________________ BE %E% 67 % % % છે:HT % % % % વાંચકોને ? માસિકના નમુનાને અંક આપને મોકલવામાં આવે છે. આપશ્રીને અવલોકન કરતાં જો એ સંતોષ આપવામાં સફળ નીવડે તો આશા છે કે, વાર્ષિક લવાજમ સ્થાનિકના રૂા. 2-0-0 અને બહારગામના ( પોસ્ટેજ સાથે) રૂા. 2-6-0 મોકલી આપશ્રી માસિકના ગ્રાહક તરીકે નામ નોંધાવશે. - લવાજમ મોડામાં મોડા આવતી સુદિ 1 સુધી મોકલી આપશે. કે જેથી વી. પી. થી મોકલતાં વધુ ખર્ચ ન થાય, છતાં જણાવશે તો વી. પી. કરવામાં આવશે. ગામ પરગામ વિચરતા પૂજ્ય મુનિવર માસિકનો પ્રચાર કરી, નવા વાંચનરસિક ગ્રાહકે નોંધાવી, માસિકને પ્રોત્સાહન આપશે, એવી અમે આશા રાખીએ છીએ. કોઈ પણ સામાજીક સંસ્થાઓ કે પૂજ્ય મુનિગણુને અમે, મફત કે ઓછા દરથી માસિક આપી શકીએ તેમ નથી, એ સૂચન થાય. નમુનાની નકલ મંગાવવાથી મોકલી આપવામાં આવશે. ‘તત્રી? ગ્રાહુકાને ખાસ લાભ દર માસની સુદિ પંચમીએ નિયમિત પૃ. 32 નું વાંચન. વાર્ષિક લવાજમ સ્થાનિકના રૂા. 2-0-0 અને બહારગામના રૂા. 2-6-0 ( પટેજ સાથે)થી પુરૂ પાડવા, ઉપરાંત આકર્ષક પુસ્તકો ભેટ આપવામાં આવશે. માસિકના નવા થનાર ગ્રાહકને લવાજમ મોકલી આપવાથી (1) આચાર્યશ્રીવિજયનીતિસૂરીશ્વરજી મહારાજનું જીવન ચરિત્ર (સંસ્કૃત) ક્રાઉન સોળ પેજી, પાકુ પુઠું પૃ. 476 અગર પ્રશ્નોત્તર રત્નમાળા ( હી'દિ-ગુજરાતી) ક્રાઉન સાળ પેજી, પૃ. 190 એ બેમાંથી જે કોઈ એકની પસંદગી કરી ગ્રાહક જણાવશે તે, ઉપરાંત શ્રીયશેવિજય જૈન પુસ્તકાલય, રાધનપુર તરફથી, (2) રથયાત્રા મહોત્સવ. (3) ચોવીસ જનકલ્યાણક, (4) સ્તવનાવલી, સળી એકંદર ચાર પુસ્તક ભેટ આપવામાં આવશે. - “તત્રી? ન તપાગચ્છ પટ્ટાવલા સાહિત્યરસિક જનતાને ખાસ તકે ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મ સાગરજી વિરચિત તપાગચ૭ પટ્ટાવલી:–સંપાદક, 50 શ્રી કલ્યાણવિજયજી મહારાજ, છપાઈને તૈયાર થઈ પ્રસિદ્ધ થઈ ચુકેલ છે, આ ગ્રંથમાં પ્રભુશ્રી મહાવીરદેવની પાટપરંપરાએ થયેલા આચાર્યાદિ સાથે શાસનપ્રસિદ્ધ અન્ય મહાપુરૂષેનું એતિહાસિક દ્રષ્ટીએ ઉપયોગી સાહિત્ય આપવામાં આવ્યું છે. - ક્રાઉન આઠ પેજી 350 પૃષ્ઠના, શોભિત ફોટાઓ, અને પાક પુ'' (જેકેટ). સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂા. 1-8-0. પિસ્ટેજ જુદું લખા-જૈન ધર્મ વિકાસ ઓફિસ, પદાલ ગાંધી રોડ, અમદાવાદ, Lik % % ન%%E%25ના વિઝ-55%ન% ન% ન% ન S