Book Title: Jain Dharm Vikas Book 02 Ank 12
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth
Catalog link: https://jainqq.org/explore/522524/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ जपनुशासन TI , પાdir LIK ur india/ NSSSSSS પુસ્તક ૨ જુ.]. આસો: વીર સંવત ૨૪૬૮ [ અંક ૧૨ L તંત્રી : પ્રકાશક :. લક્ષ્મીચંદ પ્રેમચંદ શાહુ. ભોગીલાલ સાંકળચંદ શેઠ. Page #2 -------------------------------------------------------------------------- ________________ વિષય. ૩૭૩ . | |તથિ વાર. MUSINI ૩૫. ३७६ કુભ ગળ ન જ હ કે અકટોમ્બર, સને ૧૯૪૨. જૈન ધર્મવિકાસ. વીર સં. ૨૪૬૮. | વાર્ષિક લવાજમ.] વિષય-દર્શન. [રૂપિયા, અઢી. આસા,-કારતક વિ. સં. ૧૯૯૮-૯૯. સુદિ ૬ ક્ષય લેખક. પૃષ્ઠ. સ્વાર્થી સંસાર ” મુનિશ્રી રામવિજયછે. श्री आदिनाथ चरित्र पद्य. જૈનાચાર્ય શ્રી કાલિંદરીની. ૩૪ શ્રીસુપાર્શ્વનાથ સ્તવનમ સધાણી કાળીદાસ નેમચંદ. તપઃશુલ્હમ્ जनाचार्य श्री विजयपद्मसूरीजी. શ્રી સિદ્ધચક્રની તાત્ત્વિક ભાવના. જૈનાચાર્ય શ્રી વિજયપક્વસુરીજી. ૭૭૭ શ્રીગૌતમસ્વામિ વિલાપ. બાબુલાલ મનસુખલાલ શાહ, ૩૭૯ જો બુધ शास्त्र सम्मत मानव धर्म और मूर्तिपूजा. ૫ ગુરૂ . मुनिश्री प्रमादविजयजी म. (पनालालजी) ३८१ પ્રશ્નોત્તર ક૯૫લતા” જૈનાચાર્ય શ્રી વિજયપદ્યસૂરીજી. ૩૮૩ चटपटी अजब मीठाईका स्वाद चाखीये. मुनिश्री भद्रानन्दविजयजी.3८३ અહંત દર્શન અને ઈશ્વર. મણીશંકર કાળીદાસ વૈધશાસ્ત્રી. ૩૮૮ ॐकार स्तोत्रम्. मुनिश्री प्रेमविमलजी. અભક્ષય કંદમૂળ સ્વરૂપ. મુનિશ્રી રામવિજયજી. પ્રથમ કર્મ ગ્રંથ પદ્યાનુવાદ સહિત. મુનિશ્રી દક્ષવિજયજી. ૩૯૩ નૂતન પંથીઓથી સાવધાન” અમદાવાદી અનુભવી. ૩૯૫ શ્રી સામાન્ય જીણુ દ સ્તવનમ્ મુનિશ્રી સુશીલવિજયજી. ૩૯૯ “મનસાગરનાં માજા” બાપુલાલ કાળીદાસ સધાણી. મુનિશ્ર કપૂ રવિજય”. જૈન યુવક સંધની જરૂર. ૪૧ ‘મંગળ/૧૦ ૩) બુધ (૧૧ संसार परिवर्तन शील है मुनिश्री कुशलविजयजी. ૪૨ - વદિ ૩ મંગળ રોહિણીદીન. સુદિ ૩ બુધ શ્રીસુવિધિનાથ કેવલદીન. ને શનિ ૧૪ વદિ ૫ ગુરૂ શ્રીસંભવનાથ કેવલદીન. સુદિ ૫ શુક્ર થીજ્ઞાનપંચમીદીન. ૮ રવિ ૧૫ વદિ ૧૨ ગુરૂ શ્રીપદ્મ પ્રભુ જન્મ અને સુદિ ૧૭ શનિ ચૌમાસી અઠાઈ પ્રારંભ. ધુ સેમ ૧૬ શ્રીનેમિનાથ ચ્યવનદીન. સુ ૬ ૧૧ બુધ પં.શ્રીસૌભાગ્યવિજયજી ૧ભગળ ૧૭ વદિ ૧૩ શુક્ર શ્રી પઢાપ્રભુ દીક્ષા અને મહારાજ નિવાસુદીન. ૧૧ બુધ ૧૮. ધનતેરસદીન. સુદિ ૧૨ ગુરૂ શ્રીઅરનાથ કેવલદીન. ૧૨ ગુરૂ ૧૯ વદિ ૦)) રવિ શ્રી મહાવીર સ્વામી નિર્વાણ, સુદિ ૧૪ શનિ ચૌમાસી ચૌદસદીન ૧૩| શુક્ર ર૦ દિવાળી પર્વ અને વહી પૂજનદીન. સુદિ ૧૫ રવિ શ્રીસિદ્ધાચલ યાત્રા પ્રારંભ, ૫ રવિ ર રે, સુદિ ૧ સેમ નૂતન વર્ષારંભ અને શ્રી શ્રીહેમચંદ્રાચાર્ય જયંતિ અને કાર્તકી, - ગૌતમસ્વામી કેવલદિન. પુનમદીન. | દ્વારા વિજયનીતિસૂરિ જૈન પુસ્તકાલય, ગાંધીરોડ, અમદાવાદ: 2 છ ટે ? " ૩ ૧ ગળ ૧૧ બુધ ૩૯૧ હર (૪૦૦ સુ૧/સાભ . ૮ ૮ & ૯ કે ગર. ૧૪ શનિ ર૧ ૪ નવમ Page #3 -------------------------------------------------------------------------- ________________ નધર્મવિકસ. પુસ્તક રજું. આસે, સં. ૧૯૯૮. અંક ૧૨ મે. સ્વાથી–સંસાર. રચયિતા પૂ આ શ્રી વિજયનેમિસૂરિશ્વર પ્રશિષ્ય મુનિ શ્રી રામવિજ્યજી મ. (ગતાંક પૃષ્ઠ ૩૩૭ થી અનુસંધાન) | સવૈયા એક્ટીસા. દીન માસ ને વરસો જાતાં, શેઠજ લેતાં પરદેશ વાટ, બાલ નેહી મિત્ર આવી, પુછે તેને ઘરના ઘાટ; સાંભળ બુદ્ધિ ધન તું મિત્ર, કેવા દિશે કમના થક, દુખડાં કહેતાં પાર ન આવે, જાણે સરવે ગામના લેક. (૭) બુદ્ધિ ધન કહે તું સાંભળ, મારા મિત્ર મારા ઉદ્ગાર, બુદ્ધિ બળથી યુક્તિ આપુ, જેવા લક્કડ તેવા કુઠાર; વિનય નીતિના સુંદર ફળે, સ્વાથ દેશે કટુ વિપાક, કર્મ પરિણામી રાજા આપે, સાચા શાસ્ત્ર સાચી વાત. (૮) એક તીજોરી પ્રાચીન સારી, માંહિ ભરીયા પત્થર સેર, તાળા કુંચી મજબુત વાશી, યુક્તિ આપે છે અવાર; . બુદ્ધિધન બુદ્ધિને દેતે, ગયે પિતાના ઘર આવાસ, શેઠે પાઠ ભજવ્યા સારા, પરિજન પામે પૂર્ણ વિશ્વાસ. (૯) કુદરત સાચી જરા નહિ કાચી, અદલ ઈન્સાફે જગમાં વ્યાપી, ધારા શાસ્ત્રી બની રૂપધારી, ન્યાયે આપે પુસ્તક વાંચી; આમ્ર ફળના બીજ વાવે તે, મધુર રસ અપે છે સાર, નિંબ ફળના કટુક રસને, દેતાં નહિ તે લગાડે વાર. (૧૦) પંદર પંદર દિનના વારા, ભેજન માટે કરે ઠરાવ, પ્રથમ દિને કંચનગૌરી, ભેજન લાવી સુણે પ્રસ્તાવ ટાઢાં ભાત ને ટાઢી પુરી, ઉંચા સ્વરે આપે આય, છું દે, મેર ને શાકે, તેના દર્શન કયાંથી થાય. (૧૧) ઉંમર ને ડુંગર થયા ને, પાદર થયાં દેશવિદેશ, ગોળી તે ગંગાજળ ઠામે, માથે ઉજળાં થયાં કેશ, બત્રીસ દાંતમાંથી એકે, મુખમાં દાંતજ નહિં જણાય, જઠરાગ્નિ તે ધીમે ચાલે, ઠંડુ ભજન કેમ જમાય. (૧૨) (અપૂર્ણ) Page #4 -------------------------------------------------------------------------- ________________ 3७४ જૈનધર્મ વિકાસ ॥ श्री आदिनाथ चरित्र पद्य ॥ (जैनाचार्य श्री जयसिंहसूरीजी तरफथी मळेलु.) (dis y४ ३३८ था मनुस धान. ) तवतिन चित्र सकल समझावा, पंडिताने निश्चय हो जावा । इशानकल्प श्री प्रभहीं विमाना, यहि ललित मम जीव पिछाना॥ वयंप्रभा यह सुन्दर नारी, महा सती पति आझाकारी । द्वितिय जन्म निनार्मी कहावा, अम्बर तिलक भूधर पर आवा ॥ पुनि यगंधर मुनिवर टिग आई, अनशन वृत लीना हर्षाई । द्रहधर्मा उपदेशसे, आया में तिन पास । मुज्ञ दर्शन करके तुरत, हुइ निनामी नास ।। पूर्व जन्म कर रुप सुहावा, वृत प्रभाव निनार्मी पावा। खयंप्रभा मुज मिली पियारी, इहि विधि समय गया सुखकारी॥ पुनि नंदीश्वर दीपमें, आया जिनवर द्वार। पूजन कर तीरथ चला, मार्ग चव्यन होनार ॥ रानी रही बनही असहाया, पुनि मम जीव लोहागल आवा। चीत्रमाहिं यह नारी हमारी, बिन अनुभव नहीं जानन हारी ॥ यह सुन पंडिता अति हर्षाइ, तुरत राजकन्या पहं आई। औषध सम कहदी सब बाता, सुन कुंवरी मन हो गइ साता॥ सबहिं बात पितु सन कहवाई, राजा सुन चिंता विसराई। तुरंत कुंवर बुलवाय कर, किया लग्न तत्काल । कुंवर कुवरी दानो मिले, मिटा विछोह विहाल ॥ श्रीमती वज्रजंघ सुख पाया, कर विवाह आये निज राया॥ खणे जंघ नृप मन अनुमाना, सोंप कुंवर सब राज्य खजाना । वल्न जंघ हुआ सब लायक, राज प्रजा सबहीं सुख दायक ॥ मैं दिक्षा ले जन्म सुधारूं, अष्ट कर्म कर शत्रु मारूं। इमि मन ठान बुलाय कुमारा, किन्ह महोत्सव सोपा भारा॥ पुनि दिक्षा ले त्यागी जाला, अंतिम दिन तक धर्म संभाला। वज्रसेन नृपनें उधर, किया ब्याइ सम काम। राज्य सोप निज पुत्रको, दिक्षा ली सुख धाम ॥ ...इधर हुए श्री वज्रजंघ राजा, भोग विलास करत सुख साजा ॥ . Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુપાર્શ્વનાથ સ્તવન. ७५ यहि विधि बीतत दिन अरु राती, हुइ तबहिं पुत्रवर प्राप्ती । हुआ राज ग्रह मंगल भारी, सबहिं हुआ जो मंगलकारी ॥ उधर श्रीमती पीयर साहीं, शत्रु आन करी उत्पाही। युद्ध करन हित दूत पठावा, पुश्कर तब चेतन हो जावा ।। बहनोइ तब तेड़ बुलावा, वज्रसंघ तब अति हर्षावा। वज्रसंघ तब किया पयाना, श्रीमती संघ चलन मन ठाना ॥ पुनि तव पति सन आज्ञा मागी, लीनी संघ नृप निज अर्धांगी। पुण्डरिकिणी नगरी महं आये, पुष्कर पाल नृप अति हर्षाये ॥ पुनि नानाविधि भइ लड़ाई, शत्रु सेन तव अति घबराई । भगे शत्रु सब ले निज प्राणा, शत्रु नृप तब शरण बखाना ।। पुस्कर पाल नीतिनिधि राजा, सन्माने श्री वज्रजंघ राजा। वज्र जंघ नृप विदा पुनियांची, पुष्कर नृपहिं प्रीति अति सांची ॥ लेय विदा श्रीवज्रजंघ राजा, राजभवन निज चले सुख साजा। चलत मार्ग बीहड बन आवा, ताहि तहां नर देव दिखावा ।। तिनहिं देख नृप पूछन लागा, यहि बन किमहोवत सुख सागा। यह सुनि चतुर कहेउ सुखपाई, केवली हुए दोय मुनि राइ॥ करन महोत्सव देव पधारे, ते प्रभाव फणी जहर विदारे। सगरसेन मुनिसेन हे नामा, यहि बन दरश देत सुख धामा । दोय मुनि एक सहोदर भाई, चंद्रसूर्य सम तेज सुहाई । (अपूर्ण) છે શ્રી સુપાર્શ્વનાથ સ્તવન છે રચયિતા-સંધાણી કાળીદાસ નેમચંદ. (મારવાડા). શ્રી સુપાર્શ્વનાથ તુજ વિનવુ, શરણે રાખે મહારાજજી, આપ સમ અવર કે નહીં, મુજ તારણ હીરજી ૫૧ સુ. પ્રતીછિત રાજાના પુત્ર છે, પૃથ્વી માતાના નંદજી, સાત મહા ભય ટાળીયા, વાણારસી નગરીના રાયજી. કેરા સુ. મેરવાડા નગર સેહામણું, વસે વર્ણ અનેકજી, જૈન ધર્મ અતી શોભતે, ધમેં સુખ વર્તાય . આવા સુ. આપ મુતિ મનોહર દેખીને, મન મારું હરખાય, દર્શન કરી દાદા આપનું, સીધ્યાં સઘળાં મુજ કાજજી. સુ. સદગુણ રાગી ગુરૂ મળ્યા, કપુર વિજય વિખ્યાત છે જેના દર્શનથી સુખ પામીયા, કાળીદાસ તસ દાસજી. પા. સુ. Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ વિકાસ. ॥श्रीतपःकुलकम् ॥ ॥ कर्ता-आचार्यश्री विजयपद्मसूरिः ॥ ॥ आर्यावृत्तम् ॥ पणमिय सिरिपरमिट्टी-परमिक्कुवयारिणेमिसूरि गुरुं ॥ सिरितवकुलगं हरिसा-रएमि सिरिसंघकल्लाणं ॥१॥ लहुकम्मिय भन्या जं-कुणंति बहुकम्मणिज्जरहाणं ॥ तमिह तवं विण्णेयं-णामाइ पहूयमेएहिं ।।२।। जस्स तवत्तहि हाणं-णामतवं तं तवस्सि पडिमाओ ।। ठवणा तवं विमेया-गुण गुणवंताण दुण्हंपि ॥३॥ एयस्स गुणत्ताओ-ठवणा होज ण णिदंसिया गुणिणो॥ विहि बहुमाणविहीणं-भवत्थकामं तवं दव्वा ॥४॥ केवल कल्लाणटुं-नाण खमा संजुयं महुल्लासा ।। णिक्कामभावचंग-किजइ तं होज भावतवं ॥५॥ गंदीए उच्चरणं-गुरुणो पासम्मि भव्य विहिपुध्वं ।। सिहमहुत्ते तत्तो-भावतवाराहणा होइ ॥६॥ तवनाणी तवतत्त-थ्थभावणा थिरुवओगि भव्वजिओ॥ आगमभावेण तवो-नोआगमओ सकिरिओ से ॥७॥ तवकारगेहि हियए-धिजखमासंति सरलया तोसे ।। समुचिय निदाहारे-तण्हा परिहारणम्मत्ते ॥८॥ संसारियफलणिच्छा-गुरुसेवा सहणसीलया विणए । निंदाऽभावविवेए-कम्मक्खयभावणा करुणा ॥९॥ आरुग्गं विहिरागं-मंदत्तं रागदोसपमुहाणं ॥ .. धरिऊणं कायव्वं-तवं महुस्साहवुड्डीए ॥१०॥ चियकम्मायलबजं-विसयग्गि जलापवग्ग सग्गदयं ।। करणाहि मंततलं-विग्यतिमिर तिग्गरस्सियरं ॥११॥ अडवीसलद्धिवल्ली-मूलं जिणसासणे तवं भणियं ॥ परमप्पहावकलियं-कुणतु भव्वा ? विणोया तं ॥१२॥ जहरणं परिदहिउं-सत्तो दावाणलो ण चेवण्णो । एवं म विणा मेहं-काउं दावाणलं संतं । १३॥ [अपूर्ण.] Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્રની તાત્વિક ભાવના. શ્રી સિદ્ધચકની તાત્વિક ભાવના. લેખક. જૈનાચાર્ય શ્રી વિજયસૂરિજી. (ગતાંક પૃષ્ઠ ૩૪૫ થી અનુસંધાન ) આવા અરિહંત પ્રભુની સ્તુતિ આપણે કેવા શબ્દમાં કરવી જોઈયે તે હવે જણાવીયે છીયે, જેને છેડો દેખાતું નથી એવા સંસાર રૂપિ સમુદ્રમાં બૂડેલા અને તારનારા હે પ્રભો ? આપની સેવામાં હાજર રહેલા સેવકને શું આપ ભૂલી ગયા? જે તેમ ન હોય, તો તે લેકબાંધવ! આપનું શરણું લીધું તો મને આ૫ તારવામાં શા માટે વિલંબ કરે છે? ૧-દયાનાં ભંડાર એવા હે અરિહંત પ્રભુ! શરણે આવેલા અને દુઃખી બનેલા એવા આ દાસને આપ જે સંસારરૂપી સમુદ્રમાંથી તારવામાં વિલંબ કરે છે, તે શું વ્યાજબી ગણાય? અર્થાત્ ન જ ગણાય. ૨ હે દયાળુ પ્રભો ! આપે મને સંસારરૂપી ભયંકર અટવીમાં હરણના બચ્ચાની માફક એક રખડતો મૂકયો? આપના જેવા મહા પુરૂષ જે આવી રીતે ઉપેક્ષા કરશે, તે હું તે અટવીમાં આપના વિના ગભરાઈને મરી જઈશ, માટે આપને તેમ કરવું ઉચિત ન ગણાય. ૩ હે પ્રભો! આપ અનંત વીર્યને ધણી છે, અને દુ:ખી જેને આશ્વાસન આપનાર છે. માટે આપ કૃપા કરીને મને સંસારરૂપી અટવીમાંથી બહાર કાઢી નિર્ભય બનાવો. ૪ હે નાથ! જેમ સૂર્યવિકાસી કમલે સૂર્યના પ્રકાશ વિના વિકસ્વર ન થાય, તેમ હે પ્રભો! આપના સિવાય મને કઈ પણ મુક્તિપદ આપી શકે તેમ નથી. ૫ હે પ્રભો ! હું ફક્ત મુક્તિનેજ માગું છું, છતાં આપ મને તે આપતા નથી, તે તે બાબત હું આપને પૂછું છું કે શું તે મારા બાંધેલા કમોને દેષ છે? અથવા મારો આત્મા જ ખરાબ છે? અથવા આ પંચમકાલને દેષ છે? અથવા શું હું ભવ્ય નથી ? અથવા શું આપના પ્રત્યેની મારી ભક્તિમાં કચાશ છે? ઉપર જણાવેલા કારણેમાંનું શું કારણ છે? કે જેથી આપ મને મુક્તિપદ નથી આપતા. તે આપના સિવાય બીજે કણ જાણી શકે? ૬ હે પ્રભો! હું નિખાલસ દીલથી સ્પષ્ટ શબ્દોમાં આપને જણાવું છું કે આ જગતમાં આપના સિવાય મારે બીજા કેઈનું શરણું નથી. ૭ હે પ્રભે ! આપ મારા ખરા પિતા સમાન છે, ખરી માતાના સમાન, ખરા ભાઈ સમાન, અને સાચા ગુરૂ સમાન જ હોય, તે પણ આપજ છો. ૮ હે નાથ ! જેમ જલ વિનાની ભૂમિ ઉપર માછલું તરફડે, તેમ આપે મને તરછોડે, તેથી મારી પણ તેવી જ સ્થિતિ થઈ છે. ૯ હે નાથ! હું અડગ મનથી આપની ભક્તિ કરું છે. તે આપને જાણ હાર તો હોઈ શકે જ નહિ કારણ કે આપ સર્વજ્ઞ છે. ૧૦ જેમ સૂર્યના કિરણેને લઈને કમલો વિકસ્વર થાય, તેમ આપને જેથી મારું મન પણ વિકસ્વર થાય છે. અને મનની વિકસ્વરતા અદ્ધ વગેરે સ્વરૂપવાલા કર્મોના જોરને પણ હઠાવે છે. મારી ભક્તિનાં આટલાં સ્પષ્ટ ચિહ્નો મજુરી છતાં Page #8 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ જેનધર્મ વિકાસ હે પ્રભો! મને ખબર નથી પડતી કે મારી ઉપર આપની દયા કેવી છે? નહિ તે આપ મને તરછોડાજ નહિ, જેમ એને જોઈ મેર હર્ષથી નાચે, તેમ આપને દેખી હું પણ હર્ષથી નાચું છું. આ બધી આ દાસની ભક્તિ છે કે ગાંડપણ છે, તે આપ કૃપા કરીને જણાવો. ૧૧ હે પ્રભો! આપનો પ્રભાવ એ છે કે જેમ મંજરીથી શોભાયમાન એવા આંબાને જોઈને કેયલ મીઠા સ્વરે બોલવા માંડે, તેમ આપને જોઈને મૂર્ખ માણસ પણ આપની સાથે પ્રેમ ભક્તિથી વાતચીત કરવા મંડી જાય છે. તેમ હું પણ આપની પાસે તેમજ બેઉં છું. કારણ આપ સરસ એવા મુક્તિના આનન્દને આપનાર છો. ૧૨ માટે હે પ્રભો ! સેવકને આ૫ જડ જેવો માનજે પણ તરછોડશે નહિ કારણ કે સત્પરૂ ભક્ત જનની ઉપર પ્રેમ રાખનારા હોય છે. ૧૩ હે પ્રભો! હું આપને એમ કહું છું કે, શું બાળક કાલું કાલું બોલે છતાં તે (બાળક) બાપને વધારે વધારે આનન્દ નથી ઉપજાવ તે? તેમ બાલક જે આ દાસ પણ જેવું તેવું બેલે, છતાં પણ આપને આનન્દ ઉપજાવે છે કે નહિ, તે આપજ કહે. ૧૪ હે પ્રભુ! અનાદિકાલની કુટેવને લઈને મારૂં ભુંડ જેવું મન વિષય રૂપિ દુર્ગામય વિષ્ઠામાં આસક્તિ રાખે છે. તેને હું ત્યાંથી પાછું હઠાવી શકતા નથી, માટે મહેરબાની કરી આપ મારા ચપલ મનને વિષયરૂપિ વિષ્કામાંથી બહાર કાઢે. ૧૫ હે પ્રભો ! હું આપના શાસનને રાગી છું, છતાં મારા સંબંધમાં આપને શું “આ સેવક બાબાસાઈ રૂપિયા જે છે એવી શંકા ઉપજે(રહે) છે? કે જેથી આટલું કહેતાં છતાં પણ આપ મને ઉત્તર આપતા નથી. ૧૬ આવી ઉચ્ચ કેટીમાં દાખલ થયા, અને આપને ભક્ત બન્યા છતાં મને સંસારની અનેક વિડંબના દુખ દે છે, તેજ મને આશ્ચર્ય લાગે છે. ૧૭ નમસ્કાર કરનાર જીવોને કર્મ શત્રુઓને હણવા શૂરવીર બનાવનાર હે પ્રભો ! ખેલ પુરૂષના જેવી તે વિડંબનાઓ હજુ સુધી પણ મારી કેડ મૂકતી નથી. ૧૮ હે પ્રભો ! આપ કેવલ દર્શનથી આખા જગતને દેખે છે, છતાં કષાયરૂપિ મહા કટ્ટા શત્રુઓથી પીડાયેલા એવા મને કેમ દેખતા નથી. એટલે આ દાસને તેવી સ્થિતિમાં આપ દેખો છે છતાં ઉપેક્ષા કરો, તે તે વ્યાજબી ન ગણાય. કારણ કે આપ શિવાય બીજો મને કષાયની પીડાથી મુક્ત કરવા સમર્થ નથી. ૧૯ હે પ્રભો! આપને જેવાથી મને એવો વિચાર આવે છે કે, પ્રભુના માર્ગને અનુસરીને હું પણ સંસારને પાર કેમ ન પામું? આવી ભાવનાથી મારે આત્મા સંસારમાં ક્ષણ વાર પણ રહેવાને રાજી નથી. પણ કરૂં શું? આ ભયંકર રાગાદિ શત્રુઓને સમુદાય મને પકડી રાખે છે. માટે હે પ્રભો ! કૃપા કરીને આપ તે શત્રુઓને અટકાવે, કે જેથી હું આપની પાસે આવી શકું. ૨૦ હે પ્રભો! મને સંસારમાં રાખ, અથવા સંસાર સમુદ્રથી પાર ઉતારવે, તે આપને જ આધીન છે, એવા સત્તાધીશ છતાં આપ મને સંસાર સમુદ્રથી પાર ઉતારવામાં શા માટે વિલંબ કરો છે? દુઃખથી ટળવળતા જેને આપ નહિ ઉગારે તે કેણ ઉગારશે? ૨૧. (અપૂર્ણ) Page #9 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામિ વિલાપ શ્રી ગૌતમસ્વામિ વિલાપ. લેખકઃ બાબુલાલ મનસુખલાલ શાહ. [સાખી] વીર વિભુ આજ્ઞા થકી, જાય ઉરે જિન લીજ, ગયા ગૌતમ પ્રતિબધવા, દેવ શર્મ એ દ્વિજ. ૧ પ્રતિબંધિ એ વિપ્રને, રાત રહ્યાં ત્યાં વાસ, શક સહિત દેવે કરે, કલાહલ આકાશ. સ્તબ્ધ બની ચિત્ત જેડીયુ, કર્યા સાબદા કાન, પડ્યા શબ્દ દેવે તણું, વીર લા નિર્વાણ. ૩ ફાળ પડી તવ ઉરમાં, ઉપન્ય કંપ શરિર, બાળક જેમ રડી પડ્યા, યાદ કરી પ્રભુ વીર. વજ સમ એ છાતડી, હાથ ન રહી એ લગાર, ધ્રુસકે ધ્રુસક લહે ધ્રુસકા, નેણ વહે ચોધાર. કંપારી ખુબ જેસમાં, વ્યાપિ અંગ ઉપાંગ, વધુ હાથમાં નવિ રહ્યું, ભેંય પડ્યા તે વાર. ૬ આવ્યા શુદ્ધિમાં યદા, બેલે તેણુ વાર, વીર વિર બસ બેલ એક, અન્ય નહીં ઉચ્ચાર. ૭ પ્રીત વીરથી જ હતી, ઉચ્ચારે તે વીર, ભૂતકાળ તાજો કરી, વળી રડતા તે વાર. હે પ્રભે! આ બાલની, લેશે ખબર છે? ગયા હતા આધાર તું, સહાય હવે અમ કે? ઉગતી શંકા માહરી, પૂછીશ કેને નાથ? દેવે ઉત્તર કેણું મુજ, કવણ રાખશે લાજ. ૧૦ જનાર જે જાવા ચહે, ક્યા ન રોકાય, ન આપે ઘટતું કર્યું, અને જે ન સહાય. ૧૧ પણ હતી જે પ્રીતડી, ને યાદ કરી તે કાળ, . જવા ઉતાવળ મેક્ષમાં ત્યાગી શું તત્કાળ ૧૨ [ઓધવજી સંદેશે કહેજે શ્યામને એ રાગ] શાસન નાયક પ્રાણ પ્રભુ હે વીરજી, પ્રીતડી તોડી મુજ ઉપરથી સાચજે, અલગ કીધે આપ કનેથી હે નાથજી, આવશે જાણે લેવા મુજેમાં ભાગ જે. મન મંદિરના વાસી વ્હાલા વીરજી—એ આંકણી. ૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ જનધર્મ વિકાસ મન. ૨ મન. ૩ મન. ૪ મન. ૫ ભૂલ્યા સાહિબ હઠ કરતાં ન આવડે, હોત કહ્યું જે અધિક્તા મુજ પાસ, કપટ કરી મુજથી શું ચાલી નીકળ્યા, આવત નહીં તુમ સાથ ખરેખર નાથજે. આપ ગયા નેધારો મૂકી મુજને, દુઃખના ડુંગર ઉગ્યા દીન દયાલજે, ભરત ભવિ તુમ પ્રેમ તળે પાગલ બન્યા, છેહ દીધે તેઓને પણ કૃપાલજે. યાદ કરી તુમ દિવ્ય જીવન એ સૌ રડે, શોક ત્યજે ના ઉરથકી દિન રાતજો, મિથ્થામતિને પાર નહી આ વિશ્વમાં, હામ નથી હૈયે શું કરીએ તાત. વાત શીતળ વાયુ પણ થંભી ગયે, નયબ્ધિના નીર પડ્યા કંઈ સ્થીરજે, સરવરમાં હસે ચારે ચર ત્યજી, મીંચી આક્ષે ઉભા શોકે સ્થિરજો. કરમાયા તરુવર સૌ આપ રવિ વિના, ખરી પડયા કંઈ ભૂપરપણે કુસુમજે, ત્યજી કૃજન પંખી સૌ માળે જઈ ચઢ્યા, શેક તણું પશુઓ પાડે કૈ બૂમ. ભૂલ્યા સાહિબ ઓલભે ન દેઉં તને, પામે છું હું કમ તણા ફલ મુજો, આપ કરે તેમાં શંકા શી મારે, માનું કીધું હિત ઘણુ છે મુજ જે. મનમાં મોટી તમને એ શંકા હતી, નિવણે જે ગોયમ રહેશે પાસ, ખેદ પ્રસારી આત્મગુણ હાની કરે, સમન્ય સાહિબ ભલું કર્યું છે કાજ જે. સત્ય કહું તે આપ હતા વીતરાગજી, નિઃસ્નેહી કસુરના તલભાર, ગુણ એ તુજમાં જાયે મેં આજે વિજે, ધિક્ ધિક નિંદુ આતમ મારો તાત. ગોથમ ચઢીયા ભાવ મિનારા ઉપરે, ભાવના આવી એકત્વ મન માંહ્ય, નિરમલ પંચમ જ્ઞાન પ્રકાશ્ય તે સમે, ઉદ્યોત થકી ત્રિલેકે આનંદ થાય છે. મન. ૬ મન. ૭ મન, ૮ મન. ૯ મન, ૧૦ Page #11 -------------------------------------------------------------------------- ________________ :३८१ શાસ્ત્રસમ્મત માનવધર્મ ઔર મૂર્તિપૂજા. शास्त्रसम्मत मानवधर्म और मूर्तिपूजा. लेखक:-पू. मु. श्रीप्रमोदविजयजी महाराज. (पन्नालालजी) (गतis Y४ ३५२ थी अनुसंधान.) उपरोक्त शिलालेख से स्पष्ट सिद्ध होता है कि भगवान् नेमिनाथ के शासन काल में भी जैन मंदिर और मूर्तिपूजा का प्रचुर प्रचार था इस बातकी विशेष सिद्धि और पुष्टि ज्ञाता सूत्र द्वारा द्रौपदी की प्रतिमा पूजाके प्रकरण से हो ही जाती है। द्रौपदी का काल भगवान् नेमिनाथ के समसामयिक ही था। भगवान् नेमिनाथ के समय में भी जैन मूर्तियों और मंदिरों की काफी प्रतिष्ठा थी। ___अनेक राजाओं और महाराजाओं ने तो अपने प्रचलित सिक्कों पर भी चैत्य के चिह्न अंकित करा दिये थे वे ही जैन चैत्यांकित प्राचीन सिक्के साम्प्र. तावस्था में भी उत्तर हिंद के इतस्ततः भूमितल में से निकलते हुए पाये जाते हैं। इन सिक्कों में से कितनेक तो मौर्य काल के समय के प्राप्त होते हैं जिन पर चैत्य का चिह्न अंकित मिलता है और जो २३०० वर्ष की प्राचीनता के सूचक हैं। ऐसे अनेक ऐतिहासिक प्रमाण मौझूद हैं जिनकी सिद्धि डॉ. त्रिभुवनदास लहेरचंद ने अपने प्राचीन भारतवर्ष के इतिहास के द्वितीय भाग में की है। तक्षशिला के पास पाश्चात्य अन्वेषकों ने अन्वेषण प्रयत्न द्वारा जो नगर खोज निकाला है उसके भूमिभाग में से एक ध्यानस्थ जैन मुर्ति जो ५००० वर्ष की प्राचीन है प्राप्त हुई है। इस प्रकार मूर्तियों की प्राचीनता के आधार पर जैन धर्म की प्राचीनता और सार्वभौम सत्ता का सहज ही अनुमान लगाया जा सकता है। इस नगर का नाम "मोहन जोडेरा" है। सिंध और पंजाब की सरहद पर जो "हरप्पा" नामक नगर भू भाग से निकला है उस नगर में देवियों की मूर्तियां मिली हैं। यह नगर ५०१० वर्ष पुराना है। उडीसा प्रांत के खंडगिरि और उदयगिरि नामक दोनों पहाड अभी भी भारतीय आदर्श, भारतीय कला प्राधान्य और मूर्तियों की प्राचीनता की सिद्धि में विद्यमान हैं । जिनके संबंध में पुरा तत्ववेत्ताओं का कथन है कि ये पहाड़ पहिले जैन मंदिरों से विभूषित थे और यहां अनेक भक्त लोग संघ ले कर तीर्थयात्रा के निमित्त आते थे। इन्हीं पहाडों में साधुओं के ध्यान के लिये विविध गुफाएं भी थीं इन्हीं गुफाओं की भित्तियों पर जैन तीर्थंकरों की भव्य एवं दिव्यसुंदर काय मूर्तियां भी चिह्नित थी जिनके ध्वंसावशेष आज भी यत्र तत्र दिखते हैं। ईस्वी संवत् १८२० में पादरी स्टलिंग