનુમાદિની સિદ્ધિ તે માત્ર સંવાદકપણે જ કાર્ય કરી શકે છે. પણ વિધાયક તરીકે કાર્ય કરી શકતી નથી એટલે કે અમુક વસ્તુની પુષ્ટિમાં અનુમાન જરુર ઉપયોગી થઈ પડે પરન્તુ કોઈ સિદ્ધાન્તનું વિધાન કરવા જેટલી એની શક્તિ નથી જ. તેથી જ શ્વેતાંબર સંપ્રદાયે બુદ્ધિપ્રેરિત અને For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૯૦ શ્રી જૈન સત્ય પ્રકાશ આશ્વિન અનુમાનાદિની, ઉપર કહેલ, યુક્તિઓને આશ્રય ન લીધે અને સર્ચકલતામાં જ સિદ્ધિ છે એવા આગ્રહ ન રાખ્યા. શ્વેતાંબરાને સુચેલકતામાં અને સ્વલિંગમાં જ આવા એકાંત આગ્રહને સવ થા અભાવ અને દિગંબરોની અચેલકપણામાં અને સ્પેલિંગમાં જ મુક્તિની એકાંત માન્યતાઃ એ બે જ વસ્તુ ઉપર જો ચાગ્ય અને નિષ્પક્ષ વિચાર કરવામાં આવે તો તરત જ સમજી શકાય કે કે!ણ મૂળ હતું અને કેણે પાછળથી સ્વલ્પત પ્રરૂપણા કરી ! Acharya Shri Kailassagarsuri Gyanmandir અથવા કર્યાં છે ! શાસ્રીય પ્રસંગવશાત્ ઉપર કહેલ અનુમાનાદિકની શક્તિ સંબંધી થોડોક વિચાર કરી લઈ એ ! ઉપર કહેવામાં આવ્યું છે કે અનુમાનાદિકનું કાર્ય સવાદક પણાનું છે પણ નહીં કે વિધાયકપણાનું ! વસ્તુસ્થિતિ આવી હાવાના કારણે જ પડિતાએ હેતુવાદને પદાર્થ જ્ઞાનમાં અર્જાય પદાર્થના નિશ્ચયમાં કારણ તરીકે માનવાને ઇન્કાર પદાર્થના જ્ઞાનમાં હેતુવાદને બીજો નંબર આપેલા છે, અને શ્રદ્ધાને પહેલે 'બર આપવામાં આવ્યા છે તે ઉપરથી સ્હેજે સમજી શકાશે કે શ્રદ્ધા શું ચીજ છે, અને ખાસ ઉપયોગ શું છે અને એનું મહત્વ કેટલું બધું છે. બ્રાહ્ય અને રૅતુગ્રાહ્ય એ બે પ્રકારના પદાર્ધામાં પણ હેતુગ્રાહ્ય કરતાં ગ્રાહ્યને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. અથવા તે બહુ વિચાર કરીએ તે એમ પણ કહીએ કે હેતુબ્રાહ્ય એ કંઇ સ્વતંત્ર ભેદ જ નથી પરંતુ આજ્ઞાધ્યાયના પેટા ભે જ છે. આ રથાને એવી શ'કા ન કરવી કે ત્રિકાળાબાધિત શ્રી જિનશાસનના હિસાબે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારે પદાર્થોનું સભ્યજ્ઞાન માન્યું છે તે પછી પ્રરૂપણા લાયક પદાર્થીને નિશ્ચય કરાવતી વખતે આજ્ઞાગ્રાહ્ય એટલે આગમીય અને હેતુગ્રાહ્ય એટલે આનુમાનિક એમ આગમ અને અનુમાન એ બે જ પ્રકાર કેમ રાખ્યા ? આવી શંકા નહી કરવાનું કારણ એ છે કે જેઓ અતીન્દ્રિય જ્ઞાનને ધારણ કરનારા છે તે પચક-દર્શક ગણાય છે અને તેવા દાને ઉપદેશ્યની કેટીમાં ગણવાના હાતા નથી. આ માટે સૂત્રકાર ફરમાવે છે કે ઢાં પાસા સ્થિ અર્થાત્ પશ્યાને ઉપદેશ હાય નહિ. જેએને અતીન્દ્રિયજ્ઞાન નથી તે માત્ર મતિ અને શ્રુતજ્ઞાનના માલિક હોય છે અને તેવા શ્રાતા પુરુષોનું જે ઈન્દ્રિયાદિ પ્રત્યક્ષ હાય છે તે વ્યવહારથી પ્રત્યક્ષ ગણાયા છતાં પરમાથી પરાક્ષ જ ગણાય છે એટલું જ નહી પણ સ્મરણાદિક અનેક પ્રકારનું જ્ઞાન પરાક્ષ જ્ઞાન કહેવાય છે. Àાત્રાદિ જ્ઞાનાને લૈંગિક ગણીને જ પરાક્ષમાં ગણેલ છે. તત્ત્વાર્થસૂત્રકારના બાથે પરૉક એ સૂત્રને માનનારા દિગંબર ભાઇએ પણ આ વાતના નિષેધ કરી શકે એમ નથી. For Private And Personal Use Only આજ્ઞા - આજ્ઞા Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨ દિગબરોની ઉત્પત્તિ આ વાતને અવે જ કાવી મૂળ વિષયમાં આવતાં એમ કહેવું જોઈએ કે શ્વેતાંબરે એ મોક્ષની પ્રાપ્તિ માટે વસ્ત્ર સહિતપણાનો આ ગ્રહ નથી રાખ્યો એટલું જ નહીં પરંતુ તેમણે સ્વલિંગે સિદ્ધ, અન્યલિંગે સિદ્ધ અને ગૃહલિંગે સિદ્ધને બહુ જ વિશાળ અને ઉદાર સિદ્ધાંત સ્વીકારે છે. તેઓ માને છે કે વ્યવહારથી કે દ્રવ્યથી એ ત્રણમાંથી ગમે તે લિંગ હોય પણ તે મોક્ષમાર્ગ, કે જેને સિધો સંબંધ આત્માના પરિણામ સાથે જ છે તેને બાધક થતાં નથી. એટલે કે જેવી રીતે સ્વલિંગે સચેલકાદિપણે જીવ મેક્ષને સાધી શકે છે તેવી રીતે સ્વલિંગારિરૂપ સચેલકપણું ન હોય તો પણ મોક્ષને સાધી શકે છે. આટલી હદ સુધીની ઉદારતા દિગંબર સંપ્રદાયને માન્ય સિદ્ધાંતમાં કયાંય મળતી નથી. એ જ જણાવે છે કે તાંબરો દિગંબરોમાંથી નીકળ્યા નથી તેમજ તેમને દિગંબરોની માફક સલકપણાનો એકાંત આગ્રહ પણ નથી. રામાપણે જોઈએ છીએ કે કઈ માણસ એક પ્રાચીન વસ્તુથી જુદે પીને નવી વસ્તુને સ્વીકાર કરે છે ત્યારે તેને પોતાની નવી માન્યતાને સુરક્ષિત બનાવવા માટે એની આસપાસ અનેક પ્રકારના આગ્રહે અને કદાત્રાની વાડ ઉભી કરવી પડે છે. આ જ પ્રમાણે જુની માન્યતાઓમાંથી નવાપણે નીકળેલા દિગંબરાને પણ પોતાનું સ્થાન સુરક્ષિત અને મજબુત બનાવવાના આશયથી દિગંબરપણુ-અલકપણા -ને, શ્રીજિનપ્રરૂપિત શાસનનના મુખ્ય મૂળરૂપ અનેકાંતવાદના પરમ પવિત્ર સિદ્ધાંતની અવગણના કરીને પણ, એકાંત આગ્રહ રાખવું પડશે. અચેલકતાના આ એકાંત આ ગ્રહના પરિણામરૂપે જ તેમને સમગ્ર સ્ત્રી જાતિને ચારિત્રને અભાવ, ચારિત્રના અભાવથી કેવળજ્ઞાનનો અભાવ અને કેવળજ્ઞાનના અભાવથી યાવતું મેદાને અભાવ માનવો પડયો. ખરેખર! આ એક પ્રકારનો હડહડતો અન્યાય જ થો ગણાય. એ જ અચેલકતાના એકાત આગ્રહથી સ્ત્રીચરિત્ર અને સ્ત્રી મુક્તિના નિધની માફક જ અવલિંગસિદ્ધ અને ગૃહલિંગસિદ્ધ જેવા, આત્મિક પરિણતિની ઉજજવલતા અને માલની અતિ નિકટતા બતાવતા, સિદ્ધાંતની પણ દિગંબર ભાઈઓને અવગણના કરવી પડી. આત્માની અનંત શક્તિને પરમ વિકાસ સાધવાની, માનવદેહમાં રહેલી શકયતાને આ પ્રકારે અસ્વીકાર કરવો એ કઈ પણ સાચા નથી તો કદી પણ ન જ બની શકે ! અને આના પરિણામરૂપે આંતર ત્યાગનું મહત્વે ભૂલીને કેવળ બાહ્ય ત્યાગમાં જ જાણે બધું સમાપ્ત થઈ જતું હોય એવી ભૂલભરેલી માન્યતા તેઓએ રવીકારી લીધી. એક ખોટી વાતને આગ્રહ માણસને શું શું અનર્થ કરવા નથી પ્રરત એનું આના કરતાં બીજું કયું વધારે સાટ ઉદાહરણ મળી શકે ? ( અપૂર્ણ) For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ................................. ................................................................................ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . समीक्षाभ्रमाविष्करण [ याने दिगम्बरमतानुयायी अजितकुमार शास्त्रीए " श्वेताम्बग्मतसमीक्षा "मां आलेखेल प्रश्ननो प्रन्युनर लग्बक आचार्य महाराज श्रीमद् विजयलावण्यमरिजी . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . a r . (गतांकथी चालु) साधु आहारपान कितने वार करे ? मुनिने आहार लेवानां छ कारणो [यथा कारणं तु तन्तवः पटम्य तेषां च श्वेताम्बर सम्प्रदायमां तथा दिगम्बर सम्प्रदा- पक्ष्माणि । ज्ञानादित्रिकम्यैवमाहागे मोक्षयमां पण प्रपिपादन करवामां आवेल छे । कार्यस्य ॥ १ ॥ तेमांथी पण तारवी शकाय तेम छे के भावार्थ---जेम लगडानु कारण तन्तुओ तपस्या करतां वेयावश्च गुण अधिक छे । छे अने तन्तुन कारण रु छे तेम मोक्षआ वातनो आपणे कांइक सविस्तर विचार कारण ज्ञान, दर्शन, अने चारित्र छे: ज्ञान, करीए :--- दर्शन, चारित्रनुं कारण शरीर हे अने शरीरप्रथम तो आत्मकल्याणने माटे जेमणे कारण आहार छे ।। विश्वना तमाम सुखसाधनोने तिलांजलि आपी आ आहार पण माकरीवृत्तिथी उचित छे अने अगाहारीपद जे मोक्ष तेने माटे ज प्रसंगे लेवो जोहा के जेमां पापनो लेश मात्र जेनी प्रवृत्ति छे. आवा मुनिराजोने आहार पण न लागे । परन्तु नहि के यार मन फावे शा माटे लेवो जोइए ! आना जबाबमां यारे अने गमे ते रीते । आटला माटे आहारनी जणाववान जे आत्मानु कल्याग अने मोक्षनी अनेक रीते व्यवस्थाओ बताववामां आवो छे। प्राप्ति धर्माराधनमां समायेली छे । धर्माराधन जेमा छ कारणे मुनिओ आहार ग्रहण कर छे ते शरीग्ने आधीन छे, शरीर छे ते तेम बताववामां आवेट छ । आ बावनमा आहारने आधीन छे, माटे मोक्षाभिलापीओने श्वेताम्बर सम्प्रदायमा जुओ, म्थानाङ्गसूत्र. पण आहारनी जरुरत पडे छे । जेने माटे स्थान ६:-... नीचे प्रमाणे कहेल छे हिं ठाणेहि समणे निग्गंधे आहार जह कारणं तु तंतू पडम्स तेसिं च महाग्माणे णाइकमइ तंजहाहेांति पम्हाई । नाणाइतिगम्सेवं आहारो वेयणवेयावचे इरियट्ठाए य संजमाए । मोक्ग्वनेमस्स ॥ १॥ तह पाणवत्तियाण. उटुं पुण धम्मचिंताए । For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ સમીક્ષાશ્રમાવિષ્કરણ [ षड्भिः स्थानः श्रमणो निर्गन्थ आहार- न आपे तथा तमाम दुःखो आनी नजिकमां माहारयन्नातिकामति । तद्यथा । वेदनावैयावृत्ये आवीने रहे छे । आ क्षुधाजन्य वेदनानी इथं च संयमार्थम् । तथा प्राणवृत्यै षष्ठं शांनिने माटे मुनि आहार ग्रहण करे । पुनर्धर्मचिन्तायै] बीजु कारण वेयावच्च बताव्युं । भुख्या भावार्थ- छ कारणथी आहार करता रहेवाथी वेयावच न थइ शकतुं होय तो श्रमण निर्गन्थ जिनेश्वरदेवनी आज्ञानु उल्लंघन वेयावच्च करवाने माटे पण आहार ग्रहण करे। गोन करता नथी, अर्थात् आज्ञाना आराधक छे । जेने माटे कहेल छे केतेल कारणो आ प्रमाणे ... वेदना २ गलइ बलं उच्छाहो अवेइ सिढिलेई वेयावच ३ ईर्या ४ संगम ५ प्राणवृत्ति ६ । गयलवावार । नासह सत्तं अरई विवड्ढए धर्मचिन्ता । आमां प्रथम वेदना कारण कहूं। असगरहियस्स ॥१॥ वेदना पटले भुन्या रहेबाथी थती पीना । । गलति बलमुत्साहोऽपैति शिथिलयति पने माटे का छे केपन्थसमा नन्थि जग दालिदसमी य सकलल्यापारान् । नश्यति सत्त्वमरतिर्विवर्धते ऽशनहितस्य ॥ १॥] परिभवो नथि। मरणसमं नशि भयं बहा ___ भावार्थ----जेणे भोजन न कर्य होय समा वेयणा नन्थि ॥१॥ । पान्थ वममा नास्ति जग दारिद्रयसभा नेनुं बळ गळी जाय छे, उत्साह जतो रहे छे, वधी प्रवृत्ति शिथिल थई जाय छे, सत्त्व नाश परिभवो नास्ति । मरणसमं नाम्नि भयं क्षुत्समा वेदना नास्ति ॥ १ ॥ पामे छे अने दुःख वधे छ । ___ भावार्थ---मुसाफरी जेवी वृद्धावस्था बीजं ईर्या कारण कयु । भुख्या रहेवाथी नथी, दरिद्रावस्था समान पराजय नथी, मृत्यु ईसमिति जो न पाली शकाती होय तो ईर्यासमान भय नथी अने श्रधा गमान वेदना समितिना निमित्ते पण आहार करे । चो, नथी । कारण संयम कयुं । भुख्या रहेवाथी पडिलेहतं नत्थि जं न बाहइ तिलतसमित्तं पि णादिक संयमक्रिया न करी शकाती होय तो एत्थ कायस्स । सन्निझं सम्बदहाइ देंति संयमने माटे पण आहार ग्रहण करे । पांचमुं आहाररहियम्स ॥ २ ॥ कारण प्राणवृत्ति जणावी। भुख्या रहेवाथी प्राण [ तन्नास्ति यन्न बाधते तिलतुषगात्रमप्यत्र एटले श्वासोच्छासादिक अथवा बळ जो हीन कायम् । सान्निध्य सर्वदुःखानि ददति यतुं होय तो पण प्राण टकावी राखवा माटे आहाररहितस्य ॥ १॥] आहार करे। छटुं कारण धर्मचिन्ता बतावी। भावार्थ--- तलना फोतरा जेटली पण भुख्या रहेबाथी वाचनादिक स्वाध्याय न थई एवी वस्तु अहीं नथी के जे आहारहितने पीडा शकतुं होय तो तेने माटे पण मुनि आहार For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ આશ્વિન ले । आ छमांथी एक अथवा अनेक कारण पृष्टालम्बनो सचवाइ रहे ते रीते आहारत्यागरूप होय तो पण पुष्टालम्बन छे माटे आहार करे। तपस्या करवी तथा नीचे जणावातां छ छ कारणे आहार लेवाना सम्बन्धमां कारणोथी मुनि आहारनो त्याग करे। जुओ देखो दिगम्बर शास्त्र, मूलाचारमां पिण्डविशुध्य- श्वेताम्बर दर्शनमा स्थानाङ्गसूत्र, स्थान ६:-- विकार, गाथा ६० :-- हिं ठाणेहिं समणे निग्गंथे आहार वेयणवेयावच्चे किरियाठाणे य संजमाए। बोन्छिद्रमाणे णाइकमइ । तंजहा तह पाणधम्मचिंता कुन्जा एदेहिं आहारं ॥६०॥ आतंके उपसग्गे तितिकावे बंभचेरगुत्तीण। वेदनावैयावृत्ये क्रियार्थ च संयमार्थ । पाणिदयातबहेडं सरीरवोच्छे गणटाए ।।५००। तथा प्राणधर्मचिन्ता कुर्यादेतैराहारम् ॥६०॥ पभिः कारणे: श्रमणो निर्गन्थ आहार भावार्थ-१ क्षुधाजन्यवेदना मटाडवा माटे. व्यवन्दिन्नातिक्रमति । तद्यथा : ----- २ वेयावच करवा माटे, ३ छ आवश्यकनी आतथे उपसर्गे तितिक्षणे ब्रह्मचर्यगुप्तेः क्रिया करवा माटे, ४ तेर प्रकारना संयम पाळवा प्राणिदयातपोहेतोः शरीरव्यवच्छेदार्थम् ।।१।। माटे अथवा आहार सिवाय इन्द्रियो विकल, भावार्थ-छ कारणने लइने आहारनो थइ जाय छे अने तेथी करीने जीवदया पाळी त्याग करता श्रमण निगंथ तीर्थकरदेवनी शकाती नथी माटे प्राण संयम अने इन्द्रिय- आनाने विराधता नथी अर्थात् आराधक बने संयमने माटे, ५ ग्राण बचाववा माटे, आने छ । ते हर कारणो आ प्रमाणे छे : १ आना, ६ क्षमादिक दश प्रकारना धर्मने माटे मुनि २ उपसर्ग, ३ ब्रह्मचर्यगुतितितिक्षा, ४ प्राणिआहार ले। दया, ५ तप अने ६ शरीरव्यवच्छेद। उपर जणाच्या प्रमाणे वेताम्बग्दर्शनमा आतक कहतां ताव वर्गर रोगा आया तथा दिगम्बरदर्शनमा आहार लेवामाल होय न्यारे आहारनो न्याग कर, जेने माटे कारणो बतायां छे । आनी अंदर वेयावचने का छे के :- .. पण कारण तरीके गणावेल छे। हवे आपणे बलावरोधिनिर्दिष्टं बगदी लहनं हितग। अहीयां विचारवानुं ए. छे के तपम्यारूप तेऽनिलश्रमक्रोधशाककामक्षत वगन ॥ १ ॥ आहार त्यागने छोडाबीन वेयावचन माटे बलने गेकी पाडनार एवं लान ताव आहार लेवो बतावेल छे। जो वेयावञ्चगुण वगैरमां हितकारी है, परन्तु वायथी, परिश्रमथी. अधिक न होत तो वेयावचने माटे तपस्याना क्रोधी, शोकथी. कामाभिलापादिी, गहअभावरूप आहार बतावत ज नहि भने गमडथी आवेलो ताव न होय तो आ वात बतावेल छे माटे उभय सिद्ध वात छे के समजवी । तपस्या करतां वेयावञ्चगुण अधिक छ। २ उपसर्ग कहतां गजा अने स्वजनाउपर्युक्त आहारनां छ कारणरूप दिकथी करायेला अथवा देव. मनुष्य अने For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સમીક્ષાભ્રમાવિષ્કરણ ૧૯૩૬ तिची करायला उपद्रवाने लड़ने गोचरी माटे न निकले अने आहार त्याग करें। जेम संगमना उपद्रव समये श्रमण भगवान महावीर परमात्माएर मास सुधी आहारसी त्याग कहतो। ३ गुप्तितितिक्षा कहतां मोहनीय कर्मनी उदय येते ब्रह्मचर्य पालवा मांटे आहारनं वर्जन करे। कारण के आहार रोवाथी मोहना उदय पण रोकाय छे। जैन माटे गीताजीमां पण कहल ले : विषया विनिवर्तन्ते, निराहारस्य देहिनः । रसवर्ज रसोऽप्यस्य परं निवर्तते ॥ १ ॥ भावार्थ आहाररहित आत्माना इच्छा सिवाना विषय निवृत्त श्राय है, इच्छा जं छे ते पण परमात्मस्वरूपने देखवाथी निवृत्त छे थाय । प्राणीया ववर्षतो होय, कुसार पडती होय अथवा सम्पातिमादि जीवधी आकुल प्रदेश थयेल होय त्यारे प्राणीजीनी दया माटे गोचरी देवा न जाय अने आहारने छाडे । तप पटले आहारना त्यागरूप उपवासादिक करवाना होय प्यारे पण आहार न करे । शरीरव्यवच्छेद एटले जिन्दगीना छल्ला कालमा शरीर होडवा माटे अमराण कर होय त्यारे आहार बर्जे । दिगम्बर शास्त्रमां पण आछ कारणे आहारनो त्याग बताववामां आवे छे। जुओ मूलाचार, पिण्डविशुध्यधिकार, गाथा ६१ आदके उपसग्गे तितिक्खणे बंभचेरगुत्तीओ। -- પ पाणिदयातव हे ऊ सरीरपरिहारवुच्छेदो ॥६९॥ [ आतङ्के उपसर्गे तितिक्षणे ब्रह्मचर्यगुप्तेः । प्राणिदयातपती शरीरपरिहार व्युच्छेदः ॥ ६१||| Acharya Shri Kailassagarsuri Gyanmandir जोके आना विशेष व्याख्यानमां उपर जगाच्या करतां कां फेरफारो छे परंतु सामान्य अर्थ तो उपरना जेवो है । आरीत आहार लेवामां के कारणो, अने आहार छोडयामा छ कारणो बताव्यां है । आ बन्ने एक विषय ले के भिन्न भिन्न विषय है, वन्नेना स्थलो कया कयां, सुन्दोपसुन्द्र न्यायश्री परस्पर अथवा पूर्वश्री परनों के परी पूर्वनो बाथ थाय छे के केम, कोण अनवकाश, कोण सावकाश, इत्यादिक अनेक प्रकारता विचारनुं आ स्थान पण आवस्तुमा अत्यारे विशेषरूप नहि उतरतां सामान्य रीते पटलं तो आपणे जरूर arrat शकीशुं के पुष्टालम्बनरूप जे नो आदर करवो । हो आचारता प्रश्नना अंगे, वैयावच ए आहार carria कारण पैकीनुं एक कारण छे अने तपस्या ए आहारने होडवानां कारणमां है, तो हवे आ बेमांश्री कोने राख अने कोने छोड आना स्पष्टीकरणमा आ प्रमाणे पण विचार करी शकाय के वैयावच अने आहारव्यागरूप तपस्या ए बन्ने साथ करा | कदाच बन्ने साथे करवानी शक्ति न होय तो वेयावच करवी, वैयावचनी जरुरत न होय अथवा अन्य करतार होय तो तपस्या करवी । (अपूर्ण) For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લખક... હીરવિહારસ્તાવ મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી (બીજા વર્ષના ૧ લા અંકથી પૂર્ણ ) આ માસિકના બીજા વર્ષના પહેલા અંકમાં “હાહાર રાવ ની, તેના પરિચય સાથે ૩૪ કડીઓ મેં આપી હતી. બે પાનાની એ પ્રતિ મને પાટણમાં મુનિરાજ શ્રી જશવિજયજીએ આપેલી. એ બે પાનામાં માત્ર ૩૪ કડીઓ હતી. એ અધૂરૂં હીરવિહારસ્તવ પ્રકટ થયા પછી, શિનેરથી, વિદ્વાન મુનિવર્ય શ્રીમાન્ ચતુરવજયજીએ, આ અધૂરા સ્તવને ઉત્તરાર્ધ, પિતાના ગુરૂવર્ય શ્રીમાન અમરવિજયજી મહારાજના ભાઈના ભંડારમાંની એક પ્રતિ ઉપરથી પોતાના હાથે નકલ કરીને ઉતારી મોકલ્યો છે. બને ગુરુશિષ્ય મુનિવર્યોનો આ બદલ હું અંતઃકરણથી આભાર માનું છું. મુનિરાજ શ્રી ચતુરવિજયજમા લખવાથી માલુમ પડે છે કે, તેઓની પાસે ૪ પાનાની (૮ પૃષ્ઠની ) પ્રતિ છે. તેના દરેક પૃષ્ટમાં ૧૧ ૧૧ પંક્તિઓ છે. અને દરેક લાઈનમાં ૩૨-૩૨ અક્ષરો છે. તે પ્રતિના મથાળે પણ “મહાપાયેય શ્રી ૫ મિસાગર ગણિ ગુરુભ્યો નમઃ” એમ લખેલ છે. છેવટે પ્રતિ લખ્યાને સંવ કે લેખકનું નામ નથી. પરંતુ અક્ષર ઉપરથી તેઓશ્રી અનુમાન કરે છે કે પ્રતિ તે જ સમયમાં લખાયેલી હોવી જોઈએ. આ “હીરવિહાર સ્તવ” નો અંતિમ ભાગ તે વખતે નહિ મળેલા હોવાથી હું તેના કર્તાનું નામ આપી શક્યો નહોતો. પરંતુ આ સાથે આપલા અવશિષ્ટના અંતિમ ભાગ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આ કૃતિના કર્તા શ્રી ધર્મદાસ છે. અને તેને રસ્થા સમય સંવત્ ૧૬ ક૬ ના જયેક સુદિ પૂનમને છે. સ્તવનની ૩૦ મી કડીમાં છેલ્લી પ્રતિષ્ઠાને સંવત્ બનાવ્યો છે તે આ છે: સંવત સેલ છોરે ૩ સુદિ ચઉથ ગુરુવાર કરિઅ પ્રતિષ્ઠા વર્ષઢું મૂરતિ ત્રિણિ ઉદાર છે ૭૦ || આ ઉપરથી મેં મારા પ્રથમ પરિચયમાં જણાવ્યું હતું કે હું ૬૬ ના સુદિ ૪ પછી આ સ્તવન બનાવ્યું હોવું જોઈએ. અને તે વાત રજવનના અંતે આપેલી સંવત સેલ છોતરે છ સુદિ પૂનિમ સાર, જિહાં લગઈ સસરવિ (પઈ રે, સ્તવન તપ ચિરકાલ. ભવન. ૬૧ આ કડીથી પણ નિશ્ચિત થાય છે. અર્થાત્ છેલ્લી પતિ પછી તે જ પખવાડિઆમાં આ સ્તવન રચવામાં આવ્યું છે. છેલ્લા કળશ માં કર્તાએ પોતાનો પરિચય માત્ર આટલે આ યો છે; “શ્રી ઋષભજિનવર ભવિક સુખકર હીરવિહાર સુહા કર, શ્રીસૂરતમંડણ દુરિત ખંડણ ન પાસ જિસમ, વિજયરાજિદ વિજયવંતો વિજયદેવ સૂરીસરુ. તાસ પસાઈ સ્તવન રચિવું ધર્મદાસ સુહેકરો. ૬૧ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯૯૨ હીરવિહારસ્તવ ( ૩૪ મી કડીથી પછીના ભાગ ) સુણા ઉ. સાગર નામિઈ જિન હુઆ એ માલ'તિ, અતીત ચઉંવીસી જાણ. વમાન કાલિઈ હુઆ એ માલ્તુતડિ, શ્રીગુરૂ ચતુર સુજાણિ. સુણાઉં. ૩૫ તપગચ્છ નાયક ગુણનિલે એ લક્ષ્મીસાગર સૂરિ દ. જસ મહિમા અતિ દીપતા એ સેવ કરઈ અમરિંદ સુખાઉ. ,, સાયર પર ગંભીર છઇ અ, તપ તેજઈ દિનકર સમા એ, તસ પિટે શુભ તિ આગલે એ, તાસ સીસ મતિઈં નિલા એ, તાસ પટ્ટઈં જગ ઉદ્ધા અ, ઉપજઈ આણંદ નામથી એ, શિથિલાચાર નિવારીયે। એ, જિનશાસન દીપાવીઉં એ, તાસ પટ્ટોર સુરતરૂ એ, શ્રી વિજયદાનસૂરીસર્એ, તાસ સીસ જગ સુખકર્ એ, દીલિપતિ પ્રતિબેાધિઓ એ, પૈસકસી પુસ્તક તણીએ, જીજીઆ જગહ મુકાવી એ, www.kobatirth.org હીરસીસ સહાકરૂ અ, બિરૂ≠ સવાઈ સાહિઈ દીઉ' એ, તાસ પટેધર ગુણનિલા એ, શીળ સત્ત્વ ગુણા આગલે એ, સાગર ગાઈ તુઝથી એ, સમકિતરયણ સૂંઢીઈ એ, તું ગુણુસાગર ગાજતે એ, સુવિહિત શિર મુકટામણી એ, વાણી અમૃતરસ વરસતા એ, સકલ કલા ગુણ આગલે એ, 77 "" *, "" ,, ,, 97 77 ;" ' ,, ' "" ,, ,, . ,, "" ,, ,, ,, "" , Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ વદન જિમ ચંદ કનકવણું સુખકંદ સુમતિ સાધુ સૂરીશ. હેમ વિમળ ગુરૂઈશ. આણું વિમલ સૂરિરાય મનવહિત સુખ થાય. આદર્યા શુદ્ધ આચાર. નિ નિ એ અણુગાર. ગાઅમ સમ અવતાર. કીધા પર જિનશાસન સણગાર. હીરવિજય સૂરિરાય. સેવ કરઈ સુરરાય. માસી એ અમિર, ઉપગાર. ,, ( શેત્રુજ મુગતા સાર. ૪૩ ઇતિપાડાંતર) માલ્તુતડિ, શ્રી વિજયસેન સુરીશ સુણાઉ. પૂરઈ સયલ જગીસ. શ્રી વિજયદેવ સૂવિંદ. ઊગી અભનવા ચઢ ધર્મ કÀાલની વેલિ. દિન દિન હુઈ રંગરેલિ. મહીઅલિ માંહિ પ્રસિદ્ધ આપઈ નિર્મલ બુદ્ધિ દેશના દિઈ જિન વીર. સાયર પરિઈ ગંભીર. For Private And Personal Use Only ,, د. "" ,, ,, ,, ,, 27 , ,, ,, " "" ,, ' 27 ,, :" ,, ८७ ,, ૩ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ४७ ૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૮ ૫0 શ્રી જૈન સત્ય પ્રકાશ આશ્વિન તા–પ્રણમું તુમ સીમંધરૂ મૂરતિ બાપભ જિગુંદની રે, સેહઈ હીરવિહાર હાર-જેસિંગની પાદુકારે, ભવિજનઈ હિતકાર. | ભજે રે ભવિ ! ભાવિ હવહાર.---૪૯ નામમંત્ર નિશદિનઈ જપોરે, હાઈ જય જય કાર. આંકી . ભજે ભવિ ! ભાવિઈ હીરવિહાર. વીરત પરઈ તપ તો રે, સીલઈ જંબૂ કુમાર. વરાગિઈ ગુરૂ રજતે રે, ધનિ ધનિ એ આણગાર. ભ૦ ૫૧ વાચકચકચૂડામણિ રે, વિદ્યાસાગર વિઝાય. તેહતણી તિહાં પાદુકા રે, પ્રણમઈ સુરનર. ભ૦ તાસ સીસ ગુણે ગાજતે રે, ધર્મસાગર ઉવઝાય. વાદિગજ ઘટ કેશરી રે, આણ વહુઈ જિનરાય. ભ૦ ૫૨ તાસ સસ સહાકરૂ છે. લબ્ધિસાગર ઉવઝાય. તેહતણું તિહાં પાદુકા છે, ભવિ મનિ આણંદ થાય. ભ૦ ૫૪ તાસ સીસ ગુણ આગલે રે, નેમિસાગર ઉવઝાય. તેહ તણું છઈ પાદુકા રે, દર્શનિ શિવ સુખ થાય. ભ૦ ૫૫ સુરગુણુ આણુ શિરઈ ધરી રે, રાખી તપગચ્છ મામ. જિનશાસન દીપાવીઉં રે, સારિઉં આતમ કામ. ભજો પર મૂરતિ સાતઈ સેહામણું રે, શ્રી તપગચ્છ સૂરીશ. વાચક કેરી પાદુકા રે, ચ્યાર ના નિશદીશ. ભવ પછ એ પરિવાર અનુક્રમઈ રે, જે સમરઈ નર નારિ. લાઇિ રમઈ નિતુ તે ઘર , હુઈ જય જય કાર. છે. પ૮ શ્રીસંઘ તિહાં ઉત્સવ કરઈ રે, કલ્યાણક દિન સાર. નાટિક પૂજા ભાવસ્યું , આ હર્ષ અપાર.. ભ૦ ૫૯ હીરવિહાર જ નીપને રે, જેહવું અમર વિમાન. શાહ અમરસીને ઉદ્યમ ઘણે રે, ધિન છવું પરમાણ. ભાવ ૬૦ સંવત સોલ છહેતરે (૧૯૭૬) રે, ઠ સુદિ પૂનિમ સાર. જિહાં લગઈ સસિ રવિ તપઈ રે, સ્તવન તપ ચિરકાલ. ભવ દલ શ્રી ભજિનવર ભવિક સુખકર હવિહાર સુવાકરૂ. શ્રી સૂરતિ મંડણ દુરિતખંડણ ન પાસ જિલરૂ. વિજય રાજિઈ વિજ્યવંતો વિયદેવ સૂરીસરૂ. તાસ પસાઈ સ્તવન રચિવું ધમદાસ સુહં કરો. ૬૧ ઈનિ જિનાસ્તવન સંપૂર્ણ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org दिगम्बर शास्त्र कैसे बनें ? लेखक - मुनिराज श्री दर्शनविजयजी Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रकरण ८ - श्री सिद्धसेन दिवाकर ( गतांक से क्रमशः ) "" कोटिक गण के आय आचार्य सुस्थितसूरि और सुप्रतिबद्ध सूरि जिन की ध्यानभूमि व स्वर्गगमन भूमि प्रसिद्ध तीर्थ उदयगिरि और कुमारगिरि हैं उनके शिष्य, काश्यपगोत्रीय, विद्याधर गोवाल से करीब वीर निर्वाण की पांचवी शताब्दि के प्रारंभ में विद्याधरी शाखा " का प्रादुर्भाव हुआ। कुछ समय व्यतीत होनेके बाद उसीका नाम “विद्याधरगच्छ हुआ । इस विद्याधर गच्छ में श्री वृद्धवादिसूरि के कुमुदचन्द्र नामक एक शिष्य थे, जो आचार्य पद से विभूषित होने के पश्चात् सिद्धसेन दिवाकर के नामसे ख्यात हुए । इन सिद्धसेन दिवाकर ने सन्मतितर्कप्रकरण, न्यायावतार, द्वात्रिंशद्वात्रिंशिका, कल्याणमंदिर स्तोत्र आदि शास्त्रग्रंथों की रचना की, जो श्वेतांबर समाज में आप्त-वचन जैसे माने जाते हैं । वेतांबरीय आचार्यों ने उनके ग्रंथों पर अति विशद वृत्तियाँ निर्माण की हैं । विक्रम राजा की राजसभा के नव रत्नों में आचार्य सिद्धसेन दिवाकर "क्षपणक" के नामसे निर्दिष्ट हैं । देखिए धन्वन्तरि- (- क्षपणका-मरसिंह शङ्क- वेतालभद्र घटखर्पर कालिदासाः । ख्यातो वराहमिहिरो नृपतेः सभायां रत्नानि वै वररुचिर्नव विक्रमस्य || अर्थात धन्वन्तरी, क्षपणक, अमरसिंह, शंकु वेतालभट्ट, घटखर्पर, कालिदास, वराहमिहिर और वररुचिः ये विक्रमकी सभा के नौ रत्न हैं । जिनागम परिभाषा में तपस्या के लिए क्षपण शब्द का व्यवहार किया जाता है, जैसे मासक्षमण पक्षक्षण ( पासखमण ) आदि । "" 46 पारंचित तपवाले साधु बहुधा " क्षपणक के उपनाम से सम्बोधित किये जाते हैं । अतः जैन शास्त्रों में भिन्न भिन्न स्थान पर कालगखवणा, सागरखवणा, सिंहगुहाखवणा ( उत्तराध्ययन सूत्र, नियुक्ति ): रक्स्विय खवणा ( आवश्यक नियुक्ति, गाथा ७७६ ). मुंडपाद क्षमण और घोषनंदी क्षमण ( तत्वार्थभाष्य कारिका पशक्ति ) इत्यादि महातपस्वीओ के नाम उल्लिखित हैं। आवश्यक नियुक्ति, गाथा ७२९ की हरिभद्रसूरि कृत टीकामें "स्वमण" का अर्थ " तपस्वी " लिखा है । सारांश यह है कि क्षपणक, क्षपण. क्षमण, खवण: ये सभी तपस्वी जैन श्रमणों के पर्याय वाचक नाम हैं । For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૦ શ્રી જૈન સત્ય પ્રકાશ આશ્વિન इससे यह स्पष्टतया सिद्ध होता है कि उपर्युक्त लोक में निर्दिष्ट क्षपणक, ये महा तपस्वी जैनाचार्य सिद्धसेन दिवाकर जी ही हैं । 66 दिवाकर " शब्द पूर्ववत का धोतक है। Acharya Shri Kailassagarsuri Gyanmandir उपर की बात से इतना तो अवश्य निश्चित होता है कि सिद्धसेन दिवाकरजी तार्किक शिरोमणि, प्रकाण्डज्ञानी और पूर्व के ज्ञाता थे इतना ही नहीं वे प्रखर तपस्वी भी थे । " शब्द को आगे .. 11 क्षपणक शब्द का 66 सिद्धसेन दिवाकरजी वेतांबर आम्नाय के आचार्य होते हुए भी दिगंबर समाज उन्हें दिगंबराचार्य मानता है । और इस बात के प्रमाण में “ क्षपणक धरता है । किन्तु उनकी यह कल्पना भ्रम - मूलक है ! क्योंकि अर्थ महातपस्वी श्रमण ही होता है, जो हम उपर बता चुके हैं । यद्यपि विक्रम की दशवीं शताब्दि के बाद के ग्रन्थकारों ने क्षपणक शब्द का अर्थ " दिगम्बर साधु " किया है, किन्तु यह उनकी प्राचीन जैन परिभाषा विषयक अज्ञता का परिणाम है। प्राचीन जैन साहित्य और बौद्ध साहित्य में स्थान स्थान पर वस्त्रयुक्त जैन साधु के लिए ही श्रमण, क्षपणक, निर्ग्रन्थ इत्यादि शब्दों का प्रयोग किया है, जब कि दिगंबरीय साधुओं के लिए आजीविक दिगंबर, बोटिक, अहीक इत्यादि शब्द का उपयोग किया है। इसके लिए देखिए वृक्ष, " द्वितीय संस्करण, पृष्ट २६, २७ और ३२ । “श्री तपगच्छ श्रमण For Private And Personal Use Only "" इसीसे श्रीमान् अक्षयवट मिश्र ने लिखा है कि ---" क्षपणक जैन मतावलंबी थे, श्वेतांबर संप्रदाय के साधु थे । क्षपणक शब्द का अर्थ है संन्यासी । उनका नाम क्षपणक न था, यह उनकी उपाधी मात्र थी। उनका नाम था • सिद्धसेन दिवाकर। " श्रीमान् महामहोपाध्याय डॉ. सतीशचन्द्र विद्याभूषणजी का भी इस विषय में यही अभिप्राय है । देखिये - " सरस्वती " भाग १७, खंड २, अंक ३ पृष्ट १३८ । • दिगम्बर समाज आचार्य सिद्धसेन दिवाकर के सभी ग्रन्थों के विषय में मौन है । सिर्फ कल्याणमंदिर स्तोत्र का स्वीकार करता है । किन्तु उस स्तोत्र में दिगंबरीय मान्यताओं से विपरीत जो उल्लेख हैं उनका विचार दिगंबरीय विद्वानांने कभी नहीं किया माम होता । देखिए: श्लोक ६ में "केवलज्ञानी का कथन स्वीकारा | लोक ९, १५, १६ में भव्य मनुष्य को मोक्ष का अधिकारी माना है । इसमें स्त्री जाति के मोक्ष का निषेध नहीं किया । और दिगम्बर सिद्धांत स्त्रीमोक्ष का सर्वथा अस्वीकार करता है 1 Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૯૨ દિગમ્બર શાસ્ત્ર કૈસે મને ? ૧૦૧ श्लोक २१, २३ में तीर्थंकर की गंभीर वाणी का सूचन है जो कि तीर्थंकर के हृदय से उत्पन्न होती है । अर्थात् साक्षात् स्वयं भगवान ही उपदेश करते हैं । दिगंबर सिद्धांत भगवान की वागी का प्रादुर्भाव उनके दिमाग से मानता है । ..... उज्ज्वल हेमरत्नसिंहासनस्थमिह भव्य शिखण्डिनस्त्वाम् ॥ २३ ॥ अर्थात . और सफेद सिंहासन पर बैठे हुए आपको भव्यजीवरूपी मयूर देख रहे हैं। इसमें तीर्थंकर का सिंहासन के उपर बैठने का उल्लेख है । और दिगम्बर समाज तीर्थंकर को सिंहासन के उपर निराधार रहे हुए मानता है । २७ में भगवानकी शोभा तीन प्रकार वर्णित है। क्या दिगम्बर समाज माणिक, कनक, चांदी आदि को तीर्थंकर की प्रशंसा में प्रधानता देता है ? लोक २८ में भगवान के चरणों में एप्पमाला की अवस्थिति का उल्लेख है । लोक ३१, ३२, ३३ में कमर के उप का as a है। जो दिगम्बरीय मान्यता से भिन्न है । Acharya Shri Kailassagarsuri Gyanmandir लोक ३४ में तीर्थंकर के त्रिकाल पूजन का कथन है । इन सभी बातों से स्पष्ट मालूम होता है कि कल्यागमन्दिर स्तोत्र दिगम्बर यम्मत नहीं है। ऐसी परिस्थिति में से दिवाकर को दिगम्बर आचार्य मानना कैसे उपयुक्त हो सकता है । यह बात व्याय संमत है कि किसी भी संप्रदाय का अच्छा ग्रन्थ अपनाया जाय और उसे अच्छा माना जाय । और इसी से वेतांबर व दिगम्बर दोनों सम्प्रदायवाले एक दूसरे के ग्रन्थों को अपने ग्रन्थ की तौर पर मानते हैं और उनका अध्ययन अध्यापन भी करते हैं। खास करके दार्शनिक-न्यायविषयक ग्रन्थों के बारे में यह बात अधिक प्रमाण में मालम होती है। ऐसा होना अच्छा और जरुरी भी है । किन्तु एक अच्छे ग्रन्थ के कारण उसके कर्ता को भो अपने सम्प्रदाय का आचार्य मानना न केवल अनुचित ही किन्त बहुत अन्याययुक्त भी है। सच्ची सहृदयता इसी में है कि उस अच्छे ग्रंथ से लाभ उठाना और उस ग्रंथ के निर्माता के इतिहास को विकृत करने को जरा भी चेष्टा या भावना न करना । आचार्य सिद्धसेन दिवाकर वेतांबरीय आचार्य हैं, और उनके बनाये हुये ग्रंथ भी वेतांबरी आम्नाय के अनुकूल हैं । ऐसी परिस्थिति में उनके कल्याणमंदिर स्तोत्र को अपनाया मानते हुए भी उनको वेतांबरीय आचार्य ही मानना ---इस सत्य का साफ साफ शब्दों में स्वीकार करना-दिगंबर भाईओं के लिये शोभाप्रद एवं औचित्यपूर्ण है । और इसी में सच्चे जैनत्व का रक्षण - पोषण है । (क्रमशः ) For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદ્રાવતીનો ઈતિહાસ લેખક :– મુનિરાજ શ્રી ન્યાયવિજયજી (ગતાંકથી પૂર્ણ) થશોધવલનો પુત્ર પરમાર ધારાવર્ષ બહુ પ્રસિદ્ધ અને પરાક્રમી થયો છે. જેનું નામ અદ્યાવધિ “ધારપરમાર' પ્રસિદ્ધ છે. આ પરમાર ધારાવર્ષ ગુજરાતના પ્રસિદ્ધ મહારાજા કુમારપાલદેવની, કંકણના રાજા મલ્લિકાર્જુનની લઢાઈમાં કુમારપાલની સાથે ગયો હતો, અને મહામંત્રીશ્વર અબડના સેનાનાયકપણું નીચે લડ્યો હતો. આ યુદ્ધમાં ગુર્જરેશ્વરને જય થયો હતો. ધારાવર્ષના સમયના ૧૪ શિલાલેખ મળે છે.. ધારાવર્ષને ગીગાદેવી તથા શ્રૃંગારદેવી નામની બે રાણીઓ હતી. તેમાંથી શ્રૃંગારદેવીએ પાર્શ્વનાથજીના મંદિરના નિભાવ માટે જમીન અર્પણ કરી હતી." તાજુલ મ આસિર નામક ફાસિ તવારીખમાં એક ઉલ્લેખ મળે છે કે હિજરી સંવત ૧૯૩ ( વિ. સં. ૧૨ ૫૪, ઈ. સ. ૧૧૯૭ ) ના સફર મહિનામાં કુતુબુદ્દીન ઐબકે અણહિલવાડ ઉપર ચઢાઈ કરી હતી અને આબુની તળેટીમાં – નીચે મોટી લઢાઈ થઈ હતી, – ઘમસાન યુદ્ધ ચાલ્યું હતું. આ વખતે ધારાવર્ષદેવ મુખ્ય સેનાપતિ હતા, જેમાં ગુર્જર સૈન્યની ભયંકર ખૂવારી અને સખ્ત હાર થઈ હતી. પરંતુ પુનઃ ઈ. સ. ૧૨૩૫માં મહમદ ઘોરી ગુજરાત ઉપર ચઢી આવ્યો ત્યારે મહમદ ઘોરીને હાર મળી હતી. અને તે વખતે પણ સેનાપતિ ધારાવર્ષ જ હતો. - ધારાવર્ષનો નાનો ભાઈ પ્રાલહાદન હતો જેણે પોતાના નામથી ચંદ્રાવતીની દક્ષિણે પ્રાલહાદનપુર -- પાલનપુર વસાવ્યું. જેની પ્રશંસા કાર્તિકૌમુદીમાં સેમેશ્વરે કરી છે. અને આબુના વસ્તુપાળના લેખમાં પણ એની ઐશંસા મળે છે. આ પ્રાલ્હાદન માટે જૈન ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે કે તેણે એક જૈન મંદિરમાં વિરાજિત પાર્શ્વનાથ પ્રભુની સુવર્ણ પ્રતિમા ગળાવી મહાદેવજીનો પડીઓ બનાવ્યો હતો. પરંતુ જિનપ્રતિમાના ખંડનના પાપથી તેના આખા શરીરે ભયંકર કુછ રોગ થયો હતો. પછી તે પિતાના સામંતોને રાજ્ય સેપી ચાલી નીકળ્યો અને અતિશય દુખિત થયો. એક જૈનાચાર્યનાં દર્શન થતાં તેણે પોતાના પાપનો એકરાર કરી એ મહારોગના નિવારણનો ઉપાય પૂછો. જૈનાચાર્યું તેને સાંત્વન આપીને કહ્યું કે પુનઃ તું એવી મૂતિ તૈયાર કરાવી અને તારા શહેરના મધ્ય ભાગમાં પધરાવ. રાજાએ એ વાત સ્વીકાર કરી અને પાલ્લાદનપુરમાં એક વિશાળ, ગગનચુખી, ભવ્ય જિનમંદિર બનાવીને તેમાં જિનપ્રતિમાજી પધરાવી. એના અભિષેકના જળથી રાજાને રંગ દૂર . અને પાહાદન જૈનધર્મી બન્યો, અને આબુનાં મંદિરોનું રક્ષણ પણ કર્યું. અને એને લીધે જ સોમેશ્વરના ગ્રંથમાં અને વસ્તુપાળના લેખમાં તેની પ્રશંસા આળેખાઈ છે ૧. “ શાબૂ ઘરમાર ” લેખમાં વિશ્વેશ્વરનાથ રેહએ આ વિષયનો ઉલ્લેખ કરેલ છે. –સરસ્વતી ભાગ. ૧૬, અંક ૧, પૃ. ૨૮૫. ૨. આ વખતે બાલ મૂલરાજ ગુર્જરેશ્વર હતો. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૯૨ ચંદ્રાવતીના ઇતિહાસ ૧૦૩ આ ઉલ્લેખમાં વાસ્તવિક રીતે એટલું તે લાગે છે કે પ્રાહ્લાદને લેાભવશ થઈ જૈન મૂર્તિ તાડી હશે. પરન્તુ પાછળથી પેાતાની ભૂલ સુધારી જૈનમંદિરે બનાયુ હશે, તેમજ મદિરાના રક્ષણ માટે પુરતો પ્રબંધ પણ કર્યાં હશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ધારાવ પછી તેને પુત્ર સાસિંહ આયુનેા રાખ્ત બન્યા. જેના રાજ્ય સમયમાં વસ્તુપાલે આશ્રુ ઉપર લૂણવસહી નામનું શ્રીનેમનાથજી ભગવાનનું પ્રસિદ્ધ વિશાલ જિનમંદિર બનાવ્યું. ૧૨૮૭ માં આ મંદિર બન્યું છે, પ્રહ્લાદનની છાપ આ રાજા ઉપર પડી, તેણે આબુના દેશનું રક્ષણુ કર્યુ અને મદિરાના નીભાવ માટે બારડ પરગણાનું. ડબાણી ગામ ભેટ આપ્યું, જેનું નામ અત્યારે ડમાણિક પ્રસિદ્ધ છે. વિષયને ઉલ્લેખ આજીના ૧૨૯૬ ( ઈ. સ. ૧૨૩૯ ) ના શ્રાવણ મંદિરના લેખમાં મળે છે. જૂએ એ લેખ આ શુદિ પાંચમના તે -- 'महाराज कुलश्री सोमसिंहदेवेन अस्यां श्री सिंहवसहिकायां श्रीनेमिनाथदेवाय पूजांगभोगार्थं वाहिरहद्यां डवाणीग्रामः शासनेन प्रदत्तः ॥ स च श्रीसोमसिंहदेवाम्यर्थ नया प्रभारान्वयिभिराचंद्रार्कं यावत् प्रतिपालयः । ભાવા — —નથા મહારાજશ્રી સામિંસ દેવું. આ વસંહકામાં વિરાજમાન શ્રીનેમિનાથ તીર્થંકરની પૂજાઆદિના ખર્ચ માટે વાણી નામનું ગામ દેવદાન તરીકે આપ્યું છે. તેથી સામદેવસિંહની પ્રાર્થના છે કે, તેમના પરમાર વંશમાં જે કાઇ ભવિષ્યમાં શાસક થાય તેમણે ચદ્ર રહે ત્યાંસુધી આ દાનનુ પાલન કરવું. શ્રોમાન જિનવિજયજી સંપાદિત ‘‘પ્રાચીન લેખ સંગ્રહ,” ભાગ ૨, આબુના લેખોમાંથી ઉધૃત, સાહિ પછી તેના પુત્ર કૃષ્ણરાજ (કાન્હડદેવ) થયા. દયાળુ હતા. તેના પુત્ર પ્રતાપસિંહ થયા. એના વખત પહેલાં રાજાના તાબામાં ગઈ હતી. પિતાપુત્ર મેવાડના તે વખતના હરાવી ચંદ્રાવતી પાતાના કબ્જે કરી હતી. અહી સુધી પરમારાની વંશાવલી ક્રમ મળે છે. પરમારને પ્રતાપ અસ્ત પામ્યા. પરન્તુ ચૌહાણે જે પ્રતાપી અને ચદ્રાવતી મેવાડના રાજા જૈસિહુને For Private And Personal Use Only ત્યારપછી ચૌહાણા આવ્યા, ચદ્રાવતીનું રાજ્ય બહુ ટુંક 3. इसीके समय में विक्रम संवत् १२८७ ( इस १२३० ) में आबू पर तेजपाल के मन्दिर की प्रतिष्ठा हुई। यह मन्दिर हिन्दुस्तान की उतमोत्तम कारीगरी का नमूना समझा जाता है । इस मन्दिर के लिये इस राजाने डबाणी गांव दिया था । --વિશ્વેશ્વરનાથ ૨૯. આબુના આ સિવાય આબુના વસ્તુપાલના વખતના શિલાલેખામાં ઉલ્લેખ છે કે મન્દિરાના ઉત્સવ વખતે ચદ્રાવતીના રાજા સામાં'હુ તથા યુવરાજ કાન્હડ હાજર હતા. તેમણે પ્રતિષ્ઠા ઉત્સવમાં ખૂબ ભાગ લીધા હતા અને દરવના પર્વના ઉત્સવમાં ચંદ્રાવતીની જૈન પ્રજાની સાથે રાજા પશુ ઉપર આવી ઉત્સવમાં પૂરેપૂરા ભાગ લેતે અને રાજ્યની મદદ પણ આપતા, Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ શ્રી જૈન સત્ય પ્રકાશ આશ્વિન સમય જાળવી શકયા છે. એ જ અર્કામાં અલ્લાઉદ્દીન ખુનીએ મારવાડમાં જાલારને પ્રસિદ્ધ કિલ્લો જીતી લીધા અને ત્યારપછી ગુજરાત તરફ જતાં ચંદ્રાવતી પણ જીત્યું. ચંદ્રાવતીની શ્રી લુટાઈ અને ત્યાર પછી તેને ક્રમશઃ વિનાશ જ થતા ગયા છે. ચૌહાણેાએ પરમારાના હાથમાંથી ૧૩૬૮ ની આસપાસમાં ચદ્રાવતી જીત્યું. આ જીત મેળવનાર ચૌહાણુ લુંભારાવ હતા. એમના સમયના ત્રણ લેખો મળ્યા છે જેમાંના એ તે વિમલશાહુના દેલવાડાના મિંદરમાં છે અને એક અચલેશ્વરના મંદિરમાં છે. વિમલશાહના મદિરને લેખ વિ. સં. ૧૩૭૨ ના ઈ. સ. ૧૬૧૬ ના ચૈત્ર વદ ૮ અને બીજો ૧૩૭૩ ઈ. સ. ૧૩૧૭ ને છે. અચલેશ્વરના લેખ ૧૩૭૭ તા છે. લુંભાજીના મુખ્ય મત્રી દેવિસ શાહ નામે એસવાલ જૈન હતા. કુંભાજીને અનુક્રમે તેસિંહ અને તિહુણાક નામના બે પુત્રા હતા. વિમલશાહના મંદિરના ૧૩૭૮ ના લેખમાં એનું નામ મળે છે. લુંભાજી ૧૭૭૭ માં સ્વગે ગયા. તેની પછી તેના પુત્ર તેજસિહ ગાદીએ આવ્યા. તેની રાજધાની ચંદ્રાવતી હતી. એના સમયના પણ ત્રણ લેખા મળે છે, એક તે! વિમલશાહના મંદિરના ૧૩૭૮ ના જે શુદ ૯ તેા છે. બીજો અચલેશ્વરના મંદિરમાંના ૧૩૭૮ના અને ત્રીજો ૧૩૯૩ ના છે. તેજસંહ પછી એને પુત્ર મહારાવ કાન્હડદેવ આબુના રાજા થયે. કાન્હડદેવના સમયમાં આબુ ઉપર અજૈન મંદિરના જે અભાવ હતા-માત્ર એક અચલેશ્વર મહાદેવનું જ મંદિર હતું, બીજા ન હતાં, તેની પૂર્તિરૂપે વશિષ્ઠનું મદિર બન્યું, ૧૩૯૪ । શિષ્ઠ મદિરા લેખ મળે છે. તેણે તેના નિભાવ માટે વીરવાડા ગામ આપ્યું. ખીજો લેખ ૧૪૦૦ ના મળે છે જે અચલેશ્વરના મદિરમાં રાજાની મૂર્તિ નીચે ખાદાયેલ છે. કાન્હડદેવ પછી સામંતસિંહ ત્યાંના રાજા થયેા. સામતસિંહ પછી સલખા આયુને રાજા થયા. તેની પછી મહારાવ રણમલ ગાદીએ બેઠો, ત્યાર પછી શિવભાણુ-મહારાવ ચિત્રભાણ ગાદીએ બેઠા. એ રાજાએ સિરવા નામની પહાડીની નીચે વિ. સ’, ૧૪૬૨ (ઈ. સ. ૧૯૦૫) માં એક શહેર વસાવ્યું, અને પહાડ ઉપર મજબુત કિલ્લા બનાવ્યું!. એ શહેર રાજાના નામથી શિવપુરી કહેવાયું, જે અત્યારે શિરાહીથી બે માઈલ દૂર ખડેરના રૂપમાં વિદ્યમાન છે, જેને લેાકેા પુરાણી સિરાહી કહે છે. મુસલમાને!ને ગુજરાત ઉપર હલ્લો અવારનવાર ચાલુ જ હતા. હરવખત ચંદ્રાવતી લુંટાતું અને રાજાને પહાડીઓમાં સંતાવું પડતું, એના બચાવ માટે પહાડીમાં જ ઉપર્યુક્ત શહેર વસાવવાની જરુર પડી હતી. શિવભાણ પછી તેના પુત્ર સહસ્રમલગાદીએ આવ્યા, તેણે ૧૪૮૨ ( ઈ. સ. ૧૪૨૫ ) માં વૈશાખ શુદે ખીજે વમાન સિરાહી વસાવ્યું. અલ્લાઉદ્દીને ચંદ્રાવતી સુંટયા પછી ચૌહાણેાએ સ્વરક્ષણ માટે સરે।હી વસાવ્યું અને ધીમે ધીમે ચદ્રાવતી ઘસાતું જ ચાલ્યું ત્યાર પછી For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ ચંદ્રાવતીને ઇતિહાસ ૧૦૫ - આ રાજાના સમયમાં ચંદ્રાવતી ચૌહાણોની રાજધાની માટી અને સિરાહી રાજધાનીનું શહેર બન્યું. આ પછી બહુ અલ્પ કાળમાં ઇતિહાસ પ્રસિદ્ધ મહાનગરી ચંદ્રાવતીનો લગભગ વિનાશ થયો. તેમાં વળી છેલ્લે અહમદાવાદ વસાવનાર પ્રસિદ્ધ અહમ્મદશાહે આખા ચંદ્રાવતીને લુટયું, તેનાં મંદિરને વિનાશ કર્યો, તેના આરસપહાણના કિંમતિ પથરો અમદાવાદ પહોંચાડયા અને ચંદ્રાવતીને તદ્દન બેહાલ-વેરાન બનાવ્યું. હવે આપણે જૈનગ્રંથના છેડા ઉલ્લેખ જોઈએ – ૧૦૯૫ માં રાંદ્રાવતીમાં ધનેશ્વરસૂરિજીએ સુરસુંદરી નામની સિક પ્રાકૃત કથા રચી. સં. ૧૩૬૭ પહેલાં ...જૈનાચાર્યજીએ રાઉલ ધાંધલની રાજસભામાં એક મોટા મંત્રાદિને છતી તેને પ્રતિબોધ આપે. સુપ્રસિદ્ધ જનાચાર્ય શ્રી ધર્મષસૂરિજી’ના ઉપદેશથી ૮૪ જુદાં જુદાં સ્થળોએ જિનમન્દિરો બંધાવ્યોનો ઉલ્લેખ મુનિસુન્દરસૂરિ'ની ગુર્નાવલીમાં અને ધર્મસાગર ઉપાધ્યાયજીની તપગપટ્ટાવલીમાં મળે છે. એમાં ચંદ્રાવતીમાં મંદિર બંધાવ્યા ઉલ્લેખ છે. જૂઓ :– श्रीधारानगरेऽथ वर्द्धनपुरे श्रीनेमिनाथः पृथक् १२-१३ श्री नाभेयजिनोऽथचंद्रकपुरीस्थाने १४ स जीरापुरे १५ । श्रीपार्थो जलपद्र १६ दाहडपुरस्थानद्वये १७ सम्पदं देयादीरजिनश्च हंसलपुरे १८ मान्धातृमूलेजितः ॥ १९ –મુનિસુંદરસૂરિકન વવલી, છેક ૧૭. ૪. ધર્મ ધોષસૂરિ–તપગચ્છ પટ્ટાવલીમાં ૪૬મા પટ્ટધર છે. તેઓ મહાવિદ્વાન, અનેક ગ્રંથોના રચયિતા, મંત્રવાદી, મહાન યોગી અને ઉજવલ ચારિત્રધારી મહાપુરૂષ થયા છે. તેમના ઉપદેશથી માંડવગઢના મંત્રી પિથડે જુદાં જુદાં નગરોમાં (જેમાં ચંદ્રાવતી પણ છે.) ૮૪ જિનમંદિરો કરાવ્યાં, સાત જ્ઞાનભંડાળ ભરાવ્યા. વિશેષ માટે પટ્ટાવલી સમુચ્ચય ભાગ ૧માં તપગચ્છ પાવલી પૃ. ૬૦ - ૬૧ જૂઓ. તેઓ ૩૫૭માં વર્ગે ગયા. ચૌદમી શતાબ્દીના તેઓ મહાન આચાર્ય છે. ' ૫. મુનિસુન્દરસૂરિ–તપગચ્છ પટ્ટાવલીના ૫૧મા પટ્ટધર છે. તેઓ મહાન અધ્યાત્મી, શુદ્ધ ઉજજવલે ચારિત્રધારી, મહાન વાદી અને ૧૦૦૮ અવધાનકાર હતા. ખંભાતના સુબાએ તેમને “વાદિગોકુલસંડ” અને દક્ષિણના પડિતાએ “કાલસરસ્વતી” નું ઉજજવલ બિરૂદ આપ્યું હતું. તેમણે સિરોહીના રાજા સરઅમલને પ્રતિબોધ આપ્યો હતો. તેઓ અધ્યાત્મકપમ, ગુવોવલી આદિ ગ્રંથના રચયિતા છે. ગુર્નાવલી, એક પ્રામાણિક ઐતિહાસિક ગ્રંથ મનાય છે. ૧૪૩૬માં જન્મ, ૧૪૪૬માં દીક્ષા, ૧૪૭૮માં આચાર્યપદ, ૧૫૦૩માં સ્વર્ગ. પંદર અને સોળમી સદીના તેઓ મહાન આચાર્ય છે, For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૬ શ્રી જૈન સત્ય પ્રકાશ આશ્વિન આ સિવાય એ જ ગુળૅવલીમાં ઉલ્લેખ મળે છે કે ચદ્રાવતીના રાના મ`ત્રીશ્વર શ્રીમાન કુકુરાજને પ્રતિષેધ આપી સદેવસૂરિ એ દીક્ષા આપી હતી. Acharya Shri Kailassagarsuri Gyanmandir चंद्रावती भूपतिनेत्रकल्पं, श्रीकुंकुणं मंत्रिणमुचऋद्धिम् । निर्मार्पितोत्तुंगविशालचैत्यं, योऽद्राक्षयत् बुद्धगिरा प्रबोध्य || --ધર્મ સાગર ઉપાધ્યાયકૃત તપગચ્છ પટ્ટાવલી, ( પટ્ટાયલી સમુચ્ચય ) આ ચદ્રાવતી સૌથી પ્રથમ કયારે લુટાયું તેને માટે મહાવિદ્વાન પંડિતરાજ, ધનપાલ સત્યપુરમ’ડન — મહાવીરાત્સાહ નામના ટુંકા કાવ્યમાં લખે છે કે મુસલમાને એ અણુહિલવાડ પાટણ, ચડ્ડાવલી ( ચંદ્રાવતી અત્યારે ચંડાલી---ચંડાવલી કહે છે. મૂલમાં ચડ્ડાવલી છે. ), સેાર, દેલવાડા અને સેમેશ્વર-પ્રભાસપાટણ એ બધાં સ્થાનો નાશ કર્યું, . આ સમય એ જ લાગે છે કે જ્યારે મહમગિતી હિન્દુ ઉપર ચડી આવ્યે હતા. કવિરાજ આ સમય લગભગ વિદ્યમાન હતા અને બણે નજરે જોએલી હકીકત લખતાં હાય એમ તેઓ લખે છે કે તુરુષ્કાએ ( મહમદ ગીજનીએ ) ઉપર્યુક્ત સ્થાને તેડમાં અને લુંટયાં, પરન્તુ સત્યપુરમ`ડન મહાવીર દેવનું મંદિર તે! ન તોડી શકવ્યા. ત્યાંના શાસનદેવ એટલા પ્રાભાવિક હતા. આ જ વિષયમાં વિવિધતીર્થંકલ્પકાર પણ વિરાજને સમ્મતિ આપતાં લખે વિક્રમ સંવત્ ૧૦૮૧ માં ગજની−ગીજનીતિએ ગુજરાત ભાંગ્યું અને પછી સત્યપુરમાં આવ્યા હતા. પણ મંદિર તેડી શકયો ન હતા. છે કે —વિવિધતીર્થંકલ્પ, પૃ. ૨૯, સત્યપુરતી કલ્પ, આ ઉપરથી એટલું નિર્વિવાદ સિદ્ઘ થાય છે કે મુસલમાનએ ભિન્નમાલ, પાટણ, પ્રભાસપાટણ અને ચદ્રાવતી આદિ ૧૦૮૧ લગભગમાં તેડાં - લુંટત્યાં હતાં. ઉપદેશસમતીમાં ઉપાધ્યાય સામધમ લખે છે કે :— ‘ ચંદ્રાવતીમાં ૪૪૪ અ ાસાદા – જિનમદિશ હતાં, ૯૯૯ શૈવમદિશ હતાં. ભીમરાજાથી અપમાન પામીને આવેલા વીમળ મત્રીશ્વર ચંદ્રાવતીના મુખ્ય રક્ષક હતા. તેમણે ૧૦૮૮ માં આયુ ઉપર આદિનાથ પ્રભુની પિત્તલની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. ” ૬. સર્વ દેવસૂરિ–તપગચ્છ પટ્ટાવલીમાં ૩૬ મા પટ્ટધર આચાય છે. તેઓના ગુરુનું નામ ઉદ્યોતનરજી છે કે જેમણે ટેલીગ્રામ નજીક વટની છાયામાં સર્વદેવપ્રભૂખ આ શિષ્યાને આચાર્ય પદવી આપી અને વડગચ્છની સ્થાપના કરી હતી. એટલે વડગચ્છના આદ્ય આચાય સર્વ દેવસૂરિજી છે. એ ગચ્છનું બીજું નામ બૃહ્રગચ્છ પણ છે. તેમણે વિ. સં. ૧૧૦ માં રામસૈન્યપુરમાં ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરી હતી. અને ચંદ્રાવતીમાં વિશાલ મંદિર બનાવનાર મંત્રી કુંકુને દીક્ષા આપી હતી. તેઓ અગીયારમી શતાબ્દિના મહાનૂ આચાય છે. (જુઓ ‘‘પટ્ટાવલી સમુચ્ચય’’માં તપગચ્છ પટ્ટાવલી, પૃ-૫૩) આ સિવાય ખીજા દેવસૂરિ બારમી શતાબ્દીમાં થયા છે, For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૭ ૧૯૯૨ ચંદ્રાવતીને ઈતિહાસ વસ્તુપાલચરિત્રમાં જિનહષરિ લખે છે – “ચંદ્રાવતીમાં પ્રાખ્યા વંશના વિમલ નામે દંડ નાયક – ડપતિ થયા. તેઓ વિમલાચલની યાત્રામાં ચાર કાટી સુવર્ણને વ્યય કરી સંધપતિ થયા ( અર્થાત સિદ્ધાચલજીનો સંધ કાઢો અને એમાં ચાર કેટી સુવર્ણ ખર્યું). તેમની સ્ત્રીનું નામ શ્રીદેવી હતું. મંત્રીશ્વરે ૧૦૮૮માં આબુમાં આદિનાથજીની ધાતુમય પ્રતિમાની પ્રતિષ્ઠા બહગીય રત્નસૂરિજીના હાથથી કરાવી.” ચંદ્રાવતીની પાસે શ્રીનગર હતું. મને લાગે છે કે વિમલ મંત્રીશ્વરે પોતાની સ્ત્રીના નામથી આ શહેર વસાવ્યું હોય. પરન્તુ એ નગર ચંદ્રાવતીની સાથે જ વિનાશ પામ્યું છે. એ નગરનું નામ આજે સતર છે. તે ચંદ્રાવતીની નજીકમાં જ છે અને ત્યાં એક વિશાલ અતિ પ્રાચીન બાવન જિનાલયનું મંદિર હતું. આજે તેનાં ખંડોરા પડ્યાં છે. એ મંદિરનો ઘણો પત્થર પાલનપુર આવ્યા છે. અને હજી પણ કામ પડે છે ત્યારે અહીંથી પત્થર લઈ જવાય છે. આજે પણ એ મંદિર પિતાનાં પ્રાચીનતા, ગૌરવ, ભવ્યતા અને વિશાલવાની ખાત્રી આપતું ખંડેરરૂપે સરોતરાના પાદરમાં ઉભું છે. આવાં કેટલાંય પ્રાચીન મંદિર વિનાશના ગર્ભમાં પડ્યાં છે. જેનો ઈતિહાસ પણ નથી મળતું. અતમાં ચંદ્રાવતીની પ્રાચીનતાને પ્રથમ પરિચય આપનાર અંગ્રેજ વિદ્વાનનાં વાક ટાંકા લેખ સમાપ્ત કરું છું. आबूरोड स्टेशन से करिब ४ माइल दक्षिण में चन्द्रावती नामक प्रसिद्ध और प्राचीन नगरी के खंडहर दूर दूर तक नजर आते हैं । यह नगरी पहिले आबू के परमार गजाओं की राजधानी थी और बड़ी ही समृद्धिवाली थी, जिसकी साक्षी यहां के अनेक टूटे हुए मन्दिरों के निशान तथा जगह जगह पडे हुए संगमर्मर के ढेर अब तक दे रहें हैं। ऐसी प्रसिद्धि है कि जब मुसलमानों की फोज इधर होकर निकली, इस धनाड्य नगरी को बराबर लूटती रही। इसी आपत्ति से यह उजड हो गई और यहां के रहनेवाले बहुधा गुजरात में जा बसे । यहां पर संगमर्मर के बने हुए बहुत से मन्दिर थे, जिनमें से कइ एक के द्वार, तोरण, मूर्तियां, आदि लोगोंने उखाड कर दूर दूर के मन्दिरों में ( જુઓ પૃષ્ઠ ૧૧૧ ) છે. વસ્તુપાલ તેજપાલ માટે ભારતીય, પ્રસિદ્ધ ઈતિહાસ મહામહોપાધ્યાય ગૌરીશંકર એઝા સિરોટી રાય આ તિહાસમાં લખે છે – “x x x ૨ મુદ્યમંત્રી વસ્તુવાહ તથા તેના નામ રો મારું છે, ( રવાડ जातिके महाजन थे) जिन्होंने जैनधर्म सम्बन्धी कामों में अगणित द्रव्य व्यय किया । आबु परके दलवाडा गांव का लूणवसही नामक सुन्दर मन्दिर जो विमल शाह के मन्दिर के पास है, तेजपाल ने अपने पुत्र लूणसिंह के निमित्त करोडों रूपये लगा कर वि. सं. १२८७ (ई. स. १२३० ) में बनवाया था। ये दोनों भाई वीरधवल के राज्य को वडी उन्नत्ति देनेवाले हुए । पृ. १४० x x x जैन धर्मस्थानों के निमित्त उनके समान द्रव्य खर्च करनेवाला दूसरा कोई पुरुष नहीं हुआ । x x x वस्तुपाल तेजपाल जैन होने पर भी उन्होंने कई शिवालयों का जीर्णोद्धार करवाया था । जिसका उल्लेख भी मिलता है । पृ. ६४; For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનોની અહિસા અને દંડનાયક આભૂ લેખકઃ શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી અણહિલપુરને સીમાડે આજે સૈનિકના જવર, અવર ને ઘોંઘાટથી ચેતનવંત બની ગયું છે. ચોતરફ ગુજરાતનું સૈન્ય પથરાયું છે. સારેય દિવસ બીજા દિવસના પ્રાતઃકાળ પૂર્વે મંડાનાર યુદ્ધ માટેની તૈયારી કરવામાં લગભગ પૂરું થવા આવ્યો છે, સંધ્યાનાં આગમન થઈ રહ્યાં છે. મુસલમાન સામે અડગપણે ઉભા રહી, રાજધાની અણહિલપુરનું સંરક્ષણ કરી શકાય તેવી ઉચિત વ્યુહરચના દંડનાયક આભૂએ ગઠવી છે. છતાં સૈનિકેમાંના કેટલાક અને નાયકેમાંના કેઈ કાઈ હજુ પણ એક બીજાના કાનમાં આવતી કાલના વિજયને માટે શંકાના સ્વર ઉચ્ચરે છે ! વિવિધરંગી રાવટીઓમાં દૃષ્ટિપાત કરી, ધાનપૂર્વક શ્રવણ કરતાં એટલી વાત અવશ્ય કાને આવે છે કે – ગુર્જર ભૂમિને આજે કોઈ કાળ ઘડી પ્રાપ્ત થઈ છે કે નૃપતિ ભીમદેવ નગરીમાં મૌજૂદ નથી અને રાણીમાતાએ રાજધાનીના સંરક્ષણનો ભાર એક નવા આવેલા, શ્રીમાળી વણિકશ્રાવક, દંડનાયક આભને સેંપવામાં ગંભીર ભૂલ કરી છે! એ ધર્માચરણ વાણિયાથી લડાઈના કાર્યોમાં શું શુકરવાર વાળવાનો હતો? જે વાતવાતમાં કીડી મકોડાની દયા ચિતવે, ઉભયકાળ પાપની આલોચના ન છોડે એવા શ્રાવકોથી સમરાંગણમાં શત્રુઓ સામે તરવાર ફેરવવાનું અને ચીભડાની માફક શત્રુઓનાં માથાં વાઢવાનું બન્યું કદી સાંભળ્યું છે ખરું? સાંભળ્યા પ્રમાણે આ નવા સેનાધિપતિ એટલા ધર્મચુસ્ત છે કે ગમે તેવા સંયોગોમાં પણ એમના ધર્મની પડકક મણ” કહેવાતી ક્રિયાને કદી ચૂકતા નથી. આવતી કાલના વિજયની નેવું ટકા તો ચિંતા જ છે, કેમકે જેને નાયક આંધળો હોય તેનું લશ્કર કુવામાં પડે જ ને ! પણ રાજમાતાને આપણાથી શું કહેવાય !” આ પ્રસંગે, ઉપર પ્રકારની છુટી છવાઈ કલ્પનાઓના તરંગમાં જેમનાં હદય મુંઝાયાં છે અને જેમને મન માતૃભૂમિ પાટણ માટે અગાધ પ્રેમ છે એવા બે સૈનિકો ગુપ્ત રીતે દંપતિની કરણી તરફ બારિક નજર રાખવા અને જરૂર જણાય તો એ વાતથી રાણીમાતાને માહિતગાર કરવા સેનાપતિના તંબુ સમીપ ઉપસ્થિત થયા. આવતાં વેંત જ તેમણે જોયું કે દંડનાયક એક હસ્તિની પીઠ પર બેસી એકાગ્રતાથી કઈ ધર્મ ક્રિયામાં મગ્ન બનેલ છે ત્યારે તેમનાં અંતર હતાશ બન્યાં. વણિકવર આભૂને એચિંદિયા-બેઇદિયા' આદિ પદના ઉચ્ચારણ પૂર્વક સૂક્ષ્મ પાપોની આલોચના કરતાં સાંભળે ત્યારે તેમને એમજ લાગ્યું કે આ વાણિયાની આગેવાની જરુર પરાજયને નેતરશે ! તેઓ આ વાતથી રાણીને વાકેફ કરવા તત્પર બન્યા. આભુને હાથમાં પકડેલી વસ્ત્રની મુહપત્તિને ઉકેલી