Page #1
--------------------------------------------------------------------------
________________
Jain Dharma Vikas (Monthly.)
Regd No. B.4494
मैंनं जपनुशासन
(વડા સે.
પુસ્તક ૩ જુ.]
મહા: વીર સંવત ૨૪૬૯.
[ અંક ૪
તંત્રી : }લક્ષ્મીચંદ પ્રેમચંદ શાહ. ર
પ્રકાશક : ભોગીલાલ સાંકળચંદ શેઠ.
Page #2
--------------------------------------------------------------------------
________________
ગાર્ચ, સને ૧૯૪૩.
જૈનધર્મ વિકાસ.
વીર સં. ૨૪૬૯.
વાર્ષિક લવાજમ.] વિષય-દર્શન. [રૂપિયા, ત્રણ.
ફાગણ, વિ. સં. ૧૯૯૯.
= ૧૨ ક્ષય.
લેખક,
પૃષ્ઠ.
વારે.
તારીખ.
૬૧
મંગળ |
*
.
૭૧.
- બુધ ૧૭ી.
વિષય. શ્રીમત કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યજી. મુનિશ્રી હેમેન્દ્રસાગરજી.
श्री आदिनाथ चरित्र पद्य. जैनाचार्य श्री जयसिंहसूरिजी. २ રવિ દુહા’’.
સધણી કાળીદાસ નેમચંદ. સામ | /
૬૫ તપઃશુલ્હમ્ II
जैनाचार्य श्री विजयपद्मसूरिजी. १५ બુધ 1. શ્રી સિદ્ધચક્રની તાત્ત્વિક ભાવના. જૈનાચાર્ય શ્રી વિજયપારિજી. ગુરૂ ૧૧/ શુક્ર 1ર/ “પ્રશ્નોત્તર ક૯૫લતા”..
જૈનાચાર્ય શ્રીવિજ્યપદ્રસૂરિજી. शास्त्रसम्मत मानवधर्म और मूर्तिपूजा. - રવિ ૧૪} સેમ ૧ પ.
पन्यासबी प्रमोदविजयजी म. (पन्नालालजी) ७३ મંગળ ૧૬ “તીર્થ સ્તુતિઓ”.
મુનિશ્રી સુશીલવિજયજી. પ્રથમ કર્મગ્રંથ પદ્યાનુવાદ સહિત. મુનિશ્રી દક્ષવિજયજી. ‘પ્રીયદર્શી ઉફે સંપ્રતિ’'. પન્યાસશ્રી કલ્યાણવિજયજી. विश्वासोफलदायक.
मुनिश्री भद्रानंदविजयजी. સાગરગર છના ટ્રસ્ટીઓની મુનિઓને સતામણી. સાગરસધને સભ્ય. મંગળ ૨ ૩
વર્તમાન સમાચાર. બુધ ર ૪ મહાવીર યુગના જવલત જ્યોતિધર. તંત્રી. ટાઈટલ પેજ ૩ ગુરૂ ર પ.
* * સુદ ૨ સોમ, શ્રીઅરનાથ યુવન :. પ્રદક્ષિણા દિન. શનિ ર હશે રવિ | સુદિ ૪ બુધ, શ્રીમલ્લિનાથ ચ્યવન દિન.
સુદિ ૧૪ શનિ, ચૌમાસી ચૌદશ. સેમ ર૯ સુદિ ૭ શનિ, ચૌમાસી અઠ્ઠાઈ પ્રારંભ અને (ભાઇ, પાલા, સુકા મેવા બંધ.) મંગળ ૩ - રોહિણી દિન.
વદિ ૪ ગુરૂ, શ્રી પાનાથ ચ્યવન અને
કેવળ દિન. 1 || સુદિ ૮ રવિ, શ્રીસંભવનાથ ચ્યવન દિન.
વદિ ૫ શુક્ર, શ્રી ચંદ્ર મભુ શ્વવન દિન. _શુક્ર | ર સુદિ ૧૨ ગુરૂ, શ્રીમલ્લિનાથ મોક્ષ અને
વદિ ૮ સોમ, શ્રી આદિનાથ જન્મ. શનિ | શ્રીમુનિસુવ્રતસ્વામી દીક્ષા દિન.
અને દિક્ષા તથા વર્ષિ તપ પ્રારંભ રીલ || સુદિ ૧૩ શુક્ર, શ્રીસિદ્ધાચલજી છ ગાઉ અને કેશરીયાજી મહાભવ દિન. એપ્રીલ ૩• દ્વારા વિજયનીતિસૂરિ જૈન પુસ્તકાલય, ગાંધીરોડ, અમદાવાદ.
રવિ !
સોમ પર
તંત્રી..
અ
૧
|
Page #3
--------------------------------------------------------------------------
________________
નિધર્મ વિકાસ
પુસ્તક ૩ જુ.
મહા, સં. ૧૯.
અંક ૪ થે.
શ્રીમતી કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યજી, રચયિતા-મુનિશ્રી હેમેન્દ્રસાગરજી
(હરિગીત) સુપુત્ર દેવી ભારતીના, ભવ્ય સૂરીશ્વર રૂડા, સદ્ધર્મ સેવા આદરી, શાસન વિષે શભ્ય પણ સંસ્કાર આપ્યા આર્યતાની, ઉન્નતિના સૌખ્યદા, શ્રી હેમચન્દ્રાચાર્યજીને, નમન કેટી હે સદા. શુભ કલ્પવૃક્ષ સમા સુમંગલ, રમ્ય શીતલ શોભતા, બધામૃતે ભવિજન તણ, મનને સદૈવ પ્રલોભતા; સાહિત્ય સરિતાને વહાવી, હર્ષ દેતા શાનિદા, શ્રીહેમચન્દ્રાચાર્યજીને, નમન કેટી હે સદા. સિદ્ધાન્ત, મન્ચ, સુતંત્ર, ગે, અતિશ પારંગત થયા, આદર્શ જીવન જીવવા, શુચિ ધર્મકાર્યો આદર્યા; સમભાવ વૃત્તિથી નિહાળ્યાં, ઉન્નતિને આપદા, શ્રીહેમચન્દ્રાચાર્યજીને, નમન કેટી હે સદા. ગુરૂ રાય કે આત્મદષ્ટિ, ભાવ નિર્મળ ધારતા, ઉપદેશ આપી ભવ્યજનને, પ્રેમથી ઉદ્ધારતા ભાષા વિશારદ ગપુંગવ, વિમલવાણ મોક્ષદા, શ્રી હેમચન્દ્રાચાર્યજીને, નમન કેટી હો સદા. હો ધન્ય! પહિણી કુંખને, ને ધન્ય ગુર્જર દેશને, જે સન્ત રત્ન ઉરે ધરે, ને ધન્ય! સાધુ વેષને, સિદ્ધાન્તશાસ્ત્ર પ્રવીણુ, સૂરિપ્રવર સાચી સંપદા, શ્રી હેમચન્દ્રાચાર્યજીને, નમન કોટી હો સદા. શુભ ભારતીય કળા તણી, સર્જક વિશારદ સર્વમાં, અવિરત પ્રયાસો આદર્યા, અનુપમ સદા સત્કર્મમાં રાજા પ્રજાને નીતિપાઠે, સરલ આખ્યા સર્વદા, શ્રી હેમચન્દ્રાચાર્યજીને, નમન કેટી હે સદ.
Page #4
--------------------------------------------------------------------------
________________
જે ધર્મ વિકાસ
-
-
સંસ્કાર શાળાઓ સ્થપાવી, જ્ઞાન દીપકને ધર્યો, અજ્ઞાનરૂપ અંધારપટને, દૂર ભવિ ઉરથી કર્યો સૌ આત્મમાં નિજ આત્મને, નિરખી હરખતા જ્ઞાનદા, શ્રી હેમચન્દ્રાચાર્યજીને નમન કેટી હે સદા. ગુરૂ ન્યાય જ્યોતિષ શૃંદને, ઇતિહાસ આદિ ગ્રંથમાં, શુભ વ્યાકરણને કેષ રચી, પ્રગતિ કરી સૌ પંથમાં કલિકાલમાં સર્વજ્ઞ સમ, વિદ્વાન માને સિદ્ધિદા, શ્રીહેમચન્દ્રાચાર્યજીને, નમન કેટી હે સદા. રાજેન્દ્ર ના ચરણે નમ્યા, તે ચરણહદયને ધન્ય છે ! જયવન્ત સૂરીશ્વર પ્રદે, હદય સિંહાસન ગ્રહ હેમેન્દ્રને શુભ અછત પદ, શુચિ ઋદ્ધિ, સિદ્ધિ, બુદ્ધિદા, શ્રી હેમચન્દ્રાચાર્યજીને, નમન કેટી હે સદા.
॥श्री आदिनाथ चरित्र पद्य ॥
(जैनाचार्य श्री जयसिंहसूरीजी तरफथी मळेल.)
(गतां पृ. २७ थी भनुस धान) बारहवें देव लोक का, अच्युत नाम कहाय । तहां जन्में सब संगमें, इंद्र सम देव सुहाय ॥
सागरो पम बाइसवीं, आयुष नीती ताहि ।
चव्य हुआ पुनि सबनका, दूजदेव गति पाइ ॥ मोक्ष गये बिन मिटहिंन फेरा, जन्ममरण दुख दाइ केरा । मोक्ष गति निश्चल हे भाई, जामे जनममरण दुख नाई ।। जम्बुद्वीपके पूर्वमे, विदेहक्षेत्र एक देस । पुन्डरिकिणी नगरि ढिग, स्थित हे क्षार जलेश । तेहि नगरी के राज, वज्रसेन नृप के भवन ।
धारिणी कोख सुहात, पांच मित्र जन्में तहां ॥ प्रथम पुत्र जीवानंद जीवा, वज्रनाम सुख सीवा। द्वितिय पुत्र महिधर प्राणा, बाहु नाम तिन सुन्दर माना॥ मन्त्री पुत्र पुनि भया सुबाहु, महा पीठ एक नाम सुहाऊ। पीठ नाम एक भया कुमारा, केशव नाम सुयश अति प्यारा ॥
Page #5
--------------------------------------------------------------------------
________________
આદિનાથ ચરિત્ર.
सुयसा हे एक राज कुमारा, वज्रनाभ कर है अति प्यारा॥ पूर्व जन्म कर प्रीती भारी, सो कैसे अब जात बिदारी ॥ बड़ते दिन प्रति छहोकुमारा, अव कुदावत लगे पियारा । करत विलास अति ही सुख पाई, अल्पकाल सब विद्या पाई ॥ भूधर धर तोलत निज हाथा, अतुलित बल सब कुंवर सुहाता । ते हि अवसर लोकांतिक देवा, आये नृपहिं विज्ञाप्ती केवा ।। कहा धर्म कर सहज सुबाहो, तीर्थ वृतनिज चितमें लाओ। राजा वज्रसेन मन भावा, राज तिलकर साज सजावा । वज्र नाम कर सोपहिं राजू, किया महोत्सव अति सुख साजू ॥ उत्सव अति कीना सुर राया, बज्रसेन बाग अपनाया।
खयंबुद्ध भगवानने, दिक्षाली तेहि बाग ।
ज्ञान हुआ उत्पन्न तर्भा, वज्रसेन अहभाग ॥ दिक्षाले पुनि करत विहारा, ज्ञान देय तारे संसारा ॥ इधर कुंवर वज्रनाम हे राजा, सबहिं मित्र कर देस विभाजा। लोकपाल संग जिमि सुर राया, तिमिहीं नृप वज्रनाभ सुहाया। सारथी हे जिन सुयस कुमारा, महारथी वज्रनाभ दिलारा ।
तेहि अवसर आयुध भवन, आया तेज महान । तिनमें चकृ सुहावना, देख लजाया भान ॥ वज्रनाभ कर पुन्य प्रभावा, निधियां ताहि भवन चील आवा॥ चकृवती माने वज्रनाभा, दिन प्रति दिन नृप बड़ती आमा । धन अरु धर्म बड़त दिन राती, करत धर्म नृप पावत शांती ॥ तेहि अवसर वज्रसेन मुनिशा, आये वज्रनाभ कर देशा । घेत्य तरुतल बेठ कृपालु, सद उपदेश दिया श्रद्धालु ॥ पज्रनाम नृप सुध यह पाइ, आया तुरत मुनि चरणन पाही। प्रदक्षिणा दे वंदन कीनी, जिन वाणी सुनली रस भीनी ॥ भव्य जिवन के मन कर सीपा, बाणी स्वाति बूंद सम छींटा ।
उपजत मोती ज्ञानके, महिमा कही न जाय । तिमि मन नृप वज्रनाभके, ज्ञानरत्न उपजाय ॥ मनहीं मन नृप करत विचारा, यह है अति दुस्तर संसारा ॥
Page #6
--------------------------------------------------------------------------
________________
.
.
यहि को पार लगानेवाले, पिता मेरे है जग उजियाले । मोह रुप कठिन अंधियारा, भेद ताहि जिन किया उजारा ॥ . चिर कालहिं सत्र संचित कर्मा, वास करत मम पितु कर धर्मा । करुणामृतसागर पितु मेरे, नास करे तिन दुख भव केरे ॥ इन समान नहीं कोई दुख नासा, काटा पूर्व कर्म कर पासा । एसे खामी दिये बिहाई, मन प्रर्वती माया मह धाई ॥
चकृवती नृपते तर्भा, प्रभु चरणन चित लाय।।
धर्म चक्री गुरु राजसे, बोला शीष नवाय॥ कृषक नष्ट हो त्रण उपजावा, स्वार्थ नीति तिम ज्ञान न भावा। . विषय वासना बहुत भुगाई, नाट्य कर्म कर जीव भ्रमाई ॥ यह साम्राज्य बहुत दुख कारा, धर्म कार्य पाया मय सारा । तुम सम पिता मिले शुभ कर्मा, फिरभी जीव बहुत विधि भर्मा। तब मोसम हे कवन अभागा, जो पारस को फेंकन लागा। नाथ बहुत में राज्य संभाला, अब संयम पालहुं प्रतिपाला॥ जिमि सोपा मोहिं राज्य गुसाई, तिमि संयम दीजेगुरु राई । इमि कह तुरत राज्य कर भारा, राजकुंवर कर सोंपा सारा ॥ पनि दिक्षा लीनी सब भाइ, सारथी सुयसा भी मन लाई। स्वामि संग तिन दिक्षा लीनी, चतुर सेवक स्वामी गति चीनी ।। अल्प समय शास्त्र पढ़ डाले, पूर्व कर्म के गुण पर चाले। तिथंकर पद सेवा कर ही, इसमें मन तृपती नहीं रहइ । इससे भी ज्यादा वह चाहे, मासखमण तप बहुत निबाहे। तिथंकर वाणी मन माना, जिण वाणी अमृत कर पाना।
वज्रसेन तिर्थकर, उतम करते ध्यान । त्यागी नश्वर देहको, किया आत्म कल्याण ॥
( अपूर्ण.)
Page #7
--------------------------------------------------------------------------
________________
તપ: કુલકમ.
લા
[૩ાા
દુહા. સંગ્રાહક–સધાણ કાળીદાસ નેમચંદ. મારવાડા, કલ્પવેલી કવીયણ તણું, સમરી સરસ્વતી માય, સીમંધર ગુણ ગાવતાં, પૂરજે મારથ માય. અલીય વિઘન સવી ઉપયને, વહરમાન જનવિસ, નમતાં નીજગુરૂ પય કમળ, જગમાં વાધે જગીશ. શ્રી સીમંધર પ્રમુખ નમુ: વિહરમાન જનવિસ, ભક્તિ ભરિ પૂજા રચું, ભરતે પુરો જગીશ. શ્રી સીમંધર સાહીબા, અરજ કરું એક દેય, જબલગ શશી સૂરજ હવે, વંદના મારી હોય. હું છું સેવક તાહરે, તમે છો સકળ સુજાણ, ગુણ અવગુણ નવી લેખશે. દીલમાં કરૂણું અણુ. મહા જોગ મહાન ઘણી, ધરી મેક્ષા ઘાટ, તારક પ્રભુ તમે તાજે, અમ સંભાળીને નાથ. બે કેડી કેવળ ધરા, વિહરમાન જનવિસ, સહસ કેડી યુગલ નમું, સાધુ નમું નીસદિન. અનંત ચાવીશી જીન નમું, સીદ્ધ અનંતી ક્રોડ, કેવળધર મુક્તિ ગયા, વંદુ બે કર જોડ. જે ચારીત્રે નિર્મળા, તે પંચાયણ સીંહ, વિસય કસાય ન ગંજીયા, તે નમું નીસદિન.
૪
પા
દા
Tલા
॥ कर्ता-आचार्यश्री विजयपद्मसूरिः॥
(ગતાંક પૃષ્ઠ ૩૦ થી અનુસંધાન.). पढमदिणे जो करए-चउबिहारोववासमिद्वत्थं । तेणं सह दुइयदिणे-पञ्चक्खिजा ण छट्टतवं ॥६५॥ जम्मि दिणे छ?तवो-पञ्चक्खाओ तओ गणिजातं । अट्टम पमुहाइतवे-एस विही णण्णहा कुजा ॥६६॥
Page #8
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ વિકાસ
एगम्मि दिणे पत्ते-तवजुयले कुज आगओ पढमो। अण्णतवो करणिजो-पच्छत्ति वअंति गीअत्था ॥६७॥ मोहट्ठमय विहाणे-समागए रोहिणी तिहिगयतवे । अट्ठम तवेण चलए-को भिण्णो ण लहुयतवो ॥६८॥ एस विही सामण्णो-सव्वतवेसुं जिणिंदपण्णत्तो। आवस्सयं दुकाले-तिकालजिणवंदणं विहिणा ॥६९॥ पडिलेहणं दुआले-जिणपूया सुगुरुणो य वंदित्ता । पञ्चक्खाणं गेज-तव पय गयभत्ति बहुमाणा ॥७॥ वीसनमुकारवली-गणणं तेसु पयं समाणं णो। तव भेए भिन्नपयं-उस्सग्गाई गुणाणुगया ॥७१॥ सत्थिय पयक्खिणाओ-खमासमणया जिणालए सिण्णि । उस्सग्गाइ पहाए-णेविजं सथिअस्सुवरि ॥७२॥ किच्चा गुरूण पासे-वंदणयं सत्थियं सुनाणचं । नाणस्सुवरिंदव्वं-रूप्पं ठाविज गुरुवासो॥७३॥ तवदियहे सज्झाओ-भूसयणं सीलवित्ति गुरुसेवा । साहम्मी वच्छल्लं-कुजा तवपारणे हरिसा ॥७४॥ उजावणं तवंते-तव मज्झे वा विहाणओ कजं । सामण्णतवे लहुयं-चविहारो य रत्तीए ।।७५॥ सव्वेसु तवेसु जलं-अचित्त मुद्दिट्टमेवमरिहंता। भासते परिहारो-चउकसायस्स काअव्वो ॥७६॥ कहियं सेसं सव्वं-वित्थारा सिद्धचक्कथुत्तगणे। तत्तो विण्णेयमिणं-अवसिह सरूवमेयस्स ॥७७॥ गयणंदणिहिंदुमिए-विक्कमवरिसीय सावणे पक्खे । सुक्के सुहणवमीए-जहण उरीरायणयरम्मि ॥७॥ तवकुलगमिणं हरिसा-गुरुवरसिरिणेमिसरि सीसेणं । पउमेणायरिएणं-रइयं पमणंतु भव्वयणा ? ॥७९॥ पढणायण्णजोगा-जायइ तव भावणा हिअयमज्झे । तवसाणिकाइयाणं-णासो मोक्खो हवइ कमसो ॥८०॥
॥ समत्तं तवकुलगं ॥
Page #9
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચકની તાત્વિક ભાવના.
શ્રીસિદ્ધચક્રની તાત્વિક ભાવના.
લેખક. જૈનાચાર્ય શ્રી વિજયસૂરિજી.
(ગતાંક પૃષ્ઠ ૩૪ થી અનુસંધાન) આ વ્યવહાર યુગલિક ધર્મની હયાતીમાં ન હોય. જુઓ–આદિ દેવના અવન પ્રસંગે સ્વનેને અર્થ નાભિ કુલકરે કહ્યો. કારણ તે વખતે સ્વપ્ન પાઠકે ન હતા, એમ તીર્થોદગાલી પન્નામાં કહ્યું છે. ] તેઓની પાસેથી પુત્ર પ્રાપ્તિનો નિશ્ચય કર્યા બાદ રાણુને ગર્ભના પ્રભાવથી થતા દેહલા પૂરે. તિર્યભક દે પ્રભુના ઘરમાં નિધાને ભરે છે. તથા માતાના ગર્ભમાં પણ પ્રભુને પાછલા ભવના ત્રણ જ્ઞાન હોય છે. આ પ્રસંગે એ સમજવાનું છે કે—જેમ તીર્થંકર પ્રભુ ત્રણ જ્ઞાન સહિત માતાના ગર્ભમાં અવતરે તેમ બીજા પણ ભાગ્યશાળી જીવ અવતરે છે. દ્રષ્ટાન્ત તરીકે જુએ–શાંતિનાથ પ્રભુ પોતે પાછલા ૮મા ભાવમાં વાયુધ નામના ચક્રવત્તી હતા ત્યારે તે પાછલા ભવના ત્રણ જ્ઞાન સહિત માતાના ગર્ભમાં અવતર્યા હતા એમ શાંતિનાથ ચરિત્રમાં કહ્યું છે. એવી રીતે શ્રી પ્રજ્ઞાપના સૂત્રના પાંચમા પદમાં ‘તિહિંનાણે હિં' આ પદની વ્યાખ્યા કરતાં શ્રી મલયગિરિ મહારાજાએ અને ભગવતીસૂત્રના ત્રીજા શતકના ત્રીજા ઉદ્દેશની ટીકામાં શ્રી અભયદેવસૂરિજીએ અવધિજ્ઞાનના પ્રસંગે જણાવ્યું છે. વળી આ જે પાછલા ભવનું અવધિજ્ઞાન તે દરેક ભાવિ તીર્થકરેને એકસરખું ન હોઈ શકે. કારણ એ કે-જે તીર્થકર જે દેવલોક વગેરે સ્થાનમાંથી માતાની કુક્ષિમાં અવતરે, તે સ્થાનમાં પહેલાં તેમને જેટલું અવધિજ્ઞાન હતું તેટલું અહીં પણ સાથે આવે, એમ સેનપ્રશ્નમાં કહેલ છે. આ ચ્યવન કલ્યાણકના પ્રસંગે ઇંદ્રાદિક દે મેરૂ પર્વતની ઉપર જઈને આ ચ્યવન કલ્યાણકને મહત્સવ કરે છે. જે સમયે પ્રભુ જન્મ, તે સમયે ગ્રહે ઉચ્ચ સ્થાનમાં વર્તે, દિશાઓમાં શાંતિ હોય, પવન અનુકૂલપણે વાય, સર્વત્ર સુકાલ હોય. આ ઉત્તમ સ્થિતિપ્રભુના જન્મકલ્યાણકના પ્રભાવથી થાય છે. વળી સર્વ સ્થળે પ્રકાશ ફેલાય, નરમાં પણ અનુક્રમે (તરતમાયે) અજવાળું હોય, અહીં પુરાવો એ કે સ્થાનાંગસૂત્રમાં જન્માદિ ચાર પ્રસંગે પ્રકાશ હોય, એમ કહ્યું છે. આ પવિત્ર પ્રસંગે છપન દિકકુમારીઓ કે જે ભુવનપતિ નિકાયમાં વસનારી હોય છે તે દિકકુમારિકા દેવીઓ પિતાના આસને કંપાયમાન થવાથી પ્રભુને જન્મ થયે, એમ જાણી તે સ્થળે સૂતિકર્મ કરવા માટે આવે છે. તેમાં ૮ અધેકની અને ૮ ઊર્વકની, ચાર દિશાની આઠ આઠ, અને ચાર વિદિશાની એકેક મલીને ૪, અને મધ્યરૂચકદ્વીપની ચાર દિશામાં રહેલી ૪ સર્વ એકઠી કરતાં
Page #10
--------------------------------------------------------------------------
________________
* જનધર્મ વિકાસ
=
૫૬ થાય. તે બધી દિકકુમારિકાઓ આવીને પ્રેમથી પ્રભુને તથા માતાને નમસ્કાર કરે છે. પછી પ્રથમ કહેલી ૮ કુમારીકાઓ સંવર્તક નામના વાયુથી યોજન પ્રમાણે પૃથ્વીને સાફ કરે, તે પછીની આઠ કુમારિકાઓ તે સ્થલે સુગંધ જલ વર્ષા અને પુષ્પ પાથરે તથા બીજી પૂર્વ દિશાની ૮ કુમારિકાઓ હાથમાં ચાટલું લઈ ઉભી રહે, તથા દક્ષિણ દિશાની ૮ કુમારિકાઓ કલશ લઈને ઊભી રહે છે અને પશ્ચિમની ૮ કુમારિકાઓ હાથમાં પંખે લઈ પ્રભુને પવન નાખે છે અને ઉત્તરની ૮ કુમારિકાઓ આનંદથી ચામર વીંઝે છે, તથા વિદિશાની ચાર કુમારીઓ હાથમાં દીપક લઈને ઊભી રહે છે તથા છેલ્લી (મધ્યરૂચકદ્વીપની) ચાર કુમારીકાઓ નાળ છેદીને પ્રભુના અવયવની આશાતના દૂર કરવા માટે ભૂમિમાં દાટે છે તથા તે સ્થાને વેદિકા (એટલો) બાંધે છે, સુવાવડના ઘરની પશ્ચિમ દિશા છોડીને બાકીની ત્રણ દિશામાં કેળના ઘરે રચે છે તથા એ દરેક કદલીના ઘરમાં સિંહાસન સહિત ચાર શાલાવાળું એકેક મકાન બનાવે છે તથા પ્રભુ અને માતાને તેલાદિક ચળે, સ્નાન અને વિલેપના કરી રક્ષા પિટલી બાંધે, એ કરણ વ્યંતરાદિના દષ્ટિ દોષને હઠાવનારી છે. ત્યારબાદ તે દેવીઓ પ્રભુના કર્ણને નિપુણ બનાવવા માટે પત્થરના બે ગોળા પ્રભુની આગળ પછાડે છે અને એમ કહે છે કે-હે પ્રભુ! આપનું આયુષ્ય પર્વતના જેવું સ્થિર થાઓ. પછી જન્મસ્થળે આવીને માતાની અને પ્રભુની સ્તુતિ (શ્રી મહાવીર પંચ કલ્યાણક પૂજામાં કહ્યા પ્રમાણે) કરીને, ભક્તિને અનુમોદીને સ્વસ્થાને જાય છે.
પછી સોયમેન્દ્ર આસન ચલાયમાન થતાં અવધિજ્ઞાનથી પ્રભુને જન્મ જાણી હર્ષ પામે છે. વિનયથી એકવચન વાળા શકસ્તવે કરી પ્રભુને સ્તવ્યા બાદ આભિગિક દેવ પાસે સુષા નામની ઘંટા વગડાવે છે. તે ઘંટા વાગે ત્યારે બીજા સર્વ વિમાનની ઘંટાઓ પણ માહોમાંહે તારનું અનુસંધાન નહિ છતાં પણ દેવતાઈ પ્રભાવથી વાગે છે. આ ઘંટાના શબ્દો ઘણે દૂર રહેલા એવા પણ દેવ વગેરેને ઇંદ્રની આજ્ઞા સાંભળવાને માટે સાવધાન કરે છે, આભિયોગિક (સેવક) દેવ તેઓને ઈન્દ્રની આજ્ઞા કહી સંભળાવે છે. ઘણે દૂર રહેલા એવા પણ દેવ દેવીઓ ઘટના તે શબ્દો સાંભળી શકે. તેનું કારણ એ કે- પુદગલ પરિણામ રૂપ શબ્દની શક્તિ ભરપૂર હોય છે. આ શબ્દને નયાયિક લેકે – આકાશને ગુણ માને છે, પણ તેમ માની શકાય નહિ. કારણ કે–જે શબ્દને આકાશને ગુણ માનીએ તે ગુણને એવો સ્વભાવ છે કે તે કદાપિ પકડી શકાય નહિ. જેમ લાલ ચોપડીના લાલ રંગને ગ્રહણ કરવા ધારીયે તે ન જ
હણ કરી શકાય, તેમ શબ્દ પણ પકડાવો ન જોઈએ પરંતુ તે ફેનેગ્રાફ વગેરેમાં પકડાય છે એ વાત પ્રસિદ્ધ છે. માટે જેમ પરમાણુ વદિવાળે હોવાથી યુગલ છે, તેમ શબ્દ પણ તે હેવાથી પુદગલ રૂ૫ માનવે જોઈએ
Page #11
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્રની તાત્વિક ભાવના. પણ ગુણ ન મનાય. આ બાબત વિશેષ ચર્ચા આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ બનાવેલી તત્ત્વાર્થસૂત્રની ટીકામાં કરેલી છે, એ પ્રમાણે સૌધર્મેન્દ્ર સેવકદેવની પાસે સર્વ દેને જન્મ કલ્યાણકને મહોત્સવ કરવાને આવવા સારૂ જાહેર કરાવી સપરિવાર ઠાઠમાઠથી પ્રભુના દરબારમાં આવીને પ્રભુને અને માતાને નમસ્કાર કરે છે. ત્યાર બાદ માતાની આગળ પ્રભુને મેરગિરિ ઉપર લઈ જવા માટે આજ્ઞા માગે છે. પછી માતાને અવસ્થાપિની નિદ્રા આપીને, તે સ્થળે પ્રભુનું કૃત્રિમ રૂપ સ્થાપન કરે છે. તેનું કારણ એ કે-કદાચ માતા જાગે તો તેમને (કૃત્રિમ રૂપને જોઈને) એમ લાગે કે પુત્ર મારી પાસે જ છે અને પરિવાર પણ તેમ જ જાણે. ઈન્દ્ર જે તેમ ન કરે ને પ્રભુને મેરૂ ઉપર લઈ જાય, તે માતા વિગેરે પુત્રને નહિ દેખવાથી ગભરાટમાં પડે. - હવે સૌધર્મેન્દ્ર પાંચ રૂપવાળા થઈને એક રૂપે ભાવિ અરિહંત પ્રભુને ગ્રહણ કરે, એક રૂપે છત્ર ધરે, બે રૂપે કરી બંને બાજુ ચામર વીંઝે અને એક રૂપ વડે હાથમાં વજ ધારણ કરી સેવકની માફક (યથાસ્થાને) ચાલે છે. એમ અનેક દેવાદિથી પરિવરેલા ઈન્દ્ર મેરૂ પર્વતના પાંડુક વનમાં આવે છે. ત્યારબાદ સૌધર્મેન્દ્રની માફક ઈશાનેન્દ્ર વિગેરે ૬૩ ઇદ્રો પણ સીધા ત્યાં (મેરૂ પર્વતની ઉપર) આવે છે. પણ સૌધર્મેન્દ્રની માફક પ્રભુના દરબારમાં ત્યાં આવે, એમ ન સમજવું–માટે જ તે ૬૩ ઈન્દ્રો સીધા પાંડુક વનમાં આવે, એમ કહ્યું છે. ૬૪ ઈદ્રોની ગણત્રી આ પ્રમાણે–૨૦ ભુવનપતિના ૨૦ ઈન્દ્રો જાણવા. કારણ દરેક નિકાયમાં એક દક્ષિણ એણિને ઈન્દ્ર અને એક ઉત્તર શ્રેણિન ઈન્દ્ર એમ બે બે ઇન્દ્ર હોય છે. તેવી જ રીતે વ્યંતર નિકાયના ૩૨ ઈન્દ્રો, તિષીના બે ઈન્દ્રો અને વૈમાનિકના ૧૦ ઈન્દ્રો. એમ સર્વ મળી ૨૦-૩૨–૨–૧૦=૯૪ થાય. યદ્યપિ સૌધર્મ વગેરે ૧૨ દેવલોક હોવાથી ૧૨ ઈન્દ્રો કહેવો જોઈયે પણ તેમ ન કહેતાં ૧૦ ઈન્દ્રો કહેવાનું કારણ એ કે–નવમ અને દશમે દેવક આ બેને અધિપતિ એક ઈન્દ્ર છે. તેવી રીતે અગીયારમે અને બારમે દેવલોક આ બેનો અધિપતિ ઈન્દ્ર એક છે. માટે શરૂઆતના ૮ દેવલોકના ૮ ઇન્દ્રો અને છેલ્લા ૪ દેવકના ૨ ઈન્દ્રો મળી ૧૦ ઈન્દ્રો વૈમાનિકના કહ્યા. આગળ નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં ઈન્દ્રાદિની વ્યવસ્થા ન હોય. જ્યાં એક સ્વામી અને બીજો તેને સેવક, એવી વ્યવસ્થા હોય ત્યાં ઈન્દ્રાદિ ભેદે હોય. અને સૈવેયકાદિના દેવે તે બધાયે અહમિન્દ્ર છે, તથા કપાતીત પણ કહેવાય છે, કારણ તેઓને અરિહંતના કલ્યાણકને મહેસવ કરવા જવા આવવાને આચાર નથી. આભિગિક દેવ જ્યારે માગધ વગેરે તીર્થોના પાણી અને આઠ પ્રકારના કલશે વગેરે અભિષેકની સામગ્રી તૈયાર કરે ત્યારે ૬૪ ઈન્દ્રોમાં સૌથી પહેલાં અય્યતેન્દ્ર અરિહંત પ્રભુને સ્નાત્રાભિષેક કરે છે, તે
Page #12
--------------------------------------------------------------------------
________________
જેનષમ વિકાસ,
વખતે સૌધર્મેન્દ્ર પ્રભુને ખોળામાં લઈને બેસે છે. અભિષેક કર્યા બાદ પ્રભુને અલંકાર પહેરાવી પ્રભુની સ્તુતિ કરે છે. એ ક્રમે ૬૨ ઇન્દ્રો પણ અભિષેક કરે છે. છેવટે સૌધર્મેન્દ્ર ભક્તિના ઉલ્લાસથી ચાર બળદના રૂપ બનાવીને અભિષેક કરે છે. અહીં સર્વ મલી અભિષેકની સંખ્યા ૨૫૦ અને કલશોની સંખ્યા એક ક્રોડ અને સાઠ લાખ થાય છે તે આ પ્રમાણે–૧૯૪ ઈન્દ્રોના ૧૯૪ અભિષેક, ૪૬ ઈન્દ્રાણીયાના ૪૬ અભિષેક, દેના ૧૦ અભિષેક. ૧૯૪-૪૬–૧૦=૨૫૦. તેમાં ૧૯૪ ઈન્દ્રોના ૧૯૪ અભિષેક આ પ્રમાણે–ચંદ્ર અને સૂર્ય આ બે ઈન્દ્ર શિવાયના ૬૨ ઈન્દ્રોના દર અભિષેક થાય, તથા મનુષ્યક્ષેત્રના ૧૩૨ સૂર્ય ચંદ્રોના ૧૩૨ અભિષેક. બંનેને એટલે ૬૨-૧૩૨ તે ભેગા કરતાં ૧૯૪ અભિષેક થયા.
હવે ઈંદ્રાણીના ૪૬ અભિષેક. તે આ પ્રમાણે. અસુરકુમાર નિકાયમાં રહેનારી. દક્ષિણ અને ઉત્તર દિશાની દશ ઈદ્રિયાણીના. ૧૦ અભિષેક જાણવા, તથા નાગકુમારનિકાય વગેરે નવ નિકામાં રહેનારી, દક્ષિણ અને ઉત્તર દિશાની સર્વ મલી જાતિની અપેક્ષાએ. ૧૨ ઇંદ્રાણીના ૧૨ અભિષેક જાણવા. તથા વ્યંતરની ૪ ઈંદ્રાણુના ૪ અભિષેક. અને તેવી જ રીતે જ્યોતિષ્કની ચાર ઈંદ્રાણીના ૪ અભિષેક જાણવા. તથા સૌધર્મ અને ઈશાન દેવકની ૧૬ ઈંદ્રાણીયાના. ૧૬ અભિષેક જાણવા. એમ ૧૦-૧૨-૪–૪–૧૬ નો સરવાળો કરતાં ૪૬ ઇંદ્રાણીયાના ૪૬ અભિષેક થાય. તથા દેવોના ૧૦ અભિષેક આ પ્રમાણે જાણવા. સામાનિક દેન ૧ અભિષેક, તથા ત્રાયશ્ચિશક દેને ૧
અભિષેક. અને ૪ સોમ યમાદિ લોકપાલ દેના. ૪ અભિષેક, તથા અંગરક્ષક દેને ૧. તથા પર્ષદાના દેને ૧. અને સૈન્યના અધિપતિ દેવને ૧, તથા છુટક દેવેન ૧. અભિષેક જાણ. એમ સર્વ મલી દેના ૧-૧-૪-૧-૧૧–૧–૧૦ અભિષેક થયા. એક અભિષેકમાં ૬૪ હજાર કલશે હેય. કારણ આ કલશે સોનાના, રૂપાના વગેરે આઠ જાતના હોય છે. અને તે દરેક જાતના ૮૦૦૦ આઠ હજાર કલશ હાય. તેથી ૮ હજારને આડે ગુણતાં તેટલા જ થાય. તેથી જ્યારે એક અભિષેકમાં ૬૪ હજાર કલશે હોય, અઢીસો અભિષેકમાં કેટલા કલશે હાય ? એ જાણવા માટે ૬૪૦૦૦ને ૪૨૫૦ ગુણતા=૧૬૦૦૦૦૦૦ ૧ જબુદ્ધીપમાં ચંદ્ર ૨ અને સૂર્ય ૨
લવણસમુદ્રમાં ધાતકીખંડમાં કાલોદધિમાં પુષ્કરામાં
- ૧૨
૧૨
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તર કલ્પલતા
કલશો થાય. ઇંદ્રાદિક દેવો ઉપર જણાવેલી કલશાદિ સામગ્રીએ કરીને, રોગ [ મન-વચન-કાયા]ની સ્થિરતાથી ભાવિ અરિહંત પ્રભુની ભક્તિ કરતાં એ અપૂર્વ આનન્દ અને સુખ અનુભવે છે. કે જે આનન્દ અને સુખની આગળ દેવકની ત્રાદ્ધિ આદિથી થતા આનન્દ અને સુખને તેઓ ઘાસ કરતાં પણ વધારે તુચ્છ ગણે છે. અને તે જ વાત આપણે સવારમાં યાદ કરીયે છીયે. જુઓ વિશાલ લોચન સ્તોત્રમાં કહ્યું છે કે –
येषामभिषेक कर्म कृत्वा, मत्ता हर्षभरात्सुखं सुरेन्द्राः ॥ तृणमपि गणयति नैवनाकं प्रातः संतु शिवायते जिनेन्द्राः ॥२॥
વ્યાજબી જ છે કે ભક્તિનો સાચો આનન્દ અને સાચું સુખ ગની એકતા સિવાય ન પ્રકટે. દ્રષ્ટાંત તરીકે- તંબુરાના ત્રણે તાર જે એક સરખા વાગતા હોય તે જ સાંભળનાર પુરૂષને ખરે આનન્દ પ્રકટે છે. પણ અસ્તવ્યસ્ત વાગે તે આનન્દને બદલે ખેદ જ ઉપજે છે. આપણે પણ પ્રભુને સ્નાત્ર કરતી વખતે એજ દેએ કરેલા અભિષેકની ભાવના ભાવવાની છે.
(અપૂર્ણ) શ્રી જેનાગમ પ્રશ્નમાલા યાને પ્રનત્તર કલ્પલતા,
લેખક-આચાર્યશ્રી વિજયપધસૂરિજી.
(ગતાંક પૃષ્ઠ ૩૦ થી અનુસંધાન) ૩૬–પ્રશ્ન–આર્ય રક્ષિતસૂરિ મહારાજે શ્રીભદ્રગુપ્તાચાર્ય મહારાજને અંતિમ સમયે નિઝામણ (અંતિમકાલની આરાધના) ક્યારે કરાવ્યા?
ઉત્તર–શ્રી આર્યરક્ષિતસૂરિ અને વજસ્વામિજીના જીવનને ઐતિહાસિક મળતા સાધને દ્વારા વિચાર કરતા જણાય છે કે- એ બનાવ (નિઝામણાને પ્રસંગ) વીર સંવત્ ૧૪૮ અને ૫૭૦ નાં વચલા સમયમાં એટલે વિસં. ૭૮ અને વિ. સં. ૧૦૦ ને વચલા સમયમાં બન્યું હોય એમ સંભવે છે.
૩૭–પ્રશ્ન–શ્રીસ્વામિજીના જન્માદિની ઘટનાને અંગે વીર સંવતની અપેક્ષાએ અને વિક્રમ સંવતની અપેક્ષાએ કઈ કઈ સાલ સમજવી?
ઉત્તર–(૧) વજસ્વામિને જન્મ વીર નિર્વાણ સંવત્ ૪૯૬ માં એટલે વિ. સં. ૨૬ માં થેય, તેજ સાલમાં તેમના પિતા ધનગિરિજીએ દીક્ષા લીધી. [૨) શ્રીવાસ્વામિજીએ વિ. સં. ૨૦૪ માં એટલે વિ. સં. ૩૪ માં આઠ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. (૩) તેમની આચાર્ય પદવી વિ. સં. ૫૧૬ માં એટલે વિ. સં. ૪૬ માં વીસ વર્ષની ઉંમરે થઈ. (૪) યુગપ્રધાન પદવી. વિ. સં. ૫૪૮ માં એટલે વિ. સં. ૭૮ માં બાવન વર્ષની ઉંમરે થઈ. (૫).
Page #14
--------------------------------------------------------------------------
________________
૭૨
જૈનધર્મ વિકાસ,
તેમણે વિ. સં. ૧૭૮ માં એટલે વિ. સં. ૧૦૮ માં શત્રુંજય મહાતીર્થનો ઉપદ્રવ દૂર કર્યો, ને જાવડશાએ શ્રીવાસ્વામિજીના ઉપદેશથી તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિને ઉદ્ધાર કર્યો. (૬) તે શ્રીવાસ્વામિજી. વી. સં. ૫૮૪ માં એટલે વિ. સં. ૧૧૪ માં ૮૮ વર્ષનું સંપૂર્ણ આયુષ્ય ભોગવી રાવર્તગિરિની ઉપર અનશન અંગીકાર કરી વિશિષ્ટ દેવતાઈ ઋદ્ધિને પામ્યા.
૩૮-પ્રશ્ન–પૂજ્ય શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજે પ્રત્યેકસૂત્રમાં અનુગની વહેંચણી કઈ સાલમાં કરી?
ઉત્તર–વી. નિ. સં૦ ૫૮૪ માં એટલે વિક્રમ સંવત ૧૧૪ માં અનુયેગની વહેંચણી કરી એમ સંભવે છે. આ બાબતમાં વિશેષ વિચાર શ્રી લેકપ્રકાશની પ્રસ્તાવનામાં મેં જણાવ્યું છે. શ્રીઆર્યરક્ષિતસૂરિજી. વી. સં૦ ૫૭ માં (વિ. સં. ૧૨૭ માં. અને ઈસ્વીસન ૭૧ માં) ૭૫ વર્ષની ઉંમરે અનશન કરી દેવતાઈ ઋદ્ધિ પામ્યા (દેવ થયા)
૩–પ્રશ્ન–કૃષ્ણ મહારાજાનું આયુષ્ય કેટલું હતું ?
ઉત્તર–તેમના ૧૬ વર્ષ કુમારપણામાં, ૫૬ વર્ષ મંડલિક રાજા પણામાં અને ૨૮ વર્ષ વાસુદેવપણુમાં ગયા. આ રીતે ૧૬૫૬+૨૮=૧૦૦૦ વર્ષનું * આયુષ્ય પૂરું કરીને કૃષ્ણ મહારાજા, ત્રીજી નરકે ગયા. આવતી ચોવીશીમાં બારમા “અમ' નામે તીર્થકર થવાના છે.
૪૦-પ્રશ્ન-કૃષ્ણ મહારાજાને ક્ષાયિક સમ્યકત્વ હતું, છતાં તે નરકમાં કેમ ગયા ?
ઉત્તર–તેમણે ક્ષાયિક સમ્યકત્વ પામ્યા પહેલાં એટલે મિથ્યા દષ્ટિપણામાં નરકાયુષ્ય બાંધ્યું હતું, તેથી તે નરકમાં ગયા. ઓઘથી મિથ્યાત્વ ગુણઠાણે ચારે ગતિનું આયુષ્ય બંધાય છે. આયુષ્યને બંધ પડ્યા પછી સંયમધારિજી પણ બાંધેલા આયુષ્યને અનુસરતી ગતિમાં જાય છે. આથી સમજવાનું મલે છે કે- બીજા કર્મોનું ફલ ભેગવવાને માટે નિયત (અમુક જ) ગતિ ન હોય પણ આયુષ્ય કમને ભગવાને માટે તે અમુક ગતિ નિયત જ હોય છે. એટલે જે ગતિનું જે આયુષ્ય બાંધ્યું હોય, તે ગતિનું તે આયુષ્ય તેજ ગતિમાં ભગવાય.
૪૧–પ્રશ્ન–એમ કહેવાય છે કે- “જેવી મતિ હોય, તેવી ગતિ થાય” આ વાક્યનું ખરું રહસ્ય શું સમજવું?
ઉત્તર–પરભવનું આયુષ્ય બાંધતી વખતે જેવી ભાવના હોય, તેને અનુસરીને તે ગતિનું આયુષ્ય બંધાય. એટલે શુભ ભાવના હોય તે શુભ ગતિનું આયુષ્ય બંધાય, અશુભ ભાવના હોય તે અશુભ ગતિનું આયુષ્ય બંધાય. આજ મુદ્દાથી પર્વતિથિ વગેરે શુભ નિમિત્તની આરાધના કરવાનું કહ્યું છે.
(અપૂર્ણ)
Page #15
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રસમ્મત માનવધર્મ ઓર મૂર્તિપૂજા.
शास्त्रसम्मत मानवधर्म और मूर्तिपूजा. लेखक:-पन्यास श्रीप्रमोदविजयजी गणिवर्य. (पन्नालालजी)
(गतां १४ ४४ थी मनुसंधान.) श्रीमान् डा. त्रिभुवनदास लहेरचंद ने अपने प्राचीन भारतवर्ष के इतिहास द्वितीय भाग पृष्ट १३२ पर जो दो सौ सिक्कों के चित्र दिये हैं उन सिक्कों में कई ऐसे भी हैं जिनमें एक तरफ हाथी और दूसरी तरफ चैत्य का दृश्य दीख पड़ता है। ये सिके मौर्य काल के होने विद्वानों ने साबित किये हैं जो जैनियों के उत्कृष्ट अभ्युदय का समय था । इन सिक्कों का उल्लेख करते हुए कितने ही पुरातत्वज्ञों ने तो यहां तक बतलाया है कि जैनधर्मको कितनेक राजाओं ने अपनाया था और अपने सिक्कों पर जैन चैत्यों के चिह्नभी अंकित कर दिये थे इससे जैनियों की व्यापकता का पूर्ण पता लग जाता है तथा जैनी लोग प्राचीन समय से ही मूर्ति पूजते थे इसी लिये सिक्कों पर भी प्राचीन जैन संस्कृति का ही अनुकरण ज्ञात होता है ।
मूर्तिपूजा के संबंध में पाश्चात्य विद्वानों का कथन है कि-ईस्वी सन् के पांच हजार वर्ष पूर्व भी जैनधर्म में मूर्तिपूजा विद्यमान थी।
श्रीमान् केशवलाल हर्षदराय ध्रुवने जो कि भारतीय पुरातत्वों में से एक और विख्यात हैं तथा षड्दर्शन के भी अद्वितीय विद्वान् हैं कलिंग देश की जिन मूर्ति के शिलालेख का स्पष्टी करण करते हुए व्यक्त किया है कि
"आज से २३०० और २५०० वर्ष भी जैनों में मूर्ति पूजा आम तोरथी प्रचलित थी ऐसा इस शिलालेख से स्पष्ट झलकता है और यह शिलालेख भी सर्व शिलालेखोंमें प्राचीनतम है।" बाफ धुवीने यह वक्तव्य बहुत प्रयत्न और अन्वेषण के पश्चात् व्यक्त किया है । आप षड्दर्शन के तो अनन्य एवं प्रकाण्ड पंडित है । आपके कथन से भी मूर्तिपूजा प्राचीन ही है ।
शोधखोज के अजोड अभ्यासक प्रकाण्ड विद्वान् श्री सखलदास वंद्योपाध्याय बनर्जी ने अपने सत्यप्रकाशमें यह निश्चय प्रकट किया है कि आज से २५०० वर्ष पूर्व जैनधर्म में मूर्तिपूजा होती थी । बनर्जी का यह कथन सर्वथा प्रमाण सिद्ध और मूर्तिपूजा की प्राचीनता का सूचक है।
यूरोप का महान् क्रांतिकार डॉ. सोक्रेटिज (शुकरात) ने कहा है कि मूर्तिपूजा छुडाने से लोगों की अज्ञानता और अधार्मिकता घटेगी नहीं पर उल्टी बढती जायगी । या तो मिश्र वासियों की भांति मूर्तिपूजा छोड मगर व बिलाडी की पूजा करेंगे या नास्तिक बन कर कुछ भी नहीं करेंगो । उक्त क्रांतिकारी की मूर्तिपूजा के प्रति कितनी अटूत श्रद्धा और भक्ति झलक रही है । वास्तव में मूर्तिपूजाका निषेध करना अनेक भद्रिक और भाबुक जीवों को अज्ञानता के गहरे गर्त में धकेलना है।
Page #16
--------------------------------------------------------------------------
________________
જનધર્મ વિકાસ.
राय वहादुर पं० गौरीशंकरजी ओझा ने राजपुताने के इतिहास भाग १ पृष्ठ ९४ पर लिखते हैं कि- "तो भी इतना माना जा सकता है कि इन देशों पर सम्पति का राज्य रहा हो और कितनेक जैन मंदिर उसने अपने समय में बनवाये हों" मारवाड, मेवाड आदि स्थानों में सम्प्रति राजा के काल के मंदिर भी विद्यमान हैं। जिनकी प्राचीन कला चातुर्य को देख कर सब चकित एवं भकित पूर्ण हो जाते हैं और प्राचीनता में किञ्चिन्मात्र भी संदेह नहीं रहता है।
कौटिल्य अर्थशास्त्र का ३-१८ का कानून यह बतला रहा है कि सम्राट चंद्रगुप्त के शासन में देव मंदिरों के विरुद्ध जो कोई अप शब्दबोले वह महान् दण्ड के योग्य समझा जाता था इसकी पुष्टि इस प्रमाणरूप पंक्तिसे ही हो जाती है कि:- "आक्रोशाद्देव चैत्याना युत्तम दण्ड मर्हति"
वास्तव में मौर्य काल के समय मंदिरों और मूर्तियों का कितना उच्च · मान था यह बात इस कानून से स्वतः प्रमाणित हो जाती है। साथहीराजाओं की धर्म प्रियता और धार्मिकता का भी परिचय मिलता है इस से यह भी सहज अनुमान लगाया जा सकता है कि मौर्य काल के पूर्व भी मंदिरों का बहुत प्रचार था जिसकी पराकाष्ठा का रूप हमें मौर्य काल के ईतिहास में मिलता है।
वडलीग्राम जो कि अजमेर मेरवाड़ा में है वहां के शिलालेख की शोध से रा. ब. पं. गौरीशंकरजी ओझा ने यह स्पष्ट जग जाहिर घोषणा कर दी है कि-"वीराय भगवते चतुरासीति वासे माझिमिके" यह शिलालेख वीर निर्वाणके ८४ वर्ष के समय अर्थात् वीर संवत् ८४ में लिखा गया है जो मूर्तिपूजा और जैनधर्म की प्राचीनता पर सुन्दर प्रकाश डालता है इस शिलालेख में बतलाई हुई माझिमिका वही प्राचीन माध्यमिका नगरी है जिसका उल्लेख भाष्यकार पतंजलिने अपने महा भाष्य में किया है। यह शिलालेख अजमेर के म्यूजियम (अजायब घर) में अभी भी सुरक्षित रूप में है श्रीमान् काशीप्रसाद जायसवाल और महा महोपाध्याय डो. सतीशचन्द्र विद्याभूषण जैसे खोजकों ने भी इस संबंध में अपनी२ सम्मति प्रकट करते हुए लिखा है कि वास्तव में यह लेख वीर निर्वाण के ८४ वर्ष के बाद में ही लिखा गया है
और जैन धर्म की महत्ता पर और कल्पना में परिवर्तन कर दिया है। इतना ही नहीं स्वयं संतबालजी और पं. बेचरदासजी की कल्पना में भी बहुत कुछ परिवर्तन हुआ है।
पुरातत्व के अनन्य अभ्यासी श्रीमान् डाक्टर प्राणनाथ का मत है किई. सम् के पूर्व पांचवीं छठी शताब्दी में भी जैनियों के अंदर मूर्ति का मानना ऐतिहासिक प्रमाणों से सिद्ध है।
(अपूर्ण.)
Page #17
--------------------------------------------------------------------------
________________
તીર્થ સ્તુતિઓ.
તીર્થ સ્તુતિઓ. રચયિતા–મુનિરાજ શ્રીસુશીલવિજયછે. (૨ અંક ૧૦ પૃષ્ઠ ૩૨૦ થી અનુસંધાન.)
(શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ.) ગત ચોવીશીમાં થયેલા, દાદર જિનરાજની,
સુણ વાણી અષાઢી શ્રાવકે, ભરાવી મૂર્તિ પાશ્વની બહુ કાળ સુધી પૂજાણી વિશ્વ, હાલ પણ પૂજાય છે,
સ્તવું શંખેશ્વર મૂર્તિતે, શંખેશ્વરે સોહાય છે. [૬] | શ્રી સ્થંભન પાર્શ્વનાથની સ્તુતિ.) શ્રી તીર્થ સ્થંભન પુર મહિ, સેહે સ્તંભન પાર્શ્વજી,
મૂર્તિ પ્રાચીન નીલમ તણી, શાસ્ત્ર પૂરે સાખજી; પૂછત ત્રણે લોકના સુર-, નર ઘણું સન્માનથી, વંદુ તેહને સર્વદા હું, ભક્તિ તણું અતિ રાગથી. [૭]
(શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથની સ્તુતિ.) કરેલી માલી સુમાલીએ, પ્રભુ પાર્શ્વ તણી મૂરતી,
અદ્વૈપદ્માસન અદ્ધર, અંતરીક્ષે આજે શોભતી; બીંગલપુર શ્રીપાલ ભૂપને, રેગ ટાળે સર્વથા,
એવી અંતરીક્ષ પાર્શ્વની, મૂર્તિની સુણિએ શુભ કથા. [૮]
(શ્રી પંચાસરા પાર્શ્વનાથની સ્તુતિ.) વનરાજ ચાવડા ભૂપ એ, બંધાવી જિન મંદિરને,
પંચાસરા પ્રભુ પાર્શ્વની, પધરાવી પૂનિત મૂર્તિને, દર્શ આનંદકારી થાઓ, પાટણ અણહિલપુરમાં, સમરું સ્નેહે તેહને હું, નીત્ય ઉઠી ઉરમાં. [૯]
(શ્રી સેરીસા પાર્શ્વનાથની રતુતિ ) તેવીસમા તીર્થંકર શ્રી-, સેરીસા પ્રભુ પાર્શ્વજી,
સેહે સેરીસા તીર્થમાંહે, અનુપમ જિનરાજજી; મૂર્તિ મનેહર અતિ સુંદર, તરન તારા નાથજી, પરમ પાવન દર્શ તેનાં, પાયો સેરીસા ધામજી. [૧૦]
(અપૂર્ણ.)
S
Page #18
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ વિકાસ.
-: પ્રથમ કર્મગ્રંથ પદ્યાનુવાદ સહિત :
મૂલાઁ-બહત તપાગચ્છનાયક શ્રીમદવિજ્યદેવેન્દ્રસુરિ મહારાજ, પદમય અનુવાદ કર્તા-મુનિશ્રી દક્ષવિજયજી મહારાજ,
(ગતાંક પૃષ્ઠ ૫૧ થી અનુસંધાન) मूल-अडवीस-जुआ तिनवइ, संते वा पनरबंधणे तिसयं । વિંધન-સંપાય-દો, તણું સામ0-વ–૨૩ રૂા.
इअ सत्तट्ठी बंधो,-दये य न य सम्म-मीसया बंधे । વિશે સત્તાઇ, વર-કુવક-ડટ્ટરાણ-રૂા. (નામકર્મની ૯૩, ૧૦૩ ને ૬૭ પ્રકૃતિની ગણત્રી, તથા બંધ, ઉદય,
ઉદીરણ ને સત્તામાં, તેની સંભાવના.) પ્રત્યેક અઠ્ઠાવીશ પ્રકૃતિ-યુક્ત ત્રાણું ભેદ એ, પાંચ બંધન નેજ બદલે, જાણ પંદર યુક્ત એ; એકસે ત્રણ ભેદ થાયે, નામ કમંતણું ખરે, ત્રાણુ અથવા એકસો ત્રણ, ભેદ સત્તામાંય રે. બંધન અને સંઘાતના, વીશ ભેદને તેનુમાં ગ્રહી, વર્ણાદિ ચઉના વશમાંથી, ભેદ ચઉ એધે ગ્રહી; છત્રીશ જાતાં ભેદ સડસઠ, નામકર્મ તણા રહે,
તે બંધ ને ઉદયે વળી, ઉદીરણામાં જાણ હે! (૩૨) (બંધ, ઉદય, ઉદીરણાને સત્તામાં, આઠે કર્મની કુલ પ્રકૃતિની સંખ્યા)
સમ્યકત્વમોહની મિશ્રમેહની, બંધમાં નવિ હોય રે, બંધમાં તે એક વીશ, પ્રકૃતિ કુલ હોય રે, ઉદયે અને ઉદીરણાએ, એકસો બાવીસ છે,
એકસો પચ્ચાસ ઉપર, આઠ સત્તામાંહિ છે. (૩૩) પૂજ-નિક-તિરિના-સુર, જ-વિશ-તિર-વા-પfબહિષાવો
વોરા વિહવા-ડા,-જભા gr-સરી રરૂપ ૧૪ પિંડ પ્રકૃતિના ૬૫ ઉત્તર ભેદનું ક્રમિક સ્વરૂપ
(૪ ગતિ, ૫ જાતિ ને ૫ શરીર) નરક ને તિર્યંચ નર ને, દેવ એ ગતિ ચાર છે, ઈગ-બિ તિ ચઉ પંચ ઇંદ્રિય, જાતિ એહ જ પાંચ છે;
દારિક વૈકિય તેમ આહા-રક અને તેજસ અને, જાણ કામણ એમ પંચ, શરીરને ભવિ શુભ મને (૩૪)
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કમ
પદ્યાનુવાદ સહિત.
(૩૫)
मूल-बाहरु पिटि सिर उर, उअरंग उवंग अंगुली-पमुहा।
सेसा अंगोवंगा, पढम-तणु-तिगस्सुवंगाणि ॥३४॥ (ત્રિવિધ અંગે પાંગ નામકર્મ તથા અંગ ઉપાંગ ને અંગે પાંગનાં નામ)
બે બાહ ને બે સાથળો પીઠ, શિર હૃદયને ઉદર એ, અડ અંગ છે તસ આંગળી, આદિ વળી ઉપાંગ એ; તસ શેષ રેખા પર્વ નખ, રોમાદિ અંગોપાંગ છે,
શરૂઆતના ત્રણ દેહને જ ઉપાંગ આદિ હાય છે. मूल-उरलाइ-पुग्गलाणं निबद्ध-बझंतयाण संबंधं । પર તું, જવેરા વસ્ત્રાપુ-નામાં રૂા.
(૫ બંધનનું સ્વરૂપ) દારિકાદિ ગૃહીત ને, ગૃહ્યમાણ પુલને અરે મેલાપ લાખ સમાન છે, કર્મોવડે આત્મા કરે;
ઔદારિકાદિ દેહ નામે, પાંચ બંધન તે હરે, मूल-जं संघायइ उरला,-ई-पुग्गले तण-गणं व दंताली । तं संघायं बंधण,-मिव तणु-नामेण पंच-विहं ॥३६॥
(પાંચ સંઘાતન) તેમ તનુ નામે કરીને, પાંચ સંઘાતન ખરે. (૩૬)
દારિકાદિ પુદ્ગલેને, એકઠાં જેથી કરે,
તૃણ સમૂહને દંતાલીસમ તે, જાણ સંઘાતન અરે, મૂ-ગોરા-
વિવાદા, થાળ રજ-તે-- नव-बंधणाणि इअ-दु, सहिआणं तिनि तेसिं च ॥३७॥ (૧૫ બંધન, અથત ૫ બંધનના હિંસયોગી ત્રિસંયોગી ૧૫ ભેદ)
દારિક વૈક્રિય તેમ આહા-રક તણા નવ બંધને, સ્વયુક્ત તેજસયુક્ત કામણ,યુક્ત જાણે ભવિજ! (૩૭) તેજસ-કાશ્મણ યોગથી, દારિકાદિ ઐણના, વિસંગી ત્રણ બંધન, થાય છે કે સર્જના તેજસ કાર્મણના પરસ્પર, વેગથી ત્રણ થાય છે,
એહ પંદર ભેદ બંધન, નામકર્મ તણા જ છે. (૩૮) मूल-संघयणमड्डि-निचओ, तं छदा वारिसहनारायं ।
तह रिसहनारायं, नारायं अद्धनारायं ॥३८॥ कीलिअ छेवढं इह, रिसहो पट्टो अ कीलिआ वजं ।
કમળો મહ-વધો, નાથે મારા રૂા . એક અત્ર “૩ાવણ ને ” હૃતિ પાન્તરના
Page #20
--------------------------------------------------------------------------
________________
નધર્મ વિકાસ,
(છ સંઘયણનું સ્વરૂપ) મજબૂત કાયાને કરે જે, હાડની રચના ખરે, સંઘયણે તેને જાણ જેના, છ પ્રકારે આ અરે વારૂષભનારાચ પહેલું, ને ઋષભનારાચ ને, નારાચ અદ્ધનારા કિલિકા, છેવડું તું જાણુને. (૩૯) સંઘયણ ષવિધ જાણ, ઔદારિક દેહે હોય તે, બે બાજુ મર્કટબંધ તે નારાચ, પાટે કષભ તે;
વા તે ખીલી કહી, કહીશું જ ષ સંસ્થાનને, मूल-समचउरंसं निग्गो,-ह-साइ-खुजाइ वामणं हुंडं । સિંહાના ઘuri –નીર–સ્રોહિશ-હ૪િ૬-સિગા ૪.
| (છ સંસ્થાન ને પાંચ વર્ણનું સ્વરૂપ) પહેલું સમચતુરસ્ત્ર ને, ચોધ પરિમંડલ અને. (૪૦) સંસ્થાન સાદિ કુજ વામન, હુંડ છ ડું જાણીએ,
કૃષ્ણ, લીલે, લાલ, પીળે, વેત વર્ષે પાંચ એ; मूल-सुरहि दुरही रसा पण, तित्त-कडु-कसाय अंबिला महुरा । #ાના ગુર-દુ-મિડ-ર, સી-૩ઘટ્ટ સિદ્ધિ-જasg Iકશા
(બે ગંધ, પાંચ રસ ને આઠ સ્પર્શ) જાણ સુરભિ તેમ દુરભિ, ગંધ ના બે ભેદ એ, કડવો વળી તીખે તુર, ખાટે મધુર રસ પાંચ એ. ભારે અને હલકે જ કેમલ, તેમ ખર ઠંડે અને,
ઉને અને ચીકણેજ , જાણ અડવિધ સ્પર્શને; मूल-नील-कसिणं दुगंधं, तित्तं कडुअं गुरुं खरं रुक्खं । सीअंच असुह-नवगं, इक्कारसगं सुभं सेसं ॥४२॥
(વર્ણાદિ ચારના ૨• ભેદ પૈકી શુભ-અશુભ વિભાગ) વણ લીલે કૃષ્ણ ને, દુર્ગધ રસ કટુ તિક્ત ને, સ્પર્શ ગુરૂ ખર રૂક્ષ શીત જ, અશુભ તે નવ જાણુને. (૪૨).
બાકી વર્ણ ચતુષ્કની, શુભપ્રકૃતિ અગ્યાર છે, મૂe-૧૩૬-પરૂ વણવી, જરૂyવી-દુ તિ નિગાર–ગુ
પુથ્વી-sળો વધે, સુ-સુદ-સુરૃ-વિહાર (૪ આનુપૂવ તથા ગતિબેધક નરકાદિ શબ્દ પાછળ આવતા દ્રિક અને ત્રિક શબ્દને સ્ફોટ)
ચઉ ગતિની જેમ આનુ,-પૂર્વીએ પણ ચાર છે; દ્રિકશબ્દથી ગતિ આનુપૂવી, ઉભયને અહિં જાણીએ, ત્રિક શબ્દથી સ્વાયુ સહિત ગતિ, આનુપૂર્વી પિછાણીએ. (૪૩)
- (અપૂર્ણ)
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રીયદશી ઉર્ફે સંપ્રતિ. પ્રિયદશી ઉર્ફે સંપ્રતિ અંગેના પ્રકાશકના ખુલાશાઓ અને તે તેના પર પૂ પન્યાસજીનું ટિપ્પણ.
3. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ તરફથી છપાતાં “પ્રિયદર્શી ઉર્ફે સંપ્રતિ” ના કેટલાક ફરમા પૂજ્ય પન્યાસશ્રી કલ્યાણવિજયજી મહારાજને અવલોકન અને ઘટીત સૂચના આપવા માટે ચાતુર્માસ પહેલા મળેલ, જેનું અવલોકન કરતાં જે શંકાઓ ઉત્પન્ન થયેલ તે પૃષ્ઠવાર પ્રકાશક મહાશયને જણાવતાં તેમજ “જૈનધર્મ વિકાસમાં પ્રકાશન કરાવતા, અમુક અંતર બાદ તેમના તરફથી આવેલ શંકાના ખુલાસાઓ અને ડેકટરશ્રીના ખુલાસાનું અવલેન કર્યા બાદ, તેમના ખુલાસા પરથી ઉભી થતી પરિસ્થીતિનું અમારૂ દીગદર્શન ડોકટર મહાશયની વિજ્ઞપ્તિથી તેઓશ્રીને ન્યાય મળે તે ખાતર “જેને ધર્મ વિકાસમાં પ્રસિદ્ધ કરાવવામાં આવે છે.
ડેકટર તરફથી ટુંક સમયમાં ઉપરોક્ત પુસ્તક બહાર પડનાર હોવાથી તેના કેટલાક છાપેલા ફરમા અમદાવાદમાં લુહારની પળે બીરાજતાચાતુમાં રહેલા પૂ૦ પં. શ્રી કલ્યાણવિજયજી ગણિને વાંચી જવા તથા ઘટતી સૂચના કરવા વિનંતિ કરીને આપેલ, તેઓશ્રી તરફથી દ્વિતીય જ્યેષ્ઠ સુદ ૬ શનીવારની મીતીને (પૃષ્ઠવાર ટાંકી, ઉભી કરેલ છે અને બીજી બે સામાન્ય કુલ આઠ શંકા સહિતને) એક સ્વતંત્ર પત્ર મને મળેલ, તેમાં થતી ગેર સમજુતીથી ખુલાસાના પ્રત્યુત્તરે જણાવેલ કે–અમદાવાદમાં હું વંદન કરવા રૂબરૂમાં આવીશ ત્યારે કહીશ. દરમ્યાન તે આખો પત્ર “શ્રી જૈનધર્મ વિકાસમાં પ્રગટ થયાનું એક સ્નેહી તરફથી જાણમાં આવતાં તથા કાઠીયાવાડમાં કામ પ્રસંગે જવાનું થતાં, વચ્ચે અમદાવાદ ઉતરેલ ને તેઓશ્રીને ખુલાસા આપી સંખ્યા, તેમજ વાચક વર્ગની જાણ માટે તેજ પત્રમાં પ્રગટ કરવા તેઓશ્રીને વિનંતિ સાથે મોકલેલ છે. | મેઘમ બે શંકાને ખુલાસઃ-(૧) સંપ્રતિ મહારાજના ગુરૂનું નામ આખા પુસ્તકમાં અનેક વાર આર્યસહસ્તીજી જે કે લખાયું છે, પરંતુ એક બે સ્થાને
એક ગુરૂ આર્યમહાગિરિજી” કે “ગુરૂમાંના એક આર્યમહાગિરિજી' એમ પણ લખાયું છે. તે એવી બુદ્ધિથી કે અવંતીમાં જ્યારે રથયાત્રાના પ્રસંગે સંમતિએ આચાર્યજીને વાંદ્યા છે ત્યારે બન્ને મહાનુભાવ (શ્રી આર્ય મહાગિરિજી અને શ્રી આર્યસુહસ્તીજી) નું સાનિધ્ય હતું. એટલે એક રીતે આર્યમહાગિરિજી ગુરૂ તે થયા જ વળી બેમાં મોટા તેઓશ્રી હતા અને મોટામાં નાના સમાઈ જાય તે નિયમે પણ તેઓશ્રી ગુરૂ જ કહેવાય. ઉપરાંત બન્ને આચાર્યો ભલે વિદ્યમાન હતા, પરંતુ જ્યાં સુધી મેટા આર્યમહાગિરિજી હયાત હોય ત્યાં સુધી
Page #22
--------------------------------------------------------------------------
________________
જૈનધમ વિકાસ
યુગપ્રધાન પદે તે તેમનું જ નામ ગણાય. આ પ્રમાણે ત્રણ ચાર ગણત્રીથી શ્રી આર્યમહાગિરિજીને પણ સંપ્રતિના એક ગુરૂ તરીકે લેખવામાં વાંધો ન હેય. બાકી તે વેતામ્બર અને જનકલ્પીના ભેદે આર્યસહસ્તીજી જ તેમના ગુરૂ છે તે હકીકત પણ વારંવાર જણાવેલી છે જ. (૨) “ચૈત્યમય બનાવનાર સંપ્રતિ રાજાના કેઈ પણ જગ્યાના દેરાસર કે પ્રતિમા પર તેઓના નામના શીલાલેખે દેખવામાં આવે છે? અન્ય શીલાલેખે દેખાય છે?” આ તેમના પ્રશ્નના ખુલાસામાં જણાવવાનું કે –
" પ્રથમ તો શીલાલેખ અને પ્રતિમાલેખ બને વસ્તુ જ જુદી છે. દેરાસરછમાંના લેખને શીલાલેખ જરૂર કહી શકાય. આવા પ્રતિમાલેખ અને દેરાસરજીના શિલાલેખ શા કારણથી અત્યારે ઉપલબ્ધ થતાં નથી તેને વિસ્તૃત ખુલાસો પ્રિયદર્શીના મજકુર પુસ્તકમાં જ પૃ૦ ૨૬૬-૬૭ માં આવે છે જ. પરંતુ ચિત્યમય પૃથ્વીને બનાવનાર સંપ્રતિએજ પોતાના શિલાલેખમાં (પૃ.૧૨૬ ઉપર જીઓ રૂપનાથને લેખ) નિર્દેશ્ય છે કે બીજા માળ સ્ટાર વિપત્તિ અરિસા સા રે વાનિ મિતા વાર” જેનો અનુવાદ ભિન્ન ભિન્ન વિદ્વાનોએ ભિન્ન ભિન્ન રીતે કર્યો છે. જેમકે પ્રો. હુલ્ટઝે (જુઓ પૃ૦ ૧૨૮) એ મુદત દરમ્યાન જંબુદ્દીપનાં જે દેવે મિશ્ર થયા નહોતા તેમને મિશ્ર કરવામાં આવ્યા આ પ્રમાણે જ્યારે બીજા એક વિદ્વાને દેવેને મનુષ્યની સાથે મેળવવામાં આવ્યા તે પ્રમાણે કર્યો છે. ડૉ. થેમાસે દેવેથી અણજાણ એવી હિંદની જંગલી જાતિઓને તેણે દેવનું જ્ઞાન આપ્યું, દેવપૂજાને માર્ગે વાળી-દેવ સાથે સંમીલિત કરી તે પ્રમાણે જ્યારે ડં. ભાંડારકરે “તેણે લોકોને એટલા બધા પવિત્ર બનાવી મૂક્યા કે તેઓ મરીને સ્વર્ગમાં દેવોની સાથે મીશ્રિત બન્યા, અને 3. રાધાકુમુદ મુકરજીએ “ધર્મ–દેવથી દૂર રહેલા માનને ધર્મદેવ બક્ષ્યા’ એ પ્રમાણે કર્યો છે. સમ્રાટ પ્રિયદર્શીને બૌદ્ધધમી અશોક લેખવાથી તેમણે આ પ્રમાણે ભિન્ન ભિન્ન અર્થ ઉપજાવી કાઢ્યા છે, ને ખરો ઉકેલ તેઓ કરી શક્યા નથી. જ્યારે પ્રિયદર્શીને જૈન સમ્રાટ સંપ્રતિ માનવાથી તેને ઉકેલ સફળ બની જાય છે, એવું જણાવીને અમે નેંધ કરી છે કે (જુઓ પૃ. ૧૨૬) “જે પ્રદેશમાં અત્યાર લગી દે (મુનિએ) વિચરતા નહતા ત્યાં તેમના વિહારને પ્રબંધ કરવામાં આવ્યો, એટલે કે જે અનાર્ય પ્રજા આજ લગી સાધુઓની સાથે મિશ્ર નહોતી બની અથવા તે સાધુઓ જે પ્રજાની સાથે મિશ્ર નહેતા બન્યા, ત્યાં પણ મુનિ વિહારને પ્રબંધ કરીને પ્રિયદર્શીએ એ બન્નેને મિશ્ર બનાવ્યા.” સાથોસાથ એ અર્થ પણ સંભવિત છે કે “આજ લગી અનાર્ય પ્રજાઓ દેવમંદિર અને દેવમૂર્તિઓથી અણજાણ-અમિશ્રિત હતી, પરંતુ પ્રિયદર્શીએ સમસ્ત જંબૂદ્વીપને દેવમંદિરો અને પ્રભુ પ્રતિમાઓથી અલંકૃત બનાવી,
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્રીયદશી ઉર્ફે સંપ્રતિ
ને તે ઉણપ દૂર કરી છે. એટલે કે જંબૂદીપની પછાત પ્રજાઓને પણ હવે પ્રભુપૂજનનો લ્હાવો મળે છે.” આવા સ્પષ્ટ ઉલ્લેખથી ખાત્રી થશે કે “ચૈત્યમય પૃથ્વી બનાવનાર સંપ્રતિ જ, શિલાલેખ છેતરાવનાર સમ્રાટ પ્રિયદર્શી હતે.” પૃષ્ઠવાર ટકેલી તેઓશ્રીની છ શંકાના ખુલાસા નીચે પ્રમાણે જાણવાઃ
(૧) ગીરનારનું પહેલું શાસન (પૃ. ૫૧)_(૪) પૂર્વે દેવાનપ્રિય પ્રિયદશી રાજાના રસોડામાં સેંકડે અને હજારો પ્રાણીઓને રાઈ માટે વધ થતું હતું, () પણ હવે આ ધર્મશાસન લખાવતી વેળા બે મેર અને એક હરણ, તેમાં પણ હરણ તો નિયમિત નહીં, એમ માત્ર ત્રણ પ્રાણીઓને વધુ થાય છે. (૩) આ ત્રણ પ્રાણુઓને પણ હવે પછી હણવામાં નહીં આવે, (કેટલાક અક્ષરે લક્ષ ખેંચવા જાડા–મેટા લીધા છે.)
આ શંકાનો ખુલાસો કરવા પૂર્વે એક મુદ્દો લક્ષમાં લેવાને છે કેપ્રિયદર્શી અત્રે પોતાના રાજરસોડામાં પ્રવતી રહેલી સ્થિતિ વર્ણવે છે. નહીં કે પિતાના એકલાના અંગત રસોડાની, રાજરસોડે જમવામાં તે જેમ પોતે અને પોતાની રાણીઓ, પુત્ર-પુત્રીઓ હેય, તેમ માતા પિતા, કાકા કાકી, ભાઈ બહેન કે અન્ય નિકટના સગા સંબંધીઓ પણ હાય, ઉપરાંત અનેક આપ્તજને પણ જમતા હોય જ. એટલે આવડા મોટા સમુદાય માટે ત્યાં રસાઈ થતી હોવાનું તે જણાવે છે એમ સમજવું. આ હકીકત ધ્યાનમાં રાખવાથી શિલાલેખના લખાણને મર્મ શું છે તે સ્પષ્ટ સમજાશે.'
સમ્રાટ પ્રિયદર્શી , છ અને ૪ આ ત્રણે લીટીમાં જુદા જુદા સમયે પ્રવતી રહેલી ત્રણ સ્થિતિનું સૂચન કરાવે છે. (૧) પૂર્વે–વધ થતો હતો” એટલે કે પિતે ગાદીએ બેઠો તે પૂર્વે હજારો પ્રાણીઓ રાજરસોડામાં મરાતા હતા. (૨) “લખાવતી વેળા–વધ થાય છે.” એટલે કે રાજ્યાભિષેક પછી બારમા વર્ષે આ લેખ કોતરાવે છે તે વેળા, એટલે કે રાજ્યાભિષેક થયે ત્યારથી બાર વર્ષ સુધી–ત્રણ પ્રાણીઓને વધુ થાય છે. (૩) “અને હવે પછી હણવામાં નહીં આવે.” એટલે કે બાર વર્ષ પછી એક પણ પ્રાણીને વધ કરવામાં નહીં આવે. આ પ્રમાણે ઉત્તરોત્તર કમેક્રમે પોતાના રાજરડે થતે પ્રાણવધ સંપ્રતિએ બંધ કરાવી દીધું છે. આમાં સંપ્રતિના જૈનત્વને બાધક શું હોઈ શકે, તે અમને સમજાતું નથી. પ્રાચીન સમયે ચારે વર્ણની પ્રજા જૈનધર્મ પાળતી હતી. તેમાં ક્ષત્રિય રાજાઓ પણ હતા, તેમના રસોડે સ્વજન બંધુઓ માટે થોડી જીવહિંસા કદાચ થતી હોય, એ સમજી શકાય તેવું છે. તેમાં પ્રિયદર્શીને પૂર્વજ અશોક સમ્રાટ તો બૌદ્ધધર્મજ હતું, તેને કાંઈ તેને પ્રતિબંધ તે નહોતે જ એટલે તેને નિષેધ પિતે એકદમ તે શી રીતે કરી શકે ? છતાં હજારેમાંથી કેવળ ત્રણ પ્રાણીઓના વધ કરવા જેવી જે
Page #24
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ વિકાસ
સ્થિતિ તે લાવી શકે છે તે કાંઈ ઓછું પ્રશંસનીય નથી. વળી આ ત્રણ પ્રાણીઓને વધુ પણ તેણે બંધ તે કરાવી દીધો જ છે. જે તેનું બનત તે આ વધ પણ તુરતજ અટકાવી દેત; પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે રાજરસોડું તેની એકલાની અંગત વસ્તુ નહોતી. એટલે જ અનુક્રમે ક્રમે ક્રમે તે અમલ કરાવી શકે છે.
વળી ૨, અને ૩ પંક્તિના લખાણ ઉપર પૂ. પં. ગણિજી મહારાજ પિતાના વિચાર જણાવતા લખે છે કે “શિલાલેખ વિચારતાં આપણું હૃદય કંપ્યા વગર રહે નહીં. કારણ કે જે આત્મા ત્રણ વર્ષની ઉમરે જાતિ સ્મરણ પામે અને પૂર્વ ભવ જાણવામાં આવે, છતાં આવી હિંસા બને તે અસંભવિત જ છે. છતાં કદાચ એક તરફ માની લઈએ કે બને ! તે કદી પણ હિંસાનો શિલાલેખ તે તેઓશ્રી કેતરાવે કે? તેજ બુદ્ધિથી વિચારીએ તે આપણા ખ્યાલમાં બધી વસ્તુ આવી જાય. વાસ્તે આ પ્રથમ શિલાલેખથી એમ જ નિર્ણય થાય છે કે શિલાલેખ અશોકને જ હોવો જોઈએ.” આ પ્રમાણેના તેમના શબ્દો પણ કાંઈક સમજૂતિ માગે છે.
પ્રથમ તે સંપ્રતિ મહારાજને ત્રણ વર્ષની ઉમરે જાતિ સ્મરણ જ્ઞાન થયું નથી તેમ પૂર્વ ભવ જા પણ નથી. આ સ્થિતિ તે રાજ્યાભિષેક પછી ત્રીજા વર્ષે એટલે કે પિતે ૧૬–૧૭ વર્ષના હતા ત્યારે બનવા પામી છે. વળી રાજ્યાભિષેક પછી ત્રણ વર્ષને બદલે ત્રણ વર્ષની ઉમર લખવામાં તેઓશ્રીની સરત ચૂક થઈ હોય એમ પણ લાગતું નથી, કેમકે પોતે જ અન્ય સ્થાને “સંપ્રતિ બાળકે ગેખમાં બેઠા ગુરૂ મહારાજને જોઈ ઉહાપોહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું એમ લખ્યું છે. બીજુ શિલાલેખ કોતરાવવામાં પ્રિયદર્શીને કિંચિદંશે હીણપ પણ નથી જ. ઉલટુ પતે પ્રાણવધ તદ્દન બંધ કરાવ્યાની તેમાં જાહેરાત હેઈને, પિતાની કીતિ તો જગ આસ્કારા બને છે.
(૨) “રાજ્યાભિષેકના ત્રીજા વર્ષે ગુરૂની મદદથી ધર્મનું જ્ઞાન પામ્યો.” આ અમારા લખાણ ઉપર પિતે ટીકા કરે છે કે-ઉપરોક્ત શબ્દથી તે વાત સિદ્ધ થાય છે કે ત્રણ વર્ષે ધર્મનું જ્ઞાન પામ્યો. તે તે આત્મા અહિંસામય જ હવે જોઈએ એમ ખ્યાલ આપે છે. આ સંબંધી અમારે ખુલાસો એ છે કે પિતે ધર્મનું જ્ઞાન પામ્યા એટલે તેનું આખું કુટુંબ ધર્મ પામ્યું એમ નથી. પિતે એકલે રસોડામાં માંસાહાર ન કરે, પરંતુ અન્ય કુટુંબીજનેનું શું? તેમને તે ધીમે ધીમે જ તે ધ્યેય તરફ દોરી શકે, કેમકે પડેલ ટેવ એકદમ છેડી શકાતી નથી જ.
(૩) (પૃ. ૨૪) “પ્રિયદશીને આ શાસન રાજ્યાભિષેકના લગભગ બારમા વર્ષે કેતરાવ્યું છે અને જૈન ધર્મ તેણે રાજ્યાભિષેકના ત્રીજા વર્ષે સ્વીકાર્યો છે.”
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રીયદશી ઉ સંપ્રતિ,
હ
અમારા આ શબ્દો ઉપર પિતે ટીકા કરતાં લખે છે કે–“રાજ્યાભિષેકના લગભગ બારમા વર્ષે આ શાસન છેતરાવ્યું છે તે વખતે તેઓશ્રીનું અંતઃપુર કેટલું હશે? કે સેંકડો-હજારો જાનવરોને સંહાર થતું હશે. તેજ ખ્યાલમાં રાખી આ લેખ સંપતિને નથી જ એમ આપણને શું નહી લાગે ?”
આ સંબંધી અમારો ખુલાસે નીચે પ્રમાણે છે. સેંકડો અને હજારો પ્રાણને સંહાર તે સંપ્રતિની પૂર્વેના સમયે થતા હતા, (થ હતો અને થતો હશે આ બે શબ્દો વચ્ચેનો તફાવત જ સ્વયં કહી આપે છે કે કયાંક સમજણ ફેર થાય છે.) તેના પિતાના સમયે તે તે ઘટી ઘટીને કેવળ ત્રણની સંખ્યાએ જ આવીને અટકો છે. આ સ્થિતિજ તેની ધર્મશ્રદ્ધા અને ધગશને પુરા આપે છે. તથા નિશંક સાબીત થાય છે કે લેખ કતરાવનાર પણ સંપ્રતિ પિતે જ છે.
(૪) તીર્થકરના જીવના ગર્ભ પ્રવેશ સમયે તેમની માતા ચૌદ સ્વપ્નાં જુએ છે. તે સંબંધી પૃ. ૬૫ ઉપર અમે જણાવ્યું છે કે “આવાં સોના ચાંદીનાં સ્વપ્ન વર્ષ થયાં પર્વ દિવસમાં પ્રજાને બતાવવામાં આવે છે. (આજે પણ જૈન ઉપાશ્રયમાં પર્યુષણમાં ભાદરવા સુદ એકમના દિવસે એ સ્વપ્ન બતાવાય છે.) એની શરૂઆત સંપ્રતિ યાને પ્રિયદર્શીએ કરી હેવાને જ સંભવ છે. અમારા આ શબ્દો ઉપર પોતે જણાવ્યું છે કે આગામે પુસ્તકારૂઢ ૯૮૦ -૯૩ માં થયા છે. બાદ કલ્પસૂત્ર સંઘ સમક્ષ વંચાવવાનું શરૂ થયેલું દેખાય છે. તે પુસ્તકારૂઢ વગર સ્વને કઈ રીતે બતાવવામાં આવે તેજ ડો. ત્રીવનદાસ
ખ્યાલ કરે તો આવી વસ્તુઓ ઈતિહાસથી અવળી સમજાવવાને કદી પણ પ્રયાસ કરે નહીં. આટલી વાત બરાબર સમજી કલ્પનાને સૂત્ર દ્વારા સાંધી જે લખાણું લખાય તો જ વાત ઈતિહાસના પ્રમાણભૂત માની શકાય. બાકી અસત્ય ઇતિહાસ શાસનને નુકશાન રૂપ નીવડે છે અને તે તમારા આત્મા અને શાસનને લાભદાયી નથી હેતે તે ખ્યાલમાં રાખવા ખાસ ભલા
મણ છે.”
અમારે ખુલાસો નીચે પ્રમાણે છે–તેમણે જે શબ્દમાં અમને હિતકારક સલાહ આપી છે તે જોતાં તેમને અંતરાત્મા અમારી આ રજુઆતથી કે કકળી ઉઠ્યો છે તે સારી રીતે સમજાય છે. તે સલાહને શિરેમાન્ય રાખી વિનમ્રભાવે જણાવવાનું કે અમે કલ્પસૂત્ર કે પુસ્તકારૂઢની વાત જ કરી નથી. સંભવિત છે કે પયુષણમાં કલ્પસૂત્ર વાંચન વખતે બતાવાતાં સ્વપ્નની અમે જણાવેલ હકીકત ઉપરથી તેમણે તે પ્રસંગ છેડ્યો હશે. તો જણાવવાનું કે તે શબ્દો તો અમે કૌંસમાં મૂક્યા છે, એટલે કે તેને ગૌણ માની છે. ઉપરાંત અમે તે “પર્વ દિવસમાં” આમ થાય છે એમ લખ્યું છે અને પૂર્વ દિવસો
Page #26
--------------------------------------------------------------------------
________________
જનધર્મ વિકાસ..
એટલે પર્યુષણ જ ગણાય એમ નથી. પર્વ દિવસે આખા વર્ષમાં અનેક આવે છે જ્યારે પર્યુષણ તે માત્ર એકજ વખત આવે છે. એટલે તે વસ્તુદર્શન નિરાળું જ બને છે. વળી સંપ્રતિએ આ દિવસેને “સમાજ' તરીકે સંબોધ્યા છે. અને સમાજને અર્થ ઉત્સવ, મેળાવડા એ થાય છે. એટલે સમજવું રહે છે કે કેવળ મનરંજનાથે સ્વપ્ન રૂપનાં હસ્તિ, વિમાન, અગ્નિસ્કંધ ઈત્યાદિ આવા પ્રસંગે દેખાડવામાં આવતાં હશે. ઉપરાંત સ્વને બતાવવાની ક્રિયા સાથે પુસ્તકારૂઢના પ્રસંગને કોઈ સંબંધ નથી. કેમકે અનેક ગ્રંથોમાં જણાવ્યાનુસાર પુસ્તકારૂઢ પૂર્વે પણ સ્વને બતાવાતાં હતાં. ' રૂબરૂમાં અમે તેઓશ્રીને મળ્યા ત્યારે તેમના કહેવાનો આશય એ હતે કે પૂર્વે તે કાષ્ટનાં જ સ્વને બતાવાતાં અને તે પણ માત્ર પાસે વર્ષ થયાં જ એટલે કે સોનાચાંદીની બનાવટ તે આધુનિકજ છે. તેમની તે સલાહ પ્રમાણે પુસ્તકના અંતે દર્શાવાતી શુદ્ધિની ટીપમાં અમે ઘટતે ફેરફાર કરવાનું માન્ય રાખ્યું છે.
(૫) પૃ. ૧૧૦ માં ગિરનારના ચૌદમા શાસનની છપાયેલ હકીકત ઉપર પિતાને અભિપ્રાય જણાવતાં તેઓશ્રી લખે છે કે, “આ શાસનમાં ગિરનાર ઉપર કેટલાં દેરાસર બંધાવ્યાં છે, તેને પણ ઉલ્લેખ કરેલ નથી જે પ્રિયદર્શીને સંપ્રતિ તરીકે ઠરાવવામાં આવે તે સાથે દેરાસરને પણ શિલાલેખોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હત. પણ શિલાલેખ અશોકના જ હોવાથી તેને ઉલ્લેખ નથી, તે ડે. અવશ્ય ધ્યાનમાં લેશે.”
તત્સંબંધી અમારે ખુલાસો એ છે કે જ્યાં સંપ્રતિએ આખા જંબૂદ્વિીપને ચિત્યમય બનાવી દીધાનું જણાવી દીધું છે ત્યાં ગિરનારનું સ્વતંત્ર નામ આપવાની શું જરૂરીયાત રહે છે ખરી? અમારું માનવું થાય છે કે તેને સમાવેશ તે તેમાં થઈ ગયે જ કહેવાય. એટલે દેરાસરને કે ગિરનારને ઉલ્લેખ જ શિલાલેખમાં કરાયું નથી તે મુદ્દો ધરાશાયી થઈ જાય છે. ઉલટું આવા ગૂઢાર્થ ઉલ્લેખને ધ્યાનમાં ન રાખી તે અશોકના જ લેખે છે એમ જાહેર કરવા પૂર્વે પૃ. ૨૦૧ થી ૨૦૪ સુધીમાં, સર્વ લેખના તાત્પર્યની જે તારવાણી છે તે તથા પૃ. ૨૦૫ થી ૨૧૧ સુધી ધર્મ લિપિ કોતરાવવા અંગે સ્થળ પસંદગીની જે ચર્ચા કરી છે, તે તેમજ પૃ. ૨૬૦ થી ૨૬૩ સુધી બૌદ્ધ યાત્રિકોની (ફાહિયાન અને હું એને શાંગની) ને સાથેની જે અસંગતિ બતાવી આપી છે તે સર્વે વાંચી જવાની વાચકોને વિનતિ છે. આ સર્વમાંથી એજ રહસ્ય સમજી શકાશે કે પ્રિયદર્શી તે જૈન સમ્રાટ સંપ્રતિનું ઉપનામ છે નહીં કે બોદ્ધધમી સમ્રાટ અશોકનું અને પરિણામે સઘળા લેખે જન ધર્મને નિદેશે છે. નહીં કે બૌદ્ધ ધર્મને. આ બંને વસ્તુ આપ આપ સ્પષ્ટ જણાઈ આવશે.
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રીયદશી ઉર્ફે સંપ્રતિ.
(૬) પૃ. ૧૧૪ ઉપર શિલાલેખના અનુવાદ કરતાં અમે જણાવ્યું છે કેજૈન શાસ્ત્રો કાર્તિક સુદ ચૌદશ, ફાગણ સુદ ચૌદશ અને આષાઢ સુદ ચૌદશને ચાતુર્માસી તરીકે ઓળખાવે છે. હમેશાં તેમજ આ ત્રણ વઈને બાકીની નવ ચતુર્દશીએ કરવાની ધાર્મિક ક્રિયાઓ અને આ મહત્વની ત્રણ ચાતુર્માસીએ કરવાની ધાર્મિક ક્રિયાઓમાં પણ તફાવત હોય છે. પાપની આલોચના માટે જૈને પ્રતિક્રમણ કરે છે.” ઈ. ઈ. અમારા આ શબ્દ ઉપર પિતે અભિપ્રાય જણાવતાં લખે છે કે– “કાલિકાચાર્ય મહારાજથી સંવત્સરી ભાદરવા સુદ ૫ ના બદલે ચોથ નિર્માણ થયેલી આપણે સાંભળેલી છે. જ્યારે ચોથ થયેલ ત્યારે ચાતુર્માસી પુનમના બદલે ચૌદસ થયેલી આપણે સાંભળેલી છે. છતાં ડે. સંપ્રતિના સમયે ચૌદશ હશે એમ લખે છે, તે પણ વિચારવા જેવું મને લાગે છે. જ્યાં ચૌદ પૂર્વધરને સમય ! અને કયાં એક પૂર્વધરને સમય. બનેમાં કેટલું આંતરૂ! તેનું જ ધ્યાન ડે. આપશે, એવી મારી ધારણા છે.” આ સંબંધી અમારે ખુલાસે આ પ્રમાણે છે. ઉપરોક્ત તેઓશ્રીના શબ્દોને ફલિતાર્થ એમ થાય છે કે–(૧) કાલિકાચાર્ય મહારાજ એક પૂર્વધર હતા. જ્યારે સંપ્રતિ સમ્રાટના સમયે તો દશ પૂર્વનું જ્ઞાન અસ્તીત્વમાં હતું. (૨) વળી કાલિકાચાર્ય મહારાજની પૂર્વે સુદ ૫ ની સંવત્સરી અને ચૌદશની પૂર્ણિમાને દિવસે ચાતુમાંસી થતી હતી. તે બદલીને તેમણે જ સુદ ૪ ની સંવત્સરી અને ચૌદસની ચાતુર્માસી કરી સમજાય છે. આ બે કથનમાંના પહેલા સાથે અમે સંમત છીએ જ્યારે બીજા કથનથી કિંચિત્ છૂટા પડીએ છીએ તે આ પ્રમાણે જાણવું.
સુદ ૫ ને બદલે સંવત્સરી સુદ ૪ ની કરવા મંડાઈ તેથી ચાતુર્માસી પણ પૂર્ણિમાને સ્થાને ચૌદશની કરાવા માંડી, એ કાંઈ નિરધાર જ થત નથી. જો એમ હોય તો તેને અર્થ એ થયો કે સુદ ૪ ના પલટાની પહેલાં બાર માસમાં બાર પૂણિમાઓનીજ ચાતુર્માસી કરાતી હતી અથવા અમાવાસ્યાને હિસાબ પણ લેખવામાં આવે તે વીસ ચાતુર્માસી થતી હતી. પરંતુ કાતિક સુદ ૧૪, ફાગણ સુદ ૧૪ અને આષાઢ સુદ ૧૪ કરાતી જ હતી. આ અર્થ શાસ્ત્રસંમત નથી કેમકે શાસ્ત્રમાં તે પાક્ષિક અને ચાતુર્માસી એમ બને પર્વ ભિન્ન હોવાનો ઉલ્લેખ છે. આ પ્રશ્ન “પંચાંગ પદ્ધતિમાં પૃ. ૧૬ ઉપર તેમજ “સેનપ્રશ્નમાં સારી રીતે છણાવાયું છે તે વાંચી જવા વાચકને વિનંતિ છે. અને જે એમ અર્થ કરવામાં આવે કે સુદ ૪ ના પલટા પહેલાં પણ પાક્ષિક પર્વ પૂણિમા તથા અમાવાસ્યાના દિવસે ઉજવાતું હતું અને ચાતમસી તે ચૌદશને દિવસે જ ઉજવાતી હતી. એટલે કે બાર માસમાં ૨૪ પાક્ષિક અને ૩ ચાતુર્માસી મળી કુલ ૨૭ પર્વના દિવસો હતા, તે હકીક્ત અમારે પણ મંજુર છે. ને તે જ હકીકત શાસ્ત્રસંમત છે તેમજ સમ્રાટ સંપ્રતિએ .
Page #28
--------------------------------------------------------------------------
________________
જનધામ વિકાસ
શિલાલેખમાં પણ તેમજ નિર્દિષ્ટ કરેલ છે. એટલે પૂ. પં. ગણિજી મહારાજે ઉઠાવેલ શંકા નિરાધાર બને છે. ( આ પ્રમાણે તેમની આઠે (૨ મેઘમ અને ૬ પૃવાર ઉઠાવેલી) શંકાઓનું સમાધાન સમજવું. અત્રે એમ જણાવતાં હર્ષ ઉપજે છે કે અમારી મુસાફરીમાં કેટલાક ગીતાર્થ મુનિ મહારાજનાં દર્શન અને વંદન કરવાને અમને લાભ મળ્યું હતું, તેમાંના કેટલાકની સાથે ચર્ચા થતાં અમારા ઉપરોક્ત મતને તેમના તરફથી સંપૂર્ણ સમર્થન મળ્યું હતું, જેથી વિશેષને વિશેષ પણે ખાત્રી થતી જાય છે કે–પ્રિયદશી તેજ સમ્રાટ સંપ્રતિ છે. અને પરિણામે તેણે કેતરાવેલ શિલાલેખો તથા ધર્મલિપિઓ તે જૈન ધર્મના જ દ્યોતક રૂપ છે. પં. કલ્યાણુવિજયજી મહારાજનું ઉપરોકત ખુલાસાપરનું ટિપ્પણુ.
કટર. ત્રિભુવનદાસ લહેરચંદે જે ખુલાસો હારા “જૈનધર્મ વિકાસના લેખ પછી આપે છે તે ખુલાસાથી મારા હૃદયમાં સંતોષ થયે નથી, પરંતુ ડેકટરે તે ખુલાસે જૈનધર્મ વિકાસમાં પ્રગટ કરવા માટે કર્યો તેથી તે ખુલાસે
જૈનધર્મ વિકાસમાં પ્રગટ કરવામાં આવ્યું છે. પણ તેની સાથે મારી જુદી ટિપ્પણું નીચે મુજબ છે.
૧. રથયાત્રા વિષે જે ખુલાસે ડોકટર પ્રગટ કરે છે તે ખુલાસે પુરાવા વગરને છે. આર્યમહાગીરીજી રથયાત્રાના પ્રસંગે હોત તે આર્યસુહસ્તિસૂરીજીનું નામ પ્રસિદ્ધ થાત નહી, વાતે સ્પષ્ટ દેખાડે છે કે આર્યમહાગીરીજી રથયાત્રામાં હતા નહી. તેથી સંપ્રતિના ગુરૂ તરીકે આર્ય સુહસ્તિસૂરીજીજ હતા.
વળી વધારામાં પાને ૧૮૭ માં ડેકટર લખે છે કે “જે વ્યક્તિ સંઘને છિન્નભિન્ન કરશે તેને સફેદ કપડાં પહેરાવવામાં આવશે” આ જ લખાણ બતાવે છે કે શ્રી આર્યસુહસ્તિસૂરીજી મહારાજના જે આવા શબ્દો હોય તે તે વખતે મુનિઓને કેવાં કપડાં લેવાં જોઈએ? પરાપૂર્વથી અનુગાચાર્ય પન્યાસજી સત્યવિજયજી મહારાજ પહેલાં જે જે મુનિઓ હતા તેને સફેદ કપડાં જ હતાં પણ બૌદ્ધોને કપડાંને ભેદ હોવા જોઈએ ! વાસ્તે આવા શબ્દ ઉપરથી તે લખાણું બૌદ્ધધર્મનું જ હોય તે નિઃસંદેહ છે. તે આવા લખાણે વેતામ્બર જૈનધર્મને હાંસી પાત્ર બનાવે છે અને તે સમયે આર્યમહાગીરિજી જનક૯૫ની આચરણ કરતા હતા તે સ્પષ્ટ દીવા જેવું છે. અને આર્યસુહસ્તિસૂરીશ્વરજી મહારાજ રાજ્યશાસન ચલાવતા હતા તે નિર્વિવાદ તરી આવે છે.
જેઓએ કલ્પસૂત્ર વાંચ્યું છે તેઓ સ્પષ્ટ જોઈ શકે છે કે ભગવાન મહાવીર પ્રભુના શાસનમાં જનકલ્પ, સ્થવરકલ્પી વેતામ્બર અને દીગમ્બર
Page #29
--------------------------------------------------------------------------
________________
પ્રીયદશી ઉર્ફે સંપ્રતિ.
સર્વ પક્ષના સાધુઓ દેશાચાર પ્રમાણે જ્યારે સંઘયણ બળના અભાવે જીન કલ્પની આચરણું બંધ થઈ ત્યારે દિગમ્બરે તેને જ ધર્મ માનવા લાગ્યા અને જૈનસંઘમાં વૈમનસ્યનાં કારણે ઉભાં કરાયા. જે દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરીએ તે ભગવાન મહાવીરના શાસનમાં દરેકને સ્થાન છે પણ સંઘયણ બળને અભાવ તેને સંઘે વિચાર કર્યો હોત તે પક્ષાપક્ષને જમાને શરૂ થાત નહી.
૨. જગતના ઈતિહાસમાં સ્પષ્ટ લખાણ છે કે અશેકે બુદ્ધધર્મને વધારે કર્યો અને જ્યારે વૃદ્ધાવસ્થામાં અશકે શ્રીસંપ્રતિને રાજગાદી આપી ત્યારે જે દેવે મીશ્ર થયા નહોતા તે દેવને મીશ્ર કર્યા એટલે તે જમાનામાં બુદ્ધદેવને જે મોટા પ્રમાણમાં સ્થાન હતું તેના બદલે આ જમાનામાં સંપ્રતિ એ બુદ્ધદેવની મૂર્તિઓ, ભગવાન તીર્થંકરની મૂર્તિઓ અને હિંદુ ધર્મની મૂર્તિઓ એન્ન કરી બૌદ્ધ ધર્મને બહોળો ફેલાવો જે અશકે કર્યો હતે તેની જગ્યાએ શ્રીસંપ્રતિએ દરેક ધર્મ પ્રત્યે સમાન ભાવ રાખી જૈનધર્મના ઉપદેશક એકલી જૈનધર્મ દ્વારા સાચા અહિંસા ધર્મને ફેલાવો કર્યો.
૩. કલ્પસૂત્ર સુખબોધીકામાં શ્રી આર્યમહાગિરીના વૃત્તાન્તમાં નીચેને પાઠ બતાવી આપે છે કે – ___"सच जातमात्र राव पितामहदत्तराज्यो रथयात्रा
प्रवृत्तयी आर्यसुहस्ति दर्शनाज्जातजातिस्मृतिः" આમ ઉત્પન્ન થતાં પિતામહ અશકે રાજ્યપાટ પર “સંપ્રતિને સ્થાન કરેલ છે અને ગોખમાં બેઠા રથયાત્રામાં પ્રવૃત્ત થયેલા આર્યસુહસ્તિને જોતાં જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયેલું અને તરતજ નીચે ઉતરી ગુરૂશ્રીને નમસ્કાર કરી ધર્મ સુણી જીત્યમય પૃથ્વીને સુશોભિત કરેલ હતી.
૪. સ્વપ્નની શરૂઆત કયારથી થયેલ તે જણાવવા છતાં ડેકટર પિતાની મતિથી ઉપજાવી કાઢેલો ખુલાસે બેઠવી એવું પ્રતિપાદન કરે છે કે-ઉદ્યાન, ઓચ્છવ, મેળાવડામાં સ્વને બતાવવામાં આવતાં હતાં કઈ જાતનાં સ્વને બતાવવામાં આવતાં હતાં, તે પ્રશ્ન સહેજ ખુલાસો માગે છે. પત્થર, લોખંડ, લાકડાં વગેરે બે હજાર વર્ષ પહેલાં જગતમાં હતાં
પત્થરયુગમાં હિંદુ ધર્મની ગુફાઓમાં કેતરાવેલ મૂર્તિઓ દિગ્દર્શન કરાવે છે, અને તે પત્થર યુગમાં દીગ્દર્શન કરાવેલ છે અને તે પત્થર યુગમાં સ્વપ્નને કેતરાવ્યાં હોય તે જરૂર તે પૂરાવા આબુ વગેરેનાં સ્થાને આપણુ પાસે તૈયાર જ ઉભેલા . પૂર્વકાળમાં દેરાસરે અગર કોતરકામના નમૂનાઓનાં સ્વમો વગેરે ચિત્રો શોભા ખાતર કેતરાવતા હતા તે નિર્વિવાદ છે. પણ વીસમી સદીના યુગમાં પર્યુષણ પર્વને તહેવારમાં જેમ ભાદરવા સુદ ૧ના રોજ જન્મ
Page #30
--------------------------------------------------------------------------
________________
જનધર્મ વિકાસ.
સમયની ઘટના વખતે પ્રથમ ચઢાવો બેલાઈ સ્વરે ઉતારવામાં આવે છે તેવી પ્રથા પૂર્વે હતી નહીં. આ પ્રથા વીસમી સદીમાં શરૂ થયેલી સાંભળેલી છે. તે ડોકટર બબર ધ્યાન આપી ઈતિહાસને બરાબર ધ્યાનરૂપમાં યોજી ગુંથે તે જ તે ઈતિહાસ પ્રમાણિકપણે સિદ્ધ થાય. દુનિયાના છ દેષપાત્ર છે પણ દોષને દેષ તરીકે માની કામ કરે છે તે કામ ખૂબ રસમય બને છે.
પ્રિયદર્શીની શબ્દ દરેક બૌદ્ધધર્મને અનુસરનાર રાજાઓ માટે વપરાયે હતું તેમ ઈતિહાસ જાણનારા માને છે એટલે પ્રિયદર્શીની એ જ શ્રી સંપ્રતિને કહે તે વાસ્તવિક શોભાસ્પદ નથી.
જે શ્રીસંપ્રતિનું ઉપનામ પ્રિયદર્શીની હેત તે જરૂર જનાચાર્યો લખવા ચૂક્ત નહી. •
- પ્રિયદર્શીનીના નામે પિતાને કક્કો ખરે કરાવવું હોય ત્યાં વધારે લખવું તે મને અશોભારૂપ દેખાય છે કારણ કે ડોકટર પિતાને કક્કો ખરો કરવા કટીબદ્ધ થયા છે ત્યાં જૈન મુનિગણેને હું પ્રેમપૂર્વક વિનંતી કરી શકું કે ડકટરન ઈતિહાસ જનધર્મ ફલેસેણિીથી અલગ રહેતો હોય એમ મને લાગે છે. માટે આટલે ખુલાસે પ્રેમપૂર્વક મારે લખે પડ્યો છે.
ઈતિહાસકારે ઈતિહાસ લખતાં સાવચેતીથી સંબંધની સાંકળને સજી, મનને દેરે તે તેઓશ્રીએ ખરેખર સમાજનું કામ પુર્ણ રીતે બજાવ્યું કહી શકાય, આત્મદષ્ટિને આગળ ધરી લખાય તે સ્વપરનું કાર્ય અવશ્ય સિદ્ધ થાય.
ઈત્યલમ विश्वासो फल दायक.
ले. मुनि भद्रानंदविजयजी મહાતિમા ક્રશન દૈદિ
“અંગે તીર્થે તિને કૈવે, વૈવશે મેઘને પુરી
यादृशी भावना कुर्यात् , सिद्धिर्भवती तादृशी॥ किसी भी जपादि अनुष्ठान में कर्ता की भावना ही प्रधान समझी जाती है अनुष्ठान के साथ सत्यशील सरलता का अनुपान की भी आवश्यकता है तब ही क्रिया फल दाता हुआ करती है जैसे एक समय का जिक्र है कि एक महात्मा के दो शिष्य थे, एक विद्वान और दूसरा महा मूर्ख था, विद्वान तो दिनभर ग्रंथाऽवलोकन करना, आए गए महानुभावों को ज्ञान चर्चा द्वारा प्रसन्न करना, एवं शंकाओं का समाधान करना, बस, इसी ही में लगा रहता था, और बिचारा मूर्खराज जिसे अक्षरों तक का बोध नही वह दिन भर गुरु महाराज की सेवा, स्थान की साफ सूफ करना, भीक्षा लाना यही उसके लिये
Page #31
--------------------------------------------------------------------------
________________
વિશ્વાસે ફલ દાયક
पर्याप्त कार्य था, जब देखो तब ही वह काम में लगा हुआ ही नजर आता था, उसका एक क्षण भी निकम्मा नहीं जाता था, जहां तक काम से छुट्टी पाई कि दूसरा काम शिर पर तैयार ही रहता था, और वह इसी में पूर्ण मस्त था, एक समय जब कि वहां पर स्वयं गांव के राजा आकर विद्वान शिष्य की सेवा करते हुए एवं उसके एकर शब्द को ब्रह्म तुल्य प्रमाणोभूत मानते हुए देख कर मुर्खराज के मानस ने भी पलटा खाया, अपने विद्या विहिन नि:सार जीवन को बार बार धिक्कारने लगा, न तो उस दिन कार्य में चित्त लगता था और न उसे कुछ दूसरा विचार हो सूझता था, ज्यों त्यों करके दिन पूरा करता, रात्री को गुरु महाराज की सेवा करने लगा पर उसमें भी उसका चित्त नही लगता था, रह रह कर दुःखका आवेग सामुद्री तुफान को नाई उफान मारती थो, इसी से उसकी आंखों द्वारा गरमा गरम गंगा और यमुना का प्रवाह आंसुओं का रुपधर बह निकला, अपने पैरों पर गरम जल बिन्दुओं का अभिषेक होता हुआ देख कर गुरुराज ने सांत्वना के स्वर में पूछा कि-बेटा! आज क्या हुवा, जी इस प्रकार आंसू ठा रहा है, क्या बडे भाई ने तुझे पीटा, या और किसी ने कुछ कहा, किंतु मूर्खराज ने तो मौनावलंबन किया हुवा था फिर बोले ही कौन एक मात्र आंसूओं की मूक भाषा अपनी दुःखद् व्यथा का विशदी करण कर रही थी। पीठ पर हाथों को फिराते हुवे गुरुराजने फिर कहा, बेटा बोलता क्यों नहीं है, क्या मुझसे भी तैने आज अबोला व्रत धारण किया है, प्यारे बेटा मुझे तो तूं ही सबसे प्यारा है तेरी इस अबस्था को देख कर मेरा भी हृदय पसीज रहा है, बोल तो सही तुझे आज हुवा क्या है, इसी तरह अनेक भांति समझाने पर हमारे चारित्र नायक मूर्खराज कुछ शांत होने पर बोलने लगे, गुरुदेव आपने मुझे कुछ भी विद्या नहीं पढाई, विना विद्या के कोई भी मनुष्य को नहीं पूछता, भाई साहब के पास आपकी दी हुई विद्या है जिससे मान पा रहे हैं और मुझे काना कुत्ता भी नहीं मानता, मुझे कोई भी आदर की नजर से नही देखता, और यद्यपि में साधू हूं तदपि मुझे कोई भी वंदना तक नहीं करता, मैंने तो सुन रखा है कि विद्या बिना मनुष्य पशू है, जिधर जाता हूं उधर ही लोक मेरी मजाक उडाते हैं, तब हसकर गुरु महाराज बोले उं, इसमें क्या, तुझे भी विद्या दे देंगे, तब प्रसन्न हुवे हमारे प्यारे मूर्खराज प्रेम से गुरुको कहने लगे, महाराज दो अब वह विद्या, गुरु ने उसे समझाते हुवे फिर कहा, बेटा बिना एकांत के कभी ही विद्या बताई जाती है, एकांत का मौका आने दे तब तुझे विद्या दूगा, मूर्खराज अवसर ढूंढने लगे, किंतु अवसर भी वैरी सा दूर ही रहा करता था, इस प्रकार दिनों पर दिन बीतने लगे पर मौका न मिला, यह देख मूर्ख के मन ने बिचार किया कि बिना स्थंडिल स्थान के गुरु महाराज को एकांत नहीं मिलता जब देखो तब हो कोई न कोई घेरे ही रहता है तो मुझे अब जब कि गुरु ठल्ले की ओर जाएं तब उनके पीछे२ चल कर ऐकांत
Page #32
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ વિકાસ.
में विद्या ले लेनी चाहिए, फिर क्या देर थी समय पर गुरु पात्र संभाल जंगल की ओर खाना हुए यह देख मूर्खराज भी दबे पांवो पीछे २ चलने लगे जब वे इष्ट स्थान पर पहुंच स्थंडिलार्थ बैठने ही वाले थे कि मुर्खराजने महाराज जरा ठहरिये२ का बुलंद आवाज किया, गुरुराज को शंका जोरों पर लगी हुई थी वे बैठने लगे उसी स्थान पर एक भैस का सींग गडा हुवा था इतने में गुदा स्थान पर सींग का आघात हुआ, बेचमक कर उठ खडे हुवे इतने ही में मुर्खराज भी सन्निकट आ पहुंचे और गुरुराज से हाथ जोडकर कहने लगे महाराज यहां तो पूरा२ एकांत है, अब वह आप कहते थे सो वह विद्या बतलाय दो, गुरु को गुदां पर लगी मार की झन झनाहट तो हो रही थो, इधर शंका भी तिव थी, और इसमें अग्नि में व्रत की आहूतो की तरह मूर्ख शिष्य की क्रिया को देख, हास्य एवं क्रोध से भरे हुवे गुरुराजने कहा "भैंस का सिंग लफोदर का नाम" यद्यपि यह उपालंब था किंतु मूर्खराज के मन ने तो इसे ही महामंत्र मान लिया, और मिल गई२ की आवाजों को लगाता हुवा प्रसन्न चित्त शीघ्र गति से आश्रम में आया और माला ले जपने लगा, ठीक ही कहा है कि "पूज्यस्य-उपालंबोऽपि उपकारकः स्यात्" और भी कहा है कि
ध्यान मूलं गुरु मूर्ति, पूजा मूलं गुरु पदः ।
मंत्र मूलं गुरु वाक्यं, मोक्ष मूलं गुरु कृपा ॥ खाते पीते सोते बैठते या काम करते एक धुन के साथ अहो रात्र जाप चालू था, किंतु था गुप्त रीति से जिस कारण किसी को भी इसका पता नही लगा। ( जप से सिद्धि होत है, मन पावे विश्राम। भद्रानन्द कहत है, जपो सदा प्रभु नाम)॥१॥ यो जाप करते हुवे उसे छ मास व्यतीत हुवे तब विचरण करते हुवे स्वर्गीय देवता वहां आये और उसको गुरु वाक्यमे श्रद्धा देख कर प्रसन्न हो वरदान मांगने के लिये कहने लगे किन्तु मूर्खराजने तो उन्हें कोई उत्तर ही नही दिया पुनः पुनः कहने पर भी उसे नहीं बोलता देख कर उसके जप कार्य में विघ्न करना अनुचित समझ उसे अनेक आंतरिक सिद्धियां प्रदान कर अपने स्थान को चले गये तदपि इसका जाप तो एक सा चालू ही था कुछ दिनों के बाद विद्वान शिष्य के मन में देशाटन की इच्छा हुई, तब उसने गुरु से आज्ञा मांगते हुवे कहा कि महाराज मेरी इच्छा दिगविजयार्थ जाने की हो रही है, जिससे कृपया आप मुझे आशा प्रदान कीजिये, और काम काज के लिये मूर्खराज को भी मेरे साथ भेजने की कृपा करें, गुरुराज ने आज्ञा दे दी, फिर क्या देर थी क्षणो में सारी तैयारी कर ली एवं शुभ मुहुर्त में प्रयाण भी कर दिया चलते२ सन्ध्या होते देख एक गाम में मुकाम कर दिया, गांव के बाहर एक टूटा फूटा देवस्थान था वही पर हमारे प्रवासी ठहरे, और सारी व्यवस्था करने लगा.
(अपूर्ण.)
Page #33
--------------------------------------------------------------------------
________________
સાગરગચ્છના ટ્રસ્ટીઓની મુનિવર્યોને સતામણી.
સાગરગચ્છના ટ્રસ્ટીઓની મુનિવર્યોને સતામણી
અને વચનભંગ.
લેખક–સાગરસંઘનો સભ્ય. ગત ચાતુર્માસમાં આચાર્યશ્રી વિજયલાવણ્યસૂરિજી મહારાજ અને તેમના શિષ્યાદિ વગરને નામધારી શાસન પક્ષીઓ તરફથી ટ્રસ્ટીઓની આંખમીચામણીથી જે મુસીબતો ભોગવવી પડી હતી અને જેના લીધે ચાતુર્માસમાં જ વિહાર કરવાની ભાવના કરવી પડી હતી, તે પ્રસંગથી સમગ્ર જૈન આલમ અને મુનિગશે પરીચીત હોવાથી ગત વર્ષે ભાગ્યેજ કેઈ મુનિવર્ય રાધનપુરમાં ચાતુર્માસ કરવા આવવા સંભવ હતે. છતાં અનાયાસે યાત્રા નિમીત્તે આવી ચઢેલ તીર્થોદ્વારક સદ્દગત આચાર્યદેવ શ્રીમદ્ વિજયનીતિસૂરિજી મહારાજના સમુદાયના બે મુનિવર્યોના શુભ પગલાં રાધનપુરના દ્વારે થયા અને આચાર્યદેવ ઉતરતા તે જ સાગરગચ્છના ઉપાશ્રયે તેઓશ્રી ઉતર્યા. યાત્રા પૂર્ણ થતાં વિહાર કરવાની જાહેરાત કરતાં સાગરગચ્છના કાર્યવાહકે એ ચાતુર્માસ માટે આગ્રહપૂર્વક વિજ્ઞપ્તિ કરી અને જે આપ સંમતી આપે તે અમે સંઘ તરફથી તાર કરી આપશ્રીના ગુરૂ પાસેથી આજ્ઞા મંગાવી આપીએ, તેમ કહેતા વયેવૃદ્ધ પન્યાસ શ્રી લાભ વિજયજી મહારાજના દબાણ અને કાર્યવાહકના અત્યાગ્રહથી બને મુનિઓએ કાર્યવાહકેને જણાવ્યું કે અમો રાધનપુરના તદ્દન અજાણ હોવાથી કેઈને ઓળખતા નથી તેથી અમારે જોઈતી તમામ સગવડ જેવી કે–પંડિત, પુસ્તક, જરૂરી સાધને અને પૂજ્ય જગદ્ગુરૂ શ્રીહીરવિજયસૂરિજી અને અમારા પૂજ્ય પન્યાસજી શ્રી ભાવવિજયજી ગણિવર્ય મહારાજની જયંતિ અંગે પૂજા, પ્રભાવના આદિ દરેક બાબતની વ્યવસ્થા તમો કરાવી આપવાની જવાબદારી સ્વીકારતા હોય તે, અમ પૂજ્ય પન્યાસજી મહારાજ અને તમારા બધાનાં અત્યાગ્રહને વશ થઈ આજ્ઞા માટે તાર મુકવાની સંમતિ દર્શાવીએ. આના પ્રત્યુત્તરમાં ટ્રસ્ટી જમનાલાલ વમળસીભાઈએ ઉપરોક્ત માંગણી મુજબ બધું કરાવી આપવાની કબુલાત આપી એટલે મુનિવએ તાર મુકી આજ્ઞા મગાવી આપવાની સંમતિ દર્શાવતાં, આચાર્યશ્રી વિજયસૂરિજી ઉપર અમદાવાદ, સાગરસધે તાર મૂકી આજ્ઞા મંગાવી આપતાં, મુનિવર્યો સાગરગચ્છના ઉપાશ્રયે ચાતુર્માસ રહ્યા.
ચાતુર્માસના પ્રારંભથી જ જમનાલાલે કરેલ કબુલતેનો ભંગ કરવાની શરૂઆત કરી, પંડિતની મુદ્દલ વ્યવસ્થા મુનિઓની વારંવાર ઉઘરાણી હોવા છતાં ન આપી, જે કે પંડિત માટે સદ્દગત આચાર્યદેવ શ્રી વિજયનીતિસૂરિજી
Page #34
--------------------------------------------------------------------------
________________
'
જેનધર્મ વિકાસે.”
મહારાજે ઉપદેશ દ્વારા સંઘવી ઉજમણી કેવળના ટ્રસ્ટીઓ પાસેથી સારી રકમ ઈલાયદિ મુકાવી આપેલ છે જેની વ્યાજની ઉપજ અને મુડીમાંથી દર વર્ષે અમુક રકમ સાધુઓને ભણાવવા જોઈતા પંડિતે માટે ખર્ચવાનું નક્કી થયેલ છે અને જે રકમ પણ સાગરગચ્છની પેઢીમાં જ છે. આ રીતે પંડિતના ખર્ચમાં તો નહોતી એક પાઈ પણ ટ્રસ્ટીઓને પેઢીમાંથી કે પોતાની પાસેથી આપવાની બલકે સદ્દગત આચાર્યદેવના સદુપદેશથી ઈલાયદિ કાઢેલી રકમમાંથીજ ઉપયોગ કરવાનું હતું, છતાં પણ આચાર્યદેવના પરિવારને પણ તે રકમમાંથી પંડિતની વ્યવસ્થા કાર્યવાહકો કરી આપી શક્યા નહિ, એ કાર્યવાહકેની કેટલી બેપરવાઈ?
વળી જરૂરી પુસ્તક માટે પણ અનેકવાર કહેવા છતાં જાણે કે નાના ભુલકાઓને સમજાવતા હોય, તેવી રીતે પાંચ વખત કહે ત્યારે એકાદ વખત મંગાવી આપે તેવી જ રીતે જોઈતી દવા અને પરચુરણ સાધને પણ જાણે કે મુનિવર્યો પર ઉપકાર ન કરતા હોય તેમ અનેક વખતની ઉઘરાણીઓ પછી આપે, પર્યુષણ સુધી તો ઉપજ માટે પેઢી ચલાવવાની ટ્રસ્ટીઓને ખાસ જરૂરત હોવાથી થેપડ થેપડ ભાણું કરીને અને થોડીક થોડીક સગવડ આપીને પિતાનું કાર્ય કઢાવી લીધું અને બને પૂજ્યની જયંતિ પ્રસંગની કબુલાત આપેલ હોવા છતાં તદ્દન નફટાઈ બતાવી કઈ પણ સગવડ કરી આપી નહિ, તેથી તે અને કાર્યો માટે મુનિવર્યોને ઉપદેશ દ્વારા વ્યવસ્થા કરવી પડી.
પર્યુષણની સમાપ્તિની સાથે જમનાલાલે ઉપાશ્રયમાં આવવું સદંતર બંધ કર્યું. તેટલું જ નહિ પણ મુનિવર્યોએ અનેક વખત બોલાવવા મેકલ્યા છતાં જમનાલાલ પોતે ન આવતા કેઈક વખત બીજાને મોક્લે અને કહેવડાવે કે મહાર આવવાથી કદાચ ક્લેશ થઈ જાય માટે હું તે નહિ આવી શકે. આવી રીતે ચોખ્ખા શબ્દોમાં કહેવડાવે, તેટલું જ નહિ પણ ગામમાં નામધારી શાસનપક્ષીઓને મેઢે મુનિઓની વગોવણું કરતાં કહે કે સાધુઓ મરજી પડે તેવું ખર્ચ બતાવે, પરંતુ કારખાનું તેવું ખર્ચ કઈ રીતે કરી શકે. “આટલી બધી ટપાલની ટીકીટે” વગેરે શબ્દોમાં નિંદા કરે, આથી વધારે ટ્રસ્ટીઓની નફટાઈ શું હોઈ શકે.
આવી રીતે જમનાલાલ તરફની વગોવણીથી મુનિવર્યો અને શાસન પ્રત્યેની ધગશવાળા ગૃહસ્થોના હૃદયને આઘાત થતાં, મુનિવર્યોએ તેમને પર્યું. ષણ સુધીમાં કારખાના તરફથી મળેલ સામન, પેઢી ઉપર એક પત્ર લખી સામનના લીસ્ટ સાથે અમદાવાદના બાબુભાઈ શકચંદની સાથે મોકલાવી આપ્યું. જે તેઓએ મુનિઓને અર્પણ કરેલ હોવા છતાં પાછું સંઘરી લીધેલ છે. જે મોકલ્યાને લાંબો સમય થવા છતાં અને મુનિઓએ વિહાર કર્યો ત્યાં સુધી
Page #35
--------------------------------------------------------------------------
________________
સાગરગચ્છના ટ્રસ્ટીઓની મુનિવર્યોને સતામણી.
૯૩
જમનાલાલને મુનિઓ પાસે આવીને વિનવણી કરી સમજુત કરવાની પણ ફુરસદ કે વિવેક મળ્યો નથી, તેટલું જ નહિ પણ તે સામન પહચાની પહોંચ પણ આપવાની પુરસદ મળી નથી. આ રીતે ટ્રસ્ટીઓ ગચ્છના માલીક છે કે સમગ્ર સંઘે નીમેલા સેવક છે, તેને હરેક સાગરસંઘના સભ્યને ખ્યાલ કરવાની ખાસ વિજ્ઞપ્તિ છે. | મુનિઓને વિહાર કરવાનો સમય નજદિક આવતો હોવા છતાં, પાછા મોકલેલ સામનની જે જે ખાતે તે સામનના નાણા ઉધરેલ હોય તે તે ખાતે સામન પાછો આવેલ હોવાથી તે નાણું જમે કર્યા બદલની, યા તો સામન પહોંચ્યાની પહોચ મુનિવર્યોને મોકલાવેલ નહિ હોવાથી તે બાબત તપાસ કરવા સાગરગછના બે સભ્યએ એક દિવસ કારખાને જઈ મુનિમને પુછયું કે, મુનિવર્યોએ મેકલાવેલ સામન અમોને જેવો છે, માટે બતલાવો. જે સમયે ટ્રસ્ટી ગણપતલાલ પણ કારખાને બેઠેલ હતા, મુનિમે કહ્યું કે કામ કરીને બતલાવું છું. તેટલામાં તે જાણે કે મારી હાજરીથી મુનિએ હા પાડેલ છે તેથી બતાવશે તો નાહકનું વાર્તાલાપમાં ઉતરવું પડશે, તે બીકથી તરત જ પેઢીએથી ગુપચુપ રવાના થઈ ગયા.
ટ્રસ્ટી આમ એકાએક રવાના થઈ જવાથી મુનિમને, બતાવવાની જવાબદારી માથે લેવી વ્યાજબી ન લાગવાથી, વિવેકસહ આવનાર સભ્યને જણાવ્યું કે આપ કાલે પધારજો. હું ટ્રસ્ટીઓને પુછીને જવાબ આપીશ. સભ્ય મુનિમને વ્યાજબી જવાબ હોવાથી સ્વાસ્થાને ગયા અને બીજે દિવસે આવતા મુનિમે નમ્રભાષામાં વિવેકસહ જણાવ્યું કે ટીએને પુછતાં તેઓએ વ્યક્તિગત સભ્યને બતાવવાની તદન ના પાડી છે. પણ કહ્યું છે કે સંઘ મળીને પુછશે ત્યારે તેને જવાબ અપાશે, અને સામને બતલાવાશે. આમ ટ્રસ્ટીઓ તરફનો સ્પષ્ટ જવાબ મુનિને સંભળાવ્યો. આ પ્રત્યુત્તરથી સાગરસંઘના સભ્યોએ વિચારવાનું છે કે સંઘના સભ્યનો મલ્મો સંઘે નીમેલ ટ્રસ્ટીઓ પાસે કેડીની કિંમતને છે કે વધારે ?
બાદ મુનિ-વિહારના થોડાક દિવસ પહેલા એકદા ટ્રસ્ટી ગણપતલાલ ઉપાશ્રયે આવ્યા. અને પંન્યાસ લાભ વિજયજી મહારાજની હાજરીમાં બન્ને મુનિઓને કહ્યું કે મહેરબાની કરી આપે મોકલાવેલ બધો સામાન આપશ્રી સંભાળી લે તો હું કારખાનેથી મોકલાવી આપું. કારણ કે આ પ્રમાણે થાય તે સારૂ નથી લાગતું. મુનિઓએ પ્રત્યુત્તરમાં કહ્યું કે અમોએ તમોને સામન પાછો મોકલાવે, તે વખતે અમે અમારા વડીલેને લખી જણાવેલ છે એટલે અમારાથી તેમની આજ્ઞા સીવાય હવે પાછો લઈ શકાય નહિ. હવે તે વાત અમારા હાથમાં નથી. માટે તમે ખુશીથી અમદાવાદ લખીને અમો પાછો
Page #36
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ વિકાસ.
સંભાળી લઈએ તેવી આજ્ઞા મંગાવી આપે, તો આજ્ઞા આવેથી અમેને તેમ કરવામાં વાંધો નથી. આમ ગણપતલાલભાઈ આ દાવમાં ફાવ્યા નહિ એટલે વિલે મેઢે પાછા ગયા.
બાદ મુનિરાજે વિહાર કરી અમદાવાદ પહોચી ગયા. છતાં પણ હજુ સુધી ટ્રસ્ટીઓએ તેમના પૂજને લખી, મોકલેલ સામન પાછો આપવાની વીનવણી કરી નથી. એ જ બતાવે છે કે તેમની આપવાની ઈચ્છા નહોતી, પણ એ જાતને દાંભિક દાવ ખેલવાની ભાવના હતી. - ઉપરોક્ત હકીકતથી મુનિવર્યો અને સંઘના સભ્ય પ્રત્યે સાગરગચ્છના ટ્રસ્ટીઓની અકડાઈ અને બેપરવાઈભરી વર્તણૂકથી સાગરસંઘને દુનિયાભરમાં બેવકુફ અને અળખામણું બનવું પડે છે. માટે સાગરસંઘના હરેક સભ્યોને અમારી અભ્યર્થના છે કે જરા કાર્યવાહકની બેદરકારી ભરેલી વર્તણુક અને જેહકમી પ્રત્યે દુર્લક્ષ ન આપતાં જાગ્રત બની સંઘની ફજેતી થતી અટકાવે.
વર્તમાન-સમાચાર. અમાવા લવારની પિળના ઉપાશ્રયે પિસવદિ ૩ ના સહવારના નવ વાગે સદગત આચાર્યદેવ શ્રી વિજયનીતિસૂરિજી મહારાજની જયંતિ ઉજવવા એક સભા યોજવામાં આવી હતી.
સભાનુ અધ્યક્ષસ્થાન આચાર્ય શ્રીવિજ્યહર્ષસૂરિજી મહારાજ લેવાના હતા, પરંતુ તેમના પગને ઇજા થયેલ હોવાથી તેઓ સભામાં આવી ન શકવાથી પન્યાસ શ્રી દાનવિજયજી મહારાજના અધ્યક્ષસ્થાને સભાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
પ્રારંભમાં પાઠશાળાના બાળકોએ મંગળાચરણ કર્યા બાદ પં. કલ્યાણ વિજયજી મહારાજ પોતાની છટાદાર સલીથી પૂ. આચાર્યદેવના કાર્યોની સમીક્ષા કરી સભાજનેને સદ્દગતના જીવનથી પરિચીત કર્યા હતા, બાદ મુનિશ્રી મલયવિજયજી, મુનિશ્રી અશોકવિજયજી અને મુનિશ્રી ઉમેદવિજયજી આદિ મુનિગણે પણ તીર્થોદ્ધારક આચાર્યદેવના જીવનના અનેક દાખલાઓ અને અનુભવે સભાજનોને વર્ણવ્યા હતા. બાદ શાસનપ્રભાવક આચાર્યશ્રીના જીવન નના લેખક ફુલચંદભાઈ અને મુલચંદભાઈ વિરાટીએ પણ આ મહાન વિભૂતિના ગુણોના અને સ્વભાવના અનેક વખાણ કરવા સાથે આચાર્યશ્રીના શિષ્યાદિ પરિવાર અને ભક્તજનેને તેઓશ્રીના આરંભેલા કાર્યો પરિપૂર્ણ કરવા માટે આગ્રહપૂર્વક ભલામણ કરી હતી. અંતમાં પ્રમુખશ્રીએ ગુરૂદેવના
Page #37
--------------------------------------------------------------------------
________________
વર્તમાન-સમાચાર.
જીવન બાબત પ્રકાશ ફેંક્તા તેઓશ્રીના પ્રેમભાવ, નીખાલસતા અને સમ દ્રષ્ટિનાં વખાણ કર્યા હતાં. બાદ સમય થઈ જતાં સભા બરખાસ્ત કરવામાં આવી હતી. તેમજ તે દિવસે લવારનીપળ, ડહેલાના અને વીરના ઉપાશ્રયે એમ ત્રણે ઠેકાણે ચુનંદા ગવૈયા પાસે રાગરાગીણીથી પૂજાઓ ભણાવવા સાથે પરમાત્માને આયર્ષક અંગરચનાઓ પણ કરાવવામાં આવી હતી.
અમાવા. લવારનીપળના ઉપાશ્રયે આચાર્યશ્રી વિજયહર્ષસૂરિજી મહા- 1 રાજના નેતૃત્વ નીચે પદવી પ્રદાનની મહા સુદિ ૧૧ ના સહવારના નવ વાગે નંદિની સન્મુખ કીયા કરાવવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપાશ્રય અને સરિયામને દેવજપતાકાઓથી સણગારવામાં આવ્યો હતે અને પદવીપ્રદાનની ઉજવણી અંગે ઘણાજ ઠાઠમાઠથી ચુનંદા ગવૈયાઓ પાસે રાગરાગણીની પૂજા ભણાવવા સાથે આકર્ષક આંગી કરાવવામાં આવી હતી.
નંદિની ક્રિયા કરી રહ્યા બાદ આચાર્યશ્રીના વરદહસ્તે મુનિશ્રી વિદ્યાવિજયજી ગણિવર્ય અને મુનિશ્રી પ્રમોદવિજયજી ગણિવર્ય આદિ બે મુનિપંગને પન્યાસ પદારોપણ વીધી કરાવી વાસક્ષેપ નાખ્યા હતા. જે બાદ મુનિશ્રી રામવિજયજીના શિષ્ય મુનિ સુપ્રવિજયજીને, અને મુનિશ્રી કેશરવિજયજીના શિષ્ય મુનિપ્રેમવિજયજીને તેમજ સાધ્વી સુશીલાશ્રીજીના શિષ્યા સાધ્વી સુમંગળાશ્રીજીને બ્રહ દીક્ષાની વીધી કરાવી વાસક્ષેપ નાખ્યો હતો, જે બાદ ચતુર્વિધ સંઘે પન્યાસપ્રવરે, મુનિવર્યો અને સાધ્વીજીના મસ્તકે વાસક્ષેપ મીશ્રીત તાંદુલ નાખ્યા હતા. અંતમાં આચાર્યશ્રીએ સમાચિત પ્રવચન કર્યા પછી પ્રભાવના લઈ સૌ વીખરાઈ ગયા હતાં.
અમાવા. લવારનીપળના ઉપાશ્રયે શેઠ ભગુભાઈ ચુનીલાલ સુતરીયા તરફથી શ્રીભગવતીસૂત્ર ચાતુર્માસ પહેલાથી વંચાવવાને પ્રારંભ થયેલે, તે સૂત્રનું સંપૂર્ણ વાંચન મહા વદિ ૧૦ ના પન્યાસશ્રી કલ્યાણવિજયજી મહારાજે સમાપ્ત કરેલ હોવાથી તેની ઉજવણીમાં શેઠશ્રી તરફથી મહા વદી ૫ થી મહાવદિ ૧૩ સુધીને અષ્ટાલિકા મહોત્સવને પ્રારંભ કરી દરરોજ જુદા જુદા પ્રકારની ચુનંદા ગવૈયા રેકી રાગરાગણીથી પૂજાઓ ભણાવવા સાથે પરમાત્માઓને આકર્ષક નવીન નવીન ભાતની અંગરચનાઓ કરાવવામાં આવતી હતી, તેમજ સૂત્ર સમાપ્તિના દિને વ્યાખ્યાન અને પૂજામાં શ્રીફળની પ્રભાવના શેઠશ્રી તરફથી કરવામાં આવી હતી.
ઘારીતાના શ્રી જૈન સેવાસમાજ, આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી લાયબ્રેરી અને મોટી ટેળી તરફથી તીર્થોદ્ધારક આચાર્યદેવની જયંતિ ઉજવવા પિસ વદિ ૩ની એક સભા જવામાં આવી હતી. જેમાં પં. મંગળવિજયજીએ
Page #38
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ વિકાસ.
આચાર્યશ્રીના જીવન ઉપર સુંદર પ્રકાશ પિતાની છટાદાર સૈલીમાં પાડ્યો હતો. જે બાદ જુદા જુદા વક્તાઓએ સમાચિત સદ્દગત આચાર્યદેવશ્રીના અનેક ગુણે ઉપર વિવેચન કરી સભાજનોને પરિચિત કર્યા હતા, તેમજ પેઢી પાસેના મોટા દેરાશરે, જસ કેરની ધર્મશાળાના જિનાલયે ઘણાજ ઠાઠમાઠથી ગવૈયા અને ટેળીવાળાઓએ રાગરાગીણથી પૂજાઓ ભણાવવા સાથે પરમાત્માને ભભકાદાર અંગરચનાઓ કરાવી હતી.
દા. પિસ વદિ ૩ ના આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી મહારાજનો સ્વર્ગદિન હોઈ તે દિવસે મુનિશ્રી કનકવિજયજીની સૂચનાથી ખેતરવસીના પાડાના જિનાલયે અને સાધ્વી જીનશ્રીજી, મહિમાશ્રીજી આદિ સાધ્વીઓની સૂચનાથી પંચાસરાના જિનાલયે ઘણી જ ભભકાદાર આંગીઓ કરાવવામાં આવી હતી.
. તીર્થોદ્ધારક આચાર્યદેવશ્રીને સ્વર્ગદિન પિસ વદિ ૩ ને હાઈ તે દિને આદેશ્વરજીના મહટા દેરાશરે આશરે રૂ. ૭૫ ના ખર્ચે મનોરંજક આંગી ભક્તજનો તરફથી રચાવવામાં આવી હતી.
મુંવારુ. શ્રી ખંભાત જનયુવકમંડળ, શ્રી આત્માનંદ જનસભા, જૈન સ્વયં સેવકમંડળ આદિ જુદિ જુદિ સંસ્થાઓ તરફથી ગેડીજીના ઉપાશ્રયે કાન્તીલાલ ઈશ્વરદાસ મોરખીયાના અધ્યક્ષસ્થાને તીર્થોદ્ધારક આચાર્યશ્રીની જયંતિ ઉજવવા એક સભા પિષ વદિ ૩ ના રોજ જવામાં આવી હતી.
પ્રારંભમાં મંગળાચરણ થયા બાદ જુદાજુદા વક્તાઓએ આચાર્યદેવના જીવન પિકી કેટલાક બેધદાયક પ્રસંગનું વિવરણ કરી બતાવતા, મહુંમની સરળતા અને સમભાવદ્રષ્ટીના મુક્તકઠે વખાણ કર્યા હતાં અતમાં પ્રમુખ મહાશયે પિતાના વક્તવ્યમાં જણાવ્યું કે આચાર્યશ્રી કઈ એવા પ્રભાવશાળી, અનોખી વ્યક્તિ હતા કે જેઓ દરેકને સંતોષ આપી શક્તા. અમારી રાધનપુરની બેડીંગના સ્થાપક અને મને પ્રેરણા કરનાર પણ તેઓશ્રીજ હતા, બાદ સમય થઈ જવાથી સભા બરખાસ્ત કરવામાં આવી હતી.
આ સિવાય પણ જુદા જુદા સ્થળોએ આચાર્યશ્રીને ભક્તજન અને મુનિવર્યો તરફથી પોષ વદિ ૩ના આચાર્યદેવને સ્વર્ગદિન હેઈ પૂજા, આંગીઓ રચાવડાવવામાં આવ્યાના સમાચારો મળેલ હોવા છતાં, સ્થળ સંકેચના અંગે અમે આપી શક્યા નથી, જેથી તેવા સમાચાર મોકલનાર સજજને અમને દરગુજર કરશે એવી આશા છે. મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહ. “શારદા મુદ્રણાલય.” જુમાનજીદ સામે–અમદાવાદ. પ્રકાશક-ભેગીલાલ સાંકળચંદ શેઠ. “જૈનધર્મ વિકાસ” ઓફિસ જૈનાચાર્ય
| વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. પ૬/૧ ગાંધીરેડ-અમદાવાદ.
Page #39
--------------------------------------------------------------------------
________________
મહાવીર યુગના ક્વલ ત જાતિધર.
(ગતાંક પૃષ્ઠ ટાઈટલ પેજ ૩ થી અનુસંધાન), આચાર્યદેવે જેટલી લાગણી ગીરનારના જીર્ણોદ્ધારમાં રાખેલ તેથી પણ T વધુ લાગણી સિદ્ધગીરી બાબતમાં પણ રાખી, અનેક એજન્સી અમલદારો દ્વારા
લાગવગનો ઉપયોગ કરાવી, પાલીતાણા દરબાર સાહેબ સાથે રખાપાના પ્રશ્નનું | સમાધાન કરાવવા પ્રયત્ન કરેલ, પરંતુ તે સમયમાં શેઠ આણંદજી કલ્યાણજીના
કાર્યવાહકે માત્ર એકજ તરફ ખેંચાયેલ હોઇ, આયાર્યદવના પ્રયત્નો પ્રત્યે દુલક્ષ દાખવતા હતા એટલે તે કાર્ય માં આચાર્ય દેવ યશ સંપાદન કરી શાસનસેવા કરી શક્યા નથી.
આચાર્યદેવને સ્વભાવ મીલનસાર, શાન્ત, ગાંભીર્ય પૂર્ણ અને નીલેષી હોવાથી દરેકને મળતાની સાથેજ પોતાના થઈ શકતા હતા. તેઓશ્રીના જીવન નમાં એક પણ એવે દાખલ નહિ મળે કે અચાર્ય શ્રીથી કોઈ પણ વ્યક્તિ પછી તે કોઈ પણ સમુદાયના સાધુ હોય કે કોઈ પણ સંપ્રદાયના શ્રાવક હોય તે જરા પણ નારાજ કે નાખુશ થયા હોય. તેઓશ્રીના વરદ હસ્તે સ્વસમુદાય સિવાય પર સમુદાયના પણ અનેક સાધુ, સાધ્વીઓને ભાગવતી દીક્ષા, બ્રહત દીક્ષા, પદવી પ્રદાન, અને માંડળીયા નથી તે શ્રી ભગવતીજી સૂત્રના ચોગ સુધીના ગવહન કરાવાયેલ છે, જેમાં મુખ્યતવે લવારની પાળના પંન્યાસ શ્રી પ્રતાપવિજયજી મહારાજ, વાગડોદ્ધારક મુનિશ્રી જીનવિજયજી મહારાજ, મેહમયાનગરીના સાધુમાર્ગ ખુલ્લો કરનાર મુનિશ્રી મોહનલાલજી મહારાજ, શાન્તમૂર્તિ આચાર્ય શ્રીમદ વિજયસિદ્ધિસૂરિજી મહારાજ, અધ્યાતમી આચાર્ય શ્રીમદ બુદ્ધિસાગરજી મહારાજ અને વિમળગછ આદિ સમુદાયના સાધુ, સાધ્વીઓએ વિશેષ પ્રમાણમાં લાભ લીધેલ છે. તેઓશ્રીની આ પદ્ધતિથી દુનીયાભરના સાધુ સમુદાય આજે સદગત આત્માના યશોગાન ગાઈ રહેલ છે. આચાર્ય દેવની આવી પ્રેમાળ લાગણી અને સેવાભાવના માત્ર સંવેગી સમુદાય પ્રત્યે હતી તેમ નહિ પણ યતિ વગ" કે સ્થાનક્વાસી સમુદાયના સાધુઓ પ્રત્યે પણ ખૂબજ હતી જે પ્રેમ અને સદભાવનાથી આકર્ષાઈ આજે સ્થાનકવાસી સંપ્રદાયના બત્રીસ વર્ષથી તે છ વર્ષ સુધીના દીક્ષિત નવ સાધુઓ અને પ્રતિ વર્ગ માંથી પણ ત્રણ યતિઓ આચાર્યશ્રીના પરિવારમાં શિષ્ય પ્રશિષ્ય તરીકે સરવેગીવેશમાં મોજુદ છે. એજ આચાર્યશ્રીની સમભાવ દ્રષ્ટી સિદ્ધ કરી આપે છે.
આચાર્ય દેવે પોતાના ઓગણપચાસ વર્ષના ચારિત્ર પર્યાયના સમયમાં મેહમયીથી મારવાડ અને વેરાવળથી ઉજજૈન સુધીમાં ૧૫, અમદાવાદ, પ, રાધનપુર, ૩ સિદ્ધગીરી, ૨, પાટણ, ૨, વીરમગામ, ૨, સુરત, ૧, મુંબાઈ, ૧, રાજકોટ, ૧, વાંકાનેર, ૧ જેતપુર, ૧ જુનાગઢ, ૧ વેરાવળ, ૧ કપડવંજ, ૧ વીજાપુર, ૧, વીસનગર, ૧, વડનગર, ૧, સીપોર, ૧, ઉંઝા, ૧, ચાણસ્મા, ૧,.
Page #40
--------------------------------------------------------------------------
________________ મહેરવાડા, 1, સાદડી, 1, સીવગજ, 1, પકણુ ધિ, 1, જાવાલ, 1, ઉદયન પુર, 1 ઉજજૈન આ રીતે હિંદભરના જુદા જુદા પ્રદેશોની યાત્રા કરી ઉપરોક્ત સ્થળોએ ઓગણપચાસ ચાતુમોસ કરી સેંકડે જીવાને ઉપદેશદ્વારા પ્રતિબંધ આપી. બારવ્રત, ચતુર્થ વ્રત, અને બીજ, પંચમી, અષ્ટમી, એકાદશી, ચતુર્દશી, વીશસ્થાનક, વધુ માનતપ, રોહિણી આદિ તપના વ્રત આચરાવી ધર્મના સન્માગે ચઢાવ્યા હતાં, તેટલુજ નહિ પણ તેઓશ્રીએ ભક્તજનો પાસેથી ઉપદેદાદ્વારા જુદા જુદા શાસન ઉદ્યોતના ખાતાઓમાં અડધો કરોડ ઉપરાંત રકમને સદવ્યય કરાવેલ છે. જેમાં મુખ્યત્વે મોટી રકમનો ફાળો આપનારા તેઓશ્રીના અથંગ ભક્તજન શેઠ ખાડીલાલ સૌભાગ્યચંદની ધર્મપત્ની ગલબીબાઈ “કૈસરે હિન્દ,” શેઠ પ્રેમચંદ મુળજી ધનજી, શેઠ વાડીલાલ પુનમચંદ, મસાલીયા વમળસી જીતમલભાઈ આદિ રાધનપુરના, શેઠ જીવરાજ ધનજી અને તેમના ધર્મ પત્ની હીરૂબ્લેન કચ્છ-માંડવીના, શેઠ ચુનીલાલ ખુશાલદાસ; શેઠ મગનલાલ ઠાકરસી, શેઠ સાંકળચંદ નગીનદાસ; શેઠ મણીલાલ સુરચંદ, શેઠ વાડીલાલ છગનલાલ વાયવાળા, શેઠ વાડીલાલ મગનલાલ અપ્પા, શા. સાંકળચંદ જીવણલાલ વેલારવાળા; શેઠ સેનાભાઈ ચુનીલાલ, શેઠ ધોળીદાસ ચીમનલાલ આદિ અમદાવાદના, શેઠ કલ્યાભાઈ વાલચંદ, શેઠ મગનલાલ સાંકળચંદ આદિ સીપેરના, શેઠ વધુભાઈ હેમચંદ પાટણના, શેઠ ચત્રાશા લાલચંદજી ઉજજૈનના અને શેઠ જેશીંગભાઈ પરસાતમદાસ વીજાપુરના, આદિ અનેક ભક્તજનોએ લાખ ઉપરાંતની રકમના આચાયદેવના સદુપદેશથી સન્માગે વ્યય કરેલ છે. આચાર્ય દેવનું સાધ્યબીન્દુ તીર્થોદ્ધારક અને જીર્ણોદ્ધારનું હોવા છતાં પણ શ્રાવકગણની ઉન્નતિ તરફમાં પણ તેમનું લક્ષ એાછુ નહોતું. તેઓશ્રીએ શ્રાવકગણુ ધર્મના સન્માગ માં જોડાય અને પિતાને અસ્પૃદય કરી શકે તે માટે જામનગરની આજુબાજુના અશિક્ષીત ડબાસંગ પ્રદેશમાં જાતે ફરી પાંત્રીસેક પાઠશાળાઓ સ્થાપન કરાવી, આજ પર્યત લગી તેઓશ્રી દર વર્ષે ભક્તજનોને ઉપદેશ આપી હબીસંગ પ્રદેશમાં પચીસોક રૂપીઆ મોકલાવતા હતા. આજે આ પુનિત આત્માના જ્ઞાન વૃદ્ધિના પ્રયત્ન ડબાસંગ પ્રદેશના શ્રાવકગણુ આક્રીકા જેવા દુર દુરના પ્રદેશનું દેશાંતર કરી સમૃદ્ધિવાન બનેલ છે અને તેને આભારી આજે આચાર્યશ્રીની સ્થાપન કરેલ બધી પાઠશાળાના ખચન બાજે સ્થાનીક આગેવાનોએ ઉપાડી લેવા સાથે જામનગરમાં પોતાનાં છોકરાં અભ્યાસ કરી. જ્ઞાનમાં આગળ વધી શકે તે માટે આલીશાન બીલ્ડીંગ બંધાવી, એકસા વિદ્યાથી લાભ લઈ શકે તેવી બાડી"ગ ખેલી આચાર્યશ્રીનું સાચું સમારક ડબાસંગવાસીઓએ કરેલ છે, તેમ કહીએ તે તે અતિશયોક્તિ ભરેલ નહી કહેવાય. ઉપરાંત મેવાડ, ગુજરાતમાં પણ પાઠશાળાઓ અને બેડી ગે ખેલાવી શ્રાવકગણું પ્રત્યે ધર્મગુરૂ તરીકેની ફરજ બજાવવાનું પણ તીર્થોદ્ધારક આચાર્યદેવ ચુકેલ નથી. (અપૂર્ણ.) તંત્રી સ્થાનેથી.