Book Title: Jain Dharm Vikas Book 01 Ank 09
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth
Catalog link: https://jainqq.org/explore/522509/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ जैनं जपनुशासन illuu initij uuuu, lllllllll" પુસ્તક 1 લું. ] , એ ષાડ : વીર સંવત ૨૦૬૭. [ શકે છે | મીમદ પન્યાસર1 વિન્ડીહારેજ, પ્રકાશક લક્ષ્મીચંદ પ્રેમચંદ શાહ. ભોગીલાલ સાંકળચંદ શેઠ. તંત્રી : Page #2 -------------------------------------------------------------------------- ________________ વાર. જુલાઇ, સને ૧૯૪૧. જૈન ધર્મ વિકાસ. વીર સં. ૨૪૬૭. પંચાંગ, વાર્ષિક લવાજમ.] વિષય-દર્શન. [રૂપિયા, એ. સુદિ ૧૩ ક્ષય વદિ ૧૦ બે અષાડ, વિ સ. ૧૯૯૭. વિષય. લેખક. પૃષ્ઠ. શ્રી મહાવીર પ્રભુ જયંતિ ઉત્સવ. મુનિશ્રી હેમેન્દ્રસાગરજી. ૨૪૫ શ્રી આદિનાથ ચરિત્ર ઘ. जैनाचार्यजयसिंहसूरिजी २४६ શ્રી સિદ્ધચક્રની તાત્વિક ભાવના. શ્રી વિજયદ્યસૂરીજી.. २४९ કલિયુગની દષ્ટિએ આમિક વસ્તુઓનું પ્રથમ સાધન. પં. શ્રી કલ્યાણુવિજયછે. ૨૫૦ પ રવિ ૨૯ મનસાગરનાં મોજ. બાપુલાલ કાળીદાસ સંધાણી. ૨પર સે મંગળઃ૧] ગુરૂદેવની શારીરિક સ્થિતિ અને ચાતુર્માસ નિણય તંત્રી ૨૫૩ ૮. બુધ ધમ્ય વિચાર, ઉપાધ્યાય. શ્રી સિદ્ધિ મુનિ. ૨૫૪ મૂર્તિ પૂજાના વિરે ધમાં”. મુનિ શ્રી ન્યાયવિજયજી. ૨૫૬ મ. ગૌતમબુદ્ધ ભ્રમણત્પાદક ઇતિહાસનું નિરસન. મંગળદાસ ત્રીકમદાસ ઝવેરી. ૨૫૮ ૧૧શી ૧૨ રવિ शास्त्रसम्मत मानवधर्म और भूर्तिपूजा. पूज्य मु. श्री. प्रमोदविजयजी २१ ૧૪) સેમ સેવાધર્મનું સુંદર સ્વરૂપ. મુનિશ્રી પ્રેમવિમળજી ૨૬૫ | ૧૫મંગળ ? ચાતુર્માસ–નિર્ણય. તંત્રો. २९७ * પ્રવાસ” २७१ ૧૧] બુધ | ડબાસંગ પ્રદેશમાં આચાર્ય દેવને પ્રભાવ | સાંકળચંદ નારણજી શાહ. ૩. શુક્ર ૧૧ વત માનસમાચાર તંત્રી ૨૭૫ « જ છે | તિથી. ગુરૂ * દ્ધિ રૂ ૮ કે આ જ છે , જ ૧૦ શ૪ ૧ શુકર || | સામ ૧૪ મંગળ૧૫. ૧૬ સુદિ ૬ સેમ શ્રી મહાવીર સ્વામી | વિદિ ૩ શુક્ર થી શ્રેયાંસનાથ મેક્ષિદિન. | | ગુરૂ ૧૭ અવનદિન, ચૌમાસી અઠ્ઠાઈ પ્રારંભદિન. વ&િ ૫ રવિ દોઢ માસના તપના સુદિ ૮ બુધ શ્રી નેમિનાથ માક્ષદિન પ્રારંભ દિન. ૧• શનિ ૧૯. ૧૧ રવિ વદિ ૭ મંગળ શ્રી અનંતનાથ ચ્યવન રક | ૧૨ સામ | સુદિ ૧૪ સેમ શ્રી વાસુપૂજ્ય મોક્ષદિન. ૧૩)મંગળ ર ર ચૌમાસી ચૌદશ. વદિ ૮ બુધ શ્રી નેમિનાથ જન્મદિન. ૧૪ બુધ ર૩ સુદિ ૧૫ મંગળ ચૌમાસી અઠ્ઠાઈ વદિ ૯ ગુરૂ શ્રી કુંથુનાથ અવનદિન. ૦)) ગુરૂ ૨૪] સમાપ્તિ. વદિ ૧૧ રવિ રોહિણી દિન. * જુલાઈ ૧) દ્વારા વિજયનીતિસૂરિ જૈન પુસ્તકાલય, ગાંધીરોડ, અમદાવાદ, દિન. Page #3 -------------------------------------------------------------------------- ________________ જનધર્મવિકાસ. પુસ્તક ૧ લું. અષાડ, સં. ૧૯૭, અંક ૯ મે. F મહાવીર પ્રભુ જયંતિ ઉત્સવ (કઈ વસંત જે વસંત –એ રાગ) આજ ગાઓ મહાવીર સ્વામી, અનુપમ સુરજ ઉગ્યો સુરજ ઉગ્યો, જેના ગાને દુઃખ જાય શમી, અનુપમ સુરજ ઉગ્યો અહિંસા ધર્મ સર્વ જગને ભણાવ્યો, વિશ્વ બંધુ ભાવ મંત્ર સૌને સુણ, એવા વીતરાગ અંતરયામી, અનુપમ, ૧ ચિત્ર શુકલ ત્રયોદશી ઉત્સવ ઉ, વીરપ્રભુ નામ ધૂન પ્રેમથી ગજવો, જેણે આત્માની બંસી સુણાવી, અનુપમ, ૨ જમ્યા પ્રભુજી ત્યારે જગ હર્ષ પામે, પ્રાણી, માનવ, દેવ, ભાવે પ્રણામે. કર પ્રાણી સૈઝયાં અહિંસા પામી, અનુપમ. ૩ પંખી કલેલે તરૂઓ સૌ મહેકે, મંગલદવનિ સર્વ દિસ દિસમાં ફેકે, શાન્તિ કેરૂં કેરૂં સામ્રાજ્ય રહ્યું જામી, અનુપમ, ૪ અજિત પ્રતાપી બુદ્ધિ, ઋદ્ધિના સ્વામી, આપની સ્મરણ ધન અંતરમાં જામી, મુનિ હેમેન્દ્ર ઉર વિશ્રામી? અનુપમ ૫ રચયિતા–મુનિ હેમેન્દ્રસાગર. Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ વિકાસ - ॥ आदीनाथ चरित्र पद्य॥ ( जैनाचार्य जयसिंहसूरी तरफथी मळेलं ) | (અંક ૭-૮ પૃષ્ઠ ૨૦૧ થી અનુસંધાન) धर्मकहा आचार्य वर, धर्महे चार प्रकार । दान शियल तप भावना, हे सब मोक्षदुवार ॥ प्रथम ज्ञानको कहूं बखानी, सुन श्रावक श्रद्धालु ज्ञानी। ज्ञान अभयधर्मत्रय मारग, दान करणेके धर्म प्रचारक ॥ धर्महीनको ज्ञान सिखाये, हित अनहित सब बात सुनावे । ज्ञानहोतनर तत्वपिछाने, केवल ज्ञान मोक्ष पद माने ॥ द्वितिय अभयदान में गाऊं, सुन श्रावक सब भेद सुनाउं । हिंसक को सत्मार्ग बताना, हिंसक वृति दूर भगाना ॥ परमोधर्म अहिंसा भाई, प्राणी अभय करहू जग माही। किसी जीवको कष्ट न देना, अभयदान शीस. घर लेना। धर्म दान महिमा कहू, हे यह पंच प्रकार । दायक ग्राहक देय अरु, काअ भाव सबसार ॥ न्याय उपार्जनधन करदाना, दायक दान ताहि करमाना। सद्भावना रहे घट माहीं, चारित्र ज्ञान दर्शन जिनभाई ॥ सत्रह संयम शीलवृतधारी, ग्राहकदानके ते अधिकारि । आसन अन्न वस्त्र संथारा; देय शुद्ध दान यह न्यारा ॥ योग्य समय जो देवत भाई, कामदान सुन्दरश्रुति गाई। रहितकामनाश्रद्धाकारी, भाव शुद्ध दान यह भारी ।। शियल वृतमहिमा अति भारी, ब्रम्हचर्यताहि अधिकारी। भोगोपभोगविरतिवृत राखे, दिगविरति मन कायम राखे । अनर्थ दंड विरति मन राखो, गुणवृतमुख्य शीलहे चाको। तपमहिमाअतिकठिनहे, बायहः अभ्यंतर भेद । कर्म तपावत तप कहे, पढ षढहे जिन भेद ॥ उनोदरी अनशन रस त्यागा, वृतिसंक्षेप संलीन विभागा। काय क्लेशतप बाह्य कहावे, अभ्यंतर तप श्रुति इमिगावे ॥ कायोत्सर्ग विनय शुभ ध्याना, प्रायस्वित स्वाध्याय वखाना । धर्मभावना मनमें भावे, शुद्ध भावसे फलहोजावे ॥ Page #5 -------------------------------------------------------------------------- ________________ २४७ શ્રી આદિનાથ ચરિત્ર साधुसे वेराग्य विचारे, शुभचिंता निज मनमें धारे। यही भावना धर्म हे, श्रावक सुनहुं सुजान । इमि भावन मन भावता, होय आत्म कल्यान । साहु हृदय अनुराग, सुन मुनिवर बाणी बड़ा। बहुत सराहत भाग, मिला ज्ञान मन भावना।। करतविचारसाहू इहि माती, अब किमपाय जीव मम शांती ॥ बहुतठगा मुझ कर्म जंजाला, स्वामिकि या घट में उजियाला। पुनि सब मुनिवंदन धनकीना, पुनि निज आश्रमको चलदीना। भावना भावत रेन बिताई, प्रातः संख सम ध्वनि सुनाई। मंगल पाठक कहत पुकारि, आई शरद ऋतु अति सुख कारी ॥ फूलेकांस सकलमहि छाई, जनु वर्षा ऋतु प्रगट बुढ़ाई। उदित अगस्त पंथ जलसोखा, जिमि लोभ हि सोखे संतोखा ॥ तत्वज्ञान निर्मल मन होइ, जिमि सरवर जल निर्मल होई । सदउपदेश मिटही सब संका, तिमि जल सोखहिं सूर्यस संका॥ संघ सांड खुर खोदहि भूमि, चलन चहतचोसरकर भूमि । संग नगर निज किया पयाना, शकुन हुए अति सुन्दर नाना॥ पंथ चलतः मिलते शुभझरना, बिनहि प्रयास पथिक सुखकरणा। उचाटामन सब चेह पयाना, यह सब सुना साहु निज काना॥ मंगलपाठक वाणी सुन, धन मन किया विचार । पयान करनके समयको, जत लाया इस बार ॥ इमि मन ठान हुक्म फरमावा, पयाण मेरी तुरत बजावा। संघ नाह सुनकिया पयाना, घोर विपिन छूटहि सब जाना॥ सार्थवाह गुरुहिं पधारे, धर्मघोष आचार्य पियारे। कहा बिहार करन मुनिराइ, तब धन सबहि खबर पुचाइ ॥ सबहिआयमुनि दर्शनकीना, पुनि मुनि गमन पंथ निजकीना। इधर संघ पुनि किया पयाना, हुए शकुन सबहीं मन माना। आया संघ बसंत पुर माहीं, दरस परसकीना पुर माहीं। धन साहू अति किया व्योपारा, धनसंपति भरलीना मारा ॥ पुनिओय निज घर हर्षाइ, सम्यक्त्व पायकर उमर खुटाई । इमि पहला भव गाया भाई, गलती चतुर करो सुधराइ ॥ पहला भव समाप्त अपूणे Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ જૈનધર્મ વિકાસ શ્રી સિદ્ધચક્રની તાત્વિકભાવના લેખક. વિજયપદ્ધસૂરી વીતરાગ, સર્વજ્ઞ, દેવેન્દ્રોથી પણ પૂજાયેલા, વસ્તુતને યથાર્થ સમજાવનાર શ્રીઅરિહંત મહારાજા સમવસરણમાં બીરાજમાન થઈ બાર પર્ષદાની સન્મુખ આ પ્રમાણે દેશના આપે છે. હે ભવ્ય છે? જીવ પોતે અનાદિ છે, તેનું ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ તે પણ અનાદિ કાલથી છે. પણ અમુકજ કાલથી શરૂ થયેલું નથી. જીવને કર્મની સાથે અનાદિ સંબંધ હોવાથી નરકાદિ વિવિધ ગતિમાં પરિભ્રમણ (ભટકવું) પડે છે. તેમાં એક પણ ગતિમાં વાસ્તવિક સુખ તો છેજ નહિ કારણકે કષાય, અને વિષયમાં આસક્તિ ધરવાથી અને પંચેન્દ્રિય વધ કરવાથી, તથા માંસ ભક્ષણથી નરક ગતિમાં ગયેલા નારક છે ત્યાં પરમાધામીની પીડા સહન કરે છે. એટલે શૂલાદિથી તરવાર વગેરેથી છેદન- છેદાવું) ભેદન (ટુકડા થવા) કળકળતું સીસું પીવું, શામેલી વૃક્ષની ઉપર ચઢવું વિગેરે પ્રકારે દુઃખ ભોગવે છે. વળી ત્યાંની ભૂમિ ઉની હોવાથી તેની પણ પીડા સહન કરવી પડે છે. તથા કપટ પ્રપંચ વિગેરે પાપ કરવાથી તિર્યંચ ગતિને પામેલા જીવ પણ વધ, બંધન, અતિભાર ઉપાડવા, શીત, તાપ વગેરેના દુઃખ સહન કરે છે. તથા મનુષ્યગતિમાં પણ રેગની પીડા, નિર્ધનતાનું દુઃખ, બીજાને ત્યાં નોકરી ભરવી, સગાસંબંધિના મરણનું દુઃખ, એમ બીજા પણ અનેક જાતના દુઃખો રહેલા છે. તથા દેવગતિમાં પણ કિબિષિયા દેવપણાનું દુ:ખ, મહર્થિક દેવને કિંકર થઈને રહેવાનું દુ:ખ, ઇંદ્ર ક્રોધમાં આવી વજી દિશસ્ત્ર મારે તેનું પણ દુઃખ, દેવીને માટે મહેમાંહે યુધ્ધ થાય, તેનું દુઃખ, મહકિદેવની ત્રાધિ દેખી ઓછી ત્રાધ્ધવાળા દેવનું હૃદય બળે, તે પણ દુઃખ, રયવન કાલ નજીક આવે તે ટાઈમે પણ દુખ, ઈત્યાદિ અનેક દુઃખો રહેલા છે. એજ હેતુથી સંસાર-દુખમય છે. અવિચ્છિ પ્રભાવશાળી ત્રિકાલાબાધિત વીતરાગ પ્રભુએ કહેલા નિર્મલ ધર્મની આરાધના કરવાથી સંસારને નાશ થાય છે. જે કઈ ભવ્ય જીવ સાત્વિભાવનાથી આ ધર્મની આરાધના કરશે. તે જરૂર સંસારને મૂલથી નાશ કરી શકશે. અનંતા છે આ ધર્મની આરાધના કરી મુક્તિપદને પામ્યા છે. પામે છે. અને પામશે. આ ધર્મના મુખ્ય ચાર ભેદે છે. ૧–દાનધર્મ–૨–શીલધર્મ ૩–તપધર્મ ૪-ભાવના ધર્મ–આ ચારે ભેદની નિર્મલ સંપૂર્ણ આરાધના મનુષ્યભવમાંજ થઈ શકે છે. જ્યારે–અનંતી પુણ્યરાશિને ઉદય થાય છે, ત્યારે દશરષ્ટા ને દુર્લભ એ મનુજ ભવ પ્રાપ્ત થાય છે. તેમાં પણ આર્યક્ષેત્ર, આર્યકુલ–આર્ય માતા Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચકની તાત્વિક ભાવના ૨૪૯ પિતા-ગુરૂ મહારાજને સમાગમ–તેમની