साहबने अन्वेषण करते हुए अपना ध्यान जब इन दोनों पहाडों की गुफाओं की ओर किया तो वहां उनको एक प्राचीनतम शिलालेख प्राप्त हुआ जिसको पुरातत्वक्षोंने भारतीय प्राचीन शिलालेखों में सर्व प्रथम स्थान दिया है। यह शिलालेख कलिंग देश के राना महामेघवहान चक्रवर्ती महाराजा खारवेल के समय का है। Page #12 -------------------------------------------------------------------------- ________________ 3८२ જનધર્મ વિકાસ उनकी उपस्थिति में ही यह लिखा गया था। जैन पट्टावलियों में आचार्य हेमवंतरि की पट्टावली अत्यन्त पुरातन मानी जाती है उसमें स्पड लिखा है कि कलिंग देश से राजा नंद जैन मूर्ति को मगध में ले गया। वह मूर्ति मगध के राजा श्रेणिकने स्थापित की थी। राजा श्रेणिक (बिंबसार) भगवान् महावीर का अनन्योपासक था यह बात उनकी जीवन संबंधी घटनाओं से स्पष्ट अवगत हो जाती हैं। इससे इस बात की सिद्धि और पुष्टि मीलती है कि कलिंग का मंदिर श्रेणिकने महावीर की मौजूदगी में ही बनवाया था। महात्मा बुद्ध सर्व प्रथम अपने धर्मतत्व का उपदेश करने के लिये राजगृहनगरमें पधारे तब वे सातवें तीर्थकर श्री सुपार्श्वनाथ के मंदिर में ठहरे थे ऐसा बौद्ध ग्रंथ "महावगा" में उल्लेख मिलता है उसमें इस मंदिर का नाम पाली भाषा में "सुप्पतित्थ" अर्थात् सुपार्श्व तीर्थ लिखा है। विशाला नगरी के स्तूप और मथुरा नगरी के खंडित स्तूप आज भी पार्श्वनाथ के पूर्व मंदिर और मूर्तिपूजा होने की सिद्धि करते हैं। भगवान् महावीर दीक्षा लेकर जब आबू के सन्निकट मुंडस्थल नामक मगर में प्रामानुग्राम धर्मदेशना देते हुए पधारे तब वहां राजा नंदीवर्धन आपके दर्शनार्थ आया। दर्शन कर बहुत प्रसन्न हुआ और प्रभु दर्शन की चिरस्मृति में वहां पर ही एक विशाल भव्य मंदिर बनवाया जिसके ध्वंसावशेष अद्यावधि विद्यमान हैं और जिसकी पुष्टि तत्रस्थ शिलालेख से हो जाती है। इस मंदिरकी प्रतिष्ठा केशी श्रमणाचार्य ने कराई थी। कच्छ भद्रेश्वर नगर में महावीर निर्वाण के २३ वर्ष पश्चात् का बना हुआ एक प्राचीन मंदिर अधुनापि विद्यमान है। इस मंदिर की प्रतिष्ठा भगवान् सौधर्मस्वामी के पुनीत करकमलों से हुई थी ऐसा इस मंदिर के शिलालेख से प्रमाणित होता है। __ ओसियां और कोरण्टा (मारवाड़) के महावीर मंदिर की प्रतिष्ठा वीर निर्माण के ७० वर्ष पश्चात् आचार्य रत्नप्रभ सूरि के हाथों से हुई थी। इससे सिद्ध होता है कि उक्त मंदिर द्वय २३९३ वर्ष के प्राचीन हैं। श्रावस्ती नगरीके भूगर्भ में से श्री संभवनाथ का एक मंदिर निकला है इसके संबंध में अन्वेषकोंका मत है कि यह मंदिर और इसके खण्डहर भगवान् महावीर के पूर्व के स्मारक है और स्वयं महावीर भी यहां पधारे हुए हैं। ऐसे एक नहीं अनेको प्रमाण मूर्तिपूजा की प्राचीनता को सिद्ध करने वाले मिलते हैं। वीर निर्वाण के पश्चात् के प्रमाणों के संबंध में कहना ही व्यर्थ है जब कि उनके पूर्व भी मंदिर और मूर्ति होने के प्रचुर प्रमाण मिलते हैं। भारतीय आर्यजनोंने तो मूर्ति को प्राचीन कालसे ही धर्म का एक खास स्वरूप मान रक्खा है किंतु चीन, जापान, आस्ट्रिया आदि दूरवर्ती देश भी प्राचीन काल से ही मूर्ति की उपासना करते आये हैं। विकम की चौदहवीं शताब्दी तक पौर्वात्य देशों के समान ही पाश्चात्य देशों में भी मूर्ति पूजा का प्रबल प्रसार एवं प्रचार था। उस समय उन देशों में भी जैन मंदिर विद्य Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર કપલેતા. 363 % 3DE मान थे जिनके ध्वंसावशेष समय समय पर भूभाग में से निकला करते ह। आस्टिया के प्रांत में महावीर की मूर्ति, अमेरिका जैसे शिक्षित और अन्वेषक राज्य में सिद्धचक्र का गट्टा, मंगोलिया प्रांत में अनेक मूर्तियों के खंडावशेष जैनधर्म और मूर्तिपूजा की प्राचीनता के प्रमाण स्वरूप विद्यमान हैं। इतना ही नहीं अपि तु जिस मक्का मदीना में एवं अरबस्थान में सर्व प्रथम मुहम्मद पैगंबर साहिबने अपनी सशक्त तलवार के बल पर जिस मूर्तिपूजा का विरोध किया था उन प्रांतों में उस समय भी जैन मंदिर प्रचुर परिमाण में विद्यमानथे ऐसा सिद्ध होता है। वास्तव में जिन लोगोंने भारत में परिभ्रमण किया ह वे लोग जैनियों की उत्कर्षता का सहज ही पता लगा सकते हैं। राणकपुर, आबूजी आदि स्थानों की मंदिर, मूर्तियां, जैनियोंकी उत्कृष्ट आहोजलाली, उत्तम धर्मपरायता। एवं मूर्ति पूजा की प्राचीनता को सगर्व उन्नत मस्तक हो करके प्रमाणित कर रही हैं जिन भव्यात्माओंने एक बार भी इन तीर्थधामों की यात्रा की है वे इनकी प्रशंसा किये बिना कदापि नहीं रह सकते हैं। भक्त लोग प्रशंसा करें। શ્રી જેનાગમ પ્રશ્નમાલા યાને પ્રોત્તર કલ્પલતા. લેખક-આચાર્યશ્રી વિજયપઘસૂરિજી. (dis y०४ ३४७ थी मनुसधान) ૧પ-પ્રશ્ન–પૂર્વેના જે પદે બતાવ્યા, તેમાં પદ કેને કહીએ? એટલે पहनुं सक्षए शुं ? ઉત્તર–પનું સ્વરૂપ વિશિષ્ટ સંપ્રદાયથી જાણવું. એમ શ્રી ભગવતીસૂત્રની टीम “पदानि च विशिष्टसंप्रदायगम्यानीति" - प्रमाणे ४थु छ. त्यां અર્થને નિર્ણય થાય, તે પદ કહેવાય, એટલે ચાલુ અધિકારની જ્યાં સમાપ્તિ થાય, તેટલે સૂત્રવિભાગ પદ કહેવાય. એમ શ્રી સમવાયાંગ ટીકામાં શ્રી અભયદેવસૂરિજીએ અને શ્રી મલયગિરિ મહારાજે શ્રી નંદીસૂત્રની ટીકામાં જણાવ્યું છે. તથા ૫૧ કોડ ૮ લાખ ૮૪ હજાર ૬ સો ને સાડીએકવીસ શ્લોકનું એક ૫દ થાય. એમ શ્રી રત્નસાર નામના ગ્રંથમાં જણાવેલું इक्कावण्णं कोडिओ-लक्खो अटुंव सहसचुलसीह ॥ जस्सयसड्ढिकवीसा-पयम्मि माणं सिलोगाणं ॥१॥ આ ગાથા ઉપરથી જાણી શકાય છે. વળી શ્રી કર્મ ગ્રંથની ટીકામાં શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજ જણાવે છે કે "पदस्य तथाविधाम्नायाभावात्प्रमाणं न ज्ञायते" मे तेव। न સંપ્રદાયના અભાવે પદનું પ્રમાણ જાણી શકાતું નથી. આચારાંગાદિ સૂત્રોના Page #14 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ જૈન ધર્મ વિકાસ ૧૮ હજાર વગેરે પદ જણાવ્યા, તેમાં “વિભક્તિ જેના છેડે હોય, તે પદ કહેવાય” આ રીતે વ્યાકરણ શાસ્ત્રમાં જણાવેલું પદ લેવું નહી. ૧૬–પ્રશ્ન-અનુયોગના ભેદ કેટલા? ઉત્તર–અનુગના ૪ ભેદ છે. ૧ દ્રવ્યાનુયોગ. ૨ ગણિતાનુયોગ. ૩ ચરણકરણનુગ. ૪ ધર્મકથાનુગ. ૧૭–પ્રશ્ન-અનુગ શબ્દનો અર્થ શો ? ઉત્તર-અનુગ એટલે વ્યાખ્યાન અથવા સ્યાદ્વાદશિલીએ પદાર્થોનું વર્ણન કરવું, તે અનુયોગ કહેવાય. ૧૮-પ્રશ્ન-અનુગના ચારે ભેદે માનવાનું શું કારણ? શું એક અનુગ માનવાથી કામ ન ચાલે? ઉત્તર–જેમ દ્રવ્ય રેગ જૂદા જૂદા હેવાથી તેની દવા પણ જુદી જુદી હોય છે. તેમ સંસારિ જી ભિન્ન ભિન્ન પ્રકૃતિના હોવાથી પૂજ્ય શ્રી તીર્થકરાદિ લકત્તર પુએ ચારે અનુગની પ્રરૂપણા કરી છે, તે ઉચિત જ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ વગેરે પદાર્થો કર્મોના ક્ષેપશમાદિમાં કારણ કહ્યા છે. તેથી કોઈને દ્રવ્યાનુયોગની બીના સાંભળવાથી લાભ થાય. કેઈને ગણિતાનુયોગની બીના સાંભળવાથી લાભ થાય, ને કેઈને ચરણકરણનુગની બીના સાંભળવાથી લાભ થાય, વળી કેઈને ધર્મકથાનુગની બીના સાંભળવાથી લાભ થાય. આ મુદ્દાથી પ્રભુદેવે ચારે અનુગાની પ્રરૂપણ કરી છે. શ્રી ગૌતમ મહારાજાદિ મહાપુરૂષને દ્રવ્યાનુયોગની બીના સાંભળીને સંદેહ દૂર થતાં સંયમની ભાવના પ્રકટ થઈ. તેની નિર્મલ આરાધના કરીને તેઓ સિદ્ધિના સુખ પામ્યા. આર્દ્ર કુમારને શ્રી આદિનાથ પ્રભુની મૂતિના દર્શન થતાં અને શ્રી શયંભવ ભટ્ટને શ્રી શાંતિનાથની મૂર્તિના દર્શન થતાં અને અતિસુકુમાલને નલિની ગુલ્મ વિમાનની બીને સાંભળતાં જાતિ સ્મરણ જ્ઞાન પ્રકટયું. એમ સ્વયંભુરમણ સમુદ્રમાં રહેલા મૂર્તિના આકારના સભ્યોને જોઈને સામા (દેખનાર) રહેલા મસ્યાને જાતિ મરણ જ્ઞાન થાય છે. આવા બીજા પણ પુષ્કળ દષ્ટાંતે ઉપરથી સાબીત થાય છે કે-એક અનુગથી કામ ચાલે જ નહિ. ૧–પ્રશ્ન-ચારે અનુગનું સ્વરૂપ શું? ઉત્તર–૧ દ્રવ્યાનુયેગ, જે જીવ અછવાદિ દ્રવ્યનું વિસ્તારથી સ્વરૂપ જણાવે, તે દ્રવ્યાનુગ કહેવાય. ૨ ગણિતાનુયોગ, જેના આયુષ્યાદિની તથા પર્વત-વિમાનાદિની લંબાઈ વગેરે અને સૂર્ય ચંદ્રાદિના ચાર વગેરેની બીના જેમાં વિસ્તારથી સમજાવી હોય, તે ગણિતાનુગ કહેવાય. ૩ ચરણકરણાનુયોગ, જે ચરણ સિત્તરી કરણસિત્તરીનું સ્વરૂપ વિસ્તારથી જણાવે, તે ચરણકરણાનુગ કહેવાય. ૪ ધર્મકથાનુગ, જે પરમ ઉલ્લાસથી શ્રી જિનમની આરાધના કરીને, કરાવીને, અને અનુમોદીને સવારતારક થઈ ગયા, તેવા મહાપુરૂષના Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રૌત્તર કલ્પલતા. ૩૮૫ આદર્શ જીવનને જણાવે, તે ધર્મકથાનુયોગ કહેવાય. આ અનુયોગ સરલમાં સરલ ગણાય છે. કારણ કે એને સાંભળવાથી બાલજી પણ ધર્મના સાધક બને છે. સમતા, ક્ષમા, સરલતા વગેરે ગુણોને ધારણ કરવાથી કયા કયા જીને કે કેવો ફાયદો થયે? તે બીના સ્પષ્ટ જાણીને શ્રોતાઓ સમતાદિ ગુણોની સેવના કરીને સ્વાર કલ્યાણ કરે છે. આ બાબતના દષ્ટાંતે વૈરાગ્ય શતક વગેરેમાં મેં જણાવ્યા છે. ૨૦-પ્રશ્ન-પ્રાચીન કાલમાં ચારે અનુચની સ્થિતિ કેવા પ્રકારની હતી? ઉત્તર-પ્રભુદેવ શ્રી મહાવીર મહારાજના નિર્વાણુ સમયથી માંડીને પૂજ્યશ્રી આરક્ષિતસૂરિજીના પૂર્વ સમય સુધી “આપૃથવાનુ ” હતા. એટલે સૂત્રોનું વ્યાખ્યાન ચારે અનુગ તરફ લક્ષ્ય રાખીને કરાતું હતું. તે પછી અવસર્પિણી કાલના દે બુદ્ધિ આદિ ગુણ ઘટતા જાણીને પૂજ્ય શ્રી આયરક્ષિતસૂરીશ્વરજી મહારાજે પૃથકત્વાનુગની સ્થાપના કરી. એટલે એકેક અનુગને ઉદ્દેશીને વ્યાખ્યાન કરવાની પદ્ધતિ શરૂ કરી. ત્યારથી માંડીને શ્રી આચારાંગ વગેરે સૂત્રોનું વ્યાખ્યાન ચરણકરણનુયાગ તરફ લક્ષ્ય રાખીને કરાય છે. અને શ્રીસૂત્રકૃતાંગ વગેરે સૂત્રોનું વ્યાખ્યાન દ્રવ્યાનુયોગની મુખ્યતાએ કરાય છે. શ્રી ભગવતીજી વગેરેનું વ્યાખ્યાન દ્રવ્યાનુયોગ વગેરેની મુખ્યતાઓ અને શ્રી જ્ઞાતા સૂત્રાદિનું વ્યાખ્યાન ધર્મકથાનુગની મુખ્યતાએ તથા શ્રી સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિનું વ્યાખ્યાન ગણિતાનુ ગની મુખ્યતાએ કરાય છે. સૂત્રાર્થના ટકાવથી શ્રી જિન શાસન ટકે છે, વગેરે મુદ્દાથી શ્રી આરક્ષિતસૂરિજી મહારાજે પૃથવાનુગને પ્રચાર કર્યો હોય, એમ સંભવે છે. તેઓ આગમ વ્યવહારી હતા. માટે તેવી પદ્ધતિની શરૂઆત કરી શકે. ૨૧-પ્રશ્ન-જાતિ સ્મરણ જ્ઞાનનું સ્વરૂપ શું? ઉત્તર-જેની મદદથી “પાછલા ભામાં પોતે કઈ સ્થિતિમાં હતો? વતમાન શુભાશુભ સ્થિતિ શા કારણથી મળી? વગેરે” ભૂતકાળની બીના જાણી શકાય, તે જાતિ સ્મરણ જ્ઞાન કહેવાય. એકાંતે આત્માનું અનિત્યપણું માનનાર વાદિઓના મતે જતિ સમરણ-પ્રત્યભિજ્ઞાન વગેરે ઘટી શકે જ નહિ. જાતિ મરણના સ્વરૂપને સૂમ દષ્ટિથી વિચાર કરતાં દ્રવ્યાસ્તિક નયના મતે આત્માનું નિત્યપણું, પરલેક વગેરે પદાર્થો સાબીત થઈ શકે છે. ૨૨-પ્રશ્ન-પાંચ જ્ઞાનમાં જાતિ સ્મરણને કયા જ્ઞાનમાં ગણવું? ઉત્તર-મતિજ્ઞાનમાં ગણવું જોઈએ કારણ કે તે મતિજ્ઞાનને એક ભેટ છે. અવિસ્મૃતિ, સમૃતિ ધારણામાં જણાવેલા સ્મૃતિના ભેદ તરીકે જાતિ મરણને ગણવું. આ બીના કર્મગ્રંથની ટીકા વગેરે ગ્રંથમાં સ્પષ્ટ જણાવી છે. જે પાઠ આ પ્રમાણે જાણ. “જ્ઞાતિના મણિન મેરે પણ' એટલે જાતીસમરણ પણ મતિજ્ઞાનનો એક હે જ છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ 3८६ જૈનધર્મ વિકાસ. चटपटी अजब मिठाई का स्वाद चाखिये। लेखकः मुनी भद्रानंदविजय. बिलाड़ा (मारवाड़.) (dis ५४ ३५८ था मनुस धान) कहना तो सरल, और अतीव सरल है पर उपयोग में लाना पूरी टेढी खीर है। प्राणीमात्र में, समस्त जीवधारियों में इन कषायों का प्रमुखतम बिशेष स्थान है। इसे हठाने के लिये त्याग ही की पूरी जरूरत है। बिना त्याग के यही कषाय रूपी भयंकर राक्षस मनुष्य को अपने मदसे उन्मत्त बना नरकाब्धि के गहरे भंवरमें धकेल देते हैं श्रीकृष्णने गीता में कहा है: ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते । सङ्गात्संजायतेकामः कामात्क्रोधोऽभिजायते ॥ क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशाबुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥ और भी कहा है कि त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः । कामक्रोधस्तथा लोभस्तमादेतत् त्रयंत्यजेत् ॥ इति इसी लिये ज्ञानी महात्माओंने भगवान् महावीर की स्तुति करते हुवे कहा है कि नमोदुर्वार रागादिवैरिवार निवारिणे । अर्हते योगिनाथाय महावीराय तायिने ।। इन्होंने इस मीठी मिठाई की भाधुरी को चख्खा था, इन्होने इसके स्वाद से संसार को लालायित करने का भगीरथ यत्न किया था, अब देखना है कि क्या इन कषायों पर विजय पाना सरल है, नहीं, नहीं नहि देह भृताशक्यं त्यक्तुं कर्माण्यशेषतः। ___ यस्तु कर्मफल त्यागी सत्यागी त्यभिधीयते ॥ देहधारियों के लिये सबसे कठिन यदि कोई कार्य है तो एक मात्र यही है। तो फिर इसे किस प्रकार जीता जा सकता है ? इसका उत्तर एकमात्र यही है कि "अभ्यासेन तु कौंतेय वैराग्येणैव गृह्यते" जब यह होगा तो चिंतामणी के थालमें भरी प्यारी मिठाई चखते क्या देर लगेगी। जब हम इन प्रबल और प्रचंड शत्रुओं को परास्त कर देंगे तो शिवनारी स्वयं हमारे लिये इस महनीय मिठाई को लेकर उपस्थित होगी। यही, यही तो षड्दर्शनों का कथन है कषाय ही ज्ञानपट पर पड़ा हुआ परदा है, यही आवरण परमानंद प्राप्ती में बाधक रूप है, यदि यह अरिहंत महाप्रभु की असीम अनुकंपा से कहीं हट जाय तो Page #17 -------------------------------------------------------------------------- ________________ ચટપટી અજબ મીઠાઈ. 3८७ मनुष्य नर का नारायण हो सकता है "ज्ञानादेवहि कैवल्यम्" यह सत्य, त्रिकालाबाधित सत्य है। ज्ञान ही तो पापपंक से मुक्ती दिलाने वाला प्रचंड चंड ब्रह्मास्त्र है, ज्ञान ही से भले और बुरे का परिचय पाया जाता है, ज्ञान ही से ग्रहणाग्रहण का बोध होता है, ज्ञान ही की प्रभावपूर्ण चमक से असत्कर्म मय काला अंधकार स्वतः ही नष्ट होने लगता है, और इसी ज्ञान के बल पर अपनी प्यारी मिठाई पाई जा सकती है। अन्यथा "मुक्तिनस्या अन्मशतैरपि" यही अज्ञान ही तो मुक्ती का कट्टर शत्रु है। मही चतुर्विध कषायों का मूल है। यदि सौभाग्य से यह दूर हो जाय तो वही मुक्त हो सकता है, वही प्यारी शिवनारी के हाथ की मिठाई खा सकता है। ___यही मुक्ती मिठाई के मिलाने का सर्व दर्शन सम्मत सहज और सरल मार्ग है। हां भिन्न २ पन्थोंने और मत्तोंने ज्ञान प्राप्ती के लिये अपना २ तरीका क्रियाकांडानुसार भले ही जुदा २ बना लिया हो तथापि वे उनके उत्तरगुण मूलगुण ही की पुष्टी के अर्थ हैं। समस्तों का गन्तव्य पथ भले ही न्यारा हो किंतु स्थान वही है और लक्ष भी वही है। जब ज्ञान होगा तव स्वयं ही कषायों से मुक्ती हो जायगी, न द्वेष रहेगा न राग, न लोभ रहेगा न काम, न सुख रहेगा न दुख सबका निपटारा हो जायगा, मनुष्य मुनी बन जायगा, वीतराग हो जायगा यही तो मुनी शब्द व्याख्या है-यही तो मोक्ष रूपी मिठाई के प्राप्ती का सीधा तरीका है दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः। . वीतरागमयक्रोधास्थितधीर्मुनिरूच्यते ॥ पाठकों लेख का कलेवर बढ रहा है एतदर्थ इस विषय पर फिर कभी लिखा जायगा । अस्तु, प्यारे वाचकों क्यों यह है न अद्भुत् मिठाई, यदि आपकी इसे चखने की मनीषा हो तो आइये, और ज्ञान के समुज्ज्वल प्रकाश में बैठकर मनमानी मिठाई खाइये, ता कि चारों आघाति की का क्षय हो जाय (नाम, गोत्र, आयुष्य, कर्म)। बस इसी मिठाई को लेकर हम आपके आगे धर रहे हैं, खाओ २ खूब पेट भरकर खाओ और सच्चिदानंद रुप बन जावो । आनन्द कंद सच्चिदानंद अरिहंत सभी को इस अनोखी और अनूठी मीठी मिठाई का स्वाद चखावे यही सानुनय प्रार्थना है। ॐ शम् नहीं संसारमें कुछ भी भरा है सार यह देखो। सभी झूठी तजो झंझट मजा मुक्ती का अब चक्खो॥ खालो पेट भर यारों मधुर मीठी मिठाई को। इसी में भद्र आनन्द है विचारो कुछ जरा इसको । Page #18 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮૮ * જનધર્મ વિકાસ અહંત દર્શન અને ઈશ્વર લેખકઃ મણીશંકર કાળીદાસ વૈઘશાસ્ત્રી (જામનગર) (ગતાંક પૃષ્ઠ ૩૫૪ થી અનુસંધાન.) ઈશ્વર અને અહંતુ દર્શન. આ દર્શન એવી માન્યતા ધરાવે છે કે – ઈશ્વર વિષયમાં) અનાદિ કાળના કર્મનાં બંધનથી જોડાયેલે જીવ અલપઝ કહી શકશે. જો કે અનંત જ્ઞાન જીવમાં હોવાનું આ દર્શન સ્વીકારે છે, છતાંય તે જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મોને કારણે આચ્છાદિત થયેલ છે અને તેથી તે આવરણ અથવા કારણ છુટી જતાં તે જીવ અનંત જ્ઞાન યુક્ત સર્વજ્ઞ બને છે, તેજ અત્ દર્શનની દષ્ટિએ ઈશ્વર છે. ભૂત પુર્વમાં આ રીતે કર્મ રહિત બની ઘણાં નિર્વાણ પદે સ્થિત થયા છે, તે પણ ઈશ્વર અને સર્વજ્ઞણતાના નિયમે અહંત દર્શનની માન્યતા પ્રમાણે જે છે કર્મનાં સકળ આવરણે જ દૂર કરે તે તમામ ઈશ્વર છે અને તે વાતને જે બુદ્ધિ સ્વીકાર કરે તે પ્રત્યેક જીવ મુક્તિ પામી શકે છે અને તે મુક્ત છવ જેટલા છે તે તમામ ઈશ્વર છે. એ અમારે નિબંધિત સિદ્ધાંત તેને સ્વીકારે છે. - અહંત દર્શનની ઈશ્વરની માન્યતાને આપણે વધારે સરલ મને સ્પષ્ટ કરવાની છે, તેથી આપણે જણાવીયે છીયે કે કર્મ બંધનથી જે જીવ મુક્ત થયે તેજ ઈશ્વર છે. અન્ય દર્શને પેટે અમારી એકજ ઈશ્વરની અનાદિ કાળથી આરંભી આજ સુધીમાં થયે છે તે માન્યતા નથી પણ જેટલા જીવો કર્મ ક્ષય કરી મુક્તિ પામ્યા તે તમામ સર્વજ્ઞ ઈશ્વર છે. અહી એક શંકા થશે કે અહત દર્શનને અનિશ્વરવાદી નહીં કહેતાં અનેક ઈશ્વરવાદી કહીશું તે તે પણ અસંગત છે. અહંત દર્શન એકેશ્વરવાદી પણ એક અપેક્ષાએ કહી શકાશે, કારણ કે ગુણ અને સામાન્યની દષ્ટિએ એકેકવર વાદી કહેવામાં હરક્ત નથી. હવે જીવને સર્વજ્ઞ થવામાં વિનરૂપ જે કર્મ બંધને છે, તે કમ બે પ્રકારના છે. તેમાં એક ઘાતી કર્મ તરીકે ઓળખાય છે અને બીજા અઘાતિકમ કહેવાય છે. - ઘાતિ કર્મોને ચાર વિભાગમાં વહેંચી આપે છે. ૧ જ્ઞાનાવરણીય. ૨ દર્શ નાવરણીય. ૩ મેહનીય. અને ૪ અંતરાય, આ ચાર કર્મો (ઘાતી કર્મો) આત્માના જે સ્વાભાવિક ગુણે છે તેને ઘાત કરે છે. જે કમના ઉદયથી આત્માનું નિર્મળ જ્ઞાન આચ્છાદિત થાય છે તેને જ્ઞાનાવરનીય કર્મ કહે છે. જે કર્મોદયથી આત્માની દર્શન શક્તિનું રંધન થાય છે Page #19 -------------------------------------------------------------------------- ________________ અહત દર્શન અને ઈશ્વર - ૩૮૯ તેને દર્શનાવરણીય કર્મ કહે છે. જે કર્મના ઉદયથી શુદ્ધ શ્રદ્ધા (સમ્યક્ત્વ, ચારિત્રાદિ ગુણ) વિકાશ ન પામે તેને મેહનીય કર્મ કહે છે, આત્માનું સ્વાભાવિક જે બળ વિર્યાદિક તેને ફેરતા જે અટકાયત કરે છે તે અંતરાય કર્મ કહેવાય છે. આ રીતે ચાર ઘાતી કર્મ ગણવામાં આવ્યા છે, અઘાતી કર્મો – ૧ આયુ. ૨ નામ. ૩ ગોત્ર. અને ૪ વેદનીય. આ ચાર કો તે અઘાતિ કર્મો તરીકે અહંત દર્શનમાં ઓળખાય છે જેના આયુષ્ય સંબંધ નિર્માણ થવામાં આયકર્મ નિમિત્ત હોય છે. વિવિધ પ્રકારના શરીરે જીવને પ્રાપ્ત થવામાં નામકર્મ નિમિત્ત છે અને ઉચ્ચ ગોત્ર કે નીચ ગોત્રની જીવને પ્રાપ્તિ થવામાં ગેત્રકમ કામ કરે છે. હવે વેદનીય કર્મની સત્તાથી જીવ સુખ દુઃખાદિ સામગ્રી વડે વિકલતા પામી આત્મા પિતાના અવ્યાબાધ ગુણથી વેગળો રહે ' છે. ઉપરાંત અહંતુ દર્શન એમ પણ સ્વીકાર કરે છે કે જીવાત્મા કલ્યાણના માર્ગ તરફ જયારે પ્રયાણ કરે છે, ત્યારે મહા કઠીન તપશ્ચર્યા કરે છે અને પરિણામે ચાર ઘાતી કર્મોને સર્વથા ક્ષય કરી સર્વ દશા પ્રાપ્ત કરે છે અને તેવી ઉજજવલ સ્થિતિને કેવલી અથવા તે જીવન મૂક્તાવસ્થા કહેવામાં આવે છે. જીવન મૂતાવસ્થા:સર્વજ્ઞ કેવલી (જીવન મૂક્તના) નાં બે પ્રકાર છે. ૧. સામાન્ય કેવલી. અને ૨. તીર્થકર, કહેવાય છે. જીવન મુક્તાવસ્થાએ શરીરધારી વિશિષ્ઠ સ્થિતિ છે. સામાન્ય કેવળી એ પિતાની મુક્તિ સાધે છે અને તીર્થકર નામવાળા વિશ્વ પુરૂષુતમાં પણ પોતાની સક્તિ ઉપરાંત સકળ જગતના જીવોને આત્યંતિક દુ:ખની નિવૃત્તિ અને પરમાનંદથી પ્રાપ્તિરૂપ મુક્તિનો માર્ગ બતાવે છે. અને તેમના ઉપદેશરૂપ જ્ઞાનામૃતથી સંસારના છ બંધન મુક્ત થઈ સંસાર સમુદ્રને તરી જાય છે, તે કારણે તેઓને તીર્થ રવરૂપ પણ માન્યા છે. અહં દર્શન દ્રષ્ટિએ ઈશ્વરનું સ્વરૂપ – “ ઉપર મુજબ સર્વજ્ઞની વ્યાખ્યા આપી છે. જેને અત્ દશન અરિહંત કહે છે જેના ઘાતિ કમ (ચાર પ્રકારના) નાશ પામ્યા છે, જેનામાં અનંત જ્ઞાન, સુખ, વીર્ય, અને દર્શન ભર્યું છે, શુભ દેહધારી છે, તે જ શુદ્ધ છે. તેથી તેનું જ ચિંતવન કરવું. સામાન્ય શરીરધારી જેવું તેમનું શરીર નથી પણ આસક્તિરહિત તેમનું શરીર હોવાથી અશરીરી પણ કહેવાય છે. હજાર સૂર્યના પ્રકાશથી પણ તેઓ ઉજજવલ અને તે ભગવાનને ધનંજય કેશમાં બ્રહ્મદેવ કહેવામાં આવ્યા છે. (અપૂર્ણ) Page #20 -------------------------------------------------------------------------- ________________ 348 -- धर्म विास. ॥ॐकार स्तोत्रम् ॥ * ( सं.-मुनीराज श्री प्रेमविमलजी महाराज, मु.-कोटा [राजपुताना] ) ॐकारे आदिरुषे सुकृतिबहुविधे श्वेतपीते च कृष्णे, नीले रक्तेकपोते तदुपरि रहिते सर्ववर्णे विवणे ॥ प्राणापाने समाने विपरितकरणे व्यानउद्यानपीठे, पाताले चांतरिक्षे दश दिशिगगने सप्त शैले समुदे ॥१॥ ... भूतौ काष्ठे च लोष्ठे क्षितिजलपवने स्थावरे जंगमे वा, बीजं सर्वोषधीनामसुरसुरपतौ पुष्पपत्रे तुणाग्रे ॥ शब्दे स्वादे च नादे रविशशिभुवने तारके भादिरुपे, कामे क्रोधे विरोधे विहितमुनिने हास्यक्रीडा विनोदे ॥२॥ जाग्रत्स्वप्ने सुषुप्तौ सत्वरजतमसे सर्वधर्मे तुरीये, शीतेचोष्णे च सौम्ये भयभ्रमगहने पुण्यपापे. विकारे ॥ द्वेषे रागे विरागे विकृतबहगुणे कालरुपे विकाले, सौख्ये दुःखे त्वमेको स्फुरति मनमये सर्वशुद्धे विशुद्धे ॥३॥ दैत्ये मुन्नीद्रवर्गे ग्रहगण विषये सिद्धगंधर्वयक्षे, योगे भोगे वियोगे प्रगुणितगुणिते बाल वृद्धे च यूनि ॥ शुद्धशास्त्रे पुराणे बुधजनजठरे न्यायतर्के मीमांसे, स्थूले सूक्ष्मे समाने चलित दृढमते योगमुक्ते प्रसिद्धे ॥४॥ __ मंत्रे तंत्रे प्रकारे बहुरतिरचने संधिभेदेऽभिचारे, धूर्ते शांते विचारे प्रहसति विमने भूतके वीतरागे ॥ वृत्ते तीर्थं सुवश्ये जपतपनियमे स्नानदाने विधाने, कर्ताकर्मे कृतांते बहुमतभिमते ज्योतिरुपे कपाले ॥५॥ ___ कर्मे कीटे पतंगे पशुजनमशके ह्यन्तरात्मे निरात्मे, ज्ञाने ध्याने प्रवीणे प्रभवित परमे नास्तिरुपे चकारे ॥ ब्रह्मे विष्णौ च रुद्रे अकुलकुलमये विश्वरुपे अतीते, मंत्रे यंत्रे उडीशे सुत्दृदहितजने सर्व विद्या गरीये ॥६॥ यने यज्ञे सुरक्षे मृदुमय कठिने वज्नसारे असारे, धूने दीप्ते च ज्वाले असितद्युतिमये कौस्तुभे पारिजाते ॥ युद्धे बोधेषु शास्त्रे अहितहितजये उग्रतेजो विशाले, ध्यानाध्याने विधाने जयविजयकरे भावभावे विभावे ॥७॥ रामारामेऽमृत विषमये लुब्धके चातिलुब्धे, स्वर्गे नरकेऽखिलजनमये चेतचेतेऽचेते ॥ Page #21 -------------------------------------------------------------------------- ________________ અભક્ષ્ય કંદમૂળ સ્વરૂપ “અભક્ષ્ય કંદમૂળ સ્વરૂપ” લેખક-મુનિ રામવિજયજી (ખંભાત) જૈન શાસ્ત્રકાર ભગવંતોએ કંદમૂળને ત્યાગ કરવા બતાવ્યું છે. તેવુંજ અન્ય દર્શનકારોએ પણ પુરાણ” વિગેરે ગ્રન્થોમાં કંદમૂળનું ભક્ષણ ત્યાગ કરવું કહ્યું છે. તેમાં જૈન શાસ્ત્રકાર પ્રતિપાદન કરે છે કે – "साहारणपत्तेया, वणस्सइ जीवादुहा सुए भणिया. जेसिमणंताणं तणु, एगा साहारणा तेऊ ॥१॥ વનસ્પતિ જીના બે ભેદ છે. એક સાધારણ વનસ્પતિ અને બીજો પ્રત્યેક વનસ્પતિ, તેમાં એક શરીરને વિષે એક જીવ હોય તે પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે અને એક શરીરમાં અનંત જીવો હોય તેને સાધારણ વનસ્પતિ કહેવાય છે. વળી સર્વ જાતિના કંદમૂળ વિગેરે સાધારણ વનસ્પતિની જાતિ છે અને સેયના અગ્ર ભાગથી પણ અતિસૂક્ષ્મતર એવા અલ્પ ભાગ જેટલા એક શરીરમાં અનંતા જેવો છે. તેનું દૃષ્ટાંત બતાવે છે. એક લાખ કે વધારે ઔષધી ભેગી કરી તેનું ચૂર્ણ બનાવીને, કપડાથી તેને ચાળી નાખ્યા પછી પાણી નાખીને તેને ઘૂંટી ઘૂંટીને પ્રવાહી બનાવ્યા, પછી સેયના અગ્રભાગને તે પ્રવાહીની બનેલી ઔષધીમાં બળીએ તે તેથી એક અતિ બારીક અગ્ર ભાગ ઉપર લાખ ઔષધીના અંશ આવે છે એ વાત જેમ શ્રદ્ધા ગમ્ય તેમજ બુદ્ધિ ગમ્ય સત્ય જણાય છે, એવા દ્રષ્ટાંતથી જ્ઞાની પરમ કૃપાળુ ભગવાને કેવલજ્ઞાનના બળથી એક બારીક શરીરમાં અનંતા જ જોયા છે. વળી એક રતીભાર સારામાં સારે રંગ લઈ પાણીના એક ઘડામાં ના હોય તે બધું પાણી આછા રંગવાળું દેખાય તે પાણીમાં બારીક સાયને અગ્ર ભાગ બળીએ તો તે અગ્રભાગ ઉપર રંગને બારીક ભાગ આવે છે. એ પણ શ્રદ્ધા ગમ્ય અને બુદ્ધિગમ્ય તેમજ યુક્તિ ગમ્યથી સાચું જ મનાય છે. એવા દૃષ્ટાંતથી સમજતાં કંદમૂળને એક અતિ બારીક ભાગ જેટલું તે જીવોનું ઔદારીક શરીર છે અને અનંતા છે ઓષધીના દૃષ્ટાંતથી સમજાય એવા છે. જીભના સ્વાદમાં લુબ્ધ બની જીવો કંદમૂળનું ભક્ષણ કરે છે. અને અભક્ષ્ય ભક્ષણથી અવિવેક સેવી ઘણું પાપ બાંધે છે. તે ઉપર અન્ય દર્શનકાર, જનેત્તર ધર્મના વિદ્વાન રૂષીઓ પણ પદ્મપુરાણના પ્રભાસ ખંડમાં લખે છે તેથી પણ કંદમુળ અભક્ષ્ય છે એમ સાબીતી નિઃશંસયપણે થાય છે. તે ક્ષેક નીચે પ્રમાણે કહેલ છે. चत्वारो नरकं द्वारा ॥ प्रथमं रात्रि भोजनम् ॥ परस्त्री गमनमं चैव ॥ संघानानंतकायिके ॥ . .. નરકમાં જવાના ચાર દરવાજા છે. (૧) પ્રથમ રાત્રી જન (૨) બીજા Page #22 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ જનધર્મ વિકાસ. દરવાજા રૂપે પરસ્ત્રીગમન (૩) ત્રીજા દરવાજા રૂપે બોળ અથાણું અનેક જાતના વળી (૪) ચોથા દરવાજારૂપે કંદમૂળ (અનંતકાય) કહેલ છે. વળી શીવપુરાણે , આ પ્રમાણે કહ્યું છે. તેના શ્લોક નીચે પ્રમાણે જાણવા यस्मिनगृहे सदानित्यं ॥ मूलकं पाच्यते जनैः॥ स्मशानतुल्यं तद्गेहम् ॥ पितृभिः परिवर्जित ॥१॥ मुलकेन समं चान्नं ॥ यस्तु भुङ्क्ते नरोऽधमः ॥ तस्य शुद्धिर्न विद्येत ॥ चांद्रायणशतैरपि ॥२॥ भुक्तं हलाहलं तेन ॥ कृतं चाभक्षभक्षणं । वृन्ताकं भक्षणेचापि ॥ नरो यातिच रौरवं ॥३॥ એ ત્રણ ગ્લૅકને ભાવાર્થ નીચે પ્રમાણે સદ્બુદ્ધિથી સ્વીકારે. જેના ઘરમાં હંમેશા મુળાનું શાક રંધાય છે તે ઘર સમશાન તુલ્ય જાણવું. વળી તે ઘર પિતૃઓવડે તજાય છે. વળી મુળાના શાક સાથે જેઓ અન્ન ખાય છે. તે અધમ મનુષ્યની શુદ્ધિ સેંકડે ચાંદ્રાયણ તપવડે પણ થતી નથી. જેણે આવા કંદમૂળ અભક્ષ્ય ખાધાં તેણે હલાહલ કાલકુટ જેવું ઝેર ખાધું વળી રીંગણના શાક ખાવાથી તે નર મહા દુઃખદાયી એવી રૌરવ નામની નરક ભૂમીમાં જાય છે અને જમ લેકે તેને ઘણું દુઃખ આપી હેરાન કરે છે. વળી પદ્મ પુરાણે નીચે પ્રમાણે પુર્વના રૂષીઓએ કહ્યું છે. ' गौरसं माषमध्यस्तु ।। दुग्धादिके तथैवच ॥ भक्षयेत तद् भवेदन्नं ॥ मांसतुल्यं युधिष्ठिर ॥१॥ કાચા દુધ કાચા દહિં કાચી છાશ સાથે અડદનું ભજન ઉપલક્ષણથી સર્વ કળોનું ભજન કરે છે તે માસ તુલ્ય કહેવાય તેવી રીતે શ્રીકૃષ્ણ પાંડમાં વડિલ ભ્રાતા યુધિષ્ઠિરને ઉદ્દેશીને સંબોધન કરી જણાવે છે વળી મહાભારતે મઘમાં દેષ જણાવ્યા છે. તેને શ્લેક નીચે પ્રમાણે જાણ. संग्रामेणहि यत् पापं ॥ अग्निना भस्मसात् कृतं ॥ તત પાપ નાતે તસ્પ . મધુરિંતુનમથળાંત શા. અગ્નિ વડે ભસ્મભૂત કરવાથી લડાઈમાં જે પાપ લાગે છે તેટલું પાપ એક મધુબિન્દુના ભક્ષણથી લાગે છે. એવી રીતે જૈન દર્શનમાં પરમ કૃપાળુ ભગવાન શ્રી તીર્થકર દેવોએ કેવળ જ્ઞાનના બળથી જોઈ કંદમૂળ રીંગણ મઘમાં દોષ બતાવ્યા છે. જેવી રીતે શીવ પુરાણ, પદ્મપુરાણુ અને મહાભારતમાં રૂષી મહારાજાઓએ પણ દેષ બતાવ્યા છે. વિશેષ સમજુતી ધ્યાનમાં રાખો તે એજ કે કાંઈ પણ બ્રાહ્મણ કે કઈ પણ Page #23 -------------------------------------------------------------------------- ________________ " પ્રથમ કર્મગ્રન્ય પદ્યાનુવાદ સહિત ૩૪ જૈનેત્તર ઉપર લખેલ લેકના અર્થ ફેરવી જીભના સ્વાદમાં લુબ્ધ બની ભેળા કેને ઠગવા જુદા જુદા અર્થ બતાવે. તે પણ જૈન અથવા જેનેત્તર સુજ્ઞ બંધુઓએ અથવા બહેનોએ અજ્ઞાન વશથી ભોળવાઈ જવું નહિ એ વાત લક્ષ્યમાં રાખી અભક્ષ્ય વસ્તુ તજવી એજ આત્માને તારવાને સાચે સાચો માર્ગ છે. કિં બહના. -: પ્રથમ કર્મગ્રન્થ પદ્યાનુવાદ સહિત : મૂલ કર્તા-બૃહત તપાગચ્છ નાયક શ્રીમદ્દ દેવેન્દ્રસૂરિ મહારાજ પદ્યમય અનુવાદ કર્તા-મુનિશ્રી દક્ષવિજયજી મહારાજ. (ગતાંક પૃષ્ઠ ૩૬૦ થ અનુસંધાન) મૂ- अणुगामि-वड्डमाणय,-पडिवाईयर-विहा छहा ओही। रिउमइ-विउलमई मण, नाणं केवलमिगविहाणं ॥८॥ [અવધિજ્ઞાનના છ ભેદ] અનુગામિ અનનુગામિ ને, વદ્ધમાન ને હીયમાન ને, પ્રતિપાતિ અપ્રતિપાતિ અવધિ-ભેદ ષટ ને જાણ ને. ( [મન:પર્યવ ને કેવળજ્ઞાનના ભેદ] બાજુમતિ ને વિપુલમતિ ઈમ, દુવિધ મન:પર્યાયને, જાણવળી એક ભેટવાળા, વિમળ કેવળજ્ઞાનને. मूल- एसिं जं आवरणं, पडुव्य चक्खुस्स तं तयावरणं। ૨ દર્શનાવરણીય કર્મ. . दंसण-चउ पण-निद्दा, वित्ति-समं दसणावरणं ॥९॥ [ઉદાહરણ સહિત પાંચ જ્ઞાનાવરણ ને નવ દર્શનાવરણ આંખને પાટા સમું જે, જ્ઞાન ને એ આવરે, તે કર્મ જ્ઞાનાવરણ તેનું, ભાખિયું શ્રી જિનવરે; ચઉ દશનાવરણ અને, મળી પાંચ નિદ્રાઓ ખર, પિળીયા સમ જાણું નવવિધ, દર્શનાવરણીય રે ! (૯ મૂ- વજQલિદિલરાજધૂ, હિંસિ-ગોહિ-વહિં રા दंसणमिह सामन्नं, तस्सावरणं तयं चउहा ॥१०॥ [ચાર દર્શન ને તેનાં ચાર આવરણ] દેખવું જે આંખથી તે, ચક્ષુદર્શન માનવું, અચક્ષદર્શન શેષ ચલે, ઇંદ્રિય મનથી જાવું. અવધિ કેવળ એ ચઉ, સામાન્યથી ઉપગપ, , ચાર આવરણે ચઉ-દર્શન તણું કહે જિનભૂપ. . (૧૦) Page #24 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જૈનધર્મ વિકાસ सुह-पडिबोहा निद्दा, निद्दा निद्दा य दुक्ख-पडिवोहा । पयला ठिओवविद्वस्स, पयलपयला उ चंकमओ॥११॥ ટ્રિ-વિતિ રથ-કાળી, શીદ્ધી અવશિ-ગઢવા! [પાંચ નિદ્રા તેહ નિદ્રા જેહમાં, સુખે કરીને જાગવું, - નિદ્રા-નિદ્રા જેહમાં, દુખે કરીને જાગવું; ઉભા તથા બેઠા જ જીવની, ઉંઘ તે પ્રચલા કહી, વળી ચાલતાની ઉંઘ તે, પ્રચલા-પ્રચલા છે સહી. (૧૧) દિન ચિંતિતાર્થ કરાવનારી, ઉંઘ થીણુદ્ધી કહી, વળી વાસુદેવ તણી જ અડધી, શક્તિવાળી તે કહી; પૂર- મg-ઝિર-વ-ધા– િવ તુલ્લા ૩ વેળા ओसन्नं सुर-मणुऐ, सायमसायं तु तिरिअ-निरएसु । ૩ વેદનીય કર્મ. [દષ્ટાન્ત પૂર્વક વેદનીય કર્મના ભેદ]. જે લિસ મધથી ખડગધારા, ચાટવા સરખું જ છે, સાતા અસાતાથી દુવિધ તે, વેદનીય જ કર્મ છે. (૧૨) [ચાર ગતિમાં સાતા અસાતાનો પ્રાયિક વિભાગ પ્રાયે કરીને દેવ નરમાં, હાય સાતવેદની, તિરિપંચ ને વળી નારકી–માંહિ અસાતવેદની मूल- मज व मोहणीअं, दुविहं दंसण-चरणमोहा ॥१३॥ મેહનીય કર્મ. દિષ્ટાન્ત પૂર્વક મોહનીય કર્મના ભેદ] મદિરા સમું મુંઝાવનારું, મોહનીય જ કર્મ છે, દર્શન અને ચારિત્ર મોહની, ભેદથી તે દુવિધ છે. (૧૩) मूल- दंसणमोहं तिविहं, सम्मं मीसं तहेव मिच्छत्तं । सुद्धं अद्धविसुद्धं, अविसुद्धं तं हवइ कमसो ॥१४॥ [દર્શન મોહનીયના ત્રણ પ્રકાર]_ મિથ્યાત્વનાં જે શુદ્ધ પુદ્ગલ, તેહ સમકિત મેહની, અદ્ધ શુદ્ધ જ પુદ્ગલે તે, જાણ મિશ્રજ મેહની; મિથ્યાત્વ મેહની જાણીએ, અવિશુદ્ધ પુલ જેહનાં, ત્રિવિધ દર્શનમેહની ઈમ, માનીએ હે ભવિજનાં! (૧૪) (અપૂર્ણ) Page #25 -------------------------------------------------------------------------- ________________ નૂતનપંથીઓથી સાવધાન! ૪૯૫ નૂતનપંથીઓથી સાવધાન લેખક અનુભવી અમદાવાદી. દુઃખની લાગણીપૂર્વક લખવાની ફરજ પડે છે કે કેટલાક નૂતન પંથીઓનું માન જૈન સમાજના ફાળે પડેલ છે અને તેઓના તાંડવ નૃત્યએ ભારે તેફાન સમાજમાં મચાવી મૂકેલ છે, તે તેવા નૂતન પંથીઓથી સાવધાન રહેવાની સૂચનાઓ અવારનવાર શ્રીમાન વ્યક્તીઓ તરફથી પિપરોમાં વાંચીએ છીએ. તેઓને ગામે ગામના ડાઘા પુરૂષો તરફથી નવો પંથ સ્થાપવાના પાપથી બચે અને શ્રી. સકળ સંઘમાં એક સંપી રહે તેવી જ લાગણીઓથી તેમને અજમાવી રહેલ છે. છતાં હાર્યો જુગારી બમણું રમે તેવું આ નૂતન પંથીઓના ભક્તોમાં જોવામાં આવે છે. ખેર તેઓ આવા કલેષિત વાતાવરણ ઉત્પન કરવાના ઘોર પાપથી બચો. અને ધર્મમાંથી પણ ચુત થતા બચો તેમજ પ્રાચીન પરંપરા તથા પુજ્ય પુરૂષની અવજ્ઞા કરવાથી ઘર અન્યાય કરી રહેલ છે, તે બધું કેમ તેમના ધ્યાન બહાર રહે છે? આવા આવા તો અનેક અનર્થો થઈ રહેલ છે અને તેજ અનર્થોમાં તેઓ ધર્મ માને છે કે શું? શ્રીમાન પુરૂષે તેમની આવી ચેષ્ટાઓ ઉપર ભારે ગ્લાની છેડે છે. અને તે બીચારાઓ હાંસીને પાત્ર બને છે તેમની વસ્તુ ઘીમાન વ્યક્તીઓને દલીલેપૂર્વક સમજાવવી જોઈએ અને પિતાને પંથ સાચો છે એમ સાબીત કરવાને બદલે તે બિચારીઓ કંઈને કંઈ ઉંધાચત્ત ભરડી નાખે છે. ખેર, કયાંથી સમજાવે? એમની પાસે દલીલ હાયજ શાની ? અને જ્યાં દલીલ ન હોય તેવા માણસને બકવાટ પંડિતેને દુઃખ આપવાવાળે થાય તેમાં શું નવાઈ છે? ખરેખર, તે મહાનુભાવે પાસે પક્ષોહ સિવાય કઈ વસ્તુ પ્રમાણિક કે વિચારવા યોગ્ય ધીમાનેને મળેજ કયાંથી? તેઓ ઉપરથી ધમને ડાળ વધારે કરતા જણાય છે અને ધમીઓને ઠગવા જેવું રૂપક ધારણ કરે છે. પરંતુ ધમીઓના કાળજાં ઠેકાણે છે, તેવા દંભીઓના દંભમાં ફસાય તેમ નથી. વળી તેઓ જૈનશાસનની હેલણ કરવાવાળા ભાઈઓને શાંન્ત રહેવાની સુચનાઓ આપે છે. મીત્રો જ્યાં રાગદ્વેષની પ્રણાલિકા ચાલતી હોય ત્યાં ધર્મરાજા ટકી શકે ખરા કે? ખેર, આવા પામર જી તરફથી ધર્મ સમાજને ભારે ભેગ આપવો પડે છે અને આપ પડશે જ કારણ કે દુનીયામાં પંડીતે કરતાં મૂખાઓનું સામરાજ્ય વધારે વતી રહેલ છે. જેથી ધર્મીઓએ જરાએ ગભરાવાનું નથી. એને પોતાને નિર્મળ એ ધર્મ નિર્મળ હદયથી આરાધન કરશે. મહાવીરદેવના વખતમાં ગોશાળાએ કેવલ પૂજાવાની દ્રષ્ટીએ જ નૂતનપંથ કા હો એ તે સૌ કોઈ જાણે છે. તે આપણે વર્તમાન કાલે પણ Page #26 -------------------------------------------------------------------------- ________________ 36 જૈનધર્મ વિકાસ આ નૂતન પંથીઓનું તત તિથિ પ્રકરણને આડું ધરીને એવું તે નહિ જ હોય? જે તેમજ હેય તે ખરેખર શાસનદેવ તેમને સદબુદ્ધિ આપે. પૂર્વે તેમના જ તરફથી ગર્ભાઇને ગભાઈનું પ્રકરણ જન્મ પામ્યું હતું તેના કરતા પણ આ તિથિ પ્રકરણે તે ખરેખર સમાજમાં ભયંકર રૂપને આપવાવાળું થયું છે. ખરેખર આપણા બાપ દાદાઓએ તે તેમની દ્રષ્ટીએ ઉદય અસ્તના જ્ઞાન વગરના જ હશે ? જે આ ઉદય અસ્તની બાબતમાં સરલતા હોય અને સમાજના કલ્યાણની ભાવના હૃદયમાં વસેલી હોય તો તે વાત જરાએ કઠીન નથી. ધાર્મિક સમાજના કેઈક ભદ્રિક જીવે આ સ્વછંદી ટેળામાં ખેંચાઈ ન જાય અને પિતાની પવિત્ર એવી ધાર્મિક કીયાએ શાસ્ત્રોક્ત રીતે આરાધી. શકાય, એવા કારણોને લઈને શાસનને અનુસરવાવાળા સાધુઓને ચાતુર્માસમાં લાવે છે અને પિતાના પ્રાચીન અનુષ્કાને શાંતીપૂર્વક આરાધે છે. તે પણ તે વિમાગીએથી સહન થઈ શકતું નથી અને અનેક પ્રકારના આક્રમણે તે " ધાર્મિક સમાજ ઉપર કરવાને તૈયાર થઈ જાય છે અને તેને સહન કરીને નીર્મળ રીતે પિતાનું આરાધન કરી શકે છે તે દેખીને તે વીલાઓ ભારેમાં ભારે અનર્થે કરવામાં પણ બાકી રાખતા નથી. જ્યારે શાસન પક્ષવાળાઓ તેઓને સાફસાફ શબ્દોમાં કહી દે છે કે તમારો પંથ શાસન તથા પ્રાચીનતાથી રહીત છે અને પૂજ્ય પુરૂષથી બીલકુલ વિપરીત છે. તેમજ ભદ્રીક છોને ભુલભુલામણીમાં નાંખવાનું આમાં તરકટ રહેલું છે, તો તમારા વાડાને તમેજ સંભાળે, અમારી આગળ તેની વાત પણ કરવી નહીં. પણ તે ભાઈઓને તે વાત રૂચે ખરી કે ? તે તે ખરેખર એકદમ પિતાનું વણીક તેજ બતાવવાને માટે મેદાન ઉપર આવી જાય છે અને જાળ પહોળી કરવા જાય છે, પરંતુ તે બીચારાને ખબર નથી કે પોતાની જાળ પોતાને જ ફસાવે છે. આવો દાખલે હમણાં જ રાધનપુરમાં બની ગયા છે. બુભુક્ષિત: કિ ન કરેતિ પાપં? આ ઉક્તિએ સાગરના ઉપાશ્રયે ચાતુર્માસ રહેલ શાસનપક્ષના બે મુનીઓના વ્યાખ્યાનમાં નૂતનપંથીઓ કેટલાક ભાઈઓ આવતા હતા એકદા પિતાના પૂજ્ય પુરૂષની પુણ્ય તિથિ આવવાની હોવાને કારણે અષાઢ વદ ૮ ને દિવસે વયેવૃદ્ધ જ્ઞાનવૃદ્ધ તપસ્વીજી પન્યાસ લાભવિજયજી ગણિવર્ય વ્યાખ્યાનમાં કહેવાને માટે આવેલ પં. મહારાજે પ્રારંભ કરતાં કહ્યું કે શ્રીમાન ભાવવિ. જયજી મહારાજે તમારા ગામ ઉપર અનહદ ઉપકાર કર્યો છે અને તેઓની પુણ્યતિથિ દર સાલ ઉજવાએલી છે અને આ સાલે પણ તેમના શિષ્યો અહીં હાજર છે, જેથી જરૂર શ્રી સંઘે ધ્યાન આપવાની ફરજ છે. સાથે સાથે પિતાના ગુરૂની તિથિ શ્રાવણ વદ ૫ ની આવે છે તે તેના ઉપર પણ ધ્યાન આપશે એવી મારી અરજ છે, અને પ્રવર્તક શ્રીકાતિવિજ્યજી મહારાજને Page #27 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથાવળીની યોજના. ૧ નામ-“જૈનાચાર્ય શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજી ગ્રંથમાળા” ૨ ઉદેશ–આ સંસ્થા મારફત શ્રી જૈન વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયના માનનીય પૂર્વાચાર્યોની કૃતિના ક્રિયાકાંડના અને ઉપદેશક અમૂલ્ય ગ્રંથ, આધુનિક પદ્ધતિએ વિદ્વાન લેખકેની કસાયેલી અને આકર્ષક વિદ્વતા ભરી કલમે લખાયેલા ધાર્મિક ગ્રંથ અને જૈન જગતની સમીપ જૈન જનતા રહી શકે તે માટે જૈન સમાજના તાજા સમાચારોથી ભરચક અખબારો આદિનું પ્રકાશન કરી તેને સસ્તી રીતે બહોળા પ્રમાણમાં પ્રચાર કરવાનું રહેશે. ૩ સહાય આ સંસ્થામાં નીચેની રીતે ભિન્ન ભિન્ન પ્રકારે કઈ પણ સંઘ, સંસ્થા, ઉપાશ્રય કે વ્યક્તિ સમુચિત રીતે કે છુટક સહાય કરી જ્ઞાન વિકાસનું પુન્ય ઉપાર્જન કરી શકશે. ૧ કોઈ પણ સંઘ, સંસ્થા, ઉપાશ્રય કે વ્યક્તિ એકી સાથે રૂ. ૨૫૦૧ સંસ્થાને આપશે, તે તેમાંથી તેઓના નામની ઈલાયદિ ગ્રંથમાળા શરૂ કરી, પ્રતિ વર્ષે એક પુસ્તક ગ્રંથમાળાના મણકા તરીકે મદદ કર્તાની ઈચ્છા મુજબ કઈ પણ વ્યક્તિનું જીવન ચરિત્ર અને ફોટા મુકી સંસ્થા તરફથી બહાર પાડીને લાગત કીસ્મતથી બહોળા પ્રચાર માટે વેચાણ તરીકે જાહેરમાં મુકવામાં આવશે. ૨ કઈ પણ સંઘ, સંસ્થા, ઉપાશ્રય કે વ્યક્તિ સંપૂર્ણ કે છુટક સહાય આપીને કઈ પણ પુસ્તક પ્રકાશન કરાવવા સંસ્થા મારફત ઈચ્છતા હશે તે તેઓને તેમ કરી આપવામાં આવશે. પરંતુ તે પુસ્તક મૂળ ગ્રંથાવળીના ગ્રંથાંક તરીકે બહાર પાડવામાં આવશે, અને તે પણ સસ્તા સાહિત્યની એજના મુજબ લાગત કીંમતથી વિશાળ ફેલાવા માટે વેચાણ તરીકે જાહેરમાં મુકવામાં આવશે. ૩ આ સંસ્થાને સહાય તરીકે કોઈ પણ એકી સાથે રૂ. ૧૦૦૧] આપી સંસ્થાના જીવન પર્યંતના પેટ્રન થઈ શકશે. જેઓને સંસ્થા તરફથી પ્રકાશન થતા તમામ સાહિત્યની બબે નકલ ભેટ તરીકે આપવા ઉપરાંત સંસ્થા તરફથી મૂળ ગ્રંથાવળીના કોઈ પણ ગ્રંથકની એક હજાર નકલમાં તેઓશ્રીને ફોટ અને જીવનચરિત્ર આપવામાં આવશે. ૪ આ સંસ્થાને સહાય તરીકે કોઈ પણ એકી સાથે રૂ. ૫૦૧) આપી સંસ્થાના જીવન પર્વતના પહેલા વર્ગના મેમ્બર થઈ શકશે. તેઓને સંસ્થા તરફથી પ્રકાશન થતા તમામ સાહિત્યની એકેક નકલ ભેટ તરીકે આપવા ઉપરાંત સંસ્થા તરફથી મૂળ ગ્રંથાવળીના કેઈ પણ ગ્રથાંકની હજાર નકલમાં તેઓશ્રીને ફેટે આપવામાં આવશે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૫ આ સંસ્થાને સહાય તરીકે કોઈપણ એકી સાથે રૂ. ૨૫૧) આપી સંસ્થાના જીવન પર્યંતના બીજા વર્ગના મેમ્બર થઈ શકશે. જેઓને સંસ્થા તરફથી પ્રકાશન થતા રૂ. ૩-૦-૦ સુધીની કિમતના તમામ સાહિત્યની એકેક નકલ ભેટ તરીકે આપવા ઉપરાંત સંસ્થા તરફથી મૂળ ગ્રંથાવળીના કોઈ પણ થાંકની પાંચ નકલમાં તેઓશ્રીને ફેટો આપવામાં આવશે. ૬ આ સંસ્થાને સહાય તરીકે કોઈપણ એકી સાથે રૂ. ૧૫૧) આપી સંસ્થાના પહેલા વર્ગના લાઈફ મેમ્બર થઈ શકશે જેઓને સંસ્થા તરફથી પ્રકાશન થતું અખબાર અને રૂ. ૦-૮-૦ સુધીની કીસ્મતના પુસ્તકોની એકેક નકલ ભેટ આપવામાં આવશે. ૭ આ સંસ્થાને સહાય તરીકે કેઈપણ એકી સાથે રૂ. ૧૦૧) આપી સંસ્થાના બીજા વર્ગના લાઈફ મેમ્બર થઈ શકશે. જેઓને સંસ્થા તરફથી પ્રકાશન થતું અખબાર અને અખબાર અંગેના ભેટના પુસ્તકની એકેક નકલ ભેટ આપવામાં આવશે. ૮ આ સંસ્થાને એકી સાથે રૂ. ૧૫) આપી કઈ પણ વાર્ષિક સભ્ય થઈ શકશે. જેઓને સંસ્થા તરફથી તેજ સાલમાં પ્રકાશન થયેલા તમામ સાહિ. ત્યની એકેક નકલ ભેટ આપવામાં આવશે. પ્રકાશન કેટલું? પ્રતિવર્ષે સંસ્થા તરફથી ઓછામાં ઓછું એક માસિક અખબાર અને રોયલ કે કાઉન સોલ પેજીના ૧૨૦૦ પાનાનું રસિક, ઉપયોગી, એતિહાસિક કાયાકાંડ અને ધાર્મિક સાહિત્યનું પ્રકાશન કરી પેન, સંસ્થાના જીવન પર્યંતના દરેક વર્ગના સભ્યો, આજીવન સભ્યો અને વાર્ષિક મેમ્બરોને ઉપરના નિયમ મુજબ પુરૂ પાડવામાં આવશે. નોટ. સંસ્થાના કોઈ પણ વર્ગના સભ્યોને જેટલી કીંમત સુધીના પુસ્તકે ભેટ આપવાના હશે તે વિના મૂલ્ય ભેટ આપવામાં આવશે. પરંતુ તેથી વધુ કિમતનું જે પ્રકાશન સંસ્થા તરફથી બહાર પડેલ હશે તેની તે સભ્યને જરૂરત હશે તો પિતાના હક ઉપરાંતની વધારાની કીંમત આપવાથી તે પ્રકાશન તેઓને મળી શકશે. તા. ૪-૧-૪૨ જૈન ધર્મ વિકાસ” ઓફીસ પ૬/૧ ગાંધીરોડ-અમદાવાદ મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહ. “શારદા મુદ્રણાલય.” જુમા મજીદ સામે–અમદાવાદ Page #29 -------------------------------------------------------------------------- ________________ નૂતનપંથીઓથી સાવધાન! ૨૭. મહોત્સવ સારી રીતે થાય તે પ્રમાણે કરશે. પ્રાન્ત પતે કહેલ કે ભાઈઓ શાસ્ત્રોક્ત રીતીએ આવતી ચતુર્દશી મંગળવારે અમે કરવાના છીએ તે જેને પૌષધ પ્રતિક્રમણ કરવાના હોય તે આવશે, એટલાજ શબ્દ બોલે છે. એટલામાં તે સભામાંથી એક સજજન નરપતલાલ ઉત્તમચંદને તાડુકી બેલે છે. જેઓ ઉંમરે વૃદ્ધ પરંતુ વિચારમાં બાલક જેવા, જરા પણ વિચાર શક્તિ વિના જેઓ એવા એકદમ વિવેક કે સભ્યતાનું તે જરાએ ભાન જ રાખ્યા વિના તે આત્મા વયેવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ ત્યાગી એવા પન્યાસજીને જેમ તેમ બેલે છે કે-તમો બોલનાર કેણ છે? તમને બેલવાને અધિકાર શું છે? વિગેરે વિગેરે બલીને પિતાની પ્રકૃતીનું ભાન જે મારા જેવા નહિં જાણતા હતા તેમને ખૂબજ કરાવ્યું અને તેમની જ સાથે તેમના ટેળાના બીજા સજજન ભાઈ જે તેમની સાથે આવેલ હતા તેમણે તે સજજનના માનની ખાતર હો કે પક્ષમહની ખાતર હો તે હું બરાબર કળી શકેલ નથી. પરંતુ તેમના વિચારોમાં સમત થઈને તેઓ પણ બુમો પાડવામાં સામેલ થઈ ગયા અને બને સજજને સભાની અંદર મગજને કંટ્રલ સાવ ગુમાવી બેઠા હતા. બાલકને પણ દેખીને તેમના પ્રત્યે ઘણા છૂટે તેવું રૂપ ધારણ કરી. આ મહાનુભાવોને યુદ્ધાતદ્ધિા બોલવામાં એ જરા પણ ભાન રાખ્યું હતું કે આ અપમાન હું કેવું કરી રહેલ છું તેને પણ ખ્યાલ રાખેલ નહિ. નીતિકારે કહે છે કે તે વશાતા મા કારિત વિના ખરેખર મોટા પુરૂષની અવજ્ઞા કરવાથી પિતાનીજ અવજ્ઞા થાય છે. આ ઉક્તિ આ સજજને ઉપર ભારેમાં ભારે લાગુ પડી ગઈ છે વળી ગઈ સાલે પણ આવી જ બીના દુઃખજનક બની ગએલ હતી, આવા બનાવ અવારનવાર બને જાય છે. પ્રચંડ વ્યાખ્યાનકાર શ્રીમદ વિજયેલાવણ્યસૂરીજી મહારાજને પણ કેટલે કો અનુભવ થર્યો હતો. તેને ધર્મીઓના હૃદયને હજી પણ રડાવી રહેલ છે. ખેર. તે શંકડાઓ ઘેર પાપ બાંધતાં પણ ડરતા નથી, વળી ધમીઓની બહુજ સતાવણી કરે છે. જે વસ્તુ સમગ્ર સમાજ જાણે છે. જેથી હવેથી રાધનપુરમાં સારે સાધુ આવતાં તે જરૂર વિચાર કરીને જ પગ મુકશે. આ સાલે શાસનપક્ષીઓ બહુજ ગભરાઈ રહ્યા હતા કે ગઈ સાલના બનાવના લીધે આ સાલ કોઈ સાધુ નહીં આવે, એવામાં જ ધમીઓના પુણ્યદયે શાસનપક્ષના પવિત્ર આચાર્ય શ્રીમદ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના બે શિષ્યો યાત્રા નિમિત્તે આવતા તેમને શાસન પક્ષવાળાઓએ અનેક પ્રકારની વિનવણીઓ કરી તેમના વડીલેની રજા મંગાવીને રેકેલ હતાં. શાસનપક્ષને માટે ભાગ તે બે મુનીઓ તથા અત્રે સ્થાયિ રેકોએલ વેવૃદ્ધ પં. લાભવિજયજી ગણિવર્યની છાયામાં પિતાના ધાર્મિક પના પવિત્ર અનુષ્ઠાને નિર્મળ હૃદયે આરાધી રહેલ હતાં, તે દેખીને વીમાર્થીઓને દ્વેષ આવેલ, જેથી કઈ પણ પ્રકારે વિક્ષેપ નાંખવે Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉ૮ જૈનધર્મ વિકાસ. એવી ભાવના સેવી રહેલ હતી જે તેમની ભાવના અષાડ વદ ૮ના રોજ પુરી થઈ ગઈ અને ઉપરનું વિષ મળવાથી ભારે ધાંધલ કરી મુકેલ હતી તે ભાઈઓ છડેચેક સભાની અંદર જેમ તેમ બોલતા હતા, છતાં પણ ધમવર્ગ તે જરાએ બોલતો ન હતો. જ્યારે તેઓએ મર્યાદા મુકી ત્યારે ધમવર્ગમાંથી એક ભાઈ મર્યાદાપૂર્વક કહે છે, કે તમોને સાધુઓએ શું કહે છે કે જેથી આટલું બધું અપમાનજનક બેલે છે? આવી વર્તણુંક તમને ન શોભે, છતાં પણ તે સજન પોતાનું ભાષણ ચાલુ જ રાખ્યું હતું. જેથી શાસનપક્ષમાંથી શેઠ દલપત ભાઈ પારેખ બોલ્યા કે તમોને સાધુજી મહારાજને બોલતાં રેકવાને અધિકાર શું છે ? બોરની ડીંટ જેટલું પણ જ્ઞાન તો છે નહિ અને જેમ તેમ સાધુજીની સામે બોલે રાખે છે. પછી વાતાવરણ ગરમાગરમ થઈ જતા બને વ્યક્તિઓ સમજ્યા કે આપણે બોલતાં તે બોલી ગયા પરંતુ ખરેખર કાં તે પિતાની ભૂલ સમજ્યા હોય અથવા શાસનપક્ષના ધર્માઓના તેજને સહન ન કરી શક્યા હોય, ગમે તે કારણ હો, પરંતુ સભા છોડી જવામાં જ પિતાનું માન જળવાઈ રહેશે તેમ સમજ્યા હોય, યાતો તેમને એવો ભાસ થયો હોય કે આ ધમીઓ સાધુજી પાસે આપણને માફી મંગાવશે. વગેરે વગેરે કારણથી ભાગ્યવાન સભા છોડવાને તૈયાર થયા પરંતુ તેમની રેવડી કરવાનું બાકી રહેલ હશે, તેથી બે ભાઈઓએ તેમને પકડીને બેસાડી દીધા. ત્યાર પછી સભાને કપ તે ભાગ્યવાને ઉપર ઉતરવામાં કંઈ બાકી રહી નહોતી, તે વખતનું વાતાવરણ બે ઘડી કેમીક જેવું લાગતું હતું. તેમાં વળી મહીલા મહાજન તરફથી તે એટલા બધા ચિત્રવિચિત્ર અવાજે આવવા લાગ્યા કે આ શું મેં લઈને કુદી રહેલ છે. એમને બહાર કાઢો અર્થાત્ બોલતા બંધ કરી દે. પ્રાતે ગુરૂજીએ પચ્ચખાણને પાઠ આપીને સર્વ મંગલને ધ્વનિ સંભળાવી દીધો. પછી તો સભાને કાબુ છૂટી ગયો. અને આબાલવૃદ્ધ સૌ કોઈ તેમને વિવિધ વાનગીઓનું પીરસણું આપવા લાગ્યા. બને ભાઈઓ તો નીચું મેં ઘાલીને ચાલ્યા ગયા. સભાજને દુઃખીત હૃદયે મુનિઓ પાસે આવ્યા અને કહે છે કે સાહેબજી આપ મન ઉપર જરાએ લાવશે નહિં, તે તે બીચારા આવેશયુક્ત છે અને તેમનું જીવન ઝગડામાં જ જાય છે. તેઓ મહોલ્લામાં પણ તેવી જ રીતે વાતવાતમાં લઢી પડે છે. આપ જરા પણ મનમાં લાવશે નહિં અને અમને શાંતીપૂર્વક આરાધન કર. મુનીઓ કહે છે કે તે બીચારાઓએ કેટલાં ચીકણાં કર્મ બાંધ્યા હશે, તેની અમને દયા આવે છે અને કેટલાં આવી રીતે બાંધતા હશે. ભાવિ તેને બદલે તેમને મળી રહેશે. શાસનદેવ સર્વેને બુદ્ધિ અપે અને સમાજમાં કુસંપના બીજ રોપતાં અટકાવે. એજ અભ્યર્થના. Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી સામાન્ય જીણુંદ સ્તવનમ ૩૯ શ્રી સામાન્યજીણુદ-સ્તવનમ્ રચયિતા : મુનિશ્રી સુશીલવિજયજી [ચલે પવનકી ચાલ-જગમેં ચલે પવનકી ચાલ..એ રાગ. ભજે જીણુંકો આજ ભવિયા ?–ભજો જીર્ણદક આજ; યહી તારક હૈ ભક્ત જકા, યહી જગત શિરતાજ.-ભજે(૧) તીને ભુવનમેં પરમ પૂનીત હૈ, સેવે સૌ સમાજ; શંભૂ, રવયંભૂ, વિષ્ણુ, વિધાતા, હી હે જિનરાજ.-ભજો (૨) કળીયુગમેં ભી, નાથ નિરંજન, દેવે મુક્તિ કે રાજ, સુરનરાદિ, સ્મર સમર પાવે, સાચા સુખકા સાજ; પાર કરે સુશીલ નૈયા, ભવસિબ્ધ સે આજ, જહાં પહોંચને પર સુખ મીલે, સાથ બસે જિનરાજ–ભજે. (૩). -: અનિધિ તપ આરાધક નવ વર્ષને બાળક : શ્રી કસ્તુરચંદ ચુનીલાલ, Page #32 -------------------------------------------------------------------------- ________________ ४०० જૈનધર્મ વિકાસ. મનસાગરનાં મેજ. લેખકા-બાપુલાલ કાલિદાસ સધાણી. ધીરબલ’ (અંક ૧૦ પૃ. ૩૨૧ થી અનુસંધાન) આપણે જાહેરમાં લીધેલી પ્રતિજ્ઞા કે નિયમે બરાબર પાળીએ તે ખરી. પ્રમાણિકતા નથી, એવી પ્રતિજ્ઞા કે નિયમે તે આપણે ઘણીવાર લેક ડર કે શરમથી જ ન છૂટકે પાળીએ છીએ, ખરી પ્રમાણિકતા તેજ કે જે પ્રતિજ્ઞા કે નિયમ આપણે આપણું અંતરમાં કરી હોય અને આપણા સિવાય અન્ય કઈ જાણતું ન હોય તેને બરાબર પાળીએ તે જ. આપણા આત્મા સાથે એવી સરત કરી હોય કે હું બે લાખની રકમ જ મારી મિલ્કત તરીકે રાખીશ, તેનાથી વધે તે સકૃત્યમાં ખરીશ, તે રકમ કરતાં મુડીમાં એક લાખને વધારો થાય ત્યારે મન મારફત આપણી જાતને છેતરી પચાસ હજાર ખરચીએ એથી દુનિયા ભલે આપણને ઉદાર કહે પણ ખરી રીતે તે આપણે અપ્રમાણિક અને પ્રતિજ્ઞાદ્રોહી જ છીએ, કેટલીકવારનાં બાનાં અને દલીલો તે આત્માની જ છેતરપીંડી હોય છે. આવી તે અનેક પ્રતિજ્ઞા તેડી આપણે આત્મા સાથે અપ્રમાણિકતા કરતા હોઈએ છીએ તે દરેક વિચારક સમજી શકશે, જે માણસ આત્માને છેતરતું નથી, તેજ ખરો પ્રમાણિક છે. તમે ચહા પીવે છે? તમે વિષય (મોજશોખ, વિલાસ) ભગવે છે? તમે સત્તા ચલા છો? ઉતાવળીયા થઈ હાને ઉત્તર આપતા પહેલાં એ પ્રિય! વિચાર કર! વિચાર કર! તું શું કેફી પીણાં, વિલાસ, સત્તામદ શેખથી ભેગવે છે, કે તેઓ તારા હૃદય ઉપર અધિકાર જમાવી તને નચાવે છે, ભગવે છે. ચહાના વ્યસન ઉપર તું સત્તા ધરાવે નહિ તે ચોક્કસ માનજે કે ચહા તને પીવે છે. તે વ્યસની છે, વિષય વાસનાના વેગને તું આત્મશોખથી ના અટકાવી શકે તે તું માનજે કે વિષયવાસનાને તું નહિ પણ વિષયવાસના તને ભેગવે છે. શું તું સત્તા શેખને ખાતર વાપરે છે કે સત્તાને ક્રોધ તને હથીયાર બનાવી શું નું શું કરાવે છે. જે હારી શ્રદ્ધાની બહાર છટકી, હારી ઈચ્છા નહિ છતાં કેફી પીણુ, વિષય વાસના, ક્રોધને ભેગ, મનની નિર્બળતાથી બનવું પડતું હોય તે નક્કી જ છે કે તે તને ભેગવે છે, તું એને ગુલામ છે, આ માટે આનંદઘન પુકારે છે કે – “જે તે જીત્યારે તેણે હું જીતીયોરે, પુરૂષ કિશ્ય મુજ નામ.” (અપૂર્ણ) Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈન યુવક સઘની જરૂર! ૪૦૧ જૈન યુવક સંઘેાની જરૂર! લેખકઃ શાન્તમૂર્તિ શ્રી સદગુણાનુરાગી કરવીજયજી મહારાજ (ગતાંક પૃષ્ઠ ૩૬૪ થી અનુસંધાન. ) મ્હારે કહેવું જોઈએ કે વાતાવરણના પ્રભાવે જેમાં યુવક સંઘ એવું નામ ધરાવતી કેટલીક સંસ્થાઓ હશે, અને છે, પણ એ યુવકસંઘે કે યંગમેન સોસાયટીઓ કેઈ ચોક્કસ પક્ષ, ટેળી, ફિરકા કે તકરારના હથીયારરૂપ વપરાય છે, યુવાનીને ઉત્સાહિક પંથ ભુલી ફિરકાઓ અને ઝગડાઓને ઉત્તેજન આપે છે, ત્યારે એ યુવાની તરફ સાચેજ દયા આવે છે. ધોળે દિવસે ગોધરામાં બન્યું તેમ સંખ્યાબંધ માણસ ઉપર લાઠી રાજ્ય ચલાવી શકાય, જૈનેની વહારે આવનાર સેવાભાવી વકિલનું મરણ થતું જેવા છતા જેને જીવ લઈને નાશી જાય અને તાજેતરમાં પેલી સુશીલ દિગંબર બહેનપર બળાત્કાર જેવા ગોઝારા અને હિચકારા બનાવને જૈન પ્રજા નામર્દાઈથી નીરખી રહે, આથી વધારે શરમ શી હોઈ શકે? એટલે જ્યાં જ્યાં જૈનપ્રજામાં યુવાનસંઘે હોય ત્યાં ત્યાં તેણે આદરેલી પાક્ષિક પ્રવૃત્તિઓને છેડી દઈ સમગ્ર જૈનપ્રજાના દુ:ખ તરફ દોડી જવું એ આદર્શ નક્કી કરી, અખાડી અને બીજી અંગ કસરતોથી ધર્મ અને આત્મરક્ષણને આદર્શ ધ્યાનમાં રાખી શરીરબળ ખીલવે અને બહાદુર પહેલવાન બને. શ્રીનિવાસ આયંગર, પંડિત જવાહરલાલ નહેરૂ, અને બંગાળના વીરલા બાબુ સુભાષચંદ્ર બોઝ જેવા યુવાનોના નાયકની ભાવના, મહેરબ્ધ, અને શક્તિનું અનુકરણ કરે, બાદશાહી સુકુમારતાનાં પિષાયેલા પંડિત જવાહરલાલે લખનૌના લાઠીરાજ્યમાં જે બહાદુરી અને નિર્ભયતાને ઉન્નત આદર્શ સમાજ સામે રજુ કર્યો એ વીર અને ઉન્નત આદર્શ તરફ જૈનયુવાને પગલાં માંડે એ અતિ ઈચ્છવા યોગ્ય છે, ભારતવર્ષના વિકાસમાન સુશિક્ષિત અને પ્રગતિશીલ જૈનયુવાને ભેળા મળી કેઈ એક અનુકુળ સ્થળે જૈન યુવક સંઘ સંમેલન મેળવે, એ અતિ જરૂરી અને સમયસર છે, તેમ થવાથી ક્યા પ્રાંતમાં યુવાનને અનુકુળ થાય એવું કયું કાર્ય છે, શી પરિસ્થિતિ છે, કઈ જાતની મુશ્કેલી છે, અને શી અનુકુળતાઓ છે, એને વિચાર વિનિમય થઈ શકે અને તેમ થવાથી દેશના અપ્રગટ ભાગમાં પડેલા સેવાભાવી જેનયુવાનેને સંગઠિત થવાની તક સાંપડે, સંગઠન વિના આજના યુગ બળ સાથે પ્રયાણ કરવું અશક્ય નહિ તે દુશય તે છે જ, અને આ મુશ્કેલી યુવાનોનું સંમેલન અને સંગઠન પલમાં મીટાવી શકે તેવી છે, જેનયુવાને પિતાને સહચાર અને સહકાર કેળવે, એક બીજાને અપનાવે તે કહેવાની જરૂર ભાગ્યે જ છે કે એમાંથી જે સુંદર પરિ Page #34 -------------------------------------------------------------------------- ________________ ४०२ नधर्म विस. ણામ આવે, એની શક્તિની જે અનેરી જમાવટ થાય અને ઉત્સાહ તથા આશાનાં પુર સમાજ પર ફરી વળે એને ખ્યાલ કે કલ્પના અત્યારે આપવી મુશ્કેલ છે. હિંદ અને હિંદબહારના દેશોમાં યુવાનોએ જે કરી બતાવ્યું છે તેની સાક્ષી ઈતિહાસ આપે છે, ત્યારે જૈન યુવાને પોતાનું સંગઠન કરે છે તેમાંથી ભારે સુંદર ફળ નીપજે એ આશા વધારે પડતી તે નથી જ. %3 संसार परिवर्तन शील है लेखक-कल्याणकिंकर जैन भिक्षु कुशलविजय, अहमदाबाद. प्रिय मित्रों! प्रकृति का यह अटल नियम है कि पदार्थों को पर्याय समय २ पर पलटती ही रहती है। या यों कहना चाहिये कि संसार परिवर्तन शील है। आज हम जिस वस्तु को नूतन रुपमें देखते हैं वही कालान्तर से जीर्ण शीर्ण देखि जाति है। वस्त्र, पात्र, मकान आदि किसी भी वस्तु को देख लिजिये। संसार में एसी कोई भी वस्तु नही मिलेगी जो कि सदाकाल एकसी रहती हो। एसा क्यों होता है ? इसि लिये कि संसारका स्वभावही परिवर्तनशील है। मनुष्य का बास्यजीवन कितना सुन्दर और प्रिय होता है। शरीर पर वस्त्र-दागीने आदि नही होने पर भी वह बालक कितना प्रिय लगता है ? स्वच्छता से रहने वाले भी उस बच्चेको गोदिमें लेकर खेलाते हैं। प्यार करते हैं। परन्तु कालान्तर में वही बालक जब परिवर्तन अवस्थामें आ जाता है तब उनका रुप और ही हो जाता है। कपडे दागीने आदि पहनने पर भी पूर्ववत् मनोहरता नही रहती। अगर जो कपड़े आदि नहीं पहनाये जाय तब तो उनका रुप दर्शनिय (१) ही हो जाता है। ज्यों २ परिवर्तन होता जाता है वहां वहां विकारभी उत्पन्न होते रहते है, वृद्ध, अवस्था तक की परिवर्तनतामें मनुष्यकी क्या २ स्थिति होती है यह तो प्रत्यक्ष अपन अनुभव कर ही रहे है। मतलब यह है कि, परिवर्तन धर्म सर्व पदार्थों में रहा हुआ है। इसी लिये तो एक गंभीर वेदना के साथ कहना पड़ता है कि इस नियमसे तीर्थंकरोंका शासनभी वंचित नही रह सका। चरम तीर्थकर प्रभु महावीर परमातमा के शासन की आज २५ वीं शताब्दि जा रही है। इस लम्बी अवधि तक शासन में कितना परिवर्तन और विकारको स्थान मिला है यह तो इतिहास ही. घोषित कर रहा है। Page #35 -------------------------------------------------------------------------- ________________ સંસાર પરિવર્તનશીલ છે. ४०३१ , १२॥ वर्ष तक घोर तपस्या करके प्रभु महावीरने शासन (तीर्थ) रूपी दिव्य शरीरका निर्माण किया था। उस समय यह शासन अत्यन्त कान्तिमय, मनोहर और बीजके चन्द्रवत् बाल्य अवस्थामें था। बड़े बड़े राजा महाराजा चक्रवर्ति वासुदेव आदि इनके शासनमें आकर अपने को परम भाग्यशाली समजते थे। सर्वस्व अरपण करके भी इस शासनकी सेवा करते थे। साक्षात् देवलोक जैसे इन्द्रीय जनित सुख भोगने वाले श्री शालिभद्र, राजपुत्र मेघकुमार, श्री जम्बुकुमार जैसे पुन्यशाली आत्मा कंचनवरणी कोमलांगी इन्द्राणियों को लज्जित करने वाली स्त्रियोंको भी ठुकराकर इस शासनकी शरण लेते थे । परिवर्तन शील के नियमानुसार शासन जब युवावस्था में आया तब तक तो इनका शरीर इतना हृष्टपुष्ट और विस्तिर्ण क्षेत्रमें हो गया कि इसरोंको ठहरने का अवकाश भी नही मिल सकता इनके सेवक भी ऐसे हुए कि इनके स्वास्थ्यकी स्क्षा करते हुए उत्तरोत्तर उन्नति ही करते रहे जैसे ओशवंश संस्थापक श्री रत्नप्रभसूरि सम्राट सम्प्रति को प्रतिबोध देने वाले आर्य सुहस्ति सुरि दुष्कालके कारण संघकी रक्षा करनेवाले आर्य वज्रस्वामि आदि महापुरुषोने अपनी शक्ति द्वारा शासनकी अपूर्व सेवा की जिससे सर्वत्र महावीर के सिद्धान्त का प्रचार हो गया। एसा होना स्वमाविक ही था क्योकि अब तक शासन की बाल अवस्था से युवा अवस्था ही थी। ____ पर कहा है कि युवावस्था के ढलते ही इसमें भी विकार उत्पन्न होने लग गया फल स्वरूप वीरातू ६०९ में निश्चयनय को ही पकड़ कर जितकल्पी की नकल करने वाले कुछ बन्धुओने शासन के एक अंग को पृथक रुप कर डाला और सूत्र साहित्य भी सब नये बनाकर दिगम्बर सम्प्रदाय के नामसे अपनी अलग खिचडी पकाने लग गये। शासन सेवक महाप्रभावक आचार्योने इस बिमारी को नष्ट करने का भर-सक प्रयत्न किया। और शासनरक्षा एवं शासन्नोन्नति के ध्येयसे पृथक पृथक समुदाय की व्यवस्था की। फल यह हुआ कि भिन्न२ गच्छ होते गये भिन्न२ समाचारियें होती गई । “वाड़ खेत को खाय" जैसी स्थिती हो गई। फिर भी शासनरक्षा-एवं उन्नतिमें सबका एक ध्येय रहा, अतः यह यह कम सौभाग्य की बात नही है। कुछ समयानन्तर शासन वृद्ध अवस्था आने लगा। आप जानते हैं कि वृद्ध अवस्था मे स्थिती कैसी हो जाती है। ठीक यह स्थिती हमारे शासनके लिये भी होने लगी। भिन्न २ गच्छ एवं समाचारी होने से स्वच्छंदता बढ़ती गई, फल स्वरुप शैथल्यताने अपना राज्य जमाया, सद्भाग्यसे कलिकाल सर्वज्ञ भगवान् हेमचन्द्राचार्य, उपाध्याय यशोविजयजी जैसे बड़े बड़े प्रभावशाली शासनसेवकोंका आवीरभाव हुआ। और सर्वत्र शासनकी उन्नति के प्रयत्न किये। Page #36 -------------------------------------------------------------------------- ________________ - न विस. क्रियोद्धारक पंन्यास सत्यविजय गणिने क्रिया उद्धार करके शासनको एक प्रकार से वृद्ध अवस्था में गये हुए को फिर से युवक बना दिया। पर आखिर तो वृद्ध अवस्था ही थीन ? नि. सं. १५०८ में शासन भंझक महोदय (?) श्रीमान् लोकाशाह और साधुओका द्वेषी कडुआशाह का आविर्भाव हुआ। अपराध विशेष से गुरु महाराज के द्वारा तिरष्कृत हो जाने पर यवनोंकी सहायतासे आत्मकल्याण का मुख्य साधन मूर्तिपूजा सामायक पोषध प्रत्याख्यान आदि २ क्रियाओंका निषेध करके अपने नामसे पृथक पन्थ चला दिया। सद भाग्व से प्रातःस्मरणीय आचार्य प्रवर श्री हीरसूरीश्वरजी महाराज तथा श्री आनन्दविमलसुरि आदि जैसे महापुरुषोने अपनी विश्वविजयी प्रतिभाद्वारा शासनकी सुव्यवस्था की, भूले हुए प्राणियों को सत्यमार्ग पे लाये। खूद लौकाशाहके अनुयायी कहलाने वाला वी. मो. शी. अपनी ऐतिहासिक नोंध में भी लिखते है कि पू. मेघजी स्वामि आदि ५०० साधु लौकागच्छ को छोड़ कर विजयहीरसुरीश्वरजी के शिष्य हो गये। ___ बचे हुए लोगोंने लौकाशाहने जिन बातों का निषेध किया था उन्ही स्वीकार .. करके लौकागच्छ नामक एक सम्प्रदाय बना लिया। वृद्ध अवस्था के विकृतने यही तक सन्तोष नही किया लौकागच्छ में से भी लवजी और धर्मशी नामके निन्हवों ने पुनः मूर्ति पूजा से विद्रोह करके कुलिंग धारण करके ढूंढिया पन्थ चलाया जिसको आज स्थानकवासी तथा बाई टोले कहते है। शासनकी वृद्ध अवस्था के प्रभावसे स्थानकवासीयों में से भी शासन द्रोही स्वामि भिखुजीने तेरह पन्थ नामक सम्प्रदाय अलग निकाली। इन्होंने तो यहां तक दुःसाहस कर डाला कि-मानो इस वृद्ध शासन का खून ही कर दिया हो, भगवान महावीर स्वामि को भी चूका (पापी) कहने में लज्जित नहीं हुए। दया दान आदि धर्म के मूल तत्त्वों में भी पाप बताने लग गये। इस प्रकार इन २५०० वर्षों में महावीर के शासनकी जो दुरदशा हुई और हो रही है। यह देख कर ऐसा कौन सहृदयी होगा कि जिसके आंखों से आंसू नही आते हो ? पर क्या किया जाय संसारका स्वभाव ही परिवर्तनशील है। खैर अब भीः जीनेश्वर प्रभुसे प्रार्थना हो कि कोई न कोई महापुरुष जन्म लेवें और शासन को फिर से नया रुप देवें। इत्यलम् મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહ. “શારદા મુદ્રણાલય” જુમાનજીદ સામે–અમદાવાદ પ્રકાશકઃ | ભેગીલાલ સાંકળચંદ શેઠ, “જેનધર્મ વિકાસ ઓફિસ જનાચાર્ય | વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. ૫૬/૧ ગાંધીરેડ-અમદાવાદ Page #37 -------------------------------------------------------------------------- ________________ પંચાંગભિલાષિઓને સૂચના. અમારા તરફના શુદ્ધ ભી'તીયા જૈન પંચાંગા બહાર પડી ચુકેલ હાઈ જેમને આવશ્યકતા હોય તેમને ૧૦૦ પંચાંગ રૂા. ૨-૮-૦ ના ભાવથી આપવામાં આવશે. જેથી જરૂર પુરતા નીચેના સરનામેથી મંગાવી લેવા કે જેથી પાછળથી પસ્તાવું પડે નહિ. | •જન ધમ વિકાસ ?? ૫૬/૧ ગાંધીરોડ. અમદાવાદ, બ...હા....૨....ના...ગ્રા....હે....કા....ને વિ.... ન....વ...ણી.. અમારા કદરદાન ગ્રાહે કાનું પોસ્ટ ખર્ચ બચાવવા ખાતર આ વખતે સ. ૧૯૯૮ અને સ. ૧૯, એ મને સાલના લવાજમનું ભેગુ રૂા. ૬-૮-૦ (ભેટના પુસ્તકોના પોસ્ટેજ ખર્ચ સાથે) નું વી. પી. માગશર માસમાં માકલવા શરૂ કરીશુ; માટે જેમની ગ્રાહક રહેવાની ઈચ્છા ન હોય તેમણે તે પહેલા અમને ખબર મોકલી આપવા, યા મનીઓર્ડરથી બને સાલનું લવાજમ મોકલી આપવા વ્યવસ્થા કરવી. ‘ત ત્રી?? વા...ચ...ક................વિ......મિ. પરમ પૂજ્ય સદૂગત તીર્થોદ્ધારક જૈનાચાર્ય શ્રીમદ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસને પાસ વદી ૭ ના વર્ષ પૂર્ણ થતું હોવાથી, અમારા તરફથી વિદ્વાન સાક્ષરોના રસિક લેખનથી અને આચાર્યદેવના શિષ્યાદિ, મુનિ મંડળ, કાર્યો, અને અત્યંત પરિચીત ભક્તજનાના મેટી સંખ્યાના ફોટાઓથી ભરચક ** જયંતિ અ'ક'' બહાર પાડવાના હોવાથી, તેની તૈયારી માટે ખૂબજ સમયની આવશ્યક્તા હોવાથી અમે અમારે કારતક, માગશર અને પિષને ભેગા ૯૮ જયંતિ એક ” અમારા કદરદાન ગ્રાહકોના ચરણે ધરીશું. “તત્રી'' અમારા વાંચકવર્ગનું નીચેના લખાણ પ્રત્યે ધ્યાન ખેંચીએ છીએ. चेइयमठाइवासं, वसहीसु निच्चमेव संठाणं। गेअंनिअवरनाणऽच्चावणमवि कणयकुसुमेहिं ॥३॥ तिविहं तिविहेणेअं, मिच्छत्तं वज्जियं जहिं दूरं। निच्छयओ ते सड्ढा, अन्ने उण नामओ चेव ॥४॥ श्रीविजयलक्ष्मीसूरिविरचित उपदेशप्रासाद स्तंभ १७ व्याख्यान २५३ “ ચૈત્યમાં મહેવાસીની જેમ રહે, વસ્તીમાં હમેશાં સ્થિતિ કરે, ગાયનમાં પિતાના વખાણ ગવરાવે અને સોનયા વડે તથા પુષ્પો વડે પિતાની પૂજા કરાવે. આ પ્રમાણે મિથ્યા ભાવમાં વર્તતા વેષધારી સાધુઓને જે ત્રિવિધ ત્રિવિધે હરથી જ વજે છે, તેઓ નિચ્ચે ખરેખરા શ્રાવક છે. તે સિવાય બીજું તે માત્ર નામના જ શ્રાવક છે.” Page #38 -------------------------------------------------------------------------- ________________ Jain Dharma Vikas (Monthly) Regd No. B.4494 910910RA09ORGAROR24 1 વાંચકોને ? માસિકના નમુનાને અંકે આપને મોકલવામાં આવે છે. આપશ્રીને અવલોકન કરતાં ને એ સ તેષ આપવામાં સફળ નીવડે તે આશા છે કે, વાર્ષિક લવાજમ સ્થાનિકના રૂા. 2-8-0 અને બહારગામના (પોસ્ટેજ સાથે) રૂા. 3-0-0 મોકલી આપશ્રી માસિકના ગ્રાહક તરીકે નામ નોંધાવશે. રા ક >> લવાજમ મોડામાં મોડા આવતી સુદિ 15 સુધી મોકલી આપશે. કે જેથી વી. પી. થી મોકલતાં વધુ ખર્ચ ન થાય, છતાં જણાવશે તો વી. પી. કરવામાં આવશે. ગામ પરગામ વિચરતા પૂજ્ય મુનિવરે માસિકનો પ્રચાર કરી, નવા વાંચનરસિક ગ્રાહકે નોંધાવી, માસિકને પ્રોત્સાહન આપશે, એવી અમે આશા રાખીએ છીએ. કોઈ પણ સામાજીક સંસ્થાઓ કે પૂજ્ય મુનિગણને અમે, મફત કે ઓછા દરથી માસિક આપી શકીએ તેમ નથી, એ સૂચન થાય. નમુનાની નકલ મંગાવવાથી મોકલી આપવામાં આવશે. “તત્રી” ગ્રા....હુ...કે....ને વિ..ન....વ...ણી. - ગતાંકમાં સૂચવ્યા મુજબ માસિકના ગ્રાહકેને ક્રાઉન 16 પૈજી 340 થી વધુ પાનાના છ પુસ્તકો ભેટ મોકલવાના શરૂ થયેલ છે. માટે સ્થાનિકે રૂા. અઢી, અને બહારગામવાળાએ રૂા. ત્રણ લવાજમના શ્રાવણ સુદિ 15 સુધિમાં મોકલી મગાવી લેવા ત્યારઆ વી. પી. થી એકલાશે. 1 સપ્તતિશતસ્થાન પ્રકરણ, 2 વાકય પ્રકાશ, 3 પ્રાકૃત લક્ષણ, 4 સઝાય સંગ્રહ, 5 શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ 12 મે સ્વર્ગારોહણ મહોત્સવ. 6 ચાવીસ જીન કલ્યાણુક ચૈત્યવંદન. તપાગચ્છ પટ્ટાવલી. સાહિત્યરસિક જનતાને ખાસ તક ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજી વિરચિત— તપાગચ્છ પટ્ટાવલી:—સંપાદક, 5. શ્રી કલ્યાણવિજયજી મહારાજ, છપાઈને તૈયાર થઈ પ્રસિદ્ધ થઈ ચુકેલ છે, આ ગ્રંથમાં પ્રભુશ્રી મહાવીરદેવની પાટપર પરાએ | થયેલા આચાયોદિ સાથે શાસનપ્રસિદ્ધ અન્ય મહાપુરૂષોનું એતિહાસિક દ્રષ્ટીએ ઉપછે ત્યાગી સાહિત્ય આપવામાં આવ્યું છે. | કાઉન આઠ પેજી 350 પૃષ્ઠના, શોભિત ફોટાઓ, અને પાક પ'હું' (જેકેટ) / સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂા. 1-8-0, પોરટેજ જુદુ. લખે—જેન ધર્મ વિકાસ એફિસ, પ૯૪૧ ગાંધી રોડ, અમદાવાદ, | E જગ જરર પૂરાવો: જરા જરા જ ર ગ જરા ના Maa રાં 535 % - 3 - ! BE%2136 નેસ- 35