ફેરવી ફેરવીને નીરખતો જોઈ તેમને મનમાં એટલે તો ગુસ્સો આવ્યો કે જે તેમનું ચાલતું હોત તો અત્યારે ને અત્યારે તેને સેનાપતિ પદ પરથી પદભ્રષ્ટ કરી લશ્કરી છાવણીમાંથી પાનીચું પકડાવત ! પણ લાચાર ! બસ, હવે વધુ જોવાની તેમની ધીરજ ખૂટી ગઈ! તેઓ મારતે ઘોડે રાજધાની તરફ ઉપડ્યા અને શ્વાસ ખાધા વગર રાજય મહાલયમાં આવી રાણીમાતાને સારાય વ્યતિકર For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir www w w - ૧૯૨ જૈનોની અહિંસા અને દંડનાયક આભૂ ૧૦૯ સુણ. એ વૃતાત સાંભળીને એ સ્ત્રીહૃદય સંદિગ્ધ થયું. વણિકવૃત્તિમાં સાચું ક્ષાત્ર તેજ ન જ હોઈ શકે એમ તેણીને લાગ્યું. આભૂ વાણિયાને સૈન્યને અધિકાર સોંપવામાં ઉતાવળ થઈ છે એમ પણ સમજાયું, પણ હવે શું થાય? નિશાના અંધકારના ઓળા કયારનાયે રેતરફ પથરાઈ ચૂક્યા હતા. સવાર ઉગતાં તો શત્રુ સૈન્યની ભેટ કરવાની હતી ! આભૂ દંડનાયકને સર્વ પ્રકારની સત્તા પહેલેથી જ સોંપી દેવામાં આવી હતી, એટલે અત્યારે કંઈ કહેવાય તેમ પણ નહોતું. એટલે પ્રભુ પર ભરોસો રાખી, આવેલ સૈનિકને સાંત્વન આપી, જે થાય તે જોવાનો નિરધાર કર્યો અને સૈનિકને વિદાય કર્યા. સૂર્યોદય થતાં પૂર્વે તે યુદ્ધભૂમિ માર મારો અને કાપે કાપોના ભીષણ નાદથી ગાજી રહી હતી. રાજાની ગેરહાજરીને લાભ લઈ પાટણ પર હલ્લો કરી વિજયશ્રી વરવાના કોડ સેવતી મુસલમાન સેના ગુર્જર યોદ્ધાઓના હાથે સખત માર ખાતી હતી. ગઈ કાલનો, હાથીની અંબાડી પર બેઠે બેઠે “જે મે જવા વિરાહીઆ” ઇત્યાદિ પદ ઉચ્ચારતો વણિક આભૂ આજે કઈ જૂદા જ રૂપે દષ્ટિગોચર થતો હતો. તેની નાડીમાં આજે શૂરવીરતાનું શોણિત ધસારાબંધ વહી રહ્યું હતું. તે તરફ એક યમરાજના જેવા ભયંકર આટોપ સહિત ઘુમી રહ્યો હતો. નવીન આગંતુકને પહેલી દૃષ્ટિએ સ્વપ્નમાં પણ ન સમજાય કે ગઈ કાલને ધર્માચરણી આભૂ અને આજને આ વીર લડવૈયો એ એક જ વ્યકિત છે. નાયકના આ જાતના જુસ્સાએ સેનામાં અનેરા પ્રાણ પૂર્યા. આગલી સાંજે જેઓ હતાશ બન્યા હતા તેઓ દંડનાયકનું આ પરાક્રમ નીહાળી આભા બન્યા અને પૂર જોરથી લઢવા લાગ્યા. આવા પ્રબળ ઘસારા સામે–રાજધાની માટે પ્રાણ ન્યોછાવર કરવા માટે બહાર પડેલા લડવૈયા સામે–મુસલમાની સેના ટક્કર ન લઈ શકી. એના સરદારે શસ્ત્રો નીચાં કરી યુદ્ધ બંધ કરવાની પ્રાર્થના કરી. સેનાધપતિ આભૂએ ગૂર્જરના રાજવીને છાજે તેવી શરતેથી તેની સાથે સંધી કરી, અણહિલપુરને વજ અણનમ રાખ્યા અને ગૌરવવન્તી ગૂર્જર માતાના કંઠમાં એક વધુ વિજયમાળા પહેરાવી ! અણહિલપુર પાટણની પ્રજામાં દંડનાયક આભૂની વિજય વાર્તા પહોંચતાં જ સર્વત્ર જયજયકાર વતી રહ્યો. મહારાણીએ સન્માનપૂર્વક તેનું સ્વાગત કર્યું અને દરબાર ભરી રાજા તેમજ પ્રાન તરફથી યોગ્ય માન આપ્યું. આ આનંદના પ્રસંગે રાણીને મનમાં આ વણિક સરદાર પ્રત્યે પહેલાં જે શંકા ઉત્પન્ન થઈ હતી અને એની હાથીની પીઠ પરની ધર્મ ક્રિયાનું જે રહસ્ય સમજાતું ન હતું એનું નિરાકરણ કરવા, તેણીએ હસતાં હસતાં પ્રશ્ન કર્યો? સેનાપતિ મહાશય, તમોએ જ્યારે સમરાંગણમાં યુદ્ધ કૌશલ્ય દાખવી શગુનો પરાભવ કર્યો અને એમ કરવામાં સેંકડો માણસોનો સંહાર કરી હિંસા આચરી તો પછી આગલી સાંજે કરેલ પ્રતિક્રમણને શે હેતુ હતો? એમાં એક પ્રકારનો દંભ નથી જણાતે ? એક તરફ સેનાધિપતિ તરિકેનો અધિકાર છે જેમાં મારપીટને તલવારાદિ શસ્ત્રોના વારંવાર ઉપયોગ સિવાય બીજો વ્યવસાય જ નથી હેતે અને બીજી તરફ સૂક્ષ્મમાં સૂમ પાપની આલોચના કરવા તત્પર બની અહિંસાના ઉપાસક કહેવડાવવું, એને For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ શ્રી જૈન સત્ય પ્રકાશ આશ્વિન મેળે કેવી રીતે બેસે ? સધ્યા સમયે જ્યારે તમેા મુખવસ્ત્રની ફેરવણી કરતા હતા ત્યારે ખુદ તમારા સૈનિકાના મનમાં એમ વસ્યું કે આ જાતના ધર્મભીરુ સરદારથી આવતી કાલે કેવી રીતે શસ્ત્રોની રમત રમાશે ? નાયક તે વળી અહિંસક રહી શકે ખરા? ધ શીલ તે અહિંસાપ્રેમી પુરુષથી તે લડાઈ સરખું ક્રૂર કાર્ય કેવી રીતે બની શકે ? આમ છતાં ખીન્ન દિવસની તમારી વીરતાએ અને શીવ્રતાથી પ્રાપ્ત કરેલી વિજય વરમાળાએ અમે સને આશ્ચર્ય પમાડયુ છે! અને તેથી જ અમે જાણવા ઇચ્છીએ છીએ કે એક બીજાથી ભિન્ન દિશામાં જતી વાતને તમા કેવી રીતે સમન્વય સાધા છે ? અર્થાત્ હિંસા કરવા છતાં તમેા ધર્માંપાલન કરી કઈ રીતે અહિંસક રહી શકા છે?’ દંડનાયક આભૂએ સ્વસ્થતા પૂર્વક પોતાની વાત સમાવીઃ— “મહારાણી, માં અહિંસા વ્રત મારા આત્માની સાથે સબંધ રાખે છે. મેં જે એકેદ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના કાઈ પણ જીવતા વધુ ન કરવાના શપથ લીધા છે તે મારા સ્વાર્થીની અપેક્ષાએ હાઈ એમાં પણ શ્રાવક ધર્મચિત ઘણા ઘણા ભાંગા છે. દેશની રક્ષા માટે કે રાજાની આજ્ઞાથી મારે વધક કરવું પડે તે એમ કરવામાં એક દંડનાયક તરિકે હું કર્તવ્ય સમજું છું; કારણ કે મારું' શરીર એ એક દૃષ્ટિએ રાષ્ટ્રની સંપત્તિ છે. તેથી રાષ્ટ્રની આજ્ઞા કે આવશ્યકતા મુજબ એને ઉપયોગ થવો જોઇ એ. શરીરમાં વાસ કરતા આત્મા યા મન એ મારી પોતાની સપત્તિ છે, અને તે બન્નેને સ્વાર્થી હિંસાના પરિણામથી અલિપ્ત રાખવાં એ મારા અહિંસાત્રતનું લક્ષણ છે. મે જોયું કે યુદ્ધભૂમિ પર મારી હાજરીની જરુર છે તે નજીકમાં કાઈ એકાંતસ્થાન પણ નથી એટલે હાથીની અંબાડી પર રહીને મારું મારું આત્મિક સાધન સાધવું પડયું, મારા મન સાથે દિવસભરના લાગેલા નાના મોટા દરેક દાષાની મેં આલેચના કરી, દેવગુરુના સ્મરણપૂર્વક મારા આત્માની શુદ્ધિ કરી. હેતુ વગર કાઈ પણ જીવને મારવાના તે શું પણ સામાન્ય રીતે કદના ઉપળવવાના પણ વિચાર મનમાંથી કાડી નાંખી મેં' મારાં હૃદયને નિર્મળ બનાવ્યું. ભીન્ન દિવસે મેં જે કઈ આચરણ કર્યું એમાં મારા પરિણામ મુસલમાની સેનાને વનાકારણ હાની પહેચાડવાના ન હતા, પણ જે રાજ્યનું હું ભૃણ ખાઉં છું એ રાજ્ય પર એણે ( એ સેનાએ ) હલ્લે લાવીને અપરાધ કર્યાં છે. એટલે એ સૈન્યને યાગ્ય શિક્ષા આપી માત્ર રાજ્ય પ્રતિની મારી ફરજ અદા કરવારૂપ જ મારા પરિણામ હતા. ફરજ બજાવવી એ તે સંસારસ્થ આત્મા ધમ રહ્યો. જ્યાં સુધી હું શ્રાવક ધર્માંમાં છું ત્યાં સુધી મારાથી સવ દેશી ય અહિંસાપાલનના રાપથ ન જ લઈ શકાય. મારે મારા ક્ષાત્રવ્યવસાયને ઉચિતકાર્ય કરવું જ ઘરે ! કેવળ સ્વચ્છંદતાથી, કેાઈ પણ હેતુ સિવાય હું કાઈ પણ જીવની હિંસા ન જ સેવું, ન જ કરી શકું, તેમ માત્ર મારી ઇન્દ્રિય લાલસા તૃપ્ત કરવા કે માનિસક શોખ અથે પણ્ અન્ય જીવાને ઘ્રાત ન જ કરી શકું, એમ કરવામાં તે ચાખા સ્વાર્થ જ સમાયેલે છે, અને જ્યાં સ્વા છે. ત્યાં અહિંસા ધર્માં ટકી શકતા નથી. ટુંકમાં કહું તે એટલું જ કે, ન ચાલે—નિરુપાયે પાપાચરણ કરવું પડે એમાં અને પાપાચરણ કરવાના શેખમાં ઘણા ફેર છે. પરિણામની ચઢઉતરમાં તે કમ બંધનમાં ઘણા ફેર પડી જાય છે. હિંસા-અહિંસાનું સ્વરૂપ સમજવામાં અતિ સુક્ષ્મ બુદ્ધિની જરુર છે. એના કેટલાય પ્રકાર For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૯૨ જૈનેાની અહિંસા અને દંડનાયક આભૂ ૧૧૧ . છે. એ સર્વ સમજ્યા વિના માત્ર બાહ્ય દૃષ્ટિથી તેાલ કરનાર કદી પણ એનું આંતર રહસ્ય ન જ ઉકેલી શકે ! એવા યત્ન તો કેવળ ધુમાડાના બાચકા જેવા જ થાય ! પરાપકાર એ પુન્ય અને પરને પીડા એ પાપ છે,’ એ આની અતિ સ્થૂલ સમજીતી કહી શકાય સેનાપતિનું લાંષુ વિવેચન સાંભળી આખી સભાને હર્ષ ૨યા અને દરેકની શ’કાનું સમાધાન થયું કે અહિંસા ધર્મનું પાલન અને પરસ્પર વિરાધી વસ્તુએ નથી. અહિંસા એ નિર્બળનું નહિ પણ ખાદિ સાધનમાં તે કેવળ શારીરિક શક્તિ જોઈ એ છે ત્યારે અહિંસાના આત્મિક અળનું ઘણું પ્રયેાજન રહે છે. જૈને અહિંસાધી રહ્યા એટલા માટે તેમને લડાઈથી કાયર ગણવા એ ભૂલ છે. પ્રાચીન ઇતિહાસ વિલાકતાં શુરાતન દાખવ્યાનાં અને દેશ કે ધર્મ માટે પ્રાણ પણ ન્યોછાપર કરવાનાં જ્વલંત ઉદાહરણા, એક નહિ પણ, સંખ્યાબંધ મળી આવે છે. અલબત એવા પ્રસંગે પણ ઉપર કહેલ અહિંસાની વિચારણાને અનુરૂપ વર્તાવ જરુર દેખાશે જ. અસ્તુ ! દંડનાયક આબૂના જેવાં અનેક ઐતિહાસિક દૃષ્ટાન્ત ચક્ષુ સામે વિદ્યમાન હાવા છતાં જેઓ જૈન રાજકર્તાઓને કે જૈત કર્મચારીઓને તેમના દયાધમ પાલન માટે હલકા ચીતરવાના પ્રયાસ કરે છે તે એક જંગલ અને ગૌરવભર્યા ઇતિહાસ તરફ ઈરાદાપૂર્વકનાં આંખમીચામણાં કરે છે એટલું જ નહિ પણ તેએ ઇતિહાસનું એક પ્રકારે ખૂન કરે છે ! ઇતિહાસના સાચેા ઉપાસક આ વાત કદી ન સાંખી શકે! Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ( ૧૦૭મા પૃષ્ઠનું અનુસંધાન ) लगा दिए | और बचे हुए मन्दिर राजपुताना मालवा रेल्वे के ठेकेदारों ने तोड़ डाले । ई. स. १८२२ (वि. सं. १८७९) में राजपुताना के प्रसिद्ध इतिहास लेखक कर्नल टॉड साहब यहां आये थे । उन्हों ने “ ट्रावेल्स इन वेस्टर्न इन्डिया " नामक अपनी पुस्तक में यहां के बचे हुए मन्दिरों के चित्र दिये हैं। जिनसे उनकी कारीगरी, सुन्दरता, आदि का अनुमान हो सकता है । ई. स. १८२४ (वि. सं. १८८१ ) में सर चार्ल्स कोल्विल साहब अपने मित्रों सहित यहां आये उस समय संगमर्मर के बने हुए २० मन्दिर यहां पर बचे हुए थे। जिनकी सुन्दरता की प्रशंसा उक्त साहब ने की है । 1 इस समय यहां पर एक भी मन्दिर अच्छी स्थिति में नहीं रहा । इस प्रकार इस प्राचीन नगरी के महत्त्व का खेदजनक अन्त हुआ । अब तो उन अनुपम मन्दिरों के दर्शन, महानुभाव कर्नल टॉड के दिये हुए सुन्दर चित्रों के सिवाय किसी प्रकार से नहीं हो सकते । सिरोही राज्य का इतिहास ધન્ય છે એ અંગ્રેજ વિદ્વાનને, જેણ ચદ્રાવતીનાં મન્દિરાનાં ફોટા — ચિત્રો ઉતારી તેને અમર બનાવ્યાં છે. જૈનસમાજ હજી પણ જાગૃત થાય અને ચંદ્રાવતીનાં રઘાં સહ્યાં ધ્વસ્ત જૈનમંદિરના અવશેષોને સંગ્રહ કરે અને પ્રાચીન જૈનપુરીનાં સ્મારકા સાચવે એ જ શુભેચ્છા સાથે આ લેખ સમાપ્ત કરું છું. (સ'પૂર્ણ) -- વીરતાનું દર્શન એ શૂરાનું હથિયાર છે, ઉપયોગમાં તે Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org aaj | श्री आनन्द विमल सूरि निर्मित साधुमर्यादापट्टक सम्पादक: — श्रीयुत अगरचन्दजी नाहटा, सिलहट | तपगच्छ के आचार्यों के निर्मित ४ पटक, जैनधर्म प्रसारक सभा द्वारा ( वर्तमान भाषा में परिवर्तित ) प्रकाशित हुए हैं। उनके अतिरिक्त हमारे बीकानेर के संग्रहालय में प्रस्तुत ५ पट्टक उपलब्ध है, जिसको यहां अक्षरशः प्रकाशित किया जाता है । खरतरगच्छ के भी कई व्यवस्थापत्र उपलब्ध हैं, जिनमें श्री जिनप्रभसूरिजी और श्री युगप्रधान जिनचन्द्रसूरिजी एवं जिनरत्न सूरिपट्टधर जिनचन्द्रसूरि के व्यवस्थापत्र हमारे संग्रह में हैं । इनमें प्रथम द्वय "जिनदत्तसूरिचरित्र" उत्तरार्द्ध और हमारे लिखित " युगप्रधान जिनचन्द्रसूरि" पुस्तक में प्रकाशित भी हो चुके हैं । साधुमर्यादापकों की उपयोगिता आदि के विषय में मुनिराज श्री विद्याविजयजी महाराज का एक महत्त्वपूर्ण लेख 'जैनज्योति' में प्रकाशित हो ही चुका है. तदर्थ यहां पर विशेष नहीं लिखा जाता । संवत् १५८३ वर्षे । पत्तननगरे ज्येष्ठमासे श्रीसंघसमुदायमध्ये श्रीआणंद विमलसूरिभिर्लिखितं । सहू ऋषिनइ एटला बोल पाळवा : १. गुरुनइ आदेश विहार करिव । २. वणिगनइ दीक्षा देवी बीजानइ नहि । ३. गीतार्थनी निश्रायइं मास तीनइ दीक्षा देवी बीजी पर नहीं । ४. वेगला थका गोतार्थ कन्हइ कोइ एक दीक्षा ल्यइ तेहनी परीक्षा करी वेष पलटाइव पिण विधइ दीक्षा गुरु पासइ दिवराविवी । ५. पाटण माहे एक गीतार्थना संघाडा चउमासि रहइ । Acharya Shri Kailassagarsuri Gyanmandir ६. क्षेत्रे एक चउमोसि रहइ । आठ मास बीजे क्षेत्रे रहइ । ७. वेगला एकुं [ वुं ? ] कागल आदेश मगाइवउ । ८. एकल महात्मई विहार न करितुं । एकलेउ हौंडइ तेहनी मांडलइ किणही न ९. बीज, पांचम, इग्यारिस, अमावस, पूनम एवं मास माहे १२ दिन विगइ न वहिरवी, उपवास आंबिल निवी वा सकति पचखाण करिवउ । १०. तिथि वाघइ तिहां एक दिन विगइ न वहिरवी । ११. पात्रे रोगान न देवउ पात्रा काला काटूआ करवा । १२. योग वह्या पाखई सिद्धांत वाचिव नहीं । For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ સાધુમર્યાદાપક ૧૧૩ १३. एक समाचागेना साधु किवारइ बीजद उपाश्रय रह्या हुइ तउ तीए गीतार्थ समीपइ आवी वांदणा देइ सियातर ही(पी)ड पूछी वहिरवा जाइबुं । १४. दिवसमाहि आठ थुईण देव वांदिवा। १५. दिनप्रति साधुनइ २५ सई गुण्या जोईयइ, न गुणइ तर जघन्यइ एक सहश्र गुणिवउं । १६. परिग्रह वस्तु कांबला ठामडा पृटइं बांधी न मूंकिवा, चालतां डीलइ ऊपाटइ, गृहस्थ पाहइ न उपाडिवउ । १७. वरस माहे एक धोवणी बीजी धोवणी नहीं। १८. पोसाल माहे किंगही न रहिवउ । १५. पोसालइ किणही भणिवा न जाइवउ । २०. सहश्र प्रमाण ग्रंथ अधिकुं न लिखाइवउ । २१. द्रव्य आपी किणही भट्ट पासइ न भणिQ । २२. जिणइं गामइं चउमासि रहइ तिहांथा पडवा दिनइ पारणउ करी पांगरिवउं । २३. जिहां चतुमासि रह्या हुई तिहां तिणइ साधइं २ मास लगइ वस्त्र वहिरवउ नही । २४. अकाल संज्ञा हुइ तर आंबिल करिवउं । २५. एकासणउ पच्चक्खाण जावजीव करिवउ, छ? नइ पारणइ जिम गुरु कहइ तिम करिवउ । २६. पारिद्वावणीयागार किणइ न साचिवउं । २७. आठमि चउदसि पांचमि उपवास करिबउ, कारणइ किवारइ न करइ तट मास दिवस माहि पांच उपवास करिवा । २८. आठमि चउदसि विहार न करिवउ । २९. एक निवी माहि त्रीस निवीता माहि एके निवीतउ न लेइवउ । ३०. चउरासी गछ माहिलउ माहात्मा गुरुना कह्या पाखइ किणही न राखिq । ३१. गुरुनइ अणपूछ्यइ नवी प्ररूपगा नवी समाचारी न करवी । ३२. ए बोल न पालइ तेहनइ गुरु गीतार्थ श्रीसंघह ते पाहि पालाविवा । श्री विजयदानसूरि, उपाध्याय श्री हर्षसागर गणि, पं० श्रुतसमुद्र गणि, पं० सीहविमलगणि, उदयवर्द्धन गणि, श्रीपति गणि। एटला जण टाली दीक्षा ल्यइ तेहनइ वेष पहिराविवउ नही। ३३. ऋषि किणइही नवउ लूगडउ न लेइवउं, सरवर कोरउ वहिरवउ कोरा माहे गउडिआ व साल किणही न लेइवउ । गीतार्थनइ मोकलउ । -१७वीं शताब्दि का लिखा हुआ एक पत्र, जो हमारे संग्रह में है। For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ સં ત વિ લા સ લેખક-શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ (આર્કિયોલોજિકલ ડીપાર્ટમેન્ટ, વડોદરા.) વિ. સં. ૧૫૦૮ માં લખાએલું ‘વસંતવિલાસ” નામનું એક શંગારિક ચિત્ર કાવ્ય મૂળે કાઈ જૈન ગ્રંથભંડારનું અગર કોઈ જન સાધુના સંગ્રહનું ખીજડાની પ ળ – અમદાવાદના એક શાસ્ત્રીની હસ્તલિખિત પોથીઓ વેચાતી હતી તેની સાથે ગુજરાતના વયોવૃદ્ધ સાક્ષરરત્ન, દીવાન બહાદુર, શ્રીયુત કેશવલાલ હર્ષદરાય પ્રવને મળી આવ્યું હતું. આ કાવ્ય ખેળવાળા સુંવાળા કપડાના ચીર ઉપર આશરે ચાર શા તકતીમાં ઉતારેલું છે. પ્રત્યેક તકતીના આરંભે જૂની ગુજરાતી ભાષામાં એક તૃક (ક) તથા તે પછી કેટલાક સંસ્કૃત પ્રાકૃત લક આપેલા છે, અને તે ઉતારાની નીચે દરેક પ્રસંગને લગતું ગુજરાતની જૈનાશ્રત કળાની ઢબનું ચિત્ર આલેખેલું છે. કાવ્યની નકલ, ધોળી ભેય ઉપર સેનેરી (સેનાની) શાહીથી, પડિમાત્રાવાળી જૈન દેવનાગરી લિપિમાં ઉતારેલી છે. લાલ, કાળી અને ભૂરી શાહીનાં લખાણ વાંચી શકાય તેવાં છે, પરંતુ સોનેરી શાહીને ઘસારો લાગ્યો હોવાથી એનું લખાણ ઝાંખું પડી ગયું છે. શઆતની છએક તકતીઓ નાશ પામી છે. કાવ્યને છે. આ પ્રમાણે પ્રશસ્તિ લખેલી છે: शुभं भवतु लेखक-पाठकयोः ॥ छ । छ ॥ श्री गूर्जर श्रीमालवंसे(शे) साह श्रीदेपालसुत-साहश्रीचंद्रपाल--आत्मपठनार्थ ॥ श्रीमन्नृप-विक्रमार्क-समयातीत संवत १५०८ वर्षे महामांगल्य-सभाद्रपद शुदी ५ गुरौ अघेह श्रीगूर्जरधरित्र्यां महाराजाधिराजस्य पातशाह-श्रीअहमदसाह कुतुवदीनस्य विजय-राज्ये श्रीमदहम्मदाबाद---वास्तुस्थाने आचार्य रत्नागरेण लिखितोऽयं वसंतविलासः ॥ छ॥ छ॥ આ કાવ્ય કપડાના લાંબા ટીપણારૂપે લખેલું છે. આજે પણ કેટલાક વૃદ્ધ લ્યોતિષીઓ ટીપ રૂપે જન્મોત્રી તૈયાર કરે છે. આ ૦૫ટની લંબાઈ ૩૬ ફુટ અને પહોળાઈ ડાબા હાથ તરફ એક ઈચ તથા જમણા હાથ તરક પિણા ઈચના હાંસીઆ સુદ્ધાં ૯.૨ ઈંચ છે. વર્યવિસ્ટાર ' ચમક ચમક થતી ચાંદણીના જેવું કાવ્ય છે. એ નરસિંહ મહેતાના સમયની જૂની ગુજરાતીમાં રચાએલું છે. કવિની બાની (વાણી) અત્યંત મધુર અને ભાવભરી છે. શબ્દાલંકાર અને અર્થાલંકાર તેના માધુર્યનું અને રસનું પોષણ કરે છે. શૈલી સંસ્કારી છે. રસિક કર્તાનું નામ નથી મળતું એટલો મનને અસંતોષ રહે છે." પ્રસ્તુત કાવ્ય અમદાવાદમાંથી મળી આવેલી એક પ્રતને આધારે સૌથી પ્રથમ ગુજરાત શાળાપત્ર” માસિકના ૩૧ માં પુસ્તકમાં ઈ. સ. ૧૮૯૨માં, પા. ૮૯ થી ૯૫. ૧૧૩ થી ૧૧૬, ૧૩પ થી ૧૩૮, ૧૬૨ થી ૧૬૭ તથા ૧૯૩ થી ૧૯૬ ઉપર કકડે “જુએ વસંતવિલાસ' નામનો દી. બ. કે. હ. ધ્રુવને “હાજી મહમ્મદ-સ્મારક-ગ્રંથમાં લેખ, પા. ૧૮૭–૧૮૮. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ વસંતવિલાસ ૧૧૫ કકડે દી. બ કેશવલાલ ધ્રુવે છપાવ્યું હતું. ત્યારપછી બીજી એક પ્રત ડેક્કન કોલેજના સરકારી સંગ્રહમાંથી વર્ષવારના એકલા કાવ્યની તેઓએ પાછળથી મેળવી, અને તેના આધારે ઈ. સ. ૧૯૨૨ માં “હાજી મહમદ-સ્મારક-ગ્રંથમાં પાના ૧૮૭ થી ૧૮૮ માં કેટલાક કે અર્થ સાથે પ્રસિદ્ધ કર્યા. આ પટનાં ચિત્રોની ગુજરાતની કળા” તરીકે સૌથી પ્રથમ શ્રીયુત રવિશંકર રાવળે તે જ લેખની સંપાદકીય નોંધમાં ઓળખાણ કરાવી. વળી ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તરફથી ઈસ. ૧૯૨૭ માં પ્રસિદ્ધ કરવામાં આવેલા “પ્રાચીન ગુર્જર કાવ્ય” નામના ગ્રંથમાં પાના ૧૫ થી ૨૩ માં બીજી પ્રત મેળવીને શુદ્ધ કરી તૈયાર કરેલા ૮૬ કે મૂળ પ્રાચીન ગુજરાતી ભાષામાં અને પ્રસ્તુત ગ્રંથના પરિશિષ્ટમાં વત્તવિઝાના ચિત્રપટમાં ઉતારેલા સંસ્કૃત-પ્રાકૃત શ્લોકે પાન ૧૪પ થી ૧૫૮માં તેઓએ પ્રસિદ્ધ કર્યા. પ્રવે સાહેબને આ ચિત્રપટ તથા તેઓને પ્રસ્તુત લેખને મુખ્ય આધાર લઈને શ્રી નાનાલાલ સી. મહેતાએ આ ટીપણાની ચિત્રકળા ઉપર એક લેખ પહેલવહેલ અંગ્રેજી ભાષામાં Rupam સૈમાસિકના ઈ. સ. ૧૯૨૫ના અંક ૨૨ અને ૨૩ ના પાના ૬૧ થી ૬૫ સુધીમાં પ્રસિદ્ધ કર્યો. ત્યારપછી બીજે લેખ The Studies in Indian painting 11461 2941 Ollom 2379Hi Seculor Painting in GujaratXVth Century નામને પાના ૧૫ થી ૨૮ માં લખે; અને ત્રીજે વિસ્તૃત લેખ Gujarati Painting in the Fifteenth Century Hall India Society તરફથી ઈ. સ. ૧૯૩૧માં પ્રસિદ્ધ થએલા પુસ્તકમાં લખ્યો અને એ રીતે આ જન ચિત્રપટનાં ચિની ઓળખાણ જગતને કરાવી. પ્રસ્તુત લેખમાં આ બંને વિદ્વાન મહાશો તરફથી આ ચિત્ર ચીતરાવનારને તથા તેના કાવ્યના કર્તાને તે જૈન હોવા છતાં, જૈનેતર સાબિત કરવા પ્રયત્ન કરવામાં આવ્યું છે, જે નીચે પ્રમાણે છે: ૧ “આ શુંગારી કાવ્યને કર્તા અંધારપછેડો ઓઢી અગોચર રહ્યો છે, તેથી તેની નિતભાત વિષે કલ્પના કરવી જોખમભરેલી છે; તથાપિ વર્તાવિત્રાણ કાવ્યમાં કહીએ છીએ જે જીવનને ઉલ્લાસ ઉભરાઈ જાય છે તે ઉપરથી અટકળ થાય છે કે તે કવિ સંસારથી કંટાળેલો વિરાગી નહિ, પણ વિશ્વના વૈભવમાં પરિપૂર્ણ રસ લેનારે રાગી પુરુષ હશે. વસંતના વર્ણનનું કાવ્ય હોવા છતાં તેણે તેને ફગ્મ સંજ્ઞા આપી નથી; ત્યમ વળી સમગ્ર કાવ્યમાં કોઈ પણ્ સ્થળે જૈનધર્મનો સુવાસ ફૂરતો નથી. તેથી એ જૈનેતર એટલે વેદિક કવિ હોય. પ્રસ્તુત કાવ્યની ચોત્રીસમી કડીની છાયા પંડિત કવિ રત્નેશ્વરનાં દ્વાદશ માસમાં દૃષ્ટિ ખેંચે છે.” 3. 'Men and Women decorated the ears with Karna-Phool ( large circular ear-rings) and both put Vaishnavite symbols on the forhead. અર્થાત-પુરુષ અને સ્ત્રીઓએ કર્ણફૂલથી કાનને શણગારેલાં છે અને બંનેના કપાળ ઉપર વૈષ્ણવતાનું ચિહ (જોવામાં આવે) છે. ૧ “પ્રાચીન ગુર્જર કાવ્યની પ્રસ્તાવના, પા. ૧૪-૧૫. "The Studies in Indian Painting' p. 20 For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org k શ્રી જૈન સત્ય પ્રકાશ આશ્વિન પ્રસ્તુત પહેલા ઉલ્લેખમાં માન્યવર ધ્રુવ સાહેબ આપણી સામે એક કલ્પના રજી કરે છે કે ' વસતવિલાસમાં કડીએ કડીએ જે જીવનના ઉલ્લાસ ઉભરાઈ આવે છે તે ઉપરથી અટકળ થાય છે કે તે કવિ સંસારથી કંટાળેલા વિરાગી નહિ પણ વિશ્વના વૈભવમાં પરિપૂર્ણ રસ લેનારા રાગી પુરુષ હશે.' તેઓશ્રીની આ કલ્પનાના સ્વીકાર કરતાં પહેલાં આપણે ઉપલબ્ધ જૈન સાહિત્ય કૃતિએમાં જૈન ત્યાગીએએ આવી ઋતનાં શ્રૃંગારિક કાવ્યાની રચના કરેલી મળી આવે છે કે નહિ તે તપાસી લઈ એ. ૧. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલાં પ્રાચીન જૈન કથાનકાના ગ્રંથામાં શૃંગારરસનું અદ્ભુત વર્ણન કરેલું મળી આવે છે, તે તે સુવિદિત છે. ૨. સાળમાં સૈકામાં થએલા વાચક કુશલલામે ઢાલા મારવણીની કથા ' સંવત્ ૧૬૧૭ ના વૈશાખ સુદ ૩ ને ગુરુવારના રાજ અને માધવાનલ કામ ડલા ચોપાઈ રાસ”ની રચના રાવલ હરરાજજીના કુતૂહલ ખાતર રચી છે. આ અને કૃતિમાં શૃંગારરસની જમાવટ કાઈ અદ્રિતીય પ્રકારની છે. ૩, સંવત ૧૬૧૪ માં શ્રીજયવંતરિએ સતી શીલવતીના ચરિત્રરૂપે ( અભિનવ ) શૃંગારમંજરી એ નામની છટાદાર શૃંગારિક કૃતિ રચી છે. ૪. સંવત્ ૧૬૩૯ માં કવિ અહ્વણની સાર્ગે ચેાપાઈની રચના કરી છે. પંચાશિકા નામની પ્રેમકથા વર્ણવવા Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૫. ઉપર્યુક્ત બધી ચે કૃતિને ટપી જાય એવી કાકશાસ્ત્ર (કૈંક ચઉપઈ)ની રચના નદાચાર્ય' નામના જૈન તિએ (સાધુપણામાંથી પતિત થયા પછી તિપણામાં) કરી છે. પ્રસ્તુત નાંધા ઉપરાંત આગળ કહેવામાં આવશે તે અનુસાર જામાં આ કાવ્યની ખ્યાતિ પણ વધારે હોવાથી તેને કર્તા જૈન જ હાય તેમાં કશું અસંભિવત નથી; એટલે દી. ખ. ધ્રુવ સાહેબ તથા શ્રીયુત મહેતાની કલ્પના અસ્થાને હેય એવું સ્પષ્ટ ભાસે છે. જેમ કુશલલાભ વાચકે રાવલ હરરાજજીના કુતૂહલ ખાતર ‘ માધવાનલ કામકું ડલા ચોપાઈ-રાસ' તથા ‘ટોલા મારવણીની કથા ' રચી, તેમજ, સંભવે છે કે ‘વસંતવિલાસ ’ કાવ્યના લેખક આચાય રત્નાગરે પણ આ કૃતિની રચના ચંદ્રપાલની વિનતિથી સંસ્કૃત-પ્રાકૃત કાવ્યાના આધાર લઈને પ્રાચીન ગુજરાતી ભાષામાં કરી હાય; કારણકે ‘ આદિનાથ જન્માભિષેક' નામની એક નાની કૃતિ કે જેતે જ સમયના વિદ્યમાન કવિ‘દેપાલ ભોજક ’ વિરચિત સ્નાત્રપૂ^ સાથે મિશ્રિત થઈ ગએલી છે, તેના ઉપરથી આચાર્ય. રત્નાગરમાં કવિત્વ શક્તિ હતી તેમ પુરવાર થાય છે. . · માન્યવર દી. બ. ધ્રુવ સાહેબની બીજી કલ્પના એ છે કે તેણે ( તેના રચનારે ) તેને પ્રાચીન જૈન કવિઓની માફ્ક ‘કગ્ગુ' સંજ્ઞા આપી નથી. ’ ૧ન્તુ ‘આનદ કાચ મહાદૃદ્ધિ' મોક્તિક છ મું. ૨ ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝ, ન', છ મે, કગ્ગુ' સંજ્ઞા આપવાની આવશ્યકતા જેવું અહીં તેને જણાયું નહિ હાય, કારણ કે આ કાવ્યમાં વસંતૠતુની અંદર નાયક—નાયિકાના વિલાસનું વર્ણન મુખ્ય ભાગ ભજવે છે. અને કવિ બાલચંદ્ર વિરચિત વસંતવિલાસ'ર નામની કૃતિ તેની સન્મુખ હાવાથી For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = = == = = = = વસંતવિલાસ (૧૧૭ “ફગ્ગ” ને બદલે ‘વસંતવિલાસ' નામ જ તેને રચનારે રાખવાનું યોગ્ય ધાર્યું હશે એમ સહેજે કલ્પના થઈ શકે તેમ છે. તેઓશ્રીની ત્રીજી કલ્પના એ છે કે “સમગ્ર કાવ્યમાં કઈ પણ સ્થળે જૈનધર્મને સુવાસ પૂરતો નથી, તેથી એ જૈનેતર એટલે વૈદિક કવિ હોય'. આખા કાવ્યમાં જૈનધર્મને કઈ પણ સ્થળે સુવાસ ફૂરતો નથી એટલે એને કર્તા જૈનેતર એટલે વૈદિક કવિ હોય તેમ માનવાની કોઈ પણ જરૂર નથી, કારણકે તેમાં જેમ જૈનધર્મને સુવાસ ફૂરતો નથી તેમ વૈદિક ધર્મને નામનિદેશ પણ સમગ્ર કાવ્યમાં મળી આવતા નથી. વળી તેઓશ્રી ઠેઠ સત્તરમા સૈકામાં થએલા જૈનેતર કવિકૃત દ્વાદશ માસ, ફાગણ, કડી ૩ માંની નીચે મુજબની છાયા માત્ર ઉપર આપણું ધ્યાન ખેંચીને આ શૃંગારિક કાવ્યના કર્તા જૈનેતર હોવાની ચોથી કલ્પના કરે છેઃ “કેસુ કુસુમની પાંખડી ( વાંકડી થઈ પર ). જાણે મન્મથ આંકડી રાંકડીને કરે કેર.' પરંતુ જૈન સાધુ રત્નમંદિરગણિ કૃત “ઉપદેશતરંગિણી' કે જેની એક પ્રત પૂનાના ડેક્કન કૉલેજના સરકારી સંગ્રહમાં સંવત ૧૫૧૮ ના ચૈત્ર સુદ ૨ ના દિવસે લખાએલી* ( એટલે કે આ ‘વસંતવિલાસ' કાવ્ય લખાયા પછી અગિયારમે વર્ષે જ લખાએલી ) છે તેમાં આ કાવ્યની ૭૮ મી ટૂંક “સખિ! અલિ ચરણ ન ચાંપાઈ ચાંપાઈ લિઈ નવિ ગબ્ધ, રૂડઈ દેહગ લાગઈ આગઈ ઈસુ નિબન્ધ. ૭૮ થોડા નજીવા ફેરફાર તથા કાવ્યના નામ સાથે અવતરણ તરીકે પાના ૨૬૮ ઉપર લીધેલી છેઃ वसन्तविलासेऽपि “અલિયુગ ! ચરણ ન ચાંપએ, ચાંપએ અતિહિ સુગન્ધ રૂડએ દેહગ લાગએ આગએ એહ નિબન્ધ. પંપમાં પ્રસ્તુત સમકાલીન અવતરણ ઉપરથી તેઓશ્રીની આ કલ્પના પણ નિમૂળ હરે છે અને આ શૃંગારિક કાવ્યના કર્તા જૈન જ હોવાની મારી દલીલેમાં એક વધારે દલીલ મળી આવે છે. વળી તેઓશ્રી જાતે જ “પ્રાચીન ગુર્જર કાવ્ય” ની પ્રસ્તાવનાના પાના ૧૩ ઉપર જણાવે છે કે “પ્રસ્તુત પ્રતમાં આરંભની છ તકતી નાશ પામી હોવાથી તથા બચેલી તકતીમાંથી કેટલીક દુર્વાચ્ય નીવડવાથી ‘વસંતવિલાસ” ની બીજી હાથપ્રત મેં પૂનાના સરકારી સંગ્રહમાંથી મેળવી હતી. તે પ્રત પોથીના આકારમાં હતી. એમાં કુલ પત્ર આઠ, પૃષ્ઠવાર લીટી અગિયાર અને દરેક લીટીમાં અક્ષર અડતાળીસ હતા. ગ્રંથમાન બસેં પચીસ શ્લોક આપ્યું હતું. પ્રત જૈન દેવનાગરી લિપિમાં ઉતારેલી હતી. તે સુવાચ્ય હતી, પણ બહુ શુદ્ધ ન હતી. એાળીઆની અને પછીની ગુજરાતી લગભગ સમાન હતી...... આ બે પ્રતા ઉપરાંત સુરતના સાહિત્ય પ્રદર્શનમાં રજુ થએલી એક જૈન પથીમાંની ‘વસંતવિલાસની કેટલીક ગુજરાતી કડીઓ જૂની ગુજરાતીના • "ઉપદેશ તરંગિણું', પ્રસ્તાવના, પાનું. ૨, For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ શ્રી જૈન સત્ય પ્રકાશ આશ્વિન સિયા સગત મિલ્લ્લાલ કારભાઈ વ્યાસે મારા ઉપર ઉતારીને માકલી હતી, તેનેા પણ મેં સંશોધનમાં ઉપયોગ કર્યા છે.' તેઓશ્રીનું આ કથન પણ મારી માન્યતાને વધારે પુષ્ટિકર્તા છે, કારણ કે સંશાધન કાર્યાંમાં જે એ પેાથીઓને ઉપયાગ કરવામાં આવ્યા હતા તે એ પેાથીએ પણ જૈન પેથીએ જ હતી અને તેથી આ કાવ્યને કર્તા મૂળે જૈન અને તેના પ્રચાર પણ જૈનેમાં વધારે પ્રમાણમાં હાવાની મારી અટકળ સાચી ઠરે છે. વળી લખાણની તારીખ ભાદરવા સુદ ૫ ને મહામાંગલ્ય પંચમી તરીકે લેખકે એાળખાવી છે. ભાદરવા સુદ ૫ ને આજે પણ મહામાંગલ્ય પંચમી તરીકે જેનામાં ગણવામાં આવે છે; તેનું કારણ એ છે કે પહેલાં જૈન સંપ્રદાયના મહામંગલકારી પર્યુષણા પની સમાપ્તિ ભાદરવા સુદ ૫ ના રાજ થતી હતી, પરંતુ કાલકાચા ના સમયથી પંચમીની ચર્તુથી કરવામાં આવી અને ત્યારથી તેની પૂર્ણાહુતિ ભાદરવા સુદ ૪ના રાજ થાય છે, જે પ્રથા આજે પણ ચાલુ છે. પરંતુ પ્રાચીન પ્રથાની યાદગીરી નિમિત્તે ભાદરવા સુદ ૫ ના દિવસને મહામાંગલ્ય પંચમી તરીકે જૈન સંપ્રદાયમાં સાધવામાં આવે છે. જ્યારે ઈતર સપ્રદાયમાં તેને ઋષિપંચમી તરીકે ઓળખવામાં આવે છે. કાવ્યના લેખક પણ એક જૈન આચાય છે, સામાન્ય સાધુ નહિં. આચાર્ય'ની પાસે ધણા શિષ્ય સાધુએ હૈાય છે. શિષ્ય વગરના એકલા સાધુને આચાય જેવી જોખમદાર પદવી જૈન સોંપ્રદાયમાં કદાપિ આપવામાં આવતી ન હતી. આ બધાં ઉપલબ્ધ સાધને ઉપરથી મારી માન્યતા એવી છે કે આ કાવ્યના લેખક આચાર્યં રત્નાગર પોતે જ આ કાવ્યના બનાવનાર હેાવા જોઇએ. વિદ્વયમુનિમહારાજ શ્રી પુણ્યવિજયજીએ મારા તરફથી તાજેતરમાં પ્રસિદ્ધ થએલ ‘જૈન ચિત્રકલ્પદ્રુમ' નામના ગ્રન્થની અંદર ‘ભારતીય જૈન શ્રમણસસ્કૃતિ અને લેખનકળા' નામના લખેલા નિષ્ઠ ધની અંદર જણાવ્યું છે તે મુજબ આચાર્યે તથા વિદ્વાન સાધુએ ઘણી વખત પેાતાની ખાસ કૃતિએ પેાતાના હાથે જ લખતા. વળી ઉદેશ તર`ગિણી' વગેરેના સમકાલીન અવતરણ ઉપરથી એમ પણ અનુમાન થઈ શકે છે કે આચાર્ય રત્નાગરની આ કૃતિ તે વખતે જઇન સમાજમાં બહુ પ્રચલિત હશે. ' 9 પ્રસ્તુત ખીજા ઉલ્લેખમાં શ્રીયુત મહેતા આપણી સામે એક વધુ કલ્પના રજી કરે છે કે ‘ ચિત્રની અંદરમાં ચીતરેલા પુરુષ અને સ્ત્રી બંનેના કપાળમાં વૈષ્ણવતાનું ચિન્હ છે. ' આ ચિન્હ ઉપરથી આ કાવ્યના કર્તા અગર ચીતરાવનારને જૈનેતર માની લેવાની ભૂલ કરતાં પહેલાં મારા તરફથી તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલ ‘ જૈનચિત્રકલ્પમ ' નામના ગ્રન્થમાં ‘ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેને ઇતિહાસ' એ નામના નિબંધના પાના ૩૭–૩૮ ઉપરના ખુલાસા વાંચી જોવાથી ખાત્રી થશે કે શ્રીયુત મહેતાની કલ્પના પણ તદ્દન નિરક છે. * વિદ્વાનાની દુનિઆમાં વર્ષો થયાં પ્રસિદ્ધિમાં આવેલ આ જૈન ચિત્રપટના શૃંગારિક કાવ્યના અક્ષરશઃ ઉતારા માગશર માસના જૈન સત્ય પ્રકાશ'ના અંકમાં વાચકો સમક્ષ રજી કરવાની ઈચ્છા રાખતા અને પાંતે આ ઐતિહાસિક કૃતિ ગમે તે રીતે આજે વૉશિ ́ગ્ટનના Freer Gallery of Art માં જૈનેાની બેદરકારીથી પહોંચી ગઈ છે, અને ત્યાં સુરક્ષિત છે તે વાતને નિર્દેશ કરવાની રજા લઉં છું. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક અતિ પ્રાચીન કલ્યાણકભૂમિ શ્રીઅયોધ્યાનગરી લેખક:–આચાર્ય મહારાજ શ્રી વિજયપધસૂરિજી અવિચ્છિન્ન પ્રભાવશાલિ, ત્રિકાલાબાધિત શ્રી જૈનેન્દ્રદર્શન દુનિયાનાં તમામ દર્શનેમાં અગ્રેસર છે, કારણકે આત્માને નિર્મલ બનાવવા માટે સર્વાગપૂર્ણ સાધન જૈનદર્શન સિવાય બીજા દર્શનમાં દેખાતાં જ નથી. આ દર્શનથી જ જીવ, કર્મ વગેરેના અપૂર્વ તત્ત્વજ્ઞાનને પણ અનુભવ મળી શકે છે. કર્મોનાં પશમ, ઉપશમ, ક્ષય આદિ જેમ દ્રવ્ય, કાલ, ભાવ અને ભવદ્વારા થાય છે તેમ ક્ષેત્રના પ્રભાવે પણ થાય છે. માટે જ પરમ પૂજ્ય શ્રી શત્રુંજયાદિ તીર્થોની માફક કલ્યાણક ભૂમિઓ પણ અજ્ઞાન દશાથી બાંધેલાં કર્મોનો ક્ષયે પશમાદિ કરાવી શકે છે. તેવાં પવિત્ર સ્થાની સ્પર્શના મનની ઉપર સારામાં સારી અસર કરી શકે છે. નિર્યુક્તિકાર પરમ પૂજ્ય શ્રુતકેવલી શ્રીભદ્રબાહુ સ્વામિ મહારાજે ફરમાવ્યું છે કે, “મેક્ષરૂપિ મહેલના પાયા સમાન શ્રી સમ્યગદર્શનાદિને અપૂર્વ લાભ મેળવવાની ઈચ્છાવાળા ભવ્ય જીવોએ તેવા પવિત્ર ક્ષેત્રની સ્પર્શના જરૂર કરવી જોઈએ.” શ્રીઅયોધ્યાનગરી કલ્યાણક ભૂમિ તરીકે જૈન શાસ્ત્રોમાં ખૂબ પ્રસિદ્ધ છે. જુઓઃ પ્રાતઃસ્મરણીય શ્રીકલ્પસૂત્ર, શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ આદિ સત્રમાં અને શ્રોત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર વગેરે ગ્રંથમાં અનેક પ્રસંગે અયોધ્યાનો ઉલ્લેખ આવે છે. તેથી આ નગરીને ઇતિહાસ જાણવા માટે દરેક જિજ્ઞાસુને ઉત્કંઠા રહે એ સ્વાભાવિક છે. વાચકવર્ગ તેની બીના જાણીને વંદનપૂજાનાદિથી આત્માને નિર્મલ બનાવે એ આશયથી તીર્થકલ્પાદિ અનેક ગ્રંથોને આધારે શ્રીઅયોધ્યાનગરીને ઈતિહાસ નીચે પ્રમાણે જણાવું છું. જેમાં વચમાં જૈનપુરી રાજનગર (અમદાવાદ ) ની નજીક આવેલ શ્રી સેરીસા તીર્થની પણ ટૂંક બીના આવશે. વર્તમાન વીશીના પ્રથમ તીર્થંકર શ્રી આદીશ્વર પ્રભુના રાજ્યાભિષેકના પ્રસંગે યુગલિઆઓએ કમલિનીના પાંદડાંઓના દડીઆ બનાવી તેમાં પાણી ભરી લાવી પ્રભુના ચરણકમલની ઉપર સ્થાપન કર્યું (ધાર કરી). સૌધર્મેન્દ્ર-યુગલિકોની આ વિનય પ્રવૃત્તિ જોઈને કહ્યું કે-“આ સારા વિનીત ( વિનયવાળા ) પુરૂષો છે” ત્યારથી અયોધ્યાનગરી વિનીતા આ નામથી પ્રસિદ્ધિ પામી. બીજા ગ્રંથમાં આ નગરીને કેશલા, સાકેતપુર, ઈવાકભૂમિ, રામપુરી વગેરે નામોથી ઓળખાવી છે. સુગ્રહીત નામધેય – શ્રી આદિનાથ, શ્રી અજિતનાથ, શ્રી અભિનંદન સ્વામિ, શ્રી સુમતિનાથ અને શ્રી અનંતનાથ, એમ પાંચે તીર્થકરોની તથા શ્રી મહાવીરદેવના નવમા ગણધર શ્રી અચલ બ્રાતાની પણ-જન્મભૂમિ આ જ નગરી છે. આજ નગરીમાં પૂર્વે દશરથ, રામચંદ્ર, ૧, આ બાબતની વિશેષ બને, શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંકમાં આપવામાં આવશે, For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ શ્રી જૈન સત્ય પ્રકાશ આશ્વિન ભરત વગેરે અનેક રાજા થઈ ગયા છે. જેએની સપૂર્ણ`ખીના કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદસૂરિજીએ બનાવેલા તેસઠશલાકાપુરૂષચરિત્રના ૭ મા પમાંથી મળી શકે તેમ છે. વિમલવાહન વગેરે સાતેકુલકરા પણ આ જ નગરીમાં થઇ ગયા. અહીં જ ખલદેવ શ્રી રામચંદ્રજી આદિને સતી શિરામણિ સીતાએ પવિત્ર શાત્રને ચમત્કાર ખતાબ્યા હતા. સીતા અગ્નિમાં પડવાની તૈયારી કરે છે, ત્યાં શીલના જ પ્રભાવે અગ્નિ જલરૂપ થઈ જાય છે. તે મહાસતીએ શીલના જ મહિમાથી જલના ઉપદ્રવથી પીડાતી આખી નગરીને ( પ્રજાને ) ખચાવવી. ૧ ભરતક્ષેત્રના મધ્યમાં રહેલી આ નગરી જ્યારે ઋદ્રની આજ્ઞાથી એરદેવે વસાવી ત્યારે લંબાઈમાં ૧૨ યાજન પ્રમાણ અને પહેાળાઇમાં ૯ ચેાજન પ્રમાણ હતી. પૂર્વે આ સ્થલે રત્નમય ભવ્ય વિશાલ મંદિર હતું, જેમાં સંધના સકલ વિધ્ના હઠાવનાર ચક્રેશ્વરી માતાની અને ગેામુખયક્ષની મહાપ્રભાવશાલિમૂતિ હતી. અહીં તે! ધર નામનેા વિશાલબ્રહ, જે સ્થળે સરયૂ નદીને મળે છે, તે સ્થલ સ્વાર એવા નામથી આળખાયેલ છે. આ શ્રીઅયાધ્યાનગરીની ઉત્તર દિશામાં ખાર યેાજન છેટે શ્રીઅષ્ટાપદ નામને ભવ્ય પર્વત આવેલ છે. અહીં દેવાધિદેવ શ્રી ઋષભદેવ, માહ વિદે તેસ (ગુજરાતી પેષ વિદે ૧૩ ) ને દિવસે, છ ઉપવાસ કરીને પદ્માસને ૧૦૦૦ પુરુષાની સાથે સિદ્ધપદ પામ્યા છે. એથી પત્ખંડનાયક, ૫૦૦ ધનુની કાયાવાલા, ૮૪ લાખ પૂર્વના આયુષ્યવાળા તથા આરીસા ભુવનમાં અનિત્યભાવના તથા અશુચિભાવના ભાવીને કેવલજ્ઞાન મેળવનાર શ્રી ભરત ચક્રવત્તિએ-‘સિંહનિષદ્યાયતન’નામના ત્રણ ગાઉ ઉંચા ભવ્ય પ્રાસાદ બંધાવ્યા. અને એમાં વર્તમાન ચાવીશીના ચાવીશે તીર્થંકરાનાં, દરેકના વ`,ઉંચાઈ અને સંસ્થાનને અનુસારે ચોવીશ બિએ પધરાવ્યાં હતાં. તે બિંાને ક્રમ આ પ્રમાણે ગાઠવવામાં આવ્યા હતાઃ—પૂર્વદિશામાં, પૂર્વાનુપૂર્વીક્રમ પ્રમાણે, પહેલાં ખે તીર્થંકરાનાં બિંખે, અને દક્ષિણ દિશામાં શ્રી સંભવનાથ આદિચાર પ્રભુનાં ખિ, પશ્ચિમ દિશામાં શ્રી સુપાર્શ્વનાથ આદિ ૮ પ્રભુનાં બિખા તથા ઉત્તરદિશામાં શ્રી ધર્મનાથ આદિ ૧૦ પ્રભુનાં બિબે પધરાવ્યાં. તે ઉપરાંત પોતાના ભાઈએના ૧૦૦ રતૂપે ( દૈયડીઓ ) કરાવ્યા. પ્રભુ શ્રીઆદિદેવ વગેરેના સમયમાં આ નગરીના લોકો આ પર્યંતની નીચાણુવાલી ભૂમિમાં આનન્દભેર ક્રીડા કરતા હતા. અહી હાલ પણ શ્રી ઋષભદેવનું ભવ્ય મંદિર હયાત છે; તથા શ્રી પાર્શ્વનાથ વાટિકા ( વાડી.) અને સહસ્રધાર સીતાડ આ નગરીની શાભામાં વધારા કરી રહ્યાં છે. આ નગરીના કૉટની ઉપર મન્મત્ત સિં યક્ષ છે કે જેની આગળ થઈને હાથીએ। હાલ પણ ચાલી શકતા નથી અને ચાલે તે જરુર મરણને અન્ય દનિએ પણ અહીં યાત્રાર્થે આવે છે, કારણકે ગોપ્રકરાદિ જ શરણ થાય. લૌકિક તીર્થા અહી છે. અહીં આવનારને સાત તીની યાત્રાને લાભ થાય છે. અહીંની સરયૂ નદીને ધોધપ્રવાહ ડેડ ગઢની ભીંત સુધી આવે છે. ૧. આ બનાવ બન્યા બાદ સીતાજી-સંસારના વિચિત્ર સ્વભાવ વિચારી રામની પહેલાં જ સચમ લે છે. છેવટે ખારમા અચ્યુત દેવલાકે સમ્યદ્રષ્ટિ ઇંદ્ર થાય છે. For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાના અમલ ૧૯૨ શ્રી અયોધ્યાનગરી ૧૨૧ મહાપ્રભાવક શ્રી સેરીસાતીર્થની બીના આ અયોધ્યાનગરીમાંથી નવ અંગોની ઉપર ટીકાઓ બનાવનારા શ્રી અભયદેવસૂરીશ્વરજીની પરંપરામાં થયેલા શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ દિવ્યશક્તિથી આકાશમાગે વિશાલ ચાર બિંબ મહાપ્રાચીન તીર્થ ભૂમિ શ્રીસેરીસા તીર્થમાં લાવ્યા. તે બીના સંક્ષેપમાં આ પ્રમાણે છે : પ્રામાનુગ્રામ વિચરતા પૂજય આચાર્યદેવ શ્રીદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, કે જેમણે ધરણેન્દ્ર-પદ્માવતીની આરાધના કરી છે. આ શ્રીસેરીસાનગરમાં ઉત્કટિક (ઉકરડા) જેવા સ્થાને કાઉસ્સગ્ન ધ્યાને રહ્યા. એમ અનેકવાર આચાર્ય મહારાજને ત્યાં કાઉસગ્ગ કરતાં જોઈને શ્રાવકોએ ગુરુજીને પૂછયું કે હે ભગવંત ! આમ વારંવાર આ જગ્યાએ કાઉસ્સગ્ન કરવાનું શું કારણ? ગુરુએ ખુલાસો કર્યો કે અહીં પાષાણની વિશાલ શિલા છે. તેમાંથી મહાપ્રભાવશાલિ શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાં થઈ શકે તેમ છે. આ કાર્ય પદ્માવતી દેવીની સહાયથી બની શકે તેમ છે. ગુરુજીના આ વચન સાંભળી શ્રાવકોએ કહ્યું કે જે એમ હોય તો કૃપા કરી આપશ્રી અઠ્ઠમ તપથી દેવીની આરાધના કરો. ગુરુજીએ શ્રાવકના કહેવાથી અટ્ટમની તપસ્યા કરવાપૂર્વક દેવીની આરાધના કરી. દેવીએ પ્રત્યક્ષ થઈ કહ્યું કે સોપારક નામના ગામમાં એક આંધળો સૂતાર રહે છે, તે જે અહીં આવીને અમને તપ કરી સૂર્ય આથમ્યા બાદ પ્રભુ શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને ઘડવા માંડે, તે સૂર્ય ઉગ્યા પહેલાં તે સંપૂર્ણ બનાવી શકશે. દેવીએ કહેલી બીના ગુરુમહારાજે શ્રાવકોને જણાવી. જેથી તે સલાટને માણસ મોકલીને તેમણે ત્યાંથી બોલાવ્યો. સલાટે આવીને પ્રતિમા ઘડવા માંડી. મસ્તક ઉપર ધરણેન્દ્રની ફણાના દેખાવવાળી પ્રતિમા ઘડતાં ઘડતાં છાતીના ભાગમાં મશ (મસો) પ્રકટ થયે. સલાટે તે સામાન્ય ડાઘ જાણીને તે વાતને ધ્યાનમાં ન લીધી. પ્રતિમા સંપૂર્ણ ઘડી રહ્યા બાદ જ્યારે સમારકામ (ઘર્ષણ) કરતાં એને લાગ્યું કે આ તે મશ છે ત્યારે તેને દૂર કરવા માટે હથિયાર ઠેર્યું તો તે મશના ભાગમાંથી લેહીની ધાર છૂટી. આ વાતની શ્રી ગુરુમહારાજને ખબર પડતાં તેમણે સલાટને પકો આપતાં જણાવ્યું કે હથિયાર ઠોકવાની કંઈ પણ * જરુર ન હતી. જે આ મશને તેમને તેમ રહેવા દીધો હોત તે આ પ્રતિમા મહાચમત્કારિ બનત. પછી અંગુઠો ત્યાં દબાવવાથી લોહી નીકળતું બંધ પડયું. આ પ્રતિમા તૈયાર થયા બાદ બીજી પણ એવીશ પ્રતિમાઓ અહીં સ્થાપન કરાવી. ત્યારબાદ દેવતાઈ શક્તિથી (દેવ મારફત) ગગનમાર્ગે રાત્રિએ બીજા ત્રણ બિંબો અયોધ્યાથી અહીં લાવવામાં આવ્યા. અને ચોથું બિંબ અહીં લાવતા વચમાં ધારાસેનકા ગામના ક્ષેત્રમાં પ્રભાતકાલ યૂવાથી તે ત્યાં સ્થિર થયું. અને અહીં સેરીસાતીર્થમાં, પરમહંત શ્રી કુમારપાલે ચોથું બિંબ ભરાવી સ્થાપન કર્યું. આ શ્રીસેરીસા પાર્શ્વનાથની મહાચમત્કારિ પ્રતિમાને હાલ પણ શ્રી સંધ પૂજાદિ કરવા દ્વારા ભક્તિભાવથી આરાધી સકલ વિદ્ગોને હઠાવી ઋદ્ધિસિદ્ધિ મેળવે છે. આ તીર્થમાં આ પ્રતિમાના પ્રભાવે પ્લે પણ ઉપદ્રવ કરી શકતા નથી. એ પ્રમાણે શ્રીઅ ધ્યાનગરીની અને શ્રીસેરીસાતીર્થની ટુંક બીના સપ્રમાણ જાણીને ભવ્ય તીર્થભક્તિમાં ઉજમાલ બની સ્વકલ્યાણ સાધે એ જ હાર્દિક ભાવના ! અવસરે શ્રીસેરીસાતીર્થની સંપૂર્ણ પ્રાચીન બીના પણ આપવા ભાવના છે. For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય (૧) પ્રાચીન લેખ સે ગ્રહ (ચાર લેખે) મનિરાજ શ્રી જ્યન્તવિજયજી સંપાદક: (૧૬)૧૦ ........श्रीनागेंद्रगच्छे श्रीसीलग(गुणसूरिसंताने श्रे० राम्वणसुत श्रे० सोना તથા ૨૦ વરરાસુત.................શ્રીવાપમાને શ્રીમહાતીર્થ શ્રી પાર્શ્વનાથ પરિવારિતપ્રતિષ્ઠિત શ્રી રેવચંદ્રસૂમિ [:] .........શેઠ રાવણના પુત્ર શેઠ સોના તથા શેઠ જસરાજના પુત્ર........એ કરાવેલ શ્રીચારૂપ ગામમાં વિરાજિત મહાતીર્થસ્વરૂપ શ્રી પાર્શ્વનાથ ભગવાનના પરિકરની શ્રીનાગેન્દ્રગ૭ના શ્રીશીલગુણસૂરિની પરંપરામાં થયેલા શ્રીદેવચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. વિશેષતાઃ–આ લેખમાં, ચારૂપ ગામના જિનાલયમાં વિરાજિત શ્રી પાર્શ્વનાથ ભગવાનને મહાતીર્થસ્વરૂપ લખેલ છે. એટલે એ કાળમાં આ ચારૂપ મહાતીર્થ ગણાતું. હાલ પણ ખાસ યાત્રા કરવા લાયક છે. (૧૭)૧૧ શ્રેમાઘર્જટાના વરામનો હવઢ (પત્ર:) .. यथार्थो विमलः श्राद्धः सुधीर्धर्मपरायणः ॥ १ थारापद्रीयसंताने मंकास्थाने जिनालये। पितुः पुण्याय तेनेयं प्रतिमाकारी सुंदरा ॥ २ संवत( त् ) ११२६ वैशाख वदि ११ शनिदिन ॥ ૧૦. આ લેખ, પાટણ પાસે આવેલા ચારૂપ ગામના જિનાલયના મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની નીચેની પરિકરની ગાદી પર બેઠેલો છે. ઘણાં વરસો પહેલાં પરિકર જીર્ણ થતાં તેને કાઢીને રંગમંડપમાં જ જમીનમાં ભંડારી દીધેલ. જીર્ણોદ્ધાર વખતે તેનું ખોદકામ થતાં પરિકરની ગાદીના ટુકડા નીકળ્યા, તેને સમરાવીને શ્રીમૂળનાયકની નીચે ફરીને સં. ૧૯૮૪ ના જેઠ શુદિ પાંચમે થયેલ પ્રતિષ્ઠા વખતે સ્થાપન કરેલ છે. તેના પર આ લેખ રા લાઈનમાં ખેદેલો છે. તેમાંની પ્રથમની બે લાઈનનો પ્રારંભનો છેડો થોડો ભાગ નષ્ટ થયો છે. તેથી સંવત જ રહ્યો છે. ત્રીજી લાઈન વચ્ચેથી શરૂ કરેલી હોવાથી તેને પ્રારંભનો ભાગ નષ્ટ થયું નથી. લેખ પડીમાત્રાવાળી લિપિમાં છે. લેખની લિપિ અને પરિકરની કારણ વગેરે ઉપરથી તે ૧૨ મી યા ૧૩ મી શતાબ્દીને હવાની પૂરી સંભાવના છે. ૧૧. આ લેખ; પાટણ અને હારીજની વચ્ચે આવેલા “જમણુપુર” ગામના જિનાલયના મૂળનાયક શ્રી ચંદ્રપ્રભ ભગવાનની ફરી પ્રતિષ્ઠા કરતી વખતે દાખલ કરેલી કંકાસ્થાનથી આવેલી પરિકરની પ્રાચીન ગાદી પર બદલે છે. નં. ૮ વાળો લેખ પણ પરિકરની ગાદીમાં ખેદે છે કે જે ગાદી જમણપુરના ઉપાશ્રયમાં પડી છે. અને લેખની લિપી પ્રાચીન છે. આના જેવી જ પ્રાચીન પરિકરની લેખ વિનાની ગાદી અને પરિસરને ઉપરને ભાગ અહીંના ઉપાશ્રયમાં રાખી મુકેલ છે. For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - = = == ૧૯૯૨ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય સંવત ૧૧૨૬ ના વૈશાખ વદિ ૧૧ ને શનિવારે, શ્રીમાલજ્ઞાતીય અને ધક્કટગોત્રના શેઠ વઈરાના; બુદ્ધિશાળી, નિર્મળ ગુણવાળા, ધર્મકાર્યોમાં તત્પર રહેનાર, શ્રાવક અને નામ જેવા ગુણવાળા “રૂપલ' નામના પુ; મંકા (માં)૧૨ નામના સ્થાનને શ્રીથારાપત્રીપ ગચ્છના જિનમંદિરમાં પિતાના પિતાના કલ્યાણ માટે સુંદર આ પ્રતિમા કરાવી, ॐ थारापदगच्छे श्रीमालविशालधर्कटान्वयजः । श्रीवरणागमहत्तम-तनयः श्रीसंतुकामात्यः ॥ १ तजननीसंपूण्या (र्या) पुण्याय स्वस्य कारयामास । मंकास्थानकचै ये सद्वियमिदं जिनेन्द्रस्य ॥ २ सं ११२६ वैशाख [व]दि ११ शनौ । ૧૨. હારીજ અને ચાણસ્માની વચ્ચે હારીજથી આશરે પાંચેક ગાઉ દૂર “માંકા ” નામનું એક ગામડું છે. ત્યાં હાલ એક પણ શ્રાવકનું ઘર, ઉપાશ્રય કે જિનાલય કંઈ પણ નથી. પરંતુ સં. ૧૯૩૪ની સાલમાં ઉક્ત માંકા ગામના સીમાડાના ખેતરમાંથી જિનેશ્વર ભગવાનનાં પ્રાચીન આશરે ૭૫ પરિકર નીકળ્યાં હતાં. તે પરિકરે આસપાસના ગામના શ્રાવકે પોતપોતાની જરૂરીઆત અને સગવડ પ્રમાણે લઈ ગયા હતા. તેમાંથી ચાર નંગ જમણપુરા લાવવામાં આવ્યાં હતાં. તેમાંની એક ગાદી ફરીવારની પ્રતિષ્ઠા વખતે મૂળનાયકજીની નીચે ગાદી તરીકે ગોઠવી છે. બાકીનાં ત્રણ નંગ જમણપુરના ઉપાશ્રયમાં અસ્તવ્યસ્ત રીતે પડેલાં છે. એ જ માંકા ગામના ખેતરમાંથી દશેક વરસ પહેલાં એવી જ બીજી બે પરિકરની ગાદીઓ અને એક પરિકરનો ઉપરનો ભાગ નીકળેલ, તે રાજ્યમાં દાખલ થઈ કેટલોક વખત હારીજની કોર્ટમાં પડી રહેલ, પછી હારીજના સંધને સોંપવામાં આવેલ. અમો સં. ૧૯૮૮ માં હારીજ ગયા તે વખતે ત્યાંના દેરાસરમાં એ ત્રણે ચીજો છુટી પડી હતી. ત્યાર પછી નવા દેરાસરની પ્રતિષ્ઠા થતાં તેને શું ઉપયોગ કરવામાં આવ્યો તેની ખબર નથી. માંકા ગામનાં ખેતરમાંથી આટલાં બધાં પરિકરો નીકળ્યાં ત્યારે તે સીમાડાના કઈને કઈ ખેતરોમાં તીર્થકર ભગવાનની મૂર્તિઓ પણ અવશ્ય ભંડારેલી હેવી જોઈએ. શોધખોળ કરવાથી તેને પત્તો લાગી શકે. જે “મંા” ના ખેતરમાંથી આટલાં આટલાં પરિકર નીકળે અને જેમાંના કેટલાંક, ગુજરાતના મહારાજા ભીમદેવ (પહેલા) અને કરણદેવને મહામાત્ય સાંતુ મંત્રી જેવા એ ભરાવેલાં હોય તે મંકા સ્થાનની તે વખતમાં કેટલી નહોજલાલી અને પ્રસિદ્ધિ હશે, તે વાચકે સ્વયં સમજી શકશે મંકા નગરી સંબંધી વિશેષ જાણવા ઇચ્છનારે “જૈન”ના તા. ૧૫-૫-૩૨ ના અંકમાં પ્રગટ થયેલ મારો “મંકાનગરી” નામને લેખ જેવો જોઈએ. For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ શ્રી જૈન સત્ય પ્રકાશ આશ્ચન' (૧૯૧૩ ॐ थारोपद्रगच्छे । श्रीमालविशालधर्कटान्वयजः श्रीवरणागमहत्तम-तनय : श्रीसंतुकामात्य : ॥ तज्जननीसंपूण्या(यो) पुण्याय स्वस्य कारयामास मंकास्थानकचैत्ये सठियमिदं जिनेंद्रस्य ।। सं ११२६ वैशाख वदि ११ [शनौ । નં. ૧૮ અને ૧૯ના લેખવાળી પરિકરની ગાદીઓ અત્યારે ભિન્ન ભિન્ન ગામોમાં હોવા છતાં એ બને માંકા નામના ગામના ખેતરમાંથી આવી છે. આ બન્ને લેખે એક જ ધણુનાં સરખી હકીકતવાળા અને એક જ સાલ-મિતિના છે. તે બન્ને લેખને સારાંશ આ પ્રમાણે છે – શ્રીથારાપદ્રીય ગચ્છની આમ્નાયવાળા, શ્રીમાળી જ્ઞાતીય અને ધક્કટ નામના વિસ્તારવાળા ગોત્રમાં ઉપન્ન થયેલા શ્રીવરનાગ નામના મંત્રીને પુત્ર શ્રી સાંતુ નામને મહામંત્રી થઈ ગયો. તેની સંપૂર્ણ (સંપૂરી) નામની માતાએ, મંકા નામના સ્થાનના જિનાલયમાં પિતાના કલ્યાણ માટે શ્રી તીર્થકર ભગવાન નું આ પરિકર, વિ. સં. ૧૧૨૬ ના વૈશાખ વદિ ૧૧ ને શનિવારે કરાવ્યું. ૧૩ ઉપર્યુક્ત “મંા” ના ખેતરમાંથી પાછળથી નીકળેલી પરિકરની બે ગાદીએ . અને એક પરિકરને ઉપરને ભાગ, આ બધું હારીજના ધર્મશાળા પાસેના નવા દેરાસરના સભામંડપમાં સં. ૧૯૮૮ માં છુટું પડયું હતું. તેમાંની એક ગાદી ઉપર આ લેખ ખેલો છે. બીજી ગાદી પર લેખ નથી. પરંતુ એ ત્રણે ચીજે સુંદર કેરણીવાળી અને પ્રાચીન છે. ૧૪. આ સાંતુ મંત્રી ગુજરાતના સોલંકી મહારાજ પહેલા ભીમદેવ અને મહારાજા કરણદેવના રાજ્યકાળમાં મહામંત્રી હતા, અને મહારાજા સિદ્ધરાજ જયસિંહના રાજ્યકાળના પ્રારંભના ચેડાં વર્ષો સુધી પણ એણે મંત્રીપદ ભોગવ્યું હતું. નાના હોદ્દાઓ ઉપરથી આગળ વધતાં વધતાં તે લાટ દેશ (ભૃગુકચ્છ – ભરૂચ ) નો દંડનાયકસુબો થયો હતો. તે વટપદ્ર (વડોદરા)ને રહેવાસી હતો. તેનાં માતા-પિતાનું નામ અનુક્રમે સંપૂરી અને વરણાગ હતું. (વરણાગ પણ મંત્રી હતા.) મંત્રી સાંતની સ્ત્રીનું નામ શિવાદેવી અને બે પુત્રોનાં નામ અનુક્રમે નીન્ના અને ગીગા હતાં. “જૈન”ની ગયા વરસની ભેટ તરીકે “સાન્ત મહેતા” નામની એતિહાસિક નવલકથા છપાણી છે, તેમાં તેના પિતાનું નામ “ધરણાગ” આપેલું છે અને તેનું મૂળ નામ સંપન્કર આપેલું છે. પરંતુ આબુન્દેલવાડાના વિમલવસહી મંદિરમાંથી વિ. સં. ૧૧૧૯ નો ઉકત મંત્રીને એક લેખ મલ્યો છે, તેમાં તેનું મૂળ નામ શાંતિ અમાત્ય લખેલ છે. “શાંતિ ” કે સંપકર ઉપરથી ટુંકું નામ “સાત્ ” પડી ગયું હશે એમ જણાય છે. તેણે આબુ -દેલવાડાના વિમલવસહી મંદિરની ભમતીની તેરમી દેરીમાં મૂળનાયકજીની મૂર્તિ પિતાના પુત્રના શ્રેય માટે ભરાવી હતી. મંત્રી સાંતૂ મહાપરાક્રમી, શૂરવીર, બુદ્ધિશાળી અને રાજપ્રકરણમાં પ્રવીણ હવા સાથે જૈનધર્મમાં દઢ શ્રદ્ધાવાળા શ્રાવક હતા. For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાચાર (] ભરતપુરમાં ગોપાલગઢ મહાલામાં શ્રીમાળી જૈોએ બનાવેલ શ્રી આદિશ્વર ભગવાનના દેરાસરને જણ દ્ધા ર કરવ માં આવે છે અને બીજા ભાદરવા સુદી સાતમને બુધવારના દિસે પ્રભુજીની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે. ( શ્રીનિમિનાથ ભગવાનની જન્મકલ્યાણક ભૂમિ શૌરીપુર તીર્થના અંગે દિગબરાની સામે ચાલતા કેસના અંગે આગરાની શ્રીરપુર તીર્થ રક્ષક કમીટીએ ફંડ કરવાનું શરુ કર્યું છે. કેટલાક ભાઈ એ એ આ તીર્થ રક્ષાના કામમાં પોતાના દ્રવ્યને ઉપયોગ કર્યો ! છે. કેરાની તારીખ બીજી નવેમ્બરની છે. શ્રી આણું દજી કલ્યાણજીની પેઢી તરફથી આ કામને અંગે રૂા. પ૦૦૦ )ની રકમ આપવાનું તથા પેઢીના મેનેજ ૨ શ્રીમાન -નાગરદાસ કસ્તુરચંદ શાહ બી એ. એલ. એલ. બી ને મેદલવાનું નક્કી કર્યાના સમાચાર મળ્યા છે. (C) અજમેરથી ધમ રન ’’ નામનું માસિક પત્ર નીકળવું શરુ થયું છે. આ માસિક પત્ર ત્યાંના ‘વેતાંબર જૈન ૫૯લીવાલ સંધનું મુખપત્ર રહેશે. | દિલ્હીમાં કુતુબખાનામાં આવેલ એક જૈન મંદિરના બગીચાને કેટલાક મુસલમાને એ તે કબ્રસ્થાન હોવાની વાત ઉપજાવી કે ઢીને તેનો કબજો મેળવવા માટે દિલ્હીની વકફ રક્ષણ સમિતિ દ્વારા કેટમાં કેસ ને, ધાવ્યા છે. દિલ્હીના જેને આ માટે યોગ્ય વિચ: ણા કરી રહ્યા છે, 0 મદ્રાસ તરફની એક રી૯ મ કંપનીએ પોતાની એક ફીમમાં જૈનાની લાગણી દુભાય એવી વસ્તુ ઉતારી હતી. મદ્ર સના જૈનાના પ્રયત્નથી એ ફીલ્મ કં પનીએ પોતે ઉતારેલી ફીલમમાં ચેપગ્ય સુધારા વધારા કરવાનું કબુલ્યું છે. સ્વીકાર ૧, શ્રીપગરછ શ્રમણ વંશવૃક્ષ –સંપાદક અને પ્રઃાશક જયંતીલાલ છોટાલાલ શાહ, ઝવેરીવાડ, સાતભાયાની હવેલી, અમદાવાદ. પુસ્તકાકારે બીજી આવૃત્તિ, મૂલ્ય એક રૂપિયે. ૨. તરન્નાથ કૃ = નાગમરમવજ—સમન્વયકર્તા ઉપાધ્યાય મુનિશ્રી આત્મારામજી (૫'જબ ), મળવાનું ઠેકાણું-જૈન સાહિત્ય મંડળ, સંદમિટ્ટા બજાર, લાહેર (પંજાબ) મુદ્રક અને પ્રકાશ કે : ચીમનલાલ ગોકળદાસ શાહ, મણિ મુદ્રણાલય, કાળુપુર, ખત્રીની પાળ, અમદાવાદ. પ્રકાશનસ્થાન : શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જે રિશ"ગભાઈના વાડી, ધીકાંટા, અમદાવાદ, For Private And Personal use only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. B-7801. છેલ્લી તક ! ] આજે જ [ રખે ભૂલતા ! ગ્રાહક થવા માટે લખે ! “શ્રી જૈન સત્ય પ્રકાશનો - આગામી અચૂક કાતિક શુકલા પંચમી જ્ઞાનપંચમીના શુભ દિવસે ‘શ્રી મહાવીર નિવાણ વિશેષાં ક” તરીકે પ્રસિદ્ધ થશે ! ' એ દળદાર વિશેષાંકમાં પરમાત્મા મહાવીર દેવના જીવન સંબંધી ભિન્ન ભિન્ન વિષય ઉપર ભિન્ન ભિન્ન વિદ્વાનોના વિદ્વતાભર્યા - લેખા આપવામાં આવશે ! એ અક * શ્રી જૈન સત્ય પ્રકાશ ”ના ગ્રાહકેને કંઈ પણ વિશેષ મૂલ્ય - લીધા વગર ચાલુ લવાજમમાં જ ભેટ આપવામાં આવશે ! [એ વિશેષાંકનું છુટક મૂલ્ય 8-12-0 (પાલખર્ચ જુદુ) રહેશે) I એ એક ભેટ મેળવવા માટે આજે જ ગ્રાહક થવા માટે લા : શ્રી જનધમ સત્યપ્રકાશક સમિતિ જેરિા'ગભાઈની વાડી, ઘીકાંટા અમદાવાદ (ગુજરાત) For Private And Personal Use Only