SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૯૨ ચંદ્રાવતીના ઇતિહાસ ૧૦૩ આ ઉલ્લેખમાં વાસ્તવિક રીતે એટલું તે લાગે છે કે પ્રાહ્લાદને લેાભવશ થઈ જૈન મૂર્તિ તાડી હશે. પરન્તુ પાછળથી પેાતાની ભૂલ સુધારી જૈનમંદિરે બનાયુ હશે, તેમજ મદિરાના રક્ષણ માટે પુરતો પ્રબંધ પણ કર્યાં હશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ધારાવ પછી તેને પુત્ર સાસિંહ આયુનેા રાખ્ત બન્યા. જેના રાજ્ય સમયમાં વસ્તુપાલે આશ્રુ ઉપર લૂણવસહી નામનું શ્રીનેમનાથજી ભગવાનનું પ્રસિદ્ધ વિશાલ જિનમંદિર બનાવ્યું. ૧૨૮૭ માં આ મંદિર બન્યું છે, પ્રહ્લાદનની છાપ આ રાજા ઉપર પડી, તેણે આબુના દેશનું રક્ષણુ કર્યુ અને મદિરાના નીભાવ માટે બારડ પરગણાનું. ડબાણી ગામ ભેટ આપ્યું, જેનું નામ અત્યારે ડમાણિક પ્રસિદ્ધ છે. વિષયને ઉલ્લેખ આજીના ૧૨૯૬ ( ઈ. સ. ૧૨૩૯ ) ના શ્રાવણ મંદિરના લેખમાં મળે છે. જૂએ એ લેખ આ શુદિ પાંચમના તે -- 'महाराज कुलश्री सोमसिंहदेवेन अस्यां श्री सिंहवसहिकायां श्रीनेमिनाथदेवाय पूजांगभोगार्थं वाहिरहद्यां डवाणीग्रामः शासनेन प्रदत्तः ॥ स च श्रीसोमसिंहदेवाम्यर्थ नया प्रभारान्वयिभिराचंद्रार्कं यावत् प्रतिपालयः । ભાવા — —નથા મહારાજશ્રી સામિંસ દેવું. આ વસંહકામાં વિરાજમાન શ્રીનેમિનાથ તીર્થંકરની પૂજાઆદિના ખર્ચ માટે વાણી નામનું ગામ દેવદાન તરીકે આપ્યું છે. તેથી સામદેવસિંહની પ્રાર્થના છે કે, તેમના પરમાર વંશમાં જે કાઇ ભવિષ્યમાં શાસક થાય તેમણે ચદ્ર રહે ત્યાંસુધી આ દાનનુ પાલન કરવું. શ્રોમાન જિનવિજયજી સંપાદિત ‘‘પ્રાચીન લેખ સંગ્રહ,” ભાગ ૨, આબુના લેખોમાંથી ઉધૃત, સાહિ પછી તેના પુત્ર કૃષ્ણરાજ (કાન્હડદેવ) થયા. દયાળુ હતા. તેના પુત્ર પ્રતાપસિંહ થયા. એના વખત પહેલાં રાજાના તાબામાં ગઈ હતી. પિતાપુત્ર મેવાડના તે વખતના હરાવી ચંદ્રાવતી પાતાના કબ્જે કરી હતી. અહી સુધી પરમારાની વંશાવલી ક્રમ મળે છે. પરમારને પ્રતાપ અસ્ત પામ્યા. પરન્તુ ચૌહાણે જે પ્રતાપી અને ચદ્રાવતી મેવાડના રાજા જૈસિહુને For Private And Personal Use Only ત્યારપછી ચૌહાણા આવ્યા, ચદ્રાવતીનું રાજ્ય બહુ ટુંક 3. इसीके समय में विक्रम संवत् १२८७ ( इस १२३० ) में आबू पर तेजपाल के मन्दिर की प्रतिष्ठा हुई। यह मन्दिर हिन्दुस्तान की उतमोत्तम कारीगरी का नमूना समझा जाता है । इस मन्दिर के लिये इस राजाने डबाणी गांव दिया था । --વિશ્વેશ્વરનાથ ૨૯. આબુના આ સિવાય આબુના વસ્તુપાલના વખતના શિલાલેખામાં ઉલ્લેખ છે કે મન્દિરાના ઉત્સવ વખતે ચદ્રાવતીના રાજા સામાં'હુ તથા યુવરાજ કાન્હડ હાજર હતા. તેમણે પ્રતિષ્ઠા ઉત્સવમાં ખૂબ ભાગ લીધા હતા અને દરવના પર્વના ઉત્સવમાં ચંદ્રાવતીની જૈન પ્રજાની સાથે રાજા પશુ ઉપર આવી ઉત્સવમાં પૂરેપૂરા ભાગ લેતે અને રાજ્યની મદદ પણ આપતા,
SR No.521515
Book TitleJain Satyaprakash 1936 10 SrNo 15
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy