SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લખક... હીરવિહારસ્તાવ મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી (બીજા વર્ષના ૧ લા અંકથી પૂર્ણ ) આ માસિકના બીજા વર્ષના પહેલા અંકમાં “હાહાર રાવ ની, તેના પરિચય સાથે ૩૪ કડીઓ મેં આપી હતી. બે પાનાની એ પ્રતિ મને પાટણમાં મુનિરાજ શ્રી જશવિજયજીએ આપેલી. એ બે પાનામાં માત્ર ૩૪ કડીઓ હતી. એ અધૂરૂં હીરવિહારસ્તવ પ્રકટ થયા પછી, શિનેરથી, વિદ્વાન મુનિવર્ય શ્રીમાન્ ચતુરવજયજીએ, આ અધૂરા સ્તવને ઉત્તરાર્ધ, પિતાના ગુરૂવર્ય શ્રીમાન અમરવિજયજી મહારાજના ભાઈના ભંડારમાંની એક પ્રતિ ઉપરથી પોતાના હાથે નકલ કરીને ઉતારી મોકલ્યો છે. બને ગુરુશિષ્ય મુનિવર્યોનો આ બદલ હું અંતઃકરણથી આભાર માનું છું. મુનિરાજ શ્રી ચતુરવિજયજમા લખવાથી માલુમ પડે છે કે, તેઓની પાસે ૪ પાનાની (૮ પૃષ્ઠની ) પ્રતિ છે. તેના દરેક પૃષ્ટમાં ૧૧ ૧૧ પંક્તિઓ છે. અને દરેક લાઈનમાં ૩૨-૩૨ અક્ષરો છે. તે પ્રતિના મથાળે પણ “મહાપાયેય શ્રી ૫ મિસાગર ગણિ ગુરુભ્યો નમઃ” એમ લખેલ છે. છેવટે પ્રતિ લખ્યાને સંવ કે લેખકનું નામ નથી. પરંતુ અક્ષર ઉપરથી તેઓશ્રી અનુમાન કરે છે કે પ્રતિ તે જ સમયમાં લખાયેલી હોવી જોઈએ. આ “હીરવિહાર સ્તવ” નો અંતિમ ભાગ તે વખતે નહિ મળેલા હોવાથી હું તેના કર્તાનું નામ આપી શક્યો નહોતો. પરંતુ આ સાથે આપલા અવશિષ્ટના અંતિમ ભાગ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આ કૃતિના કર્તા શ્રી ધર્મદાસ છે. અને તેને રસ્થા સમય સંવત્ ૧૬ ક૬ ના જયેક સુદિ પૂનમને છે. સ્તવનની ૩૦ મી કડીમાં છેલ્લી પ્રતિષ્ઠાને સંવત્ બનાવ્યો છે તે આ છે: સંવત સેલ છોરે ૩ સુદિ ચઉથ ગુરુવાર કરિઅ પ્રતિષ્ઠા વર્ષઢું મૂરતિ ત્રિણિ ઉદાર છે ૭૦ || આ ઉપરથી મેં મારા પ્રથમ પરિચયમાં જણાવ્યું હતું કે હું ૬૬ ના સુદિ ૪ પછી આ સ્તવન બનાવ્યું હોવું જોઈએ. અને તે વાત રજવનના અંતે આપેલી સંવત સેલ છોતરે છ સુદિ પૂનિમ સાર, જિહાં લગઈ સસરવિ (પઈ રે, સ્તવન તપ ચિરકાલ. ભવન. ૬૧ આ કડીથી પણ નિશ્ચિત થાય છે. અર્થાત્ છેલ્લી પતિ પછી તે જ પખવાડિઆમાં આ સ્તવન રચવામાં આવ્યું છે. છેલ્લા કળશ માં કર્તાએ પોતાનો પરિચય માત્ર આટલે આ યો છે; “શ્રી ઋષભજિનવર ભવિક સુખકર હીરવિહાર સુહા કર, શ્રીસૂરતમંડણ દુરિત ખંડણ ન પાસ જિસમ, વિજયરાજિદ વિજયવંતો વિજયદેવ સૂરીસરુ. તાસ પસાઈ સ્તવન રચિવું ધર્મદાસ સુહેકરો. ૬૧ For Private And Personal Use Only
SR No.521515
Book TitleJain Satyaprakash 1936 10 SrNo 15
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy