Page #1
--------------------------------------------------------------------------
________________
E
मैंनं जपनुशासः
[k
Luu
પu liuu
\
,
Iminium
ITIES
UM
lutilluti
\\\\
પુસ્તક ૧ લું'.]
ભાદરવો ; વીર સંવત ૨૪૬૭.
[ અંક ૧૧
મીમદ્ પન્યાસ૨ા વિજ્યજીમહારે જ.
તત્રી :
પ્રકાશક
લક્ષ્મીચ'દ પ્રેમચંદ શાહુ.
ભોગીલાલ સાંકળચંદ શેઠ.
Page #2
--------------------------------------------------------------------------
________________
i
Jain Dharma Vikas (Monthly) ૧૭૧૭
-
જાહેર ખબર આપનારાઓને
જૈન સમાજને ગામડે ગામડે આ નવા માસિકના પ્રચાર થશે, અને એથી જાહેર ખખ્ખર આપનારાએ પેાતાના પ્રચારના સદેશ દૂર દૂર પહેાંચાડી શકશે.
માસિક નિયમિત પ્રગટ થતુ હાવાથી જાહેર ખબર આપનારાઓને આ તકના લાભ લેવા આમત્રણ આપીએ છીએ, ભાવ નીચે મુજમ.
પુષ્ટ બારમાસ નવમાસ છમાસ
ત્રણમાસ એકમાસ
૧
とい
૩૨
૨૪
૧૪
ના
૨૫
२०
૧૫
이 ૧૫
૧૨૫ ૧૦
૧
એક વખત ચુકી જાહેરાતના કાલમની બે લાઇન યા તેના ભાગને રૂા. ૧) અંક સાથે છપાવેલ તૈયાર હેન્ડબીલની માત્ર વહેં ચામણીના એક વખતના રૂા. ૧૫) એક સાથે છપાવેલા તૈયાર દરેક તાલા અઢી યા તે વજનના કાઇ પણ ભાગના સૂચિપત્રની માત્ર વહેંચામણીના એક વખતના રૂા. ૩૦)
સરતા (૧) નાણા અગાઉથી લેવામાં આવશે. (૨) જાહેર ખબર લેવી યા ન લેવી એ તત્રીની મરજી ઉપર રહેશે. (૩) જાહેરાત પાછી મેાક્લાશે નહિ. વધુ ખુલાસા માટે પત્રવ્યવહાર યા પુછપરછ નીચેના શરનામે કરા.
‘‘જૈન ધર્મ વિકાસ” આફ્સિ ૫૬/૧ ગાંધીરોડ, અમદાવાદ.
૯
Regd. No. B. 4494
110
૧ શેઠ રતીલાલ વાડીલાલ કે. સેન્દુષ્ટ રાડ, બનજી નિવાસ, મુ. સુખાઈ. ૨શેઠ કાન્તિલાલ ઇશ્વરલાલ
ઠે. મરીન ડ્રાઇવ, ઈશ્વર નિવાસ, પ્લોટ ન. ૭૩, મુ. મુંબાઈ,
૪
ફક્ત સાધુ સાધ્વીએ સાટેજ
મનીએરડરથી વાર્ષિ ક લવાજમના રૂા. ૩-૦-૦ મેાકલી થનારા ગ્રાહકોને, નીચેના ચાર પુસ્તકા ઉપરાંત લવારની પાળવાળા પાપટ હેન તરફથી “તપાગચ્છ પટ્ટાવળી” ક્રાઉન આડ પેજી. પાકુ પુડુ (જેકેટ સાથે) પૃષ્ઠ ૩૫૦નુ લેટ માકલવામાં આવશે. વી.પી. થશે નહિ. ‘ત’ત્રી’
ભેટ !
ભેટ ! !
જૈનતત્ત્વસારિકા
આ ગ્રંથ શ્રી વર્ધમાન સત્ય નીતિ હસૂરિ ગ્રંથમાલા તરફથી પ્રકાશિત થએલ છે. સંસ્કૃતના અભ્યાસી સાધુ સાધ્વી તથા જૈન ભંડારાને ભેટ આપવાના છે. મગાવનારે નીચેના સરનામે પત્ર લખવાઃ—
૩. શેઠ વરધીલાલ કચરાભાઇ ઠે. ભાલની પાળ, મુ. રાધનપુર, ૪ શેઠ કક્કલભાઈ નીહાલચંદ
ઠે. ભણસાલી શેરી, મુ. રાધનપુર. ૫ વીશાશ્રીમાલી તપગચ્છ જૈન સઘ
કે. મે!હનવિજયજી જૈન પાઠશાલા, મુ. જામનગર.
તા. ક~~~જામ ગરથી પુસ્તક મગાવનારે પ્રતદીઠ પેાસ્ટ ખતે માટે આઠ આનાની પાસ્ટની ટીકીટા મેકલવી.
ટાઇટલ છાપનાર : શારદા મુદ્રણાલય, પાનકાર નાકા, જીમામસીદ સામે—અમદાવાદ
R
Page #3
--------------------------------------------------------------------------
________________
જનધર્મવિકાસ.
પુસ્તક ૧લું.
ભાદ્રપદ, સં. ૧૯૯૭.
અંક ૧૧ મો.
પર્વાધિરાજ પર્યુષણ મહોત્સવ,
(રચયિતા–મુનિ હેમેન્દ્રસાગરનું.)
(સુણે ચંદાજી..............એ રાગ)S ભવિ ભાવ ધરી પર્યુષણ પુણ્યકારી પ્રેમે ઉજવો, ગુરૂ મુખ કેરો બોધ સુણુને હર્ષે ઉરને રીઝવો. ભવિ૦ ૧
શુભ કલ્પસૂત્ર શ્રવણે ધારે, વિધિપૂર્વક સુણીને પાપ હરે, ગુરૂ મુખથી સુણીને ભવથી તરે. ભવિ. ૨ નવ વ્યાખ્યાને અતિ સુખકારી, વીર, પાર્શ્વ નેમિ ને નષભાદિ, શુભ સ્થવિરાવલિ ને સમાચારી. ભવિ. ૩ પર્યુષણને શુભ અર્થ ગ્રહ, કરી પુણ્ય અતિશય પાપ દહો, આત્મામાં રમણતા શ્રેષ્ઠ ચહ. ભવિ. ૪ મળ્યું કલ્પસૂત્ર પાવનકારી, એકવીસવાર શ્રવણે ધારી, બને મોક્ષ તણું પછી અધિકારી, ભવિ. ૫ કરો ક્ષમાપના સહુ જીવ પરે, સમભાવ ધરી વર્તન જે કરે, આરાધક પદને પ્રાણી વરે, ભવિ૦ ૬.
Page #4
--------------------------------------------------------------------------
________________
૩૧૦
જૈન ધર્મ વિકાસ.'
નવ વારંવાર આ વેગ મળે, શુભ પુણ્ય તણે અવસર આ ફળે, જેથી બુદ્ધિ સુમાગે વિશેષ વળે. ભવિ. ૭ બે સમયે પ્રતિક્રમણ કરવાં, અતિ આનંદથી પ્રભુગીત સ્મરવાં, ગુરૂદેવ દશને શિર ધરવાં. ભવિ. ૮ આરંભ, પાપનો ત્યાગ કરે, વ્યવહાર, ધર્મનું ધ્યાન ધરે, બ્રહ્મચર્ય, શલને ગ્રહણ કરે. ભવિ. ૯ તપશ્ચર્યા " છઠ્ઠ અઠ્ઠમની, તપ અષ્ટ દિનનું શુદ્ધ બની, વળી વિવિધ પૂજા પ્રભુ જિનની. ભવિ૧૦ અસત્યવચનના ત્યાગી મને, જુગાર રૂપી એક શત્રુ હશે, એવાં ગુરૂબોધ તણાં વચને. ભવિ૦૧૧ ઉત્સવ નંદીશ્વર દેવ કરે, માનવભૂમિ એ કેમ ને ઉજવે ? પછી અનંત ત્રાદ્ધિની પ્રાપ્તિ ધરે. ભવિ૦૧૨ પર્યુષણને ઉર મધ્ય સ્મરે, પ્રભુમાન વિષે ઉત્સાહ ધરે, હેમેન્દ્ર અજિતપદ પ્રાપ્ત કરે. ભવિ૦૧૩
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી આદીનાથ ચરિત્ર પદ્ય
3११
॥श्री आदीनाथ चरित्र पद्य ॥ (जैनाचार्य जयसिंहसूरीजी तरफथी मळेलु)
(४ १० ५४ २८२ थी अनुसंधान) बिजली सम योवन हो नासा, रोग आय पुनि डालत पासा । विषयवासनाफांसी भारी, अंध जीवको लगे सुखारी ॥ मोक्षमार्ग चिन्ता नहीं होइ, कायाकंचन अतिप्रिय होइ । नरतनु हे अतिदुर्लभ भाइ, अंध जीव तिन निरा बिताइ । पूर्वकर्म जब अतिशुभ होवे, तब जिनधर्म मिले सुख होवे । नर भवका में लूंगा लावा, दर्शनज्ञानचरित्र सुहावा ॥ महाबल कुंवर राज्य देडारूं, उत्तमचरित्र हृदयमें धारूं । इमि कह महावलको बुलवाये, राज्यनीतिके मार्ग बताये ।। जासु राज प्रिय मजा दुखारी, सो नृप अवश्य नर्क अधिकारी। असजिय जान सुनहु अय बेटा, सदा करहु निजरिपु सन भेटा॥ धर्म कर्म रखना अति नेमा, देवधर्म सन रखना प्रेमा।
पितु आज्ञा निज शीस घर, लिया राज्यका भार । बड़े बचन नही टालिये, यह है नीतिपुकार ।। पुनि सिंहासन कुंवर बिठाये, मंगल शकुन नगर महि छाये । तिलकप्रथा नृप निज कर कीनी, बहुप्रकार पुनि आसीस दीनी॥ मस्तकतिलक सोहे अतिसुन्दर, चंद्र उदय उदयाचल भूधर । चंद्रोदय सागर शुभ गजेन, तिमि मंगल गावत बंदीजन ॥ राज्य भार इमि सोप कुमारा, नृप चारित्र लिया सुखकारा । जान असार विषयसुख छोड़ा, दर्शन ज्ञान चारित्र मन जोड़ा । विषय कषाय नष्ट कर दीना, जिमि हिंसक नर दयाविहीना। आत्मरूप मन वाणी अधिकारा, देह उपाय सहत सब भारा॥ राजर्षी सतबल हो जावा, मुक्तिमें आनन्द मनाया। ध्यानतपहिं में उम्र बिताई, देहत्याग देवगति पाइ॥ कुंवर महाबल राज्य को, सेवत अति सुख पाय । नारिन संग क्रीडा करे, इहि विधि उमर गमाय ॥
भपूर्ण
Page #6
--------------------------------------------------------------------------
________________
૩૧૨
धर्म विस..
॥श्री शीलकुलकम् ॥
कर्ता-जैनाचार्य श्रीपद्मसुरिजी. (गतis ५०४ २८१ था अनुसधान)
॥ आर्यावृत्तम् ॥ मुंजते बहुभोए-सुहिओ होमि त्ति सुक्खतहाए । जाणिज्जा किंतु तुमं-भविस्ससि प्पगय परिवरिओ ॥११॥ नेउण्णेणं तेणं-किं जं जायइ गयस्स समयम्मि। पावविहाणावसरे-अचेयणं खेयचिंधं तं ॥१२॥ हाहा हं चयसमये-ण चेइओ तेण तिव्वदुक्खमिणं । बंधक्खणे चउरणरा-अप्पं वि दुहं ण पावते ॥१३॥ कहकिट्टवाहिविहुरो-नियं किलेसेइ भक्खणा दहिणो । एवं बंधविमूढा-नियं किलेसेइ कम्मुदए ॥१४॥ साहीणो बंधखणो-उदयखणो णो तहत्ति जाणित्ता । उदयखणो बलवंतो-सुही तयाईइ चेअंता ॥१५॥ दासा जे आसाए-विण्णेया सव्वलोयदासा ते । आसा जेसिं दासी-दासो लोओ सया तेसिं ॥१६॥ इह दिलुतो णेओ-णिवजोगीणं निवोवि तं सोचा । वेरग्गं पप्प मुया-बहुसो पणमेइ जोगिपयं ॥१७॥
॥मंदाक्रान्ता ॥ किं तं नाणं हवइ कइया जम्मि राओ बलिट्ठो। नाणं भाणू हरइ तिमिरं तं ण भाणुप्पयासे ॥ . चाओ नाणस्स फलममलं तेण होजा विराआ। भव्वा ? हारंति ह ण विउहा तुच्छमोहेण भदं ॥१८॥ जे णो लिप्पंति वियडदुहेणं पमोहेण कइया । ते विण्णाणी पसमनिरया भाविकल्लाणजुग्गा ॥ सुत्ती वाणी विहडइ सया मोहतेणस जालं। . तं मोएणं जिणअ गइयं तं वियारिज णिचं ॥१९॥
[अपूर्ण]
Page #7
--------------------------------------------------------------------------
________________
33
શાસ્ત્રસમ્મતમાનવ ધર્મ ઔર મૂર્તિપૂજા 313 शास्त्रसम्मत मानवधर्म और मूर्तिपूजा ( लेखक )-पूज्य मु, श्री. प्रमोदविजयजी म. ( पन्नालालजी )
(म. १० ५०४ २८४ था अनुसंधान ) दुमपतए पंडुयए जहा, निवडइ राइगणाण अच्चए ।
एवं मणुयाण जीविअं समयं गोयम ! मा पमायए॥ अर्थात् समय मात्र भी धर्म क्रिया में प्रमाद का सेवन नहीं करना चाहिये क्योंकि चंचल जीवन का क्षण मात्र के लिये भी विश्वास नहीं है । काल चकर हमेशा सिर पर मंडराता रहता है:
जहेह सीहो व मियं गहाय, मच्चूणरं णेइहु अंतकाले। न तस्स माया व पिया व माया, कालाम्मि तम्मिसहरा भवंति ॥
एगो सयं पञ्चणु होइ दुक्खं, कत्तारमेवं अणुजाइ कम्मं ॥ अर्थात् यमराज का प्रहार होने पर मातापितादि सब आंखों से देखते हो रह जाते हैं, किंतु किसी में भी यह सामर्थ्य नहीं कि उसे पुनर्जीवनदान दे सकें। बिचारा वह अकेला जीवही परभव में अपने कृत कर्मों का फलानुभव करता है। इसलिये संसार को असार समझकर हमेशां धर्मकृत्य करते रहने चाहिये जिससे कभी किसी बात का उपद्रव ही उत्पन्न न हो। __ ज्यों ज्यों जीव धर्म के सन्निकट पहुंचता जाता है त्यों त्यों पौदगलिक साधन प्रवृत्ति से विरक्त होकर आध्यात्मिक सुख के अगाधोदधि में प्रविष्ट हो कर वास्तविक सुखामृत पान का यथार्थानुभव करने लग जाता है । आध्यात्मिक सुख की उत्कृष्टावस्था का अनुभव ही मोक्ष है । और धर्म उसका मुख्य साधन है। धर्मस्थान में मानवता अभिन्न भावसे रहती है वहां व्यक्ति विशेष की प्रधानता को स्थान नहीं है कहा भी है किः. . भगवान और भक्ति के बीच, नहीं जाति पांति का नाता है।
गुड़ लगता है सबको मीठा जो कोइ उसको खाता है। यों तो धर्माचार्यों व शास्त्रकारों ने अपेक्षा विशेषकी प्रधानता देकर धर्म के नाना अंगसूचक विभिन्न भेद किये हैं किंतु वे प्रकार धर्म की भिन्नता के परिचायक न होकर उसके पृथक २ अंगोपांगपर ही प्रकाश डालनेवाले समझने चाहिये । इन अंगोपांगों से धर्म की शाखा प्रतिशाखा का स्फुट ज्ञान हो जाता है । धर्म तो वास्तव में एक अखंड पदार्थ है, और उस अखंड तत्व तक पहुंचने एवं अपना परिचय संबन्ध स्थापित करने के मार्ग भिन्न २ हैं । जिस प्रकार एक ही ग्राम में प्रवेश करने के मार्ग अलग रहने पर भी उन सब मार्गों का संबंध उस गांव से ही रहता है उसी प्रकार धर्म के तत्व (रहस्य) को समझने
Page #8
--------------------------------------------------------------------------
________________
૩૧૪
જૈનધર્મ વિકાસ
के तरीके भी पृथक २ ही हैं। जैसे भिन्न २ मार्गों के होने पर भी भिन्न २ ग्राम नहीं हो सकते उसी प्रकार अलग २ तरीकों से भी धर्म अलग २ नहीं माना जा सकता है।
भिन्न २ शाखा प्रशाखाओं के दृष्टिगोचर होने पर भी अलग २ वृक्ष का भास नहीं होता है, और कमल पंखड़ियां के अलग २ नजर आने पर भी जुदे २ कमल का बोध नहीं होसकता है ऐसे ही धर्म के रहस्य को, उसकी असलीजात को, एवं तत्व को समझने के लिये दया, दान, परोपकार, सत्य, क्षमा, शील आदि भेद किये जाने पर भी वह तो पारेकी तरह एक अखंडरूप में ही रहता है। धर्म के गंभीर तत्वों को सुगम, सरल और सुबोध बनाने के उद्देश्य से अथवा उसके विस्तृत स्वरूप का शान संपादन करने के अभिप्राय से ही प्रकार (भेद) किये जाते हैं। यदि धर्म एक अखंड पदार्थ न होता तो श्रमण भगवान् महावीर का गौतमस्वामी “धम्मसद्धाए णं भंते ! जीवे किं जणयइ” इस प्रकार का प्रश्न ही क्यों करते ? उक्त प्रश्न से ही धर्म की एकरूपता सिद्ध हो रही है। यह प्रश्न धर्म के भिन्न २ अंगोपांगों को नहीं बतलाता है किंतु शुद्ध धर्म की अखंडता को सूचित करता है । स्वयं भगवान् भी जब गौतमस्वामी के प्रश्न का उत्तर देते हैं तो वे भी धर्म की एकरूपता को बताकर ही देते हैं, देखियेः___"धम्म सद्धाए णं साया सोक्खेसु रज्जमाणे विरज्जइ, आगारधम्मं च णं चयइ, अणगार धम्मं च पडिवज्जइ, अणगारिए णं जीवे सारीरमाणसाणं दुक्खाणं छेयणभेयणसंजोगाईणं वुच्छेयं करेइ अव्वाबाहं च णं सुहं निव्वत्तेइ" ___ अर्थात् हे गौतम ! धर्म पर श्रद्धा रखने से सातावेदनीयजनित पौद्गलिक सुखों का अनुभव करता हुआ उनसे विरक्त होता है, विरक्त होकर ग्रहस्थ जीवन का परित्याग कर देता है और अनगार (श्रमण) धर्म को स्वीकार करता है अनगारावस्था को प्राप्त कर जीव शारीरिक एवं मानसिक दुःखों को तहस नहस (छेदन भेदन) करडालता है। और अनिष्ट संयोगों का विच्छेद कर देता है। संयोगविच्छेद कर अन्याबाध मोक्ष सुख को प्राप्त करता है । धर्म का फल यावत् मोक्ष है।
उक्त प्रश्न के उत्तर में भगवान ने भी धर्म के प्रकार न करके मोगम स्थूल रूप से ही धर्म का फल बतलाया है । धर्म शब्द के अन्तर्गत अहिंसा, सत्यादि सकल अंगोपांगो का समावेश हो जाता है। यदि धर्म कोइ विभिन्न पदार्थ होता तो भगवान् महावीर भी ऐसा ही कहते कि अहिंसा धर्म का फल यह है, सत्य का फल यह है इत्यादि ।
धर्म का क्षेत्र संकुचित नहीं किंतु बहुत ही विशाल है। धर्म शब्द में आत्मा से संबंधित सकल गुणों का समावेश हो जाता है। इसी शब्द से धर्म की व्यापकता का पता लग जाता है। क्षुद्र या संकुचित विचारों के वशीभूत बनकर अथवा स्वार्थ पोषण एवं द्रव्य शोषण से प्रेरित होकर धर्म को भी वाडेबन्दी में ही परिमित रखना उपयुक्त एवं लोक कल्याणकारी नहीं है।
[अपूर्ण]
Page #9
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચકની તાત્વિક ભાવના
૩૧૫
શ્રી સિદ્ધચક્રની તાત્વિકભાવના
લેખક. વિજ્યપભૂરિ
(ગતાંક પૃષ્ઠ ૨૮૭ થી અનુસંધાન) એ રીતે પ્રસ્તુત નવપદની સ્થાપના સહેતુક છે. તે સંબંધી વિચાર કર્યા પછી હવે નવે પદે સંબંધી વિચાર જણાવો ઉચિત છે. આ નવે પદના સમુદાયનું નામ સિદ્ધચક છે. સિદ્ધચક એ શબ્દને એવો અર્થ થાય છે કે સિદ્ધ સિદ્ધિને આપનાર એ “ચક્ર સમુદાય તેનું નામ “સિદ્ધચક કહેવાય. તાત્પર્ય એ છે કે આ નવપદેને સમુદાય વાંછિત ફલ જે મુક્તિ તથા સ્વર્ગાદિ તેને આપનાર હોવાથી સિધ્ધચક્રના નામથી ઓળખાય છે. બીજો અર્થ એ પણ થાય છે કે મુક્તિને મેળવવામાં અનંતા ભવ્યજીએ અનુભવેલું-સાધેલું ચક તે સિદ્ધચક્ર કહેવાય નવપદમય શ્રીસિધ્ધચકના સંબંધમાં એક જિજ્ઞાસુ માનવ એ પૂછે છે કે–
પ્રશ્ન–નપદેની આરાધના કરવાની શી જરૂર છે? કારણ તીર્થકર પદના કારણભૂત વશ સ્થાનકે કે જેમાં નવે પદેને પણ સમાવેશ છે. તે સ્થાનકમાં પ્રત્યેકની આરાધનાના ફલ બતાવવાના પ્રસંગે હરિવિક્રમે દર્શન પદની આરાધનાથી તીર્થંકર પદ બાંધ્યું એમ કહેલ છે જ્યારે તીર્થંકર નામને બંધ થાય છે તે મુક્તિ તો થવાનીજ તે પછી નવપદની આરાધના શા માટે કરવી જોઈએ? કદાચ કોઈ એમ કહેશે કે મુક્તિપદની પ્રાપ્તિ અંતર્ગત બીજાપદની આરાધના કર્યા વિના એકલા એક પદની આરાધનાથી ન થઈ શકે તો ત્યાં મારે (પ્રશ્નકારે) કહેવું જોઈએ કે જે એપમાં મુક્તિ આપવાની શક્તિ નથી તે નવેદે કેવી રીતે મુક્તિપદ આપશે? આ સંબંધમાં ન્યાય એમ કહે છે કે hઈપણ પ્રકારના ફલને દેવાની શક્તિ જે અવયવમાં હોય તેજ અવયવિમાં તે શક્તિ સંભવે છે. જેમ બદામના એક ખંડમાંથી તેલ નીકળે છે એટલે એક ટુકડામાં પણ જો તેલ આપવાની શક્તિ છે, તે આખા દાણામાં પણ તેલ આપવાની શક્તિ છે. અને અવયવમાં જે તેવી શક્તિ ન હોય તે અવયવિમાં તે ક્યાંથી હોય? જેમ રેતીના સમૂહમાંના એક કણિયામાં તેલ આપવાની શકિત નથી તે તેનો ઢગલો પણ તેલ કેવી રીતે આપી શકશે? આ ન્યાયને પ્રસ્તુત પ્રસંગમાં ઉતારી કહીયે તો એમ કહી શકાય કે, જ્યારે એક પદની આરાધનાથી મુક્તિ ન હોય, તે સર્વે નપદેની આરાધનાથી કેવી રીતે મુક્તિપદ મલી શકશે?
ઉત્તર-હરિવિક્રમ રાજાએ દર્શનપદની આરાધનાથી તીર્થંકર પર બાંધ્યું એ વાત સાચી પણ એના ચરિત્રનો ક્ઝિાર જે વાત હતા તે ઉપરના પ્રશ્નને.
Page #10
--------------------------------------------------------------------------
________________
૩૧૬
' 'જૈન ધર્મ વિકસિત
અવકાશ જ ન હતો. કારણકે તેમના ચરિત્રમાં એમ કહ્યું છે. “હરિવિકમ રાજા ચંદ્ર મુનિરાજની દેશના સાંભળી વેરાગ્ય પામી રાજ્ય તજી સંયમ આરાધે છે. તેમાં બાર અંગે ભણ્યા પછી ગુરૂમુખે વિશસ્થાનકને મહિમા સાંભલી દર્શન પદની આરાધના કરે છે. દેવતા તે આરાધનામાંથી ચલાયમાન કરવા માટે ઘણા પ્રયત્નો કરે છે છતાં પણ ચલાયમાન થતાં નથી આવી નિશ્ચલ આરાધનાના પરિણામે તીર્થંકર નામકર્મ બાંધ્યું. અનુકમે ત્યાંથી કાળધર્મ પામી વિજય વિમાનમાં દેવ થયા. ત્યાંથી આવી પૂર્વવિદેહમાં તીર્થકર થશે ” આ ઉપરથી એમ સ્પષ્ટ સમજાય છે કે. દર્શનપદની આરાધનામાં જ્ઞાન ચારિત્રની આરાધના સમાઈ જ છે. જ્યારે ત્રણેની એકઠી આરાધના થઈ ત્યારે તીર્થંકરનામને બંધ થયો છે જેમ તીર્થંકરનામના બંધમાં પણ અનેક પદાર્થની આરાધનાની જરૂર છે, તેમ મુકિતપદની પ્રાપ્તિમાં પણ સમજી લેવું. મુખ્યતાએ જણાવેલા એકપદની સાધનામાં પણ બીજા પદની સાધના ગૌણતાએ થાય જ છે. આ ખરી બીના છે. બીજું-તીર્થકર નામના સંબંધમાં એ પણ સમજવાનું કે જ્યાં એ પદની આરાધના હોય, ત્યાં જ્ઞાન ચારિત્રની આરાધના જરૂર હોય, તે સિવાય તીર્થકર નામકર્મને બંધ ન સંભવે. છતાં હરિવિકમના સંબંધમાં “દર્શન પદની આરાધનાથી તીર્થંકરનામકર્મ બાંધ્યું” આ જે વચન કહેલ છે તેનું તાત્પર્ય એ છે કે–શ્રી અરિહંતપદ વિગેરે વીસસ્થાનકોમાં દર્શનપદ આવે છે. અને તે પદની આરાધનાના પ્રસ્તાવને પ્રસંગે તેનાથી જેને લાભ થયો હોય તે બતાવતાં તે પદની આરાધનાને મુખ્ય કરીને જ આરાધકનો નિર્દેશ કરાય, એવી મહાપુરૂષની કથન (કહેવાની) શૈલી છે. માટે આ રીતે તે પદની આરાધનાને મુખ્ય કરીને તીર્થંકરનામને બંધ કહેલ છે. બાકી હરિવિકમે જ્ઞાનચારિત્રની આરાધના નથી જ કરી, અને દર્શનપદથી જ કાર્ય સાધ્યું. એમતે નજ મનાય. એ બીજું પ્રશ્ન કરનારે એમ એમ કીધું કે એકપદની આરાધના જે મુક્તિ ન આપે, તે નવપદના સમુદાયની આરાધના કેવી રીતે મુક્તિ આપશે ? વિગેરે તેનું સમાધાન એ છે કે સમુદાયના એક દેશમાં અવિદ્યમાન એવી શક્તિ સમુદાયમાં દેખાય છે. જુઓ વાંસની ચીરીઓની સાદડી બને છે. મકાનમાં પેસતા વરસાદના પાણીને રોકવાનું સામર્થ્ય વાંસની એક ચીરીમાં નથી. તે સામર્થ્ય ચીરીઓના સમુદાયથી બનેલી સાદડીમાં દેખાય છે. વલી દરેક પદ પણ સર્વથા મુક્તિનું કારણ નથી—એમ ન સમજવું. કારણકે દરેક પદની આરાધના અમુક અંશે ઉપકારિ હોવાથી દેશપકારિ છે. જે પદાર્થ દેશે.કારિ (અમુક અંશે ઉપકારી) હોય, તેને પોતાનું કાર્ય બજાવવા માટે બીજા પદાર્થોની સહાય લેવી જ પડે. વ્યવહારમાં પણ એમ દેખાય છે કે-અપ શક્તિવાળાને બીજાની સહાય લેવી પડે છે. તાત્પર્ય એ કે જેમ સમુદાયથી સાધ્ય એવું કાર્ય–તેને
Page #11
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચકની તાત્વિક ભાવના
૩૧૭
એક દેશથી ન થઈ શકે. તેવી રીતે નપદેની આરાધનાથી જે મુક્તિલાભ રૂપ કાર્ય સાધવાનું છે, તે કેવલ (એકલા) એકપદની આરાધનાથી ન સાધી શકાય.
પ્રશ્ન–જ્યારે. આપ એમ કહે છે કે નવપદેની આરાધના મુક્તિ આપે છે, ત્યારે એમ સિદ્ધ થયું કે મુક્તિની પ્રાપ્તિમાં નવપદેની આરાધના કારણભૂત છે પણ તત્ત્વાર્થ સૂત્રમાં તો ૧ સમ્યગ્દર્શન ૨ સમ્યજ્ઞાન ૩ સમ્યફચારિત્ર આ ત્રણ મોક્ષના કારણો છે એમ કીધું છે. જુઓ “ નશાનવારિત્રાળ મોક્ષના” અહીં દર્શનાદિ ત્રણ પદો કહ્યાં, અને બાકીના છ પદે ન કહ્યાં. વલી વિશેષાવશ્યકમાં તો જ્ઞાન અને ચારિત્ર બેજ પદો મેક્ષિના કારણે કહ્યા છે, બાકીના સાત પદો નથી કીધા. જુઓ “જ્ઞાનશિયાખ્યાં મોક્ષ' આ બધું સાંભળતાં મને એ પ્રશ્ન થાય છે કે એક મુકિતપદને મેળવવામાં ઉપર કહ્યા પ્રમાણે ઓછા વધતા કારણે કઈ અપેક્ષાએ કીધા હશે?
ઉત્તર–પિતાની મેળે ગુરૂમહારાજની અપેક્ષા રાખ્યા સિવાય સૂત્રને યથાર્થ આશય નજ સમજાય કહ્યું છે કે રાત્રે સુત્તથા ગુમરી સર્વે ત્રાથી જુમધીનાર માટે પ્રસ્તુત પ્રનના સમાધાનમાં એ સમજવું કે મુક્તિના ઉપર જણાવેલા જે ત્રણ કારણે છે. તે-દર્શનાદિને પામવાના કારણે પંચપરમેષ્ઠિ છે. એટલે પંચપરમેષ્ઠિની આરાધનાથી દર્શનાદિને લાભ થાય. અને દર્શનાદિની આરાધનાથી મુકિત પમાય. એટલે મુક્તિ મેળવવાના પરંપર કારણે પાંચ છે. અને અનંતરકારણું–તપનો ચારિત્રમાં અન્તર્ભાવ કરતાં ત્રણ છે એમ સમજવું. આ અપેક્ષાએ નવપદની આરાધના મુક્તિનું કારણ છે એમ કહેલ છે વિશેષાવશ્યકમાં દર્શનને જ્ઞાનમાં અન્તર્ભાવ કરીને શાજિયાખ્યાં મોક્ષ એમ કહેલ છે બાકી વસ્તુત: મુક્તિના કારણે ઓછા વધતા નથી કીધા-ટુંકામાં તાત્પર્ય એ સમજવું કે નવપદોમાં પણ સમ્યગ્દર્શનાદિ ત્રણની પણ આરાધના છે એટલું તે ધ્યાન બહાર ન જ હોવું જોઈએ કે અરિહંતાદિ પરંપરકારની પરમ ઉલ્લાસથી નિર્મલ સેવનાથી સમ્યગ્દર્શનાદિ અનન્તર કારણોને લાભ થાય છે અને અનન્તર કારણેની સેવનાથી સ્વર્ગાદિ યાવન્મુક્તિપદ પણ મેળવી શકાય છે આ અપૂર્વ ભાવ નવપદની આરાધનામાં સમાયેલો હોવાથી કયો બુદ્ધિમાન પુરૂષ નવપદની આરાધના કરવામાં ઉજમાલ ન થાય? અર્થાત-દુર્લભ એવી મનુષ્ય જીદગીને સફલ કરવા નવપદની આરાધના કરવી જ જોઈએ. કે જેમાં સંપૂર્ણ પ્રકારે મોક્ષના અંગોની આરાધના સમાયેલી છે. આ પ્રસંગે એ પણ સમજવા જેવું છે કે જ્યારે આપણે નવપદમય સિદ્ધચક્રની સાત્વિકી આરાધના કરીશું ત્યારે કર્મોના બંધથી મુક્ત થઈ શકીશું. મહાપુરૂષોએ ત્રણ પ્રકારની આરાધના કહી છે. તે આ પ્રમાણે-૧-સાત્વિકી આરાધના–૨ રાજસી
Page #12
--------------------------------------------------------------------------
________________
૩૧૮
જૈનધમ : વિકાસ
આરાધના ૩. તામસી. આરાધના તેમાં સાત્ત્વિકી આરાધનાનું સ્વરૂપ એ છે કે આત્મ કલ્યાણની બુદ્ધિથી નિષ્કષાયભાવ ધારણ કરી, નવેદાનુ યથાર્થ રહસ્ય સમજી બહુમાન પૂર્વક અવિધિ દોષ ટાલીને જે નવપદેાની આરાધના કરવી તે સાત્વિકી આરાધના કહેવાયા અને રાજસી આરાધનાનું સ્વરૂપ એ છે કે કરેલી આ આરાધનાથી મને આ ભવમાં કીર્તિ, યશ, સ ંતતિ, અને ઋદ્ધિ દિપ્ત થાય, એવા ઇરાદાથી અથવા તે ભવાન્તરમાં ઇન્દ્ર પાવી, ચક્રવૃત્તિ પણું ઈદિ મને મલે, એવા ઈરાદાથી કરેલી નવપદાની આરાધના તે રાજસી આધ્ધના કહેવાય. આવી આરાધના નિયાણાવાલી હાવાથી સામાન્ય ફૂલ આપે પ્રાંતુ વિશાલકર્મ નિર્જરાદિ વિશિષ્ટ ફલદાયક હાતી નથી ારા તામસી આષધના એવી છે કે- જે-ક્રોધથી, માનથી, માયાથી અને લાભથી, અથવા પરાની શ્રીકથી તિરસ્કારપૂર્વક આરાધના કરવામાં આવે, અથવા તે શત્રુને નાશ કરવા માટે કરેલી નવપદોની આરાધના જે કૈવલ દુતિનેજ આપે. આવી આરાધનાને ભગવતે તામસી આરાધના કહી છે. કા
પૂર્ણ.
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
યાત
એકત્રીસ ભવના સ્નેહસંબંધ
[ મૂલકર્તા : રૂપવિજયજી ગણિ]
અનેક અન્તગત કથાએથી ભરપૂર, વૈરાગ્યમય છતાં વાંચવામાં રસ ઉત્પન્ન કરે તેવા આ ગ્રંથ હરેક જૈન જૈનેતરે અવશ્ય વાંચવા તેમજ મનન કરવા ચેાગ્ય છે.
મન સાલ પેજી સાઝમાં, હોલેન્ડના ગ્લેજ કાગળ ઉપર સુંદર છપાઈ તથા આકર્ષક બાઇન્ડીંગ કરમા લગભગ ૪૦ છતાં કીમત માત્ર રૂપિયા ત્રણ,
—મળવાનાં સ્થળ
૧.મહેતા નાગરદાસ પ્રાગજીભાઇ દાશીવાડાની પેાળ,
અમદાવાદ.
૨સંઘની મુલજીભાઈ ઝવેરચ‘દ પાલીતાણા.
૩ મેઘરાજ જૈન પુસ્તક ભંડાર પાયધુની–મુ ઈ. ૪ જૈનધર્મ પ્રસારક સભા
ભાવનગર.
૫ મેાહનલાલ રૂગનાથ પાલીતાણા.
Page #13
--------------------------------------------------------------------------
________________
ધ વિચાર
ધમ્ય વિચાર
(લેખકઃ ઉપાધ્યાય શ્રી સિદ્ધિમુનિજી ) ( ગતાંક પૃષ્ઠ ૨૯૦ થી અનુસ ́ધાન. )
૩૧૯
(૮) કહે છે કે, માલ્યાવસ્થા નિર્દોષ–પ્રભુ જેવી હાય છે. આ કાંઈ આખું સત્ય નથી. ખાલક વખતને કેવી રીતે નકામે વ્યય કરે છે તેનું તેને ખીલકુલ જ્ઞાન ને ભાન હેતુ નથી. તેનામાં છુપાં, આગળપર ફળનારાં સર્વ ઝેરી ખાતે રહેલાં હાય છે. રાગ, દ્વેષ, મેહ, બધુ ત્યાં અણુખીલ્યું—અણુફાલ્યું પડેલું જ હોય છે, તેની બધી નાની નાની વાતે-રમતા ભાવિ કાલની સ ઉથલપાથલાની શાળાજ સમજવી. અલક ભૂલે છે, પણ શું તે બુદ્ધિપૂર્વક ભૂલે છે? કેટલીક વાર્તા બુદ્ધિપૂર્વક ભૂલવામાં મહત્તા-પ્રભુતા હાય, નહિ કે ક્ષયે પશમના અભાવથી ભૂલવામાં ખાલકનાં હાસ્ય મૃદુ અને મનહર લાગે, પણ એ મૃતા અને મનહ તામાં પ્રભુતાને દાવા કરવા એ અજ્ઞાન છે, માહ છે. પાલકમાં પ્રભુતા માનનારાઓ, કહેા કે, અજ્ઞાનવાદી છે. એમની એષ્ટિ મિથ્યા છે. નિર્ભય, નિષ્ઠુર ને બેદરકાર હાય તેા, અજ્ઞાની કરતાં જ્ઞાની વધારે જવાબદાર છે; અન્યથા સર્વદા ને સત્ર જ્ઞાની કરતાં અજ્ઞાની જ વધારે જવાખાર છે. અજ્ઞાની ન્યાયને અક્ષમ હાય; અયાન્ય ન હેાય. તે અક્ષમ હેાવાથી જ ઈન્સાફ ત્યાં મૌન છે, નહિ કે અજ્ઞાન હેાવાથી.
આમાં અપવાદ મહાનુભાવ વિશિષ્ટ ખાલકના જ હેાઇ શકે, જેવી રીતે મહાનુભાવનું અજ્ઞાન ગુન્હાની મહત્તા ઘટાડી નાખે છે. તેવી રીતે તેવાં વિશિષ્ટ ખાલકાની અપરાધરૂપ ખાલ રમતા પણુ દોષની મહત્તા ઓછી કરી નાખે છે. ક બ્યનું માપ લેવામાં ઇન્સાફના કાંટાની ધારણ સમતાલ હોતાં છતાં પણ આધ્યાત્મિક માપના વિચિત્ર ફેરફારાથી આમ બનવા પામે છે. ઇતિહાસ અને આજે પણ 'થતા અનુભવે સ્પષ્ટ કરે છે કે; મહાનુભાવ ખાલકા રમે છે, પણ તે હૃદયના રસ વગર જ, મહાવીરેાની ક્રીડામાં—બાલરમતમાં પ્રાય: વીર્ય સ્ફુરણુ માત્ર જ છે; નથી ત્યાં પૌલિક અસ્મિતાની ખાસ લાગણીઓ, આજ કારણથી તે અવસરે સ્વાભાવિક કે નજીવા ધર્યું સમાગમે આત્માતા પંથ તરફ વળવા કે ત્યાં આગળ કદમ ધરવા પાતાના દિલને દોરે છે. એ મહાનુભાવાનું સર્વ કે અમુક આલવન ફક્ત ચેાગ્ય સમયને લાવવા પુરતુ જ હાય કે ભેાગ્ય કમભાગવવા જ તે માલ્ય રમતું હાય. એટલાજ માટે ‘છતા’ એ કહ્યું છે કે, વય રમેછે, આમા
Page #14
--------------------------------------------------------------------------
________________
૩૨૦
જૈન ધર્મ વિકાસ
નથી રમત.” સાવદ્ય નાવ ક્રીડાંના ર્તા અઈમુત્તા મુનિની તરફ હાસ્યનજરે જેનારાઓને ભગવાન શ્રી “મહાવીરે ઓળભે દીધે તે આજ રહસ્યને આભારી છે. આચાર્ય મહારાજાએ શ્રીવાસ્વામીને ક્ષોભ થવા ન દીધે તે પણ આવા જ હેતુથી, અતીવ ઉંડુ ને દીર્ઘ જેનાર પંડિત—ગીતાર્થ જ કહી શકે કે, અમુક બાલક નિર્દોષ છે. બાકી મેહની ચેષ્ટાઓમાં ગમે તે મહીને મન ગમે તે ફાવતું બાલક પ્રભુ બની શકે છે. કયા રાગીને મન પુત્ર “ભા' અને સ્ત્રી ગુરૂ” બની શકતાં નથી ? આમ છતાં “જયંતી” શ્રાવિકાના પ્રશ્નોત્તરમાં શ્રીભગવંતે અમુકેને ભલા કહ્યા છે, તેમ બાલકને પણ તેમની કાયિક, વાચિક અને માનસિક અશક્તિની દષ્ટિએ, જે “ભલાં કહેવામાં આવે છે તેમાં એ જ વાંધો લઈ શકાય. પણ એ “ભલા” અને “નિર્દોષ” શબ્દોમાં આસ્માન જમીનનું અંતર છે એ કદિપણ ભૂલવું ન જોઈએ. બાલક ગમે છે એ વાતમાં તે કઈએ વજુદ નથી. સંસારની કઈ ચીજ ગમે છે, મનહર લાગે છે, પ્રેમ ઉત્પન્ન કરે છે, વિગેરે વિગેરે એ બધા મેહના ફેદે છે, જ્યારે નિર્દોષતા એ કઈ જુદે જ આધ્યાત્મિક ભાવ છે, કે જે સામાન્યતઃ શાપથમિક જ્ઞાનીઓમાં તારતમ્યથી સંભવે છે, અને સર્વથા ક્ષાયિક જ્ઞાની–સર્વજ્ઞોમાં સંભવે છે. આથી એ સ્પષ્ટ છે કે, સંતે અને બાલકની ચેષ્ટાઓ સમાન હોય છે. એમ કહેનારાઓ આખીય ભીંત ભૂલે છે. સંતોની એકેએક ચેષ્ટા ઉમદા લક્ષ્યને અનુલક્ષી હોય છે, જ્યારે બાલકની એકે ચેષ્ટામાં ઉમદા લક્ષ્ય હેતું નથી. જીવનની જરૂરીયાતે અને બીન જરૂરીયાતને અનુલક્ષી કે અનનુલક્ષી તેઓ ઓઘથી કે અલ્પ જ્ઞાનથી જીવી રહ્યાં હોય છે. પછી ત્યાં પ્રત્યેકમાં નિર્દોષતાની–પ્રભુતાની વાત કરવી એ વ્યર્થ જ છે. એમાં બાલ–અજ્ઞાન “ગુરૂડમરનો દંભ પણ તેમના અંધ ભક્તોથી સેવાતો હોય તે તેમાં નવાઈ નથી, પણ એ તે વળી અતિશય જ વ્યર્થ છે, અને તેથી તે અતીવ અતિ તિરકિરણીય છે. " (૯) વિધવા બહેનો! તમારી કમનસીબીનો પાર નથી. તમારાં દુઃખનાં આંસુ લુછવા આવનારા ઘણાખરા કાંતે સ્વાર્થી હોય છે, અથવા તે અનીતિમાન બદમાસ હોય છે. આમાંના એકે તમારાં દુ:ખને દૂર કરનારા દેતા નથી, વિરૂદ્ધ, તમારા અંતરની આગને સકેરી વધારનારા હોય છે. જાણે કે વિધવાએમાં જ બધું પાપ આવી વસ્યું હોય તેમ તિરસ્કૃત કે પાપી નજરે નિહાળી, જે જગત તેમના વિશે અનેકાનેક પ્રશ્નો ઉઠાવે છે તે જગત, ધર્મને ઓછો વિચાર કરનારી, ધૂર્તને ચંચળ સધવાઓ જે અનીતિ કરે છે અને પિતાના વિધવાપણું માટે જે અનિષ્ટ વારસો મુકતી જાય છે, તે વિષે કેમ કાંઈ એક પ્રશ્ન ઉઠાવતું નથી ? તેમના પતિઓ પોતે પોતાની સ્ત્રીઓના અજ્ઞાનના કારણે સાચા કે કુટુમ્બની આબરૂના કારણે ખેટા બચાવ માટે બેઠેલા છે, તેથી એ પ્રશ્ન
Page #15
--------------------------------------------------------------------------
________________
ધમ્ય વિચાર
૩૨૧
કોણ ઉઠાવે? મનને મારવાની વાત દેવી, અશકય, ધના ઈજારદાને ત્યાં હોય એવું કટાક્ષ કરનારાઓથી, ચંચળ સધવાઓને માટે કોઈ પણ વ્યવસ્થા કરવાનું ચર્ચાય છે શું? ત્યાં તે સતીત્વ અને પતિવ્રત્યેના આદર્શોની વાત કરી મન મારવાની સલાહ અપાય છે. જાણે કે સધવા ચંચળ થતા મનને મારી શકવાની શક્તિ ધરાવતી જ હોય છે, વિધવાઓ હરગીજ નહિ.
- સધવાઓને વિષયતૃપ્તિનું સાધન હાજર છે માટે મન મારવું શક્ય છે?' એમ જે કઈ કહેતું હોય તો તે ખરેખર, માનસશાસ્ત્રનો સાચો અભ્યાસી નથી. સ્ત્રીઓનું ચંચળ મન વિષય કરતાં પસંદગી તરફ જ વધારે ખેંચાઈ જાય છે. વળી વિષય ઉપગ એ મન મારવાનું સાધન છે એમ પણ જ્ઞાનીઓ કે અનુભવીઓ કહેતા નથી તેઓ કહે છે કે “વિષપભોગથી ઈચ્છાઓ તૃપ્ત થતી નથી: વિરૂદ્ધ, આગમાં નંખાતાં કાઠેથી તે વૃદ્ધિને પામે તેમ વિષયના સતત સેવનથી ઈચ્છાઓ વધ્યા જ કરે છે. જેટલા વધારે પ્રમાણમાં હદયને શૃંગારરસમાં ઉતરવાનું થાય તેટલું જ ઈચ્છાઓને વધારે ત્યાં થાય છે. નિ:શંક બહુ ખેલનારી સધવાઓ ને મરેલો જેવા સ્વાતી નથી, એનું કારણ ઢાંકપીછોડાની સગવડ સિવાય અન્ય કાંઈ પણ હોતું નથી. આ બધું જાણતાં છતાં સધવાઓને વિફરી ન જવા દેવાની ખાતર નીતિ અને મને મારવાની વાતો આગળ ધરવામાં આવે છે! એક સાથે બેમાં નીતિ છૂટ આપતી નથી, એવી માન્યતા ધરાવનારાઓને મન, નીતિ “એક પછી એક એમ બની કે તેથી વધારેની છૂટ આપી શકે છે! એવી નીતિમાં માનનારું માનસ દૂષિત કે અજ્ઞાન નથી શું? જીવનમાં એક સાથે કે ભિન્નભિન્ન સમયે મળી બે’ ભક્તા નજ હોઈ શકે એવી નીતિ જ નારીજીવનમાં ઉપદેશવાનું ગ્ય હોઈ શકે, અન્યથા સામાજિક શ્રેષ્ઠત્વ જગતમાંથી અદશ્ય જ થઈ જાય. બાકી વ્યક્તિગત તે પતિત થનારને સધવા, વિધવા કે કન્યા હોઈ નીતિને અવગણું ન અટકે તો તેને આ દુનીયામાં કઈપણ અટકાવી શકે નહિ.
ઉપરાંત, એ! વિધવાની દયાના ચિતકે! જરૂર તમને કઈ પુછી શકશે કે, પુખ્તવયની બાળાઓ; સધવાઓ અને વિધવાઓની નીતિમાં ખલલ ક્યાંથી થાય છે? કોણ કરે છે? એમનું સત્યાનાશ વાળનાર તે પુરૂષે સિવાય અન્ય કેણ છે? એગ્ય વયની કન્યાઓ, ગમે તે કારણે પુરૂષ પ્રસંગ વિનાની સધવાઓ અને વિધવાઓ; એમનાથી ન રહેવાય બ્રહ્મચર્ય પાળી ન શકાય, આવા વિચારો ફેલાવવામાં આવે છે તેનું પરિણામ હલકટ વૃત્તિના યુવાનોના દિલમાં ઘણું જ ખરાબ આવી, તેઓ તેમના, ખાસ કરીને વિધવાઓના શિયલનાશના પ્રયત્ન કરવામાં પ્રવૃત્ત થાય છે. અને તેમને હાથમાં લેવાને બનતી બધીય હકમતે અજમાવી જુવે છે. આપણાથી બ્રહ્મચર્ય ન પળાય, એવી ભાવના વિધવાઓમાં ઉપજાવવાનો પ્રયત્ન કરે, એ કેવલ તેમનામાં ઝેર જ વાવવા જેવું છે. પવિત્ર
Page #16
--------------------------------------------------------------------------
________________
૩૨
જૈનધર્મ વિકાસ
માર્ગે જવા મથતી વિધવાઓને કેઈપણ રીતે અપવિત્રતાની ઊંડી ગર્તામાં નાંખી દેવા પ્રયત્ન થાય, એ બ્રાન્ચની મહત્તા માનનારા આર્યદેશને માટે શું એ શેચનીય છે? 'અખંડ પ્રેમની કથાઓનાં મહત્ત્વ ગાનારાઓ આજે જીવેનના અખંડ પ્રેમના સૂત્રને પિતાના હાથે જ, ગુંચવવા પ્રયત્ન કરી રહેલા જોઈ કયા આર્ય સંસ્કૃતિના અભ્યાસકને ખેદ ન થાય?
કે એકાદ શહેરની કચરાપેટીમાં તાજું જન્મેલું બાલક જણાય છે. મુકનારી હાલના ચાલુ શિક્ષણથી શિક્ષિતા એક કન્યા છે. પણ લેકે કોની ચર્ચા કરે છે? વિધવાઓની જ હલકીવૃત્તિનાં મનુષ્ય પોતાની જાતને નાપાક અને અનીતિમાન જાણતાં હેઈ, તેઓ પિતાનામાં અન્ય કોઈથી સહેજ પણ ઉતરતાપણું ન જણાય તેની ખાતર “જુ, ઉપાશ્રયે જનારાં કે દેવદર્શનાદિ કરનારાં પણ આવાં અકાર્યો કર્યા સિવાય રહી શક્તાં નથી' એમ જણાવી, “જેવાં અમે તેવાં તમે એમ સમતુલામાં બેસી જવા આખી વિધવા જાતિને વગોવવા તૈયાર થાય છે. એ વાત ખરી છે કે, ગોળ(ધોળ)માં કન્યાની તાણથી કુંવારા રહીજનારા કઈ કઈ ઉમેદવારે પુખ્તવયની કન્યાઓને પણ નિર્જે છે, પણ તેવા સ્વાથી ઓછા જ એટલે અસ્થાને પણ ગંગાસ્વરૂપ વિધવાઓનો જ મરે. (અપૂર્ણ)
બહાર પડી ચૂકેલ છે. શરત્નમહેદધિ શબ્દકોષ ભાગ ૨ જે.
સંગ્રાહક, પન્યાસજી શ્રીમુકિતવિજયજી. સંસ્કૃત ભાષા સરળ રીતે બાળજી સમજી દરેક જન અજૈન ગ્રંથનું વાસ્તવિક અર્થ સ્વરૂપ સમજી શકે, તેવી પદ્ધતિએ જૈનાચાર્ય શ્રી વિજયનીતિ સુરીશ્વરજી મહારાજની છેષ બનાવી, તેનું પ્રકાશન કરાવી, જનતાને તેને લાભ લેતા કરવાની મહેચ્છા હતી, તે બાર વર્ષની મહેનતે આજે પરિપૂર્ણ થવા પામેલ છે.
આવા અલભ્ય કેષના બે ભાગે, ક્રાઉન આઠ પેજી એકંદર ૧૮૦૦ પૃષ્ઠન, ગુરૂવર્યોના શોભિત ફોટાઓ અને પાકા પુંઠા સાથેના આ ગ્રંથના પહેલા ભાગના રૂા. ૮–૦-૦, અને બીજા ભાગના રૂા. ૧૦-૦-૦ પોસ્ટેજ જુદું રાખવામાં આવેલ છે.
પહેલો ભાગ મેળવનારાએ બીજો ભાગ માગશર માસમાં બાઈડીંગ થઈ જવાથી મંગાવી લેવા ધ્યાનમાં રાખવું. જથાબંધ લેનારને યોગ્ય કમીશન આપવામાં આવશે. લખે.–શ્રીવિજયનીતિસૂરિજી જૈન લાયબ્રેરી,
પ૬/૧ ગાંધીરોડ, અમદાવાદ
Page #17
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન વાણી
૩૩
કેટલીક મહત્વની બાબત
(લેખક-મણલાલ ખુશાલચંદ પારેખ) ૧. સામાયકના ૩ર અને પૌષધના ૧૮ દેષ તથા પ્રકારની ક્રિયા કરનારના સમજવામાં આવે તો ઘણાખરા નકામા દે લાગે છે, તે નિવારી શકાય. માટે સામયિક અને પોષધ મારતી વખતે તે દે બોલવાની પ્રવૃતિ કરવાની જરૂર છે, અને તેથી હરેકે તે મોઢે કરી લેવા જોઈએ.
૨. મુનિવર્ય પ્રતિક્રમણ ક્રિયામાં ઠાણેકમણે ચંકમણે” બોલી રહે છે, ત્યારે શ્રાવકગણ “ધન્ય મુનિરાજ' કહી મુનિપણાની ભાવનાને અનુમોદન આપે છે, તેમ પૌષધાતી “ગમણગમણે” કહી રહે ત્યારે “ધન્ય પૌષધાતી” એમ કહેવાની પ્રવૃત્તિ કરવાની જરૂર છે.
૩. કેઈપણ સાધુ-સાધ્વી ઉતરવાના સ્થળમાં તે સ્થાનના વહિવટદારે સાધુસાધ્વી તે સ્થાનમાં હોવા છતાં, પ્રકાશ માટે બત્તી મૂક્તા ન હોવાથી મુનિગણને ઉપગ આપવો પડે છે, અને તેથી તેમને દેષ લાગે છે. આજના દેશકાળે શારીરિક અને માનસિક શિથિલતા વગેરે કારણે પ્રકાશની જરૂરત રહે છે, જેથી મુનિગણને દેષ લગાડ ન પડે તેવી રીતે તેવા સ્થાનરક્ષકે એ સમયસર બત્તી મુકવા ગેઠવણ કરવા સાથે જીવરક્ષા નિમિત્ત બત્તીના સાધન ઉપર ઝીણું જાળીવાળું કપડું રાખવાની કાળજી રાખવી જોઈએ
૪ જ્યાં સુનિવર્ય હોય છે ત્યાં વ્યાખ્યાન શ્રવણનો અને ધાર્મિક ક્રિયાકાંડને લાભ મળે છે. પરંતુ અર્યક્ષેત્રના સેંકડે ગામડાઓને મુનિપુંગવના અભાવે તેવા લાભથી લાંબો સમય વંચિત રહેવું પડે છે, જેથી અભ્યાસક શ્રાવક ગણે પર્વ દિવસમાં ધર્મકથાનંક વાંચવાની પ્રવૃત્તિ કરવાની આવશ્યક્તા છે.
૫ પ્રતિક્રમણાદિ ક્રિયા વખતે મુનિવર્ય પગામસઝાય, અતિચાર, ઠાણેમણે ચંકમણે કહે તે વખતે શ્રાવકગણ પિતાનાં સૂત્રે ઈલાયદાં બેલે છે, તેમ કરેમિતે અને ઈચ્છામિ ઠામિ બેલે છે, તે વખતે તે સૂત્રો યા તે સૂત્રમાં જેટલો ભાગ શ્રાવકગણ તે સૂત્રો કહે તેના કરતાં જુદું આવે છે, ત્યાંથી અગર તેટલે ભાગ શ્રાવગણે જુદો બોલવો જોઈએ તેમજ પૌષધવાળા કરેમિભતે ઉચ્ચારે ત્યારે પણ શ્રાવકગણે જાવનિયમ એમ બોલવું જોઈએ.
- ૬ જે સ્થાનમાં મહર્ષિગણ હોય તે સ્થાનમાં ઘડિયાળ નથી રખાતી, તેવા સબબે તે ગણને ઘડિયાળ રાખવી પડે છે. માટે તેવા સ્થાનમાં અવશ્ય ઘડિયાળ રાખવી, કે જેથી તે સાધન સામાયિકદિ ક્રિયા કરનારાઓને પણ ઉપયોગી થઈ પડે.
Page #18
--------------------------------------------------------------------------
________________
૩૨૪
જૈનધર્મ વિકાસ
પાર્શ્વનાથ પ્રભુ આરતી
(રચયિતા. અમૃતલાલ ઉજમશી–ગંધારો.
(રાગ–હું આરતી ઉતારું રાધેશ્યામની રે) હું તો આરતી ઉતારું, પ્રભુ પાર્શ્વની રે. પ્રભુ પાર્શ્વની રે, જીનંદની રે. હું તે. ૧ માતા વામા નંદન, પ્રભુ પાર્શ્વજી રે. પિતા અશ્વસેન, ભૂપ.રે. હું તો ૨ પ્રભુ દેશ કાશી, વાણારશી રે. આયુ વરસ સે, ને એક રે. હું તે પ્રભુ કેવળ જ્ઞાન, લઈ પ... રે. પ્રભુએ ઉઘાડ્યા, મેક્ષ તણા દ્વાર રે. હું તા. ૪ આરતી પાર્શ્વ પ્રભુ, ની ઉતારૂ રે. અમૃત કહે લાલ, કર જોડ છે. હું તે ૫
GIIIIIIIIIIIIIIIIIIIII
iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
ians
IIIIIII
બહાર પડી ચૂકી છે
પંચસંગ્રહ ગુજરાતી ભાષાંતર ભાગ બીજો
પૂ. આચાર્ય શ્રીમાન ચંદ્રષિએ બનાવેલ મૂળ અને આચાર્ય શ્રીમાન મલયગિરિજીએ કરેલ ટીકાનું ગુજરાતી ભાષાંતર –
IIIIIIIIIIIIII
gujjugy IIIIIIIIIIIII
આ ગ્રંથમાં કર્મપ્રકૃતિમાં વર્ણવેલ બંધન સંક્રમણાદિ આઠ કરણનું સ્વરૂપ અને સપ્તતિકા–છા કર્મમંથનું સવિસ્તર સ્વરૂપ આપવામાં આવ્યું છે. ભાષાંતરના પહેલા ભાગમાં પહેલેથી પાંચ કર્મગ્રંથનું તથા ઉદય અને સત્તાનું સ્વરૂપ પૂર્ણ રીતે આપવામાં આવ્યું છે. એટલે આ બંને ભાગમાં છએ કર્મગ્રંથ અને કર્મપ્રકૃતિ તદુપરાંત તેને લગતા બીજા અનેક વિષયોને સમાવેશ કરવામાં આવ્યો છે. કર્મગ્રંથના અભ્યાસીને આ બંને ભાગ બહુ ઉપયોગી છે. ગ્રંથ સરળ થાય તે માટે ઉપયોગી ટીપ્પણે પણ આપ્યા છે. પહેલા ભાગના રોયલ આઠ પેજ સાઈઝના ૮૧ ફરમા છે, બીજા ભાગના ૯૧ ફરમા છે. કિંમત પચસંગ્રહ ભાષાંતર ભા. પહેલે ૪-૮-૦ ભાગ બીજે ૫-૦-૦ રાખવામાં આવી છે, બંને ભાગ સાથે લેનારને આઠ રૂપિયામાં આપવામાં આવશે. પ્રાપ્તિસ્થાન હીરાલાલ દેવચંદ શાહ, જૈન સોસાયટી નં. ૧૫,એલીસબ્રીજ અમદાવાદ
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
Page #19
--------------------------------------------------------------------------
________________
મૂર્તિ પૂજાના વિરોધમાં
“મૂર્તિ પૂજાના વિરોધમાં ...’
લેખક મુનિ ન્યાયવિજયજી (અમદાવાદ.) ( ગતાંક પૃષ્ઠ ૨૫૦ થી અનુસંધાન )
પૂર્વાચાર્યોએ આભૂષણુરૂપ અણુમુલ સાહિત્ય જેમાં તત્વજ્ઞાન, દાર્શનિકવિચારણા, ઇતીહાસ, ચરિત્ર-વ્યાકરણ–કાવ્ય, ન્યાય—તર્ક સાહિત્યના ગ્રંથા બનાન્યા છે. જેનાથી એકલા જૈન સાહિત્યજ નહિ-મલ્કે ભારતી સાહિત્યની શાસામાં અપૂર્વ વૃદ્ધિ થઇ છે,
અહીં હું કોઇની પ્રશંસા કે નિંદા કરવા નથી બેઠી માત્ર સત્યવસ્તુસ્થિતિનું નિર્દેન જ કરાવું છું. મારો કહેવાનેા આશય એટલેાજ છે કે સ્થા-સંપ્રદાયે એક મૂર્તિ પૂજાના વિરોધ સાથે મૌલિક જૈન-સાહિત્યનેા, છનવાણીના અને શ્રુતધર, પૂર્વધર આચાર્ય ભગવંતેાની દીવ્ય વાણીના પણ વિરોધ કર્યો અને સાથે જ પેાતાના સંપ્રદાયમાં અજ્ઞાનતા વધારી.
દુરપ
હમણાં હમણાં વીસમી સદીમાં એ સ’પ્રદાયમાં શિક્ષણ—સંસ્કૃત—અને પ્રાકૃત સાહિત્યના અભ્યાસ થવા માંડયા છે, પરંતુ એતે શ્વેતાંબર સંપ્રદાયની દૃષ્ટિએ તા પાશેરામાં પુણી જેટલું જ છે. આ સિવાય જૈનશાસના પ્રભાવિક પુરૂષાનાં સાચાં ચિરત્રાથી પણ સ્થા.—સંપ્રદાય વંચિત રહે છે.
જેમકે ભારત અને ભારત બહાર જૈન ધર્મના-વીરશાસનના—વિજયધ્વજ ફરકાવનાર . સમ્રાટ સંપ્રતિ અને તેમના ગુરૂદેવશ્રી આચાય શ્રી સુહસ્તીસૂરિજી મહારાજના પરિચય લ્યા—સ્થા. સપ્રદાયના લેખકા એ સમ્રાટનુ જીવન લખશે ખરા? તેના યુધ્ધનું, તેની વીરતાનું કે જૈન ધર્મ પ્રચારનું વર્ણન કરશે ? કિન્તુ જૈન ધર્મ પ્રચારના મુખ્ય અગરૂપ હજારો જીન મંદિર, લાખા જીન મૂર્તિ આ બનાવરાવી આદિનુ કયાંય વર્ણન જ નહિ આવે. આવીજ રીતે મહારાજા કુમારપાલ અને ક,કા,સ ભગવાન શ્રીહેમચદ્રાચાર્યજી મહારાજના પરિચયમાં કુમારપાલની યુદ્ધ વીરતા. અહિંસાપાલન, આદિનું વર્ણન કરશે પરન્તુ કુમારપાલે તારંગાજી સિદ્ધાચલજી ગીરનારજી ઉપર તથા અન્ય સ્થાનાએ બધાવેલ ભવ્ય જીનમદિરાનાં અને આચાર્ય દેવકૃત મૌલીક સાહિત્યના લેશ પણ પરિચય નહિં જ આપે તેમજ વસ્તુપાલ તેજપાલ વિમલમંત્રી; ચાંપાશાહ વગેરેના
૧ બ્યાવરના સ્થા. જૈન ગુરૂ કુલ તરફથી ખાલ અભ્યાસ માટે જે ચાપડીઆ બહાર પડી છે, તેમાં આવુંજ વર્ષોંન છે. ખુબી એ છે કે અજૈન વીરપુરૂષાઅે મહાત્માએનાં સત્ય જીવનચરિત્ર ભણાવાય, પરન્તુ જૈન ધર્માંના પ્રાભાવિક મહાપુરૂષાનાં સત્ય જીવનચરિત્ર પુરીરીતે ન ભણાવાય, આ એછા દુઃખની વાત છે?
3
Page #20
--------------------------------------------------------------------------
________________
•
જેનધર્મ વિકાસ
પરિચયમાં પણ આમજ બને છે. એટલે આજને કે અંગ્રેજ વિદ્વાન મહાત્મા ગાંધીજી કે જવાહરલાલજી નેહરૂનો પરિચય-જીવનચરિત્ર લખે પરંતુ તેમાં સત્યાગ્રહના અસહકારના યુદ્ધનું વર્ણન ન કરે તે એ જીવનચરિત્ર જેમ અપૂર્ણ અને અર્ધસત્ય કહેવાય, તેમ સ્થા-સંપ્રદાય પણ જૈનધર્મના મહાપુરૂષનાં ચરિત્રથી અપૂર્ણ રીતે જ જાણકાર બને છે.
ખરી રીતે આ તેમને પક્ષપાત કે સાંપ્રદાયિક મમત્વજ લેખાય, ત્રણે ફિરશ્ચના અયની વાત કરવી, જનધર્મમાંથી ફિરકે બંદીના ગઢને ધરાશાયી
કરવાની જાહેરાત કરવી, સાંપ્રદાયિક વિષને ફેંકી દેવાની જાહેરાતો કરવી, અને . સાંપ્રદાયિક મમત્વને પોષવું, એ બેધારી ચાલ આ યુગમાં ફાવી શકે તેમ નથી.
પિતાને નિષ્પક્ષ, સાંપ્રદાયિક મમત્વ રહિત જાહેર કરનાર મહાનુભાવોએ એટલી ઉદારતા કે નિષ્પક્ષવૃત્તિ કેળવવી જ જોઈએ કે અમે જેનું જીવનચરિત્ર આપીએ છીએ તેનું યથાર્થ વર્ણન તો આવે જ ભલે તમને ન ગમતી વસ્તુ સંક્ષેપમાં આવે, પરંતુ પ્રાણભૂત મૂલવસ્તુનો ઉલ્લેખ જરૂર જ થવો જોઈએ.” આટલું થાય તો જ સહિષ્ણુતા, ઉદારતા કે મહાનુભાવવાની વાતે શોભે. સ્થાનક માગી સંપ્રદાયના વિદ્વાનોને નિષ્પક્ષપણે મારે એટલું તો કહેવું જ જોઈએ, કે તમે મૂર્તિના વિરોધ સાથે જૈન ધર્મના ગૌરવવન્તા ભૂતકાલીન ઈતિહાસને ન છુપાવે, તેને અપલાપ ન કરે. એમ કરવામાં જ તમારી શભા છે. બાકી સત્ય ઈતિહાસ છુપાવવાથી આત્મવંચના તે થશે જ, સાથે જ જૈનધર્મના ગૌરવ વન્તા ભૂતકાલીન ઇતીહાસનાં સુવર્ણ પાનાંને આચ્છાદવાના પાપના ભાગીદાર થશો. તમારામાં યદિ સત્ય ઈતીહાસ આપવાની હિમ્મત નિષ્પક્ષવૃત્તિ કે ઉદાર ચરિતતા ન હોય તે કાંઈ ચિંતાની વાત નથી, તમે એ પૂર્વ મહાપુરૂષનાં ચરિત્ર લખવાનું જ બંધ કરો. એ પૂર્વ મહાપુરૂષોનાં ચરિત્રો અસત્ય-અ પૂર્ણ *આપવા કરતાં ન આપવામાં લગારે વધે નથી જ યદિ તમે બુદ્ધદેવ મહમ્મદ પેગંબર, રામચંદ્રજી કે શ્રીકૃષ્ણજી તથા અન્યધર્મના મહાપુરૂષનાં યથાર્થ ચરિત્ર આપતાં નથી અચકાતા તે જૈનધર્મના જ પ્રભાવિક મહાપુરૂષનાં સત્ય જીવન ચરિત્ર આપતાં અચકાઓ, અને છતાંયે પિતાને નિષ્પક્ષ કે ઉદાર કહેવડાઓ, એ તે અનુચિતજ કહેવાય. ' અર્થાત્ સ્થા–સંપ્રદાયે જીનમૂર્તિના વિરોધ સાથે જૈન સાહિત્ય ઈતીહાસ અને તત્વજ્ઞાનની પણ અવગણના જ કરી છે.
અપૂર્ણ.
Page #21
--------------------------------------------------------------------------
________________
शत्रुभय-मट
उ२७
शचुंजय-अष्टकः रचयिता-प्रवर्तक शान्तिविमलजी ।
॥ मदाक्रांता व्रतमिदम् ॥ सौराष्ट्रे यः प्रथममगमद्देवदेवस्य स्थानम्
नाभेयस्यादिशिखरगतं पूज्यमानं त्रिलोके । दृष्ट्वा हर्षात्स्वजननफलं सार्थकं मन्यमानम्
पन्यासं हिम्मतविमलनामानमायं नमाति ॥१॥ અર્થ–જે વિમલગઝેશ્વર હિંમતવિમલજી ગણાધીશ સોરઠ દેશમાં પ્રથમ પોતે ગયા ને ત્યાં શત્રુંજય પર્વતના શિખર ઉપર દેવના દેવને નાભીરાજના પુત્ર રૂષભદેવનું મંદિર ત્રિલેકમાં પૂજાયેલ એવાને જોઈને પિતાના જન્મને સાર્થક માનતા વિમલગચ્છના અધિપતિ મહારાજશ્રી હિંમતવિમલજીને હું પ્રણામ ४३ छु. ॥१॥
अन्यैश्चैत्यैः शतपरिमितैः शोभमानं समन्तात् ___ तस्मिश्चैत्ये भविजननुता मूर्तिराधेश्वरस्य । यां द्रष्ट्वा योऽभवदतितरां मानसे हर्षवान् तम्
पन्यासं हिम्मतविमलनामानमार्य नमामि ॥२॥ અર્થ-બીજાં ચારે બાજુ રહેલાં દહેરાસરેથી અતિ શોભાયમાન તે દેરાસર છે. તે દેરાસરને વિષે ભવિજનોએ સ્તુતિ કરેલી આદિનાથની મૂર્તિને જોઈને જ જે મહારાજ પિતાના મનમાં અત્યન્ત હર્ષવાળા થયા તે વિમલગચ્છના અધિપતિ મહારાજશ્રી હિંમતવિમલજીને હું પ્રણામ કરું છું.
तीर्थ रम्यं भवति धरणौ नोपमा यस्य लोके ...' नाम्ना शत्रुजय इति जनाश्चक्षते भारतेऽस्मिन् । तत्रायान्तं मुनिजनयुतं वन्द्यमानं जनौषैः
पन्यासं हिम्मतविमलनामानमार्य नमामि ॥३॥ અર્થ–પૃથ્વીને વિષે સુંદર તીર્થ છે જેની ઉપમા આ લેકને વિષે છેજ નહિ. આ ભારતવર્ષને વિષે જેને માણસ નામ વડે કરીને શત્રુંજય એ પ્રકારે કહે છે, ત્યાં આવેલાને જન સમુદાયે વન્દના કરેલા બીજા મુનિઓની સાથે આવેલા, વિમલગચ્છના અધિપતિ મહારાજશ્રી હિંમતવિમલજીને હું પ્રણામ કરું છું. પરા
देवासि त्वं गुणगणयुतो मादृशां यः शरण्यः
स्तोतुं त्वां मे न भवति गिरा विस्तरो तुष्टिकर्ता। ..
Page #22
--------------------------------------------------------------------------
________________
૩૨૮ ,
જૈન ધર્મ વિકાસ
एवं वाचा स्तुतिपरमुनि संततं शान्तमूर्तिम्
पन्यासं हिम्मतविमलूनामानमायं नमामि ॥४॥ અર્થ–મહારાજ આદી દેવની સ્તુતિ કરે છે કે હે દેવતમે ગુણના સમુહથી યુક્ત છે, મારા જેવાને શરણ લેવાયેગ્ય છે. જે શબ્દોથી તમને સ્તુતિ કરૂં તેવી તમને પ્રસન્ન કરનારે વાણીને વિસ્તાર મારી પાસે નથી. આ પ્રમાણેના શબ્દથી સ્તુતિકર્તાને સદાય શાન્તમુર્તિ એવા વિમલગચ્છના અધિપતિ મહારાજશ્રી હિંમતવિમલજીને હું પ્રણામ કરું છું. જા
चक्षे किंचित्तदपि भवते श्वान्तरान् दोषराशीन्
भक्तुं युक्तिं मम दिशतु भो मुक्तिमार्गान्तरायान् । ध्यानाभ्यासोऽस्तु सततमिति प्रार्थयन्ते तदानीम्
पन्यासं हिम्मतविमलना मान मायं नमामि ॥५॥.. અર્થ–મને બોલતાં આવડતું નથી, છતાં પણ એટલું તે કહીશ કે મુક્તિ માર્ગના અન્તરાય રૂપ અન્તઃકરણમાં રહેનાર દેષના સમુહને ભાંગવાની યુક્તિ મને આપે. મને તમારા ધ્યાનને સદાયને માટે અભ્યાસ થા, તેવી પ્રાર્થનાને કરતા વિમલગચછના અધિપતિ મહારાજશ્રી હિંમતવિમલજીને હું પ્રણામ કરું છું.
नामेय त्वं भवसि जनता धर्ममार्ग प्रदाता - हित्वा दोषान् झटिति मनुजा योग्यतां चालभन्ते।
ध्याने कुर्या विमलचरितं ते सदेत्यर्थयन्तम्
.: पन्यासं हिम्मतविमलनामानमार्य नमामि ॥६॥ અર્થ–હે નાભીરાજાના પુત્ર તમે જનેતાને ધર્મ માર્ગના આપનાર છે. જન જલદી દેષ તજીને મોક્ષની યોગ્યતાને મેળવે છે, તે ધ્યાનને વિશે તમારા નિર્મલ ચારિત્રને સદાય ધારૂં. આ પ્રમાણે વિનંતિ કરતા વિમલગચ્છના અધિપતિ મહારાજશ્રી હિંમતવિમલજીને હું પ્રણામ કરું છું. છેલ્લા
दीक्षा लात्वा मनसि महतीं योग्यतां मन्यमानं
सूत्राणां च प्रवचनकृति मेधया धारयन्तम् । त्यक्त्वा स्वेच्छा स्वगुरुवचने वर्तमानं दयालुम्
पन्यासं हिम्मतविमलनामानमायें नमामि ॥७॥ . . અર્થ–તે શત્રુંજય તીર્થમાં વડી દિક્ષા લઈને પોતાની ગ્યતાને માનતા, * સૂત્રના પ્રવચનને પોતાની બુદ્ધિ વડે ગુરૂની પાસેથી ધારતા, પોતાની ઈચ્છા માત્રને તજીને ગુરૂના વચનમાં વર્તતા દયાળુ ને, નામ વડે વિમલગચ્છના અધિપતિ મહારાજશ્રી હિંમતવિમલજીને હું પ્રણામ કરું છું. છા
Page #23
--------------------------------------------------------------------------
________________
મોક્ષ પાને કા ઉપાય
३२९
कत्तुं कर्माष्टक निरसनं साधनं मुक्तिलक्ष्म्याः
तीर्थ यात्रा स नवनवतिं प्रेमपूर्व व्यधत्त । नैतत्तुल्यं तप इति मनोऽभीष्टदं भावयन्तम्
पन्यासं हिम्मतविमलनामानमार्य नमामि ॥८॥ અર્થ–મુક્તિ રૂપી લક્ષ્મીનું સાધન રૂપને અષ્ટ કર્મને નાશ કરવા માટે, તે શત્રુંજય તીર્થની ૧૩ વખત નવાણું યાત્રા પ્રેમ પૂર્વક જેમણે કરી છે. તે યાત્રા , તુલ્ય મનને ઈચ્છિત આપનાર બીજું તપ કેઈ નથી. આ પ્રમાણે ભાવનાને કરતા વિમલગચ્છના અધિપતિ મહારાજશ્રી હિંમતવિમલજીને હું પ્રણામ કરું છું. .
मोक्ष पाने के उपाय
ले. जैन भिक्षु भद्रानंद जो लोंक कर्मो से विमुक्त होना चाहते है अर्थात् कर्मपटलसे आवृत अपने परमात्म भाव को प्रकट करना चाहते हैं उनके लिये तीन साधनों की आवश्यकता है । श्रद्धा, ज्ञान
और क्रिया इसीको जैन शास्त्रों में सम्यग्दर्शन, सम्यग्ज्ञान और सम्यक्चारित्र कहा है। कहीं कही ज्ञान और क्रिया, इन दो को ही मोक्षका साधन कहा है कारण दर्शन को ज्ञान स्वरूप-ज्ञान का विशेष-समझ कर उससे जुदा नही माना है किन्तु यह प्रश्न होता है कि वैदिक दर्शनों में कर्म, ज्ञान, योग और भक्ति इन चारों को मोक्ष का साधन माना है फिर जैन दर्शन में तीन या दो ही साधन क्यों माने गये ? इसका समाधान इस प्रकार है कि जैन दर्शन में जिस सम्यक् चारित्रको सम्यक् क्रिया कहा है उसमें कर्म और योग दोनों मार्गों का समावेश हो जाता है क्यों कि सम्यक् चारित्र में मनोनिग्रह, इन्द्रिय-जय, चित्तशुद्धि, समभाव और उनके लिये किये जानेवाले उपायों का समावेश होता है । मनोनिग्रह, इन्द्रियजय आदि सात्विक यज्ञ ही कर्ममार्ग है और चित्त-शुद्धि तथा उसके लिये कीजानेवाली सत्प्रवृति ही योग मार्ग है। इस तरह कर्ममार्ग और योग मार्गका मिश्रण ही सम्यक्चारित्र है । सम्यग्दर्शन ही भक्तिमार्ग है, क्यों कि भक्ति में श्रद्धा का अंश प्रधान है और सम्यग्दर्शन भी श्रद्धा रूप ही है । सम्यग्ज्ञान ही ज्ञान मार्ग है । इस प्रकार जैन दर्शन में बतलाये हुये मोक्ष के तीन साधन अन्य दर्शनों के सब साधनो का समुच्चय हैं। किसी भी कार्य में सफलता प्राप्त करने के लिये उपरोक्त-श्रद्धा, ज्ञान और क्रिया । इन.. तीन बातों की आवश्यकता होती है । इन तीनों का सामान्य विवेचन करके प्रथम सम्यग्द-, र्शन (श्रद्धा)का विशेष विवेचन किया जायगा । श्रद्धा का अर्थ स्वपरआत्महितकारक सत्य विषयपर विवेक पूर्वक दृढ़ विश्वास है । हेयज्ञेयोपादेय रूप वस्तु को यथार्थ जानना ज्ञान है.
Page #24
--------------------------------------------------------------------------
________________
330..
જૈનધર્મ વિકાસ
और तदनुसार आचरण करना चारित्र है । प्रत्येक विपत्तिसे छूटने के लिये इन तीनोंकी जरूरत (आवश्यकता) है जैसे कोई बीमार आदमी बीमारीसे छूटना चाहता है तो उसे इस बातका दृढ़ विश्वास अवश्य होना चाहिये कि मुझे बीमारी है और बीमारी से छटा जा सकता है इसके बाद निदान और चिकित्साका ज्ञान होना चाहिये । इसके बाद आचरण होना चाहिये । तब बीमारी दूर होगी । इन तीनों में से एक की भी कमी होगी तो वह निरोगी न हो पायगा । सुखके लिये भी इन तीनों बातों की आवश्यकता होती है।
उपरोक्त तीन साधन आत्मा के अनंत गुणों में ये तीन गुण मुख्य है ये आत्माके ही स्वरूप है इनमे प्रदेश-भेद नहीं है, सिर्फ गुण-गुणी की अपेक्षा ये न्यारे न्यारे कहलाते हैं । जैसे समुद्र वायुके वेगसे उठी हुई लहरों की अपेक्षा अनेक रूप दिखाई देता है परन्तु उन लहरों की और समुद्रके बीच प्रदेशों की अपेक्षा कुछ भी अन्तर नही रहता उसी प्रकार आत्मा और सम्यग्दर्शनादि में प्रदेशों की अपेक्षा कुछ भी अन्तर नही रहता । वस्तुदृष्टि से जिस तरह अनेक लहरें समुद्ररूपही हैं उसी तरह सम्यग्दर्शनादि भी आत्मरूपही हैं । 'जातौ जातौ यदुत्कृष्टं तद्रत्नमिहोज्यते ? इस नियमके अनुसार आत्मगुणों में सर्व-श्रेष्ट होने के कारण उक्त तीन गुण ही 'रत्नत्रय' कहलाते हैं। इस तरह जैन समाज में रत्नत्रय का अर्थ सम्यग्दर्शन सम्यग्ज्ञान और सम्यक्चारित्र प्रचलित है। जिनमें प्रथम सम्यग् दर्शनका विशेष स्वरूप लिखा जाता है। कि अनादिकाल से इस आत्मा का परपदार्थों के साथ सम्बन्ध हो रहा है, जिससे वह अपने स्वरूप को भूल कर पर-पदार्थो को अपना समझ रहा है कभी यह शरीर को अपना समझता है और कभी कुछ विवेकबुद्धि जाग्रत होती है तो शरीर को पृथक् पदार्थ मान कर भी कर्म के उदय से प्राप्त होने वाले सुख-दुख को अपना समझता है जिससे यह आत्मा अत्यन्त दुखी होता है । मैं सुखी हूँ. दुःखी हूँ. निर्धन हूँ, धनाढ्य हूँ, सबल हूँ, निर्बल हूँ ये मेरे सगे सबंधी हैं इत्यादि विकल्प जाल से उलझा हुआ यह जीव अपने आपको शुद्ध स्वरूप को भूल जाता है । जीव की इस अवस्थाको 'मिथ्यादर्शन' कहते हैं । मिथ्यादर्शन वह अन्धकार है जिसमें यह आत्मा अपने आपको नही पहिचान सकताः उदाहरणार्थ एक सिंह का बच्चा छुटपन से सियारों के बीच पला था। जिससे वह अपने आपको भी सियार समझने लगा था। जब कभी गजराज सामने आता तो वह भी अन्य सियारों की तरह पीछे भाग जाता था एक दिन वह पानी पीने के लिये नदी के तीर पर गया । ज्यों ही उसने पानी में अपना प्रतिबिम्ब देखा त्यों ही वह अपने आपको सियारों से भिन्न अनुभव करने लगा । वह उसी समय सियारों की संगति छोड कर सिंहो में जा मिला । अब वह गजराज को देख कर पीछे नहीं हटता किन्तु झपट कर उसके मस्तक पर बैठता है । इसी तरह जबतक यह आत्मा-मिथ्यादर्शनरूप
Page #25
--------------------------------------------------------------------------
________________
પધારે પર્વાધિરાજ अंधकार से आवृत हो अपने आपको भुला रहता है तब तक मिथ्या दृष्टि कहलाता है और जिसने अपने स्वरुप को पहिचाना ही नहीं वह उसे प्राप्त करने का प्रयत्न ही क्यों करेगा ? परन्तु जब विवेक बुद्रिके जागृत होने पर आत्माको आत्मरूप ओर परको पररूप समझने लगता है तब सम्यग्दृष्टि कहलाता है उसके इस भेद विज्ञान और तद्रूप-श्रद्धानको ही 'सम्यग्दर्शन' कहते हैं इस भेद विज्ञान और तद्रप श्रद्धानसे ही जीव मोक्ष प्राप्त करने के लिये समर्थ होते हैं । ठीक ही आचार्य श्रीमद् अमृतचन्द्रजीने कहा है कि
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन ।
तस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन ।। - अर्थात्-अभी तक जितने सिद्ध हो सके हैं वे एक भेद-विज्ञान के द्वारा ही हुए हैं और अभी तक जो संसार में बद्ध हैं-कर्म कारागारमें परतन्त्र हैं वे सिर्फ उसी भेदविज्ञान के अभाव के फलस्वरूप हैं। इस प्रकार सम्यग्दर्शन का मुख्य लक्षण स्वपरको भेदरूप श्रदान करना हैं । यहां सम्यक् शब्द का अर्थ सच्चा और दर्शन का अर्थ विश्वास-श्रद्धान होता है । जीवात्मा को अपने सच्चे स्वरूपका ज्ञान प्राप्त करनेके लिए सबसे पहले एकलक्ष्य की आवश्यकता है, फिर शुद्ध स्वरूपको प्राप्त करने के उपायों का जानना आवश्यक है और इसके बाद आवश्यकता है कि जाने हुए उपायों को कार्य रूप में परिणत करनेकी। जाने हुए उपायों को कार्य रूप में परिणत करने वाले पुरुष भी उसके उस काम में सहायक होते है । उपरोक्त बातों को स्मरण में रखकर ही जैन शास्त्रों में सम्यग्दर्शन का दूसरा लक्षण . यह बतलाया है कि,'
____ अपूर्ण
“પધારે પવધિરાજ
ગદ્યકાવ્ય "पधारे। पाधि ५५ ५ !"
આરાધ્ય પર્વને વધાવતી વદે છે, ભાવમયી શ્રાવિકાઓ અને ભાવભર્યા શ્રાવક સમૂહ જાણે પ્રેમભાવના છાંટતા રસમય ને શીતલ પ્રશમ ઝરણુના અભિસિંચને. પર્વાધિરાજને ચરણે નમતી સુકમળ લત્તાઓ સમી શ્રાવિકાઓ રાસની રમઝટ મચાવે છે, તે સમયે અમાવાસ્યાની અંધારી રાત્રિના અંધકારપટને ચીરતા રમણીય પ્રભા પ્રસારતો પ્રભાકર સમે પધારે છે, પર્વાધિરાજ શાંત મિતવદને; ને ગજરાજ સમા અડગ પગલે. સન્માને છે સવે પધારો, પર્વાધિરાજ પર્યુષણું પર્વ
Page #26
--------------------------------------------------------------------------
________________
૩૩૨ *
જૈન ધર્મ વિકાસ
દિશ દિશમાં એજ ધ્વનિ ને પ્રતિધ્વનિ, જાણે વિશ્વની વિશાળ કંદરામાંથી ઉઠતો પ્રતિધ્વનિ, અસ્મલિત ને મંગલભાવનામય, “પધારે, પર્વાધિરાજ પર્યુષણ પર્વ !'
યવનિકા પર શોભતી ચલચિત્રની સતત ધારાવલિ સમી ભવિજનના હદય પ્રદેશે ગતિ ધારે છે શ્રી તીર્થકરના ભવ્યભાવની ચલચિત્રાવલિ, ઉપજે છે કેઈ અવર્ણનીય આનંદ, ધ્યાનસ્થ ભાવમય નયને બને છે સ્થિર ભવ્ય જનનાં, અને અંતરે વિરાજે છે શ્રીમહાવીર પ્રભુને વિશ્વપ્રેમ-સુમંત્ર “સમભાવના, પ્રાણું માત્રમાં નિજાત્મભાવના, પાપના પૂંજ સમા કલહ કંકાસ વિરમી વિકસી ઉઠે છે ક્ષમાપના, જાણે વાદળ ચીરી પ્રકાશતો સહસરમિ, સમભાવનાની સહગામિની સમાન જીવદયા ભાવના “અહિંસા” મુખ્ય ધર્મ છે પ્રત્યેક જનને, આત્મસ્વરૂપમાં રમણતા, પૌગલિક પદાર્થોમાં વૈરાગ્યભાવ, ને પ્રાણીમાત્રમાં સમભાવ એ છે સાચા સાધકનાં શસ્ત્રો; યથા બ્રહ્મચર્ય છે એક મહાન શસ્ત્ર સાચા બ્રહ્મચારીનું તપશ્ચર્યા, મન:સંયમ ને પરસ્પરની સાચી ક્ષમાપના એ મહામુલો મંત્ર બીજે, જિનેશ્વરેનાં પવિત્ર ચરિત્રનું શ્રવણ એ છે પુણ્યનું પવિત્ર સાધન, આદરે પૂજન પુણ્યદાયી પર્વાધિરાજનું, પ્રાપ્ત છે અનંત સિદ્ધિઓ, સર્વનું મૂળ છે વિનય, વિનયથી પ્રાપ્ત થાય સુશ્રષા, સુશ્રષાથી સંપ્રાપ્તિ શ્રુતજ્ઞાનની, શ્રુતજ્ઞાનથી સંસારના સર્વ ભાવની ઈચ્છા શમાવનારી વિરતિ, વિરતિથી પ્રગટે આશ્રવનિરોધ, આશ્રવનિરોધથી સંવર, સંવરથી તપસામર્થ્ય, તપસામર્થ્યથી નિર્જરાપ્રાપ્તિ, નિર્જરાપ્રાપ્તિથી ક્રિયા નિવૃત્તિ, કિયાનિવૃત્તિથી અગીપણું, ગનિરોધથી ભવપરંપરાને સર્વથા વિનાશ અને તેનાથી મોક્ષપ્રાપ્તિ.
જીવન તે વ્યતીત થાય છે જલપ્રવાહ સમું, વિતેલી પળે નથી પ્રાપ્ત થતી પુન:પુનઃ, આયુષ્ય તે જાય ને પ્રતિ વર્ષે પધારે પર્વાધિરાજ, છતાં આખાયે જીવનમાં પુણ્યબળે પ્રાપ્ત થાય ધન્ય ક્ષણ અને ત્યારે થાય પૂજન વિધિપૂરસર તે સાર્થક થાય સમસ્ત જીંદગી, મંગલભાવમય પર્વાધિરાજનાં અમરકીર્તિવંતા ગાન ગુંથાયાં છે કલ્પવૃક્ષ સમા કલ્પસૂત્રમાં, તેનું વિધિપૂર્વક શ્રવણને મનન એટલે જીવન ધન્ય કરવા માટેનું અમૂલ્ય પૂણ્ય.
ગૃહે ગૃહ મંગલભાવે ગીત ને મહત્વ થાઓ ને સર્વ કો આવકારદાયક ઉચ્ચારણ ઉચ્ચરો કે, પધારે પર્વાધિરાજ પર્યુષણ પર્વ !”
લે. મુનિશ્રી હેમેન્દ્રસાગરજી.
Page #27
--------------------------------------------------------------------------
________________
રાધનપુરમાં બનેલ બનાવ માટે વિચારણા
૩૩૩
રાધનપુરમાં બનેલ અનિચ્છનીય બનાવ માટે વિચારણા કરવા સમગ્ર મહાજનને વિજ્ઞપ્તિ પત્ર,
રાધનપુરમાં તા. ૭-૮-૪૧ ના ચોથા પહોરમાં જે ન ઈચ્છવા નો પ્રસંગ બની ગયેલ તેની જેમ લેકેમાં જાણ થતી ગઈ તેમ તેમ લેકની લાગણી દુઃખાતા તેના પડઘા રૂપે તા. ૮-૮-૪૧ નાં વ્યાખ્યાન પ્રસંગે તે બનાવની વ્યાખ્યા થતાં સમૂહના હૃદય ઉપર આઘાત લાગ્યો, જેના પરિણામે આ બાબત મહાજન ભેગુ કરી નિર્ણય કરવો જોઈએ તેમ લોકોના મનમાં આવતા વ્યાખ્યાનની સમાપ્તિ પછી આસરે સે એક વ્યક્તિઓ જ્યાં હમેશા મહાજન એકત્ર થાય છે ત્યાં ( તળી શેરીની ધર્મશાળા) ગયા, અને મહાજન એકઠું કરાવવાની વિચારણું કરી તેમાંથી નવેક જણાનું ડેપ્યુટેશન નગરશેઠના મકાને જઈ તેમને કહ્યું કે સદર બનાવ માટે મહાજન ભેગુ કરવાની અમારી સૂચના છે. નગરશેઠે પ્રત્યુત્તરમાં
ખુ સુણાવી દીધુ કે “તમારે મહાજન ભેગુ કરવું હોય તે ભલે કરે, પણ હું આવીશ નહિ.” એટલે ડેપ્યુટેશને કહ્યું કે તમારા વિના મહાજન ભેગુ કરી શકાય જ નહિ, માટે તમારે આવવું જ પડશે, આમ અત્યાગ્રહ કરવા છતાં પણ તેઓએ સંભળાવ્યું કે “મને તોફાનની વધારે ધાસ્તી હોવાથી હું ભેગુ નહિ કરી શકું, પરંતુ તમેને સતેષ થાય તેવું હું કરી આપીશ.” તેથી ડેપ્યુટેશન આશાભેર વેરાઈ ગયું, ત્યારથી તે તા. ૧૭-૮-૪૧ એટલે કે દશ દિવસ સુધી આ બાબત કાંઈ પણ હિલચાલ થયેલ ન હોવાથી આ નીચે મુજબ એક પત્ર નગરશેઠ તરફ “સમગ્ર મહાજનને વિજ્ઞપ્તિ પત્ર” સાથે એકલી મહાજન એકત્ર કરી વિચારણા કરવા વિનવણું કરાયેલ છે. .
વારાહ તા. ૧૭-૮-૧૯૪૧ શ્રી માનનીય શ્રેષ્ઠીવર્ય પન્નાલાલભાઈ અરિમર્દનભાઈ નગરશેઠ આદિ સમગ્ર મહાજન સમુદાય.
વિજ્ઞપ્તિ સહ નિવેદન કે આ સાથે “સમગ્ર મહાજનને વિજ્ઞપ્તિ પત્ર” એ. હેડીંગ નીચે પત્ર પાઠવેલ છે. તે પત્ર મહાજનના આગેવાન સભ્યોને અને સમગ્ન મહાજનને એકત્ર કરી વંચાવવા અને મહેરબાની કરી મહાજન સમુદાયમાં સદર હકીક્ત વિચારણા માટે રજુ કરી ભવિષ્યમાં આવા કડવા પ્રસંગે ન બને તે માટે યોગ્ય કરવા આપ શ્રીમાન વ્યવસ્થા કરવા મહેરબાની કરશે. તા. ૧૭-૮-૪૧, રવિવાર.
લી:– - લખમીચંદ પ્રેમચંદ શાહ,
મહાજનના વિનીમય સભ્ય અને આગેવાન નેટ આ પત્ર સમગ્ર મહાજન પ્રત્યે હિઈ જાહેર જે હોવાથી તેને
પ્રકાશન કરવાનો અમારો હકક અખંડ રહે છે, જેની નેંધ લેશેછે.
Page #28
--------------------------------------------------------------------------
________________
૩૩૪
જૈનધર્મ વિકાસ
સમગ્ર મહાન્નને વિજ્ઞપ્તિ પત્ર સ્વસ્તી શ્રી પાશ્વજિન પ્રણમ્ય શ્રી રાધનપુરનગરે શ્રીમાન શ્રેષ્ઠીવર્ય નગરશેઠ-પાલાલ અરિમર્દનલાલ મસાલીયા સીરચંદભાઈ સાંકળચંદભાઈ, મસાલીયા ખોડીલાલ સેભાગચંદ, મસાલીયા શીવલાલભાઈ મનછાચંદ, મસાલીયા આણંદજી ભાઈ સરૂપચંદ, મસાલીયા જાદવજીભાઈ પાછાચંદ, ભણશાળી કશળચંદ વછરાજભાઈ, દેસી હકમચંદ કશળચંદ, વેરા સરૂપચંદ ડામરસીભાઈ, શેઠ ધરમચંદ ઘેલચંદ, પારેખ મોહનલાલ ટોકરશીભાઈ, પેટા કલ્યાણજી દેવરાજભાઈ, કેરડીઆ મનરૂપલાલ મનછાચંદ, શેઠ પુનમચંદ માણેકચંદ, શેઠ દેવકરણ સંગજીભાઈ, શેઠ બકેરદાસ ઉજમશીભાઈ, શામેતીલાલ મુળજીભાઈ, વેરા ભુદરદાસ પિપટલાલ, વકીલ ભુદરદાસ વછરાજ, પારેખ સીરચંદ નાનચંદ, કઠારી ભવાનજી વલમજી, શેઠ બાદરચંદ નરસંગ, શેઠ પ્રેમચંદ જેઠાભાઈ, શેઠ બાદરચંદ સાંકળ ચંદ, શેઠ પરસોતમદાસ નીયાલચંદ, દેસી મનસુખ ભાયચંદ, તેલી છેટમલાલ ચતુરભાઈ, કોઠારી લેરચંદ બોઘાભાઈ, પટવા સરૂપચંદ વાલજી, મેદી મનછાચંદ સાંકળચંદ, શેઠ સામજી પાનાચંદ, લેરી ગેલચંદ અનેપચંદ, વેરા કેવળદાસ ઉજમસી, મસાલીયા નીયાલચંદ સાંકળચંદ, શેઠ સીરચંદ નાનચંદ, કેરડીઆ જવતલાલ પ્રતાપસીભાઈ, કઠારી ગીરધરલાલ ત્રિકમલાલ, મેરખીયા કાન્તિલાલ ઈશ્વરદાસ મસાલીયા જમનાલાલ વમળસી, વકીલ પ્રભુલાલ મનછાચંદ, ધામી નેમસ્ટ ગારસીભાઈ શેઠ. જેસીંગલાલ ચુનીલાલ, મસાલીયા દાદરદાસ કેશરીચંદ, કે ઠારી વાડીલાલ ઈશ્વરદાસ, કોઠારી નરોત્તમદાસ કાળીદાસ આદિ સમગ્ર મહાજન.
વિનય પૂર્વક નિવેદન કે તા. ૭-૮-૪૨. સાંજના પાંચ આસપાસના સમયે સાગરના ઉપાશ્રયે એક ન ઈચ્છવા ગ્ય પ્રસંગ બની ગયેલ તે એ છે કે નગર શેઠ તેમના ભત્રિજા શાન્તિલાલને સાથે લઈ ઉપાશ્રયે ગયેલ, જ્યાં આચાર્યદેવ શ્રી લાવણ્યસૂરિજી મહારાજશ્રી સાથે નગરશેઠ વાર્તાલાપ કરતાં હતાં, તે સમયે વચમાં મી. શાન્તિલાલે આવેશયુક્ત ભાષામાં ઘણુંજ કડક શબ્દો અપમાનજનક રીતે બેલતા શિષ્યવર્ગમાંથી અમૂકે સુચવ્યું કે ગુરૂદેવ સાથે મર્યાદિત ભાષામાં અને શાતિપૂર્વક વાર્તાલાપ કરો, આ કહેતાની સાથે વધુ ગરમ બની મર્યાદા મુકી મરજીમાં આવે તેવા કઠોર શબ્દમાં શાન્તિલાલ બેલતા હોવાથી તેમને નીચે જવાનું કહેતા સાથે નગરશેઠ પણ ગયા. આ રીતે બનાવ બનેલ હોવા છતાં નગરશેઠે પ્રચાર કર્યો કે અમે ઉપાશ્રયે ગયેલ, ત્યાં શાન્તિલાલ કાંઈક કહેતા મોટા મહારાજ અને શિષ્યવર્ગ ગરમ થઈ ગયા. જે હું શાન્તિલાલને હાથ પકડી નીચે ન ઉતારૂ તે જરૂર શિષ્ય તેને મારી બેસતે, આવી રીતે ભત્રિજાને બચાવવા અને ગુરૂદેવને વગોવવા નગરશેઠે બેટે પ્રચાર કરેલ છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
•
રાધનપુરમાં બનેલ બનાવ માટે વિચારણું
૩૩૫
ઉપરોક્ત રીતે ગુરૂદેવ પ્રત્યે અપમાનજનક બલવાનું મી. શાન્તિલાલનું પગલુ, અને ખેટે પ્રચાર કરી મુનિવર્યને વગેવવાનું નગરશેઠનું પગલું કઈ પણ રીતે પસંદ કરવા જેવું નથી, તેટલુજ નહિ પણ સમુહના સંગઠ્ઠનથી આવા અનિચ્છનીય પ્રસંગ માટે જે ગ્ય વિચારણા કરવામાં નહિ આવે તે રધનપુરના સમગ્ર જનનું આ બનાવને સમર્થન છે, એમ બહારનું જૈન જગત માનશે. તેથી હારી આપ આગેવાને આદિ સમગ્ર મહાજનને વિનીમય વિજ્ઞપ્તિ છે કે આ પ્રસંગ માટે મહાજન એકઠું કરી તેમાં મહારે આ વિજ્ઞપ્તિ પત્ર રજુ કરી બનેલ બનાવના સાથે સંબધ કર્તા વ્યકિતઓથી હકીક્ત જાણુ ભવિધ્યમાં આવી રીતે પૂજ્ય મુનિગણની અવગણના કે આશાતના ન થાય તે માટે મહાજન ગ્ય નિર્ણય કરવા મહેરબાની કરશોજી. એજ વિજ્ઞપ્તિ. વારાહિ તા. )
લી:– ૧૭-૮-૧૯૪૧,
લક્ષ્મીચંદ પ્રેમચંદ શાહ, . રવિવાર. _) મહાજનના વિનીમય સભ્ય અને આગેવાન.
ઉપરોક્ત પત્ર તા. ૧૮-૭-૪૧ ના ત્રીજા પહેરમાં નગરશેઠને એક્ષપ્રેસ ડીલીવરીથી ટપાલ દ્વારા મતે, કે તરત જ તેની અસર તેમના ઉપર થઈ અને શાન્તિલાલને ખૂબ ખૂબ સમજાવી બે આગેવાન વ્યક્તિઓ સાથે તેજ દિનના સાંજે તેમને આચાર્ય દેવ પાસે મૂકી, તા. ૭-૮-૪૧ ના સાંજના બનેલ બનાવ માટે વંદનાપૂર્વક માણી યાચી અને ગુરૂદેવે ક્ષમાપના આપી. પરંતુ તે પ્રશ્ન સંઘે ઉપાડેલ હોવાથી આ માણીની જાહેરાત ચતુર્વિધ સંગ સમક્ષ વ્યાખ્યાનમાં કરાવવાનું રાખેલ, તે મુજબ તા. ૧૯-૭-૪૧ (અઠ્ઠાઈધર) ના વ્યાખ્યાન સમયે નગરશેઠે ચતુર્વિધ સંઘ બરાબર સાંભળી અને સમજી શકે તેથી સંઘ સમક્ષ શાન્તિલાલની માફી બાબત જાહેર કરવાની મુનિશ્રી વિકાશવિજ્યજીને વિજ્ઞપ્તિ કરતાં તેમણે જણાવ્યું કે તા. ૧૮મીના સાંજના શાન્તિલાલ જીવનલાલ મસાલિયા બે ગૃહસ્થ સાથે આચાર્ય મહારાજ પાસે આવી, વંદનાપૂર્વક પિતાને અપરાધ ખમાવી માફી યાચી હતી, આચાર્ય મહારાજે શાંતિલાલના અપરાધની ક્ષમા આપી હતી. બાદ ગુરૂદેવે કહ્યું કે ઉપસર્ગો સહન કરવા એ અમારો સાધુ ધર્મ છે, પણ આ બનાવથી સમસ્ત સંઘને દુઃખ ઉપજ્યુ હતું, અને સંઘમાં ખટરાગ જાગ્યું હતું, પરંતુ આવા સર્વોત્તમ ધાર્મિક પર્વમાં સંઘમાં ખટરાગ ન રહે, અને એક ચિત્ત ધાર્મિક પર્વ સકળ સંઘ નીવિદને ઉજવે, એવી આશા પ્રદર્શિત કરી હતી.
જે કે પત્રમાં લખેલ સૂચના મુજબ તેની વિધિ થયેલ નથી પરંતુ પત્ર મલતાની સાથે જ પર્યુષણ પર્વના મંડાણ થયેલ હોવાથી આ વિધિ કરવામાં વિલંબ થાય એ સ્વાભાવિક છે. જેથી આશા રાખીએ છીએ કે આ પત્ર ઉપર હવે પછી મહાજન એકત્ર કરી નગરશેઠ આદિ મહાજનના આગેવાને વિચારણું કરાવશે એજ અભ્યર્થના,
Page #30
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ વિકાસ
ચાતુર્માસ નિય.
જૈનાચાર્ય શ્રીવિજ્યેન્દ્રસૂરિજી આદિ, જૈન ઉપાશ્રય, શીવપુરી, ગ્વાલિયર. જૈનાચાર્ય શ્રીવિજયસૌભાગ્યસૂરિજી આદિ, જામનગરવાળી ધર્મશાળા, પાલીતાણા. જૈનાચાય* શ્રીવિજયકુસુમસૂરિજી આદિ, નાગેરીશાળાના ઉપાશ્રય, અમદાવાદ. જૈનાચાર્ય શ્રીવિજયલાભસૂરિજી આદિ ૨, વડાદરા. જૈનાચાર્ય શ્રીજિનહરિસાગરસૂરિજી આદિ ૬, સંવેગીઉપાશ્રય, મેાકલસર,મારવાડ. જૈનાચાર્ય શ્રીધનચંદ્રસૂરિજી આદિ, જસકેારની ધર્મશાળા, પાલીતાણા. ઉપાધ્યાય શ્રીકલ્યાણુવિજયજી આદિ, સ ંવેગી ઉપાશ્રય, ગાળ, મારવાડ. ઉપાધ્યાય શ્રીમણીસાગરજી આદિ ૨. સવેગી ઉપાશ્રય, જયપુર. ઉપાધ્યાય શ્રીમતિસાગરજી આદિ ૩, દાદા સાહેબની વાડી, પાલીતાણા. ઉપાધ્યાય શ્રીલબ્ધિમુનિજી આદિ, મહાવીર સ્વામીનુ મંદિર પાયધુનિ, મુંબઇ ઉપાધ્યાય શ્રીરવિચંદ્રજી આદિ, પાયચંદગચ્છનેા ઉપાશ્રય, તલવાસણા, કચ્છ. પન્યાસ શ્રીઅમૃતવિજયજી આદિ, સંવેગી ઉપાશ્રય, રાણી, મારવાડ. પન્યાસ શ્રીલલિતવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, વડનગર. પન્યાસ શ્રીમતીન્દ્રવિજયજી આદિ, સંવેગી ઉપાશ્રય, સુમેરપુર, મારવાડ. પન્યાસ શ્રીજશવિજયજી આદિ, તપાગચ્છના ઉપાશ્રય અહમદનગર, ખાનદેશ. પન્યાસ શ્રીરવિવિમળજી આદિ ૨, જૈન સેાસાયટી; અમદાવાદ. ... પન્યાસ શ્રીચતુરવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, ગભીરા ગુજરાત. પન્યાસ શ્રીવિજયજી આદિ, તપાગચ્છના ઉપાશ્રય, થરાદ. પન્યાસ શ્રીરમણિકવિજયજી આદિ, વડામાં શાન્તિભૂવન, પાલીતાણા. પન્યાસ શ્રીઅવદ્યાવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, ભાવનગર. પન્યાસ શ્રીભૂવનવિજયજી આદિ, દાદા સાહેબની વાડી, ભાવનગર, પન્યાસ શ્રીતિલકવિજયજી આદિ ૭, જૈન ઉપાશ્રય, ભાભેર. મુનિશ્રી ન્યાયવિજયજી આદિ ર, નાગજી ભુદરની પાળના ઉપાશ્રય, અમદાવાદ. મુનિશ્રી રવિવિજયજી આદિ ૩, તપાગચ્છ ઉપાશ્રય, અમરેલી. મુનિશ્રી મતિસાગરજી આદિ, જૈન ઉપાશ્રય, આતુર, પુના.
૩૩૬
મુનિશ્રી વિનયવિજયજી આદિ, રણછેડલાઈન, જૈન મંદિર ઉપાશ્રય, કરાંચી, સિંધ. મુનિશ્રી પ્રિય કરવિજયજી આદિ જૈન ચૈત્ય પાસેના ઉપાશ્રય, હાલા, સિંધ. સુનિશ્રી તિલકવિજયજી, આદિ, તપાગચ્છ ઉપાશ્રય, કાલ્હાપુર. મુનિશ્રી મેરૂવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, કેાખરથર, અમદાવાદ. મુનિશ્રી ભક્તિવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, ખેડા. મુનિશ્રી કનકવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, ખેડબ્રહ્મા, પ્રાંતિજ. 'મુનિશ્રી દાનવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, ખાચરાડ, માળવા.
Page #31
--------------------------------------------------------------------------
________________
ચાતુર્માસ નિર્ણય
૩૩૭
મુનિશ્રી લાવણ્યવિજયજી આદિ, સવેગી ઉપાશ્રય, ગઢસીવાણા મારવાડ મુનિશ્રી ભરતવિજયજી આદિ ૨, તપાગચ્છ ઉપાશ્રય, ચોટીલા. ' મુનિશ્રી ચિદાનંદવિજયજી આદિ ૨, તપાગચ્છ ઉપાશ્રય, જોરાવરનગર. મુનિશ્રી મનહરવિજયજી આદિ ૩, હઠીભાઈની ધર્મશાળા, જુનાગઢ, મુનિશ્રી આણંદસાગરજી, (વીરપુત્ર) આદિ ૭, સંવેગીઉપાશ્રય, જોધપુર, મારવાડ. મુનિશ્રી ન્યાયવિજયજી આદિ, સંવેગી ઉપાશ્રય, થાંદલા, મારવાડ. મુનિશ્રી અમરવિજયજી આદિ ૫, અમરચંદ જસરાજની ધર્મશાળા, પાલીતાણા. મુનિશ્રી મણિવિજયજી આદિ ૨, મેડીકડીઆની ધર્મશાળા, પાલીતાણા. મુનિશ્રી કંચનવિજયજી આદિ ૨, ઉજમબાઈની ધર્મશાળા, પાલીતાણું. મુનિશ્રી જયવિજયજી આદિ, ચંપાનિવાસ, પાલીતાણું. મુનિશ્રી તપસ્વી પ્રેમસાગરજી આદિ, કલ્યાણભૂવન, પાલીતાણા. મુનિશ્રી દર્શનવિજયજી આદિ ૬, દાદા સાહેબની વાડી, પાલીતાણા. મુનિશ્રી નકવિજયજી આદિ ૩, ખુશાલભૂવન, પાલીતાણા. મુનિશ્રી રવિવિજયજી આદિ ૨, ખુશાલભૂવન પાલીતાણા. મુનિશ્રી સયંમસાગરજી આદિ ૩, કટાવાળાની ધર્મશાળા, પાલીતાણા. મુનિશ્રી ચન્દ્રવિજયજી આદિ, સાહિત્ય મંદિર, પાલીતાણા. મુનિશ્રી પ્રધાનવિજયજી આદિ, બાબુની ધર્મશાળા, પાલીતાણ. મુનિશ્રી વિવેકસાગરજી આદિ, નરસીકેશવજી ધર્મશાળા, પાલીતાણું. મુનિશ્રી તિલકચંદજી આદિ, નરસીનાથાની ધર્મશાળા પાલીતાણા મુનિશ્રી રાયસાગરજી આદિ ૨, જિનદત્તસૂરિ બ્રહ્મચર્યાશ્રમ, પાલીતાણા. મુનિશ્રી નવનિધસાગરજી આદિ, સંવેગી ઉપાશ્રય, કેકણફધિ, મારવાડ. મુનિશ્રી મંગળસાગરજી આદિ જિન ઉપાશ્રય. બેઝવાડા, મદ્રાસ. મુનિશ્રી જીતસાગરજી આદિ, સંવેગી ઉપાશ્રય, બાડમેર, મારવાડ. મુનિશ્રી ભગવાનવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, ભાવનગર મુનિશ્રી અમૃતવિજયજ આદિ ૩, સંવેગી ઉપાશ્રય, ભૂતી, મારવાડ. મુનિશ્રી પ્રવિજયજી આદિ, તપાગચ્છ ઉપાશ્રય, ભૂજ કચ્છ. મુનિશ્રી હંસસાગરજી આદિ, બજારગેટના ચૈત્યને ઉપાશ્રય, મુંબઈ. ' મુનિશ્રી મુક્તિસાગરજી આદિ, જિન ચૈત્ય પાસેને ઉપાશ્રય, મેરઠ, યુ. પી. મુનિશ્રી સુમતિવિજયજી આદિ, અંબાલાલ પાનાચંદની ધર્મશાળા ખંભાત. મુનિશ્રી દાનવિજયજી આદિ, તપાગચ્છને ઉપાશ્રય, મહુવા. મુનિશ્રી કેશરવિજયજી આદિ, તપાગચ્છને ઉપાશ્રય, વાવ મુનિશ્રી કમળવિજયજી આદિ સંવેગી ઉપાશ્રય, પદ, મારવાડ. મુનિશ્રી દેવેન્દ્રવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, સીનેર, ગુજરાત. મુનિશ્રી ચારિત્રવિજયજી આદિ, ચારિત્રાશ્રમ, સોનગઢ.
[pl]
Page #32
--------------------------------------------------------------------------
________________
૩૩૮. .
જનધર્મ વિકાસ
તપારાધના સાડી જનાચાર્ય શ્રીમવિજયનીતિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશામૃત સિંચનથી, ઘણજ આંડબર અને ભક્તિપૂર્વક સંઘ તરફથી અઠ્ઠાવીસ લબ્ધિ તપની આરાધના થતાં, તેની સંપૂર્ણતાના અંતે તત્સવ નિમિત્તે વરઘોડે, રાત્રિ જાગરણ, પરમાત્માની અંગરચના, અને પૂજા આદિ ઉલ્લાસપૂર્વક કરી ઉજવણી કરી હતી. ઉપરાંત સાદડીમાં કન્યાશાળાને અભાવ હોવાથી તેની આવશ્યક્તા પર ગુરૂદેવશ્રીએ ઉપદેશ કરતાં, અમુક વ્યક્તિઓએ પાંચ વર્ષ સુધીનું ખર્ચ આપવાની મહેચ્છા દર્શાવતા. શિક્ષિકાની શોધ ખોળ ચાલી રહેલ છે, જેની પ્રાપ્તિ થતાં શ્રાવિકાશાળાને પ્રારંભ થશે. તદુપરાંત સાદડીમાં અમુક અંશે શ્રાવકગણમાં કુલ્સપના બી રોપાયેલા હતા, તે ફલીફૂલીને વૃક્ષ ન બને તે માટે મૂળમાંથી જ ઉખેડી નાખવા, આચાર્યદેવશ્રી પ્રયાસ કરી રહેલ છે. આ કાર્યમાં પરમાત્મા તેમને સફળતા અપે, અને સાદડીને સંઘ સ્પથી નિર્મળ બને એવી અંતર વાંછના.
તલતા જનાચાર્ય શ્રીમદ્ હર્ષસૂરિજી મહારાજના સદુપદેશથી વર્તમાન તપની સંસ્થાને પિષણ નિમિત્તે શ્રાવકગણુમાંથી રૂ. ૭૫૦૦થી વધુ ફાળે એકત્ર થએલ છે. તપારાધના સમય પ્રમાણે ઉત્સાહથી થયેલ છે, દરરોજ વ્યાખ્યાનને લાભ જેનજેનેતરે મળી હજારેકને સમુહ લે છે, ચારે માસની નોંધાયા મુજબ નિર્માણ થયેલ વ્યક્તિ તરફથી દરરોજ વ્યાખ્યાનમાં રૂપીઆ, શ્રીફળ સાથેની ગહેલી અને પ્રભાવના થાય છે.
વીવાર ઉપાધ્યાય શ્રીદયાવિજયજી મહારાજના ઉપદેશથી, સંઘની સૂત્ર વંચાવવાની ભાવના થતાં, ઉત્તરાધ્યયન સૂત્રને પધરાવી, રાત્રિ જાગરણ કરી, જ્ઞાનભક્તિ કર્યા બાદ બીજા દિવસે ઘણું જ આડંબરપૂર્વક વરઘેડ ચઢાવી, સૂત્ર વહેરાવવાની ઉછામણી બેલી, વિનયપૂર્વક ગુરૂદેવને સૂત્ર વહેરાવી વાચના શરૂ કરાવેલ છે, તેમજ ભાવનાધિકારે શ્રી પાર્શ્વનાર ચરિત્ર વંચાય છે. વ્યાખ્યાનને જૈન જૈનેતરે મોટા સમુહમાં લાભ લે છે. ત૫રાંત શ્રાવકગણે ઉલ્લાસ અને ભક્તિપૂર્વક શ્રી અક્ષયનિધિ તપની શ્રાવણ વદિ ૪ થી આરાધનાનો પ્રારંભ કરેલ છે. લેકેમાં અદ્વિતીય ઉત્સાહને વેગ વહી રહ્યો છે.
ધનપુર જૈનાચાર્ય શ્રીવિધ્યલાવણ્યસૂરીજી મહારાજશ્રીના આશિર્વાદ મેળવી મુનિશ્રી વિકાશવિજયજી ગણિવર્ય. મુનિશ્રી મહિમાપ્રવિજયજી, સાધવી શ્રી મને જ્ઞનાશ્રીજી, તથા ગુરૂદેવની સેવામાં રહેનાર કુંભાર ચિનુ, અને ભીલ માધા એમ પાચે અઠ્ઠાઈ તપની આરાધના કરી છે. અને આચાર્ય શ્રી વિજયભદ્રસુરીજી મહારાજના શિષ્ય પરિવારમાં મુનિશ્રી દોલતવિજયજી અને મુનિશ્રી પુંડરીક
Page #33
--------------------------------------------------------------------------
________________
તપારાધના
૩૩૯
વિજયજી એ પર્યુષણુ પહેલા સેાળના તપની આરાધના કરવા ઉપરાંત શહેરમાં સમયાનુસાર નારીસમૂહમાં ભિન્નભિન્ન પ્રકારના તાની આરાધના થયેલ છે. અને તેથી શ્રાવક ગણુમાં ઉલ્લાસ અને ઉમગ સારા હેાઇ ગુરૂદેવાની તપસ્થા નિમિત્તે અન્નાહનીકા મહેાત્સવની ઉજવળી થયેલ છે. આચાર્ય દેવે કારણવશાત શ્રાવણુ વદેિમાં વિહાર કરી વારાહિ જવાનુ નક્કી કરેલ તેથી વારાહિ સ ંઘે તાર અને પત્રદ્વારા પધારવા વિજ્ઞપ્તિ કરેલ પરંતુ હાલ તુરત તે વિહાર બંધ રહેલ છે. વ્યાખ્યાનના અમાલ વૃદ્ધ આદિ માટે સમૂહ લાભ ઉઠાંવે છે. વળી થાડાક સમયમાં સંઘ મસ્ત ગુરૂદેવ સાથે ચૈત્ય પરિપાટી કરવાનું શરૂ કરશે. આ રીતે રાધનપુર હાલ તેા ઉત્સાહમય વાતાવરણમાં ગુંજી રહ્યું છે.
પ્રત્તાવઢ પન્યાસજી શ્રીકલ્યાણુવિજયજી મહારાજના દેશનામૃતથી, શ્રાવકગણમાં ઉલ્હાસ આવતાં નવકાર મહામંત્રના તપની, અષાડ વિદે ૧૪ થી ઘણા જ આડંબર સહિત ઉમંગ અને ઉત્સાહપૂર્વક આરાધના શરૂ થતાં, તેની સંપૂર્ણતાના અંતે, તપેાત્સવ નિમિત્તે વરઘેાડા, રાત્રિ જાગરણ, પરમાત્માની અંગરચના, અને પૂજાદિ ઉલ્લાસપૂર્વક કરી ઉજવણી કરી હતી. વ્યાખ્યાનમાં જૈનજનેતાના શ્રોતાગણ માટી સંખ્યામાં આવે છે. અને શહેરમાં ગુરૂદેવની પધરામણિથી આનદાત્સન ગઈ રહ્યો છે.
gળાયા. મુનિશ્રી રવિવિજયજી, શ્રી હિમતવિજયજી આદિના ચાતુર્માસથી શ્રાવકગણમાં ઉત્સાહ વધતા, વહેં માન તપના પાષણની ટીપમાં રૂ. ૭૦૦] આશરે થવા ઉપરાંત ખાર માસના પાસડુ. કરનારાઓના ઉતરવારા પણ નોંધાઈ જવા સાથે તપારાધના પણ સારી થઈ છે.
સેપારી. મુનિશ્રી ભદ્રાન દવિજયજી આદિના ચામાસાથી, શ્રાવક સમૂદાયમાં ઉલ્લાસ વધતાં, સૂત્ર વાંચના શરૂ કરાવી, વ્યાખ્યાનના જૈનજનેતર મહેાટા સમુહમાં લાભ લે છે. વળી મુનિશ્રી બુદ્ધિવિજયજીએ ૨૫ ઉપવાસ અને સાધવી શ્રી કમળશ્રીજીએ માસમણુના તપની આરાધના કરવાથી, તેના ઉલ્લાસમાં સંઘે વરકા ણાથી સંગીત મંડળી ખેાલાવી, ઘણા જ ઠાઠમાઠથી અષ્ટાહ્નિકા મહેાત્સવને પ્રારંભ કરી, રાગ રાગણીથી મધુર વાજીંત્રાના નાદોથી પૂજા ભણાવવા સાથે, પ્રભુજીને ઉત્તમ પ્રકારની અગરચના કરાવી છે. ઉપરાંત પચર`ગી તપની આરાધના શ્રાવક ગણે ઘણાજ મેટા સમૂહથી ઉત્સાહ અને ઉમંગપૂર્વક કરી હતી. વ્યા ખ્યાનમાં હમેશા પ્રભાવના થાય છે.
મોરવાટા મુનિશ્રી અમરવિજયજી મહારાજના ચાતુર્માસથી શ્રાવક સમુહમાં ઉત્સાહ વધતા તપારાધનામાં એક સેાળ, અગીઆર દેશ અને ચાર અઠ્ઠાઈ થવા પામેલ છે. તપસ્યા મેાટા ભાગે નારી સમૂહે કરેલ છે. આ તપસ્વીઓના લીધે ગામ આન ઢાત્સવમાં ગરકાવ થઈ જવા સાથે તપ ઉજવણી નિમિત્ત, નૌકારસી, અષ્ટાહ્નિકા મહેાત્સવ આદિ અનેક શુભ કાર્યો કરવામાં લયલીન થઈ ગયેલ છે, .
Page #34
--------------------------------------------------------------------------
________________
३४०
જૈન ધર્મ વિકાસ..
અનુગાચાર્ય પન્યાસજી શ્રી ભાવવિજયજી ગણિવર્ય નિર્વાણ
દિનની ઠેર ઠેર થયેલ ઉજવણી.
શ્રાવણ શુકલ ચતુર્થીના મંગળ પ્રભાતે, જ્યાં જ્યાં ઉક્ત પૂજ્ય ગુરૂદેવશ્રીને સમુદાય અને આજ્ઞાકિંત શ્રમણગણ હતા, ત્યાં આ ઉત્સવ દિનની ઉજવણું ઘણું જ ઉલ્લાસપૂર્વક થઈ રહી હતી.
સાદડીમાં જૈનાચાર્ય શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના, તખતગઢ આચાર્યશ્રીવિહર્ષસૂરિજીના, બીયાવર ઉપાધ્યાયશ્રીદયાવિજયજીના, જામનગર પન્યાસ શ્રી માનવિજયજીના, પ્રતાપગઢ પન્યાસ શ્રી કલ્યાણવિજયજીના, ઉજજન પન્યાસ શ્રી મંગળવિજયજીના, અમદાવાદ મુનિશ્રી વિદ્યાવિજયજીના ભેદરા મુનિશ્રી ભૂવનવિજયજીના સેવાલી મુનિશ્રી ભદ્રાનંદવિજ્યજીના, ખરેડી મુનિશ્રી દેવેન્દ્રવિજયજીના, લુણાવા મુનિશ્રી રવિવિજ્યજીના, માયલી પાલડી મુનિશ્રી
જ્યવિજયજીના, પાલણપુર મુનિશ્રી આણંદવિજ્યજી આદિના અધ્યક્ષ પણ નીચે સદર ગામે એ વ્યાખ્યાન સમયે મહેમના જીવન પિકીના બેધદાયક આદરણીય પ્રસંગે દર્શાવી તેમની ઉંચ્ચ કોટીના ભાવને આદરવાનું સૂચન હરેક વક્તાઓએ કરેલ હતું તેમજ તે દિને વ્યાખ્યાનમાં પ્રભાવના અને બપોરના દરેક શહેરના
સ્થળ નદિકના જિનચૈત્ય વાજિંત્રના મધુર સ્વરના નાદ સાથે રાગ રાગણીથી પંચ કલ્યાણકની પૂજા અને પરમાત્માને અતિ આલ્હાદજનક અંગરચના ભાવિક શ્રાવક ગણ તરફથી કરાવવા ઉપરાંત અમુક સ્થળોએ રાત્રિ જાગરણ કરીને સદર દિનની ઘણુજ ઉલ્લાસપૂર્વક ઉજવણુ સ્થળે સ્થળે થઈ હતી.
મહર્ષિ ગણુને વિજ્ઞપ્તિ. માસિક આપશ્રીને નિયમિત મેકલવામાં આવે છે. તેના લવાજમના તપગ૭ પટ્ટાવળી સાથે ચાર પુસ્તક ભેટના પોસ્ટેજ ચાર્જ સહિત રૂ. ૩-૬-૦નું વી. પી ભાદરવા સુદિ ૧૫ થી મેકલવાનું શરૂ કરવામાં આવશે, તે તે મળેથી સ્વીકારી લેશે. તેમજ જે આપની ગ્રાહક તરીકે રહેવાની અનિચ્છા હોય તે અંક મળેથી જણાવી દેવાનું ધ્યાનમાં રાખશો.
તંત્રી.
મુદ્રક-હીણલાલ દેવચંદ શાહ. “શારદા મુદ્રણાલય.” જુમાનજીદ સામે-અમદાવાદ પ્રકાશક:–ભેગીલાલ સાંકળચંદ શેઠ. જેનધર્મ વિકાસ ઓફિસ જનાચાર્યશ્રી
વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. ૫૬/૧ રીચીરોડ-અમદાવાદ
Page #35
--------------------------------------------------------------------------
________________
સપટેમ્બર, સને ૧૯૪૧. જૈન ધર્મવિકાસ. વીર સં. ૨૪૬૭, પંચાંગવાર્ષિક લવાજમ.] વિષય-દશન. [રૂપિયા, બે.
સુદિ ૯ ક્ષય
વધિ
| ભાદરવા, વિ. સં. ૧૯૯૭.
વાર.
વિષય.
લેખક.
પૃ54.
૩ કે
2 8 & 9 2 6 ૧ ૬ ૮ « e 6] તિથી. }
S; રામ રા
ع
ن
ه
می
T
પર્વાધિરાજ પર્યુષણ મહોત્સવ. મુનિશ્રી હેમેન્દ્રસાગરજી. રવુિં રિઝો
श्री आदिनाथ चरित्र पद्य. जैनाचार्यश्रीजयसिंहसूरिजी 3११ ૩ સામ ર ૫. श्री शीलकुलकम्
સત્તાવાર્યશ્રીવિષયgવદ્યુનિ. ૩૧૨ ૪મગળ ર૬ ૫ બુધ ર ૭
शास्त्रसम्मत मानवधर्भ और मूर्तिपूजा. पूज्य मु. श्री. प्रमोदविजयजी. | ૬ ગુરૂ ર૮
- (પન્નાહાટ્યગૌ) ૩૧૩ શ્રી સિદ્ધચક્રની તાત્વિકભાવના. જૈનાચાર્ય શ્રી વિજયપદ્યસૂરિજી. ૩૧૫ ૮ શનિ ૩ ૦ - ધમ્ય વિચાર.
ઉપાધ્યાય. શ્રી સિદ્ધિ મુનિછે. ૩૧૯ I૧માં રવિ ૩િ૬ ૧૧| સામ * ૧/ કેટલીક મહત્વની બાબતો.
મણીલાલ ખુશાલચંદ પારેખ, ૩૨૩ ૧૨મંગળ પાર્શ્વનાથ પ્રભુ આરતી.
અમૃતલાલ ઉજમસી ગંધાર. ૩૨૪ I૧૩ બુધ “ મૂતિ પૂજાના વિરોધમાં ”
મુનિશ્રી ન્યાયવિજયજી.
૩૨૫ T૧૪ો ગુરૂ શ્રી રાગંનય-શષ્ટવા.
प्रवर्तक श्री शान्तिविमलजी. ૩૨૭ ૧૫ શ
मोक्षपाने के उपाय. मुनिश्री भद्रानंदविजयजी (जैन भिक्षु) ३२८ ( પધારો પર્વાધિરાજ !?”
મુનિશ્રી હેમેન્દ્રસાગરજી.
૩૩૧. રાધનપુરના સમગ્ર મહાજનને વિજ્ઞપ્તિ પત્ર લખ મીચંદ પ્રેમચંદ શાહ. ચાતુર્માસ–નિર્ણય.
૩૩૬ ૪મ" ગળા તપારાધના.
તંત્રી.
૩ ૩૮ ૬ ગુરૂ ૧૧ ૫. ભાવવિજયજીના સ્વર્ગ–દિન ઉજવણી. તંત્રી.
૭૪ ૦ શુદિ ૧, શનિ, શ્રીવીરજન્મ ઉત્સવદિન વદિ ૭, શનિ, રોહિણી દિન. શુદિ ૨, રવિ, તેલાધર.
વદિ ૦)), રવિ, શ્રી નેમિનાથકેવલદિન. ૯) સાભ ૧૫
શુદિ ૪, મંગળ વાર્ષિક પર્વ ૧૦ મંગળ ૧૬]
- સંવત્સરીદિન. શુદિ ૯-૧૦ રવિ, શ્રી સુવિધિનાથ
માક્ષદિન. શુદિ ૧૧, સોમ, શ્રી હીરસૂરીશ્વરજી
ગર્ભ દિન..
૩ સેમ
તત્રો.
બુધ ૧ |
| હેર છે કે : ૧૯ - - = 6 A 2
ધ ૧૭
સપટેમ્બર
દ્વારા વિજયનીતિસૂરિ જૈન પુસ્તકાલય, ગાંધીરોડ, અમદાવાદ,
Page #36
--------------------------------------------------------------------------
________________ BE %E% 67 % % % છે:HT % % % % વાંચકોને ? માસિકના નમુનાને અંક આપને મોકલવામાં આવે છે. આપશ્રીને અવલોકન કરતાં જો એ સંતોષ આપવામાં સફળ નીવડે તો આશા છે કે, વાર્ષિક લવાજમ સ્થાનિકના રૂા. 2-0-0 અને બહારગામના ( પોસ્ટેજ સાથે) રૂા. 2-6-0 મોકલી આપશ્રી માસિકના ગ્રાહક તરીકે નામ નોંધાવશે. - લવાજમ મોડામાં મોડા આવતી સુદિ 1 સુધી મોકલી આપશે. કે જેથી વી. પી. થી મોકલતાં વધુ ખર્ચ ન થાય, છતાં જણાવશે તો વી. પી. કરવામાં આવશે. ગામ પરગામ વિચરતા પૂજ્ય મુનિવર માસિકનો પ્રચાર કરી, નવા વાંચનરસિક ગ્રાહકે નોંધાવી, માસિકને પ્રોત્સાહન આપશે, એવી અમે આશા રાખીએ છીએ. કોઈ પણ સામાજીક સંસ્થાઓ કે પૂજ્ય મુનિગણુને અમે, મફત કે ઓછા દરથી માસિક આપી શકીએ તેમ નથી, એ સૂચન થાય. નમુનાની નકલ મંગાવવાથી મોકલી આપવામાં આવશે. ‘તત્રી? ગ્રાહુકાને ખાસ લાભ દર માસની સુદિ પંચમીએ નિયમિત પૃ. 32 નું વાંચન. વાર્ષિક લવાજમ સ્થાનિકના રૂા. 2-0-0 અને બહારગામના રૂા. 2-6-0 ( પટેજ સાથે)થી પુરૂ પાડવા, ઉપરાંત આકર્ષક પુસ્તકો ભેટ આપવામાં આવશે. માસિકના નવા થનાર ગ્રાહકને લવાજમ મોકલી આપવાથી (1) આચાર્યશ્રીવિજયનીતિસૂરીશ્વરજી મહારાજનું જીવન ચરિત્ર (સંસ્કૃત) ક્રાઉન સોળ પેજી, પાકુ પુઠું પૃ. 476 અગર પ્રશ્નોત્તર રત્નમાળા ( હી'દિ-ગુજરાતી) ક્રાઉન સાળ પેજી, પૃ. 190 એ બેમાંથી જે કોઈ એકની પસંદગી કરી ગ્રાહક જણાવશે તે, ઉપરાંત શ્રીયશેવિજય જૈન પુસ્તકાલય, રાધનપુર તરફથી, (2) રથયાત્રા મહોત્સવ. (3) ચોવીસ જનકલ્યાણક, (4) સ્તવનાવલી, સળી એકંદર ચાર પુસ્તક ભેટ આપવામાં આવશે. - “તત્રી? ન તપાગચ્છ પટ્ટાવલા સાહિત્યરસિક જનતાને ખાસ તકે ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મ સાગરજી વિરચિત તપાગચ૭ પટ્ટાવલી:–સંપાદક, 50 શ્રી કલ્યાણવિજયજી મહારાજ, છપાઈને તૈયાર થઈ પ્રસિદ્ધ થઈ ચુકેલ છે, આ ગ્રંથમાં પ્રભુશ્રી મહાવીરદેવની પાટપરંપરાએ થયેલા આચાર્યાદિ સાથે શાસનપ્રસિદ્ધ અન્ય મહાપુરૂષેનું એતિહાસિક દ્રષ્ટીએ ઉપયોગી સાહિત્ય આપવામાં આવ્યું છે. - ક્રાઉન આઠ પેજી 350 પૃષ્ઠના, શોભિત ફોટાઓ, અને પાક પુ'' (જેકેટ). સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂા. 1-8-0. પિસ્ટેજ જુદું લખા-જૈન ધર્મ વિકાસ ઓફિસ, પદાલ ગાંધી રોડ, અમદાવાદ, Lik % % ન%%E%25ના વિઝ-55%ન% ન% ન% ન S