પવિત્ર ધાર્મિક દેશનાનું સાંભળવું વિગેરે સામગ્રી-પ્રબલ પુણ્યોદયેજ મલે છે–દાનાદિ ચારભેદેમાં પણ પ્રભુએ ભાવ(ધર્મ)ને મુખ્ય કહ્યો છે. ભાવ ધર્મના ત્રણ ભેદે છે. ૧-સાત્વિક ભાવ. ૨ રાજસીભાવ. ૩ તામસીભાવ છે રાજસીભાવ અને તામસીભાવથી આરાધેલા દાનાદિ–સંસારના કારણ થાય છે. જે સાત્વિક ભાવથી એટલે કેવલ આત્મકલ્યાણની બુદ્ધિથી જે નિયાણાની ભાવના શિવાય દાનાદિની આરાધના કરવામાં આવે–તેજ મુક્તિપદ પામી શકાય. માટે–દાનાદિની આરાધનામાં ભાવની નિર્મલતા હોવી જ જોઈએ. નિમિત્તવાસિ આત્મા જ્યાં સુધી મનને ઉત્તમ નિમિત્તોમાં ન જોડે. ત્યાં સુધી તે વશ કરી શકાય જ નહિ. એટલે મન વશ કર્યા વિના નિર્મલભાવ પણ કયાંથી હોય? શબ્દાદિ વિષયને દેખી દેડધામ કરતા એવા મનને વશ કરવાને માટે સાલંબન ધ્યાન જરૂર ઉપયોગી છે. જોકે પરમાત્માના શાસનમાં મનને વશ કરનારા અનેક પ્રકારના આલંબને, વિદ્યમાન છે. જેમકે પરમાત્માની મૂર્તિ વિગેરે. તે પણ તે આલંબનમાં મુખ્ય આલંબન નવપદનું ધ્યાન જ છે. કહ્યું પણ છે કે–આલંબણાણિ જઇવિહ, બહુપયારાણિ સંતિ સર્ભેસુ છે તહવિહનવપઝાણું, સુપહાણું બિંતિ જ ગુણો છે કહેવાનું તાત્પર્ય એ છે કે નવ પદ શિવાયના મનને વશ કરવાના જેટલા સાધન છે. તે બધાયે સાધનોની આરાધના નવપદની આરાધના કરવાથી થઈ શકે છે. મુમુક્ષુ આત્માને આરાધના કરવા લાયક–ત્રણ વાનાં–૧–દેવ. ૨ ગુરૂ ૩ ધર્મ છે. તેઓની પણ આરાધના નવપદની આરાધનામાં સમાય છે. આ સંબંધિ વિશેષ વિચાર આગળ કહેવાશે. નવપદો આ પ્રમાણે જાણવા ૧ અરિહંત ૨ સિધ્ધ ૩ આચાર્ય ૪ ઉપાધ્યાય ૫ સાધુ ૬ દર્શન ૭ જ્ઞાન ૮ ચારિત્ર ૯ તપ છે અહીં જે કમે નપદના નામે દર્શાવ્યા તે કમથી ઉલટા કમે એક પણ પદને ન કહી શકાય. કારણકે કહેલ કમને માટે શ્રી ભગવતીજી વિગેરે સિધાન્તમાં જે અનેક કારણો દર્શાવ્યા છે. તેઓમાંનું એક કારણ એ છે કે–નવપદમાં અરિહંતાદિ પાંચ ગુણિ છે, અને શેષ (છેવટના) દર્શનાદિ ૪ ગુણ છે. તેમાં પણ પહેલાં દર્શનાદિ ૪ ગુણે તો નજ કહી શકાય. કારણકે પાંચ ગુણિને લઈને જ ગુણોની પ્રધાનતા છે. જેમ દુકાનમાં અનેક પ્રકારના કીંમતી વસ્ત્રો વેચવા રાખ્યા હોય, પણ તેના જે વાપરનાર લેકેજ ન હોય તે તે વસ્ત્રોને રાખવાથી લાભ શ? તેવી રીતે આરાધક ગુણિ જે અરિહંતાદિ પાંચ તે ન હોય તે આરાધ્ય જે દર્શનાદિ ૪ ગુણે, તેઓનો વિશેષ લાભ જે કર્મનિર્જરાદિ તે કેવી રીતે? કેને હોઈ શકે? અર્થાત–નજ હોઈ શકે. અને વિશેષ લાભ તે આરાધનાને આધીન જ છે. તાત્પર્ય એ કે ગ્રાહકને લઈને જ જેમ ગ્રાહ્ય વસ્તુની પ્રધાનતા છે, તેમ ગુણિને લઈને જ ગુણની પ્રધાનતા છે. એ ઉપરથી સાબીત થયું કે શરૂઆતમાં પંચ પરમેષ્ઠિરૂ૫ ગુણિને કહેવા Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જૈન ધર્મ વિકાસ જોઈએ. હવે એ પાંચમાં પણ અરિહંતને પહેલાં શાથી કીધા? તે સંબંધી વિચાર કરીએ. પ્રશ્ન ૧ શ્રી. અરિહંત મહારાજા દેશથી કૃતાર્થ છે. કારણ તેમને વેદનીય–આયુષ્ય-નામ–ગોત્ર. આ ચાર અઘાતિ કર્મો સત્તામાં છે. અને સિધ્ધ મહારાજા સર્વ (સંપૂર્ણ) કૃતાર્થ છે. કારણ કે સર્વ જ્ઞાનાવરણીયાદિ ઘાતિ અને અઘાતિ કમેને તેમણે નાશ કરે છે. માટે જ સિધ્ધ મહારાજાને પહેલા કહેવા જોઈએ તેમ ન કહેતાં અઘાતિ કર્મોની સત્તાવાલા શ્રી અરિહંતને પ્રથમ શરૂઆતમાં કહેવાનું શું કારણ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે–સિધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ તથા દર્શન વિગેરે પદોના યથાર્થ સ્વરૂપને સમજાવનાર શ્રી અરિહંત પરમાત્મા છે-કે જેથી આપણે શ્રી સિદધચકની જ્ઞાનપૂર્વક નિનિદાન આરાધનામાં ઉજમાલ થઈ આ ભવ તથા પરભવને સફલ કરવા ઉપરાંત ઘણા નિબિડ કર્મોને પણ નાશ કરી શકીયે છીએ. ચાલુ. કળીયુગની દષ્ટિએ આત્મિક વસ્તુઓનું પ્રથમ સાધન. લેખક–પં. શ્રી કલ્યાણવિજયજી ગણિ ( અંક ૭-૮ પૃષ્ઠ ૨૦૮ થી અનુસંધાન ) નિસીડીના ભંગને ભંગાણ પાડનાર ઉપરની દરેક વસ્તુઓ દેખાય છે, ઉપર પ્રમાણે જે જે આત્માઓ આચરણાને કરે છે તે આત્માઓ જિનગૃહના શબ્દને ભૂલી જાય છે. “ઉપરની તમામ વસ્તુઓ પૌદગલિક ભાવને પિષનારી છે. અને જિનગૃહ આત્મિકભાવને પુષ્ટી કરનાર છે. આમ બનેમાં કેટલું અંતર છે. તે વિચારાય તે તમામ ઉપરની વસ્તુઓ જી કરી શકે નહિ. કેટલાક આત્માઓ અજ્ઞાનતાને આધીન બની, દેરાસરના ઓટલા ઉપર બેસી, અનેક ગામ ગપાટા મારી આત્માની મલીનતાને સ્વહાથે વહોરી લે છે. સાથે બીડીઓને સ્વાદ પણ લઈ તેમાં વિશેષ મલીનતાને પોષે છે. દેરાસરને એટલે જાણે પિળને ચોરો ન હોય! અગર ગામને ચરો ન હોય. એમ હૃદયમાં રાખી અનેક વિકથાએના વાદળમાં આત્માને લઈ રહેલા આપણે નીહાળીએ છીએ. આ પૌદગલિક પ્રેમ આત્માને અર્ધગતિ ગામી બનાવે છે. વિચક્ષણ આત્મા આવા પૌદગલિક પ્રેમને ચાહનારા નથી! આવા પ્રેમમાં મશગુલ બનતા પણ નથી આત્માને જાણનાર આત્મા આત્માને ઉચ્ચગામી બનાવવા પ્રયત્ન કરે છે, વિવેકને સાચવી કાર્યમાં ગુંથાય છે. આવી ગુંથળીમાં તે ગુંથાતો નથી. આત્માના ઘરમાં આનંદ માની જ્ઞાનામૃતમાં મસ્ત બને છે. આટલી પ્રાસ્તવિક વાત ધ્યાનમાં રાખી આપણે આગળ ઉપર આશાતનાને વિચાર કરીએ. Page #9 -------------------------------------------------------------------------- ________________ કળીયુગની દષ્ટિએ આત્મિક વસ્તુઓનું પ્રથમ સાધન ર૫૧ છત્રી ત્થા લાકડાની મોજડી વગેરે દેવગૃહમાં લઈ જાય, તેમજ શસ્ત્ર ત્યા ચામર વગેરે આનંદથી દેવગૃહમાં લઈ જાય. મનદ્વારાએ જિનગૃહમાં નાના પ્રકારના અનેક સંકલ્પ વિકલ્પ કરે. એટલે મનને આત્મિક ભાવમાં રાખે નહિ. અને પૌદગલિકભાવમાં જેડે, શરીરે તેલાદિ લગાડે, દેરાસરમાં પુષ્પ, તાંબુલ, શાખ વગેરેને સાથે લઈ પ્રવેશ કરે (ખાવાની દરેક ચીજે દેરાસરમાં લઈ જાય) પુષ્પ ચઢાવવાનાં હોય તે લઈ જવામાં આશાતના થતી હોય એમ દેખાતું નથી અર્થાત લઈ જવાય છે. બાકી શરીરને ઉપભોગ કરવાની તમામ વસ્તુઓ દેરાસરમાં લઈ જવાય નહિ. તેમજ છીંકણું થા બીડીઓ પણ દેરાસરમાં લઈ , જવાય નહિ એ ધ્યાન આપવું જોઈએ. “અજીવ-હાર, વીંટી વગેરે ઘરેણાં ન્હાર મુકવા નહિ. તે દેરાસરમાં લઈ જવાય તે આશાતનાને સંભવ નથી. જે દેરાસરની બહાર મુકાય તે ભિક્ષાચરે તેમજ બીજા માણસો લઈ જાય તે, અપભ્રાજના તેમજ દર્શન પર શ્રદ્ધાને અભાવ થાય, વાસ્તે દાગીનાઓ બહાર છોડીને જવાને અભાવ જાણુ. | સર્વજ્ઞની પ્રતિમા જોતાં અંજલી કરે નહિ, ઉત્તરાસંગ કરે નહિ, મસ્તકના કેશ ઉપર કુલ ધારણ કરીને જાય, જે વસ્તુઓ ગમે તેવી ન હોય તેવી વસ્તુઓ શ્રીફળ, કેરાં, ચોખા, વગેરે પ્રભુ ચરણે ધરે, દડે, લાકડી વગેરેથી ક્રિયા કરે, કાખને મેળ કાઢે, દેરાસરમાં તિરસ્કારના બોલ બોલે, અધર્માદિકનું આચરણ કરે, એક બીજા ખુબ લઢાઈથી લઢવા માંડે, કેશને ઉતરાવે, દેરાસરના ચગાનમાં પલંગ પાથરી આનંદથી સૂઈ રહે, પાદુકા પહેરી પ્રભુદર્શન કરે, પગ લાંબા કરી શાંતિપૂર્વક સૂવે, પગમાં આવેલ કચરે દેરાસરમાં સાફ કરે, પગાદિમાંથી ધૂળ કાઢે, જુ, ત્થા માખીઓ નાંખે, દેરાસરમાં આનંદથી પાટલે માંડી ભજન કરે, અગર દેરાસરના રોગાનમાં કે ઓટલા ઉપર બેસી આનંદથી ભજન કરે, દેરાસરમાં સૃષ્ટિ વિરૂધ્ધ કાર્ય કરે, તેમજ મૈથુનાદિ વિષયાદિમાં મસ્ત બને, દષ્ટિ, મુષ્ટિ, ત્થા બાયુધ કરે, દેરાસરમાં કયવિક્રય કરે, શા કરે, ઉનાળાની મોસમમાં આનંદથી પથારી કરી સૂઈ જાય, તેમજ પાણી પણ પીવા લાગે, સ્નાન પણ કરે, આ પ્રમાણે દેરાસરમાં પૂર્વાચાર્યોએ આત્મશુધ્ધિ વાસ્ત ઉપર પ્રમાણે બતાવેલી આશાતનાઓને નાબુદ કરવા મહારા વીર સંતાને તૈયાર થશે? આશાતના તેજ પાપમય બનાવે છે. આશાતનાને આધીન આત્માઓ મીઠાના ઘડાની તુલ્ય નષ્ટ થાય છે. માટે આશાતનાને નાબુદ કરવા પ્રયત્ન કરાય, તેજ હિતાવહ છે. દેરાસરની આશાતના તે ખુદ તીર્થંકરની આશાતના જાણવી, તીર્થકરની આશાતના કરનાર ગશાળે ભવભ્રમણતાના પાશમાં સપડાયેલો આપણે સાંભળીએ છીએ, વાસ્તુ લે ભવ્યાત્માઓ! આશાતનાને નાબુદ કરવા પ્રયત્ન કરશે. Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ જેન ધર્મ વિકાસ - મન સાગરનાં મોજા લેખક–બાપુલાલ કાળીદાસ સંઘાણે “વીરબાલ) ( અંક ૭-૮ પૃષ્ઠ ૨૧૧ થી અનુસંધાન ) જૈન તત્વજ્ઞાન-અનેકાંતવાદ. રાગદ્વેષ રહિત વિતરાગ તેજ સાચે આત્મસ્વરૂપ. વ્યવહારમાં ધર્મની એકતા કરે તેજ ધર્મિષ્ટ. પૂજા એટલે વિચાર. ટીલા ટપકાં નહિ. ધર્મ ને વ્યવહારની એકતા એ ધર્મ, બાકી બીજી ઠગ ભક્તિ. –સ્યાદ્વાદ એટલે અનેક બાજુથી જેવું. એની સદુપયોગ અને દુરૂપયેગ બંને થઈ શકે. જેવી આપણી તૈયારી. –મનને જબરે ઉછાળે વિષયવાસના છે. અને વાશના અગ્નિ સમી છે. માનવી આગથી બળે તો એને ઠારવા પાણું નહિ, પણ તેલ ઉપયોગી થાય છે. તેમ કામાગ્નિની શાંતિ માટે કામસેવન નહિ, પણ વિવેક વિચાર કારગત થાય છે. –એટલે પ્રેમ એટલું વિગે દુઃખ; અને એ દુઃખને હૈયામાં સમાવી સહન કરનારે ઓછો સામર્થ્યવંતે નજ ગણાય. અને મૃત્યુ જેવી કરાળ દશાને હસ્તે મુખે ભેટનાર-મૃત્યુને વધાવનારને તે કોટીશ: વંદન હૈ ! અનેક મનુષ્યની રાખ પિતાની છાતી ઉપર રાખી ભયંકર બનેલા મૈસાનને ઉપદેશ શું ક્ષણિક હશે ? એના ઉપદેશથી માનવહૃદયની મૂંઝવણનો આંટી ઉકેલ નહિ થતું હોય? ઈશ્વર કર્તા હોય તે ભયંકર દેખાતાં મૃત્યુથી એ નિર્દય નથી કરતે ! કે માનવી શું પોતાના કરેલા સારા નરસા પુરૂષાર્થથી કરૂણ મૃત્યુ પામતો હશે? કે શું – ? ખીમરા મેટી ખોડ, માણસને મરવા તણું, બીજી લાખ કરોડ, એવી જેવી એકે નહિ. –દુનિયા માનતી હશે કે, શ્રીમતેના પુત્રો સુખી છે; બાપના પૈસા ઉપર તાગડધીનાં કરવાં; એજ માણવી, બાપની આબરૂ ઉપર નભવું; કાંઈ ફિકર કમાવાની? પણ જરા થંભ દુનિયા! દુનિયા ! એના મેંએ દુઃખનો શબ્દ ઉચ્ચારવા સાથળ ઉઘાડી થશે” એ નામનું ખંભાતી તાળું છે. એની આબરૂ એવી છે કે એના પુરૂષાર્થના ટાંટીયા જકડી રાખનાર જાણે લેખંડી બેડી! એની લક્ષ્મી એને વધુ સામર્થ્યવતે બનાવવાને બદલે વિલાસીને નમાલે બનાવે છે. એટલે કે લક્ષ્મી ઘણે ભાગે પ્રત્યાઘાતી નીવડે છે. એમાંથી જવાહર કોઈક ભાગ્યે જ પાકે. એ લક્ષમી–આબરૂએ પિતાની સેડમાં કેટલાય લેખકે, વીરે, વિજ્ઞાનીઓ, મહાપુરૂષને દાટયા હશે. અનેકનું એક બુસ્તાન બની હશે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ગુરૂદેવની શારિરીક સ્થીતિ અને ચાતુર્માસ નિર્ણય ૫૭ -અહિંસા એ આત્માનું શસ્ત્ર છે. એની પાસે દૈહિક કે યાંત્રિક બળો ફાવી શકતાં નથી. અહિંસાનું શસ્ત્ર શત્રુ સામે વિઝનાર વિજેતા બને છે. મહાવીર–ગૌતમ! ક્ષણ ભર પ્રમાદ ન કર, –આત્મ અગ્નિમાં પરપુગળને બાળી નાખે. એ ખરે યજ્ઞ છે. ----(): ચાલુ ગુરૂદેવની શારિરીક સ્થીતિ અને ચાતુર્માસ નિર્ણય. બાળબ્રહ્મચારી આચાર્યદેવ શ્રીમદ વિજ્યનીતિસૂરીશ્વરજી મહારાજ શિષ્ય, પ્રશિષ્યના સમુદાય સાથે ચેતર સુદિ ૧ નાં સંઘના અત્યાગ્રહથી સાદડી પધારતાં, સકળ સંઘે ઘણાજ આડંબરપૂર્વક વાછત્રોના ધ્વની સાથે સામૈયુ કરી નગર પ્રવેશ કરાવી ધર્મશાળામાં ઉતાર્યા હતાં. સાદડી પહોંચ્યા બાદ સતત વિહારના પરિશ્રમે ચૈતર સુદિ૬ ના એકાએક આચાર્યદેવને મુળ રેગે ઘેરી લીધા અને પેટની આફરી તથા અવયવોના સોજા એ એટલુ બધુ જેર માર્યું કે જેથી શ્રમણ સમુદાય અને સંઘ ચિંતા મગ્ન બની ગયેલ, તાત્કાળીક સ્થાનિક ડૉકટરની જહેમતભરી અને ચાંપતી સારવારથી દિનપ્રતિદિન તબીયતમાં સુધારો થતાં આફરી અને સાજા ઓસરી ગયા, પરંતુ આવા અસાધ્ય રોગમાં ઉચ્ચ કેટીના નિષ્ણાત અનુભવિની વૈદ્યકીય સારવારની આવશ્યક્તા હોવાથી, ચિતોડદુર્ગના વિખ્યાત શ્રીબાલચંદજી યતિવર્યને આચાર્ય દેવની શુશ્રુષા માટે સાદડીમાં બેલાવી, તેમની ચાંપતી દેખરેખ નીચે વૈદ્યકીય ઉપચાર શરૂ કરતાં હાલમાં આચાર્યદેવની તબીયતમાં બારેક આની કરતાં વધુ સુધારે થવા પામેલ છે. આચાર્યદેવને ગતાંકમાં બતાવ્યા મુજબ, લવારની પિળના આગેવાને ઉરચકેટીની વૈદ્યકીય સારવાર માટે અમદાવાદ લઈ જવા સાદડી ગયેલ. અને ચાતું માસ માટે અમદાવાદ પધારવાનું નક્કી કરી ગયેલ, પરંતુ અમદાવાદના પલટાયેલા વાતાવરણના લીધે અને સાદડીના સંઘના અત્યાગ્રહને વશ થઈ આચાર્યદેવે સાદડીના સંઘની વિજ્ઞપ્તિને સ્વીકાર કરી, ચાતુમાસ કરવાનો નિર્ણય જાહેર કરતાં સકળ સંઘમાં અત્યંત ઉલ્લાસની વૃદ્ધી થયેલ છે. આચાર્યદેવ દરરોજ ગામના દેરાસરે દર્શન કરવા, અને ગામના પાધરે નદી છે ત્યાં લે જવા નિયમીત ચાલીને જઈ શકે છે, અને ખોરાકમાં કાંજી, ભાત, મોસંબીનો રસ અને કુટ આદિ લેવાય છે અને સહેલાઈથી પાચન થઈ શકે છે. તંત્રી : " Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ " જેનધર્મ વિકાસ ધમ્ય વિચાર લેખક. ઉપાધ્યાય શ્રીસિદ્ધિમુનિજી. અંક. ૭-૮ પૃષ્ઠ ૨૦૭ થી અનુસંધાન. તારા વિના જેનું આખું જીવતર સૂનું હોય, તેના માટે તું શું શું કરવાને બંધાયેલો છે? તારી ઉન્નતિમાં સર્વોત્કૃષ્ટ આનંદ અને તારી અવનતિમાં મેટામાં મેટી ગમગીની સાથે સહાનુભૂતિભરી સફલ લાગણીઓ જે કેઈની પણ હોય તે તે તારી માતાની જ. જ્યારે જગત નજીક આવે છે. ત્યારે તે જરા દૂર ખસી તેની સાથે તને રમવા દે છે. જ્યારે જગત ખસતું જણાય છે ત્યારે તે તને પિતાની અતીવ મીઠાશભરી ગોદમાં લઈ હળવે હાથે રમાડે છે, ઊંડુ ઔદાસિન્ય હઠાવવા સાથે હસાવવાને ઘેર્યદાનભર્યો પ્રયત્ન કરે છે. ઓ! મેંઘેરી માતા! તારા વિલક્ષણ લાડકોડેને ઈતિહાસ કેઈ પણ સફલતાથી લખી શકેજ નહિ. તે જેને અમૃતપાન કરાવ્યું છે, તે જે કૃતજ્ઞ હોય તો એ જગજૂના ઈતિહાસમાં ઉમેરો કરી શકે, પછી તેને આલેખનથી સમેટવાની વાત જ ક્યાં રહી? એ! કવિઓ! ભલે, તમે ગાયા જ કરે. અને ઓ! લેખકે! તમે ઉજળી માતાના કુખના મહાઓને આલેખ્યા જ કરે. એ તરફ તમારા જ્ઞાનનાં ગમે તેટલાં અજવાળાં નાખતાં છતાંય, એ ઈતિહાસ એમને એમ અધુરો ને અધુરેજ રહેવાને સર્જાયેલે છે ! તું ધરવા જરીવરી” છે. (૪) કહે છે કે, સ્ત્રીઓમાં ક્ષુદ્રતા વિશેષ હોય છે, પણ આમાં એકાંત નથી. ઘણીવાર, તેઓ નભાવી લે છે તેવું પુરૂ નભાવી લેતા નથી. કારણ, પુરૂષમ દરગુજર કરવા જેટલી કોમળતા ઓછી હોય છે. સ્ત્રીઓ મનમાં ને મનમાં સહન કરી મરે છે, જ્યારે પુરૂષે કઠોર થાય છે. પુરૂષ ઘરને સત્તાથી નભાવે છે. સ્તીઓ ઘરને મમતાથી સંભાળે છે. આ બન્નેમાં ઘણોજ ભેદ છે. કેઈ સ્ત્રી મર્યાદા મૂકે તેય અમુક હદ સુધી ઘરને ભરે છે. પુરૂષ તેવી સ્થિતિમાં ઘરને નાશ કરતો હોય છે. સ્ત્રીની આબરૂ બચાવનાર પુરૂષ વિરલા, પુરૂષની આબરૂ બચાવનારી નારીઓ ઘણું નીકળશે. તે ચંચળ થાય છે, પણ સતીત્વ સાચવવામાં તે તેટલી જ સ્થિર અને આગ્રહી બને છે. પુરૂષમાં ચંચળતા પણ છે અને અવસરે સ્થિરતા અને આગ્રહ ઓછો હોય છે. સ્ત્રી વિણસતાં ઘર અસ્તવ્યસ્ત થઈ નેંધારું બને છે. પુરૂષ વિણસતાં સ્ત્રી તેમ થવા દેતી નથી. ગમે તે દુઃખમાં દિન ગુજારી સંતાનેને ઉછેરી સુખના દહાડાની રાહ જુવે છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ધમ્ય વિચાર ઉપપ આર્ય સ્ત્રી ચારિત્ર્યમાં નમાવી ઝટ નમતી નથી. તેનું જાતવાન લેહી ઉકળી ઉઠે છે, છતાં બળથી શાંતિ અને સંતેષને ખેંચી લાવી, પુરૂષને વટાવે તેવી ધીરજ ધારણ કરે છે. તેના નારી જીવનમાં દુઃખના ડુંગરો ઉગ્યા છતાં તેને સુખનાં પગથીયાં બનાવવા તે મથતી જણાશે. આર્યોના ઈતિહાસના પાને પાને એના દાખલા પડેલા છે. કેઈ કઈવાર એનું છુપું રૂદન એને આશિર્વાદ આપતું હોય છે. પુરૂષ એમ રડતે નથી એજ એની જાતને માટે ભયંકર છે, એજ એની પિતાના પ્રતિ દગાખોર વૃત્તિ છે. પુરૂષમાં પ્રાધાન્ય છે. સ્ત્રીઓમાં પણ વિશેષતાઓ છે, એ ભૂલી ન જ શકાય. પુરૂષેની પાછળ જીવ આપવાની વૃત્તિ સ્ત્રીઓના પવિત્ર પ્રેમમાં આબાદ ખીલે છે. ભક્તિમાં રસભર તેઓ જ રમી શકે છે. શ્રદ્ધા અને તપમાં તેઓ અત્યંત આબાદ અને સહનશીલ હોય છે. “મહાવીર” ની આજ્ઞા ઉઠાવવામાં અને તેનો ઢંઢેરો સર્વત્ર પીટવવામાં તેઓ ઉમદામાં ઉમદા પડતનું કામ કરે છે. તેઓ સામી છાતીએ ઘા ઝીલવાનું શીખવે છે. પીઠના ઘા જેવા તેઓ સર્વથા ખુશી નથી. તેમના પ્યારમાં પ્રેરણું અર્પવાની, શૂરાતન ફેરાવવાની. ઉત્સાહ રેડવાની, હિમ્મત વિકસાવવાની અને આશા ઉપજાવી અડગ ઊભા રહેવામાં ધૈર્ય ધારણ કરાવવાની અમેઘ શક્તિ છે. તેઓ સ્ત્રી છે, પણ સ્ત્રી બની જતા પુરૂષને પૌરૂષમાં રાખવાની શક્તિ ધરાવતી હોય છે. આ જાતિને તિરસ્કાર શ્રાપ થાય તો તેમાં નવાઈ નથી. આર્યદેશની પરાધીનતાનું કારણ આ તિરસ્કાર પણ કદાચ હોય તે તેની ના નહિ. સ્ત્રીઓ દાસી બનવા ચાહે છે, પણ પુરૂષેની ફરજ તેને માલીકણું બનાવવાની હોવી જોઈએ. આ ફરજ ચુકે તેને અધ:પાત થવો જ જોઈએ એમ કંઈ કહે તો તે ખાસ લક્ષ્યમાં લેવા જેવું છે. એ બને. માંથી એકે કદાચ કોઈ નૈતિક ભૂલ કરી હશે, છતાં આ ફરજ જે નહિ ચુકાઈ હશે તે તેઓ જરૂર પશ્ચાતાપ કરશે જ અને તેમનો ઉદ્ધાર પણ અવશ્ય થશે જ. બનેમાંથી ગમે તેને માટે આવી ભૂલ એ અધપાતને માટે અતીવ ભયંકર છે એની કેઈથી ના પાડી શકાય તેમ નથી. ભૂલ થયા પછી સુધારાય, પણ તે સ્વાભાવિક નહિ રહ્યું, એ તે સુધારેલું જ ને. સ્વાભાવિક સજાયેલું અને સુધારેલું એ બનેને ભેદ આસ્માન જમીન જેટલો છે તે કદિપણ ભૂલાવું ના જોઈએ. સંસારની એકેએક ચીજ તપાસી . તેને સહજ નિર્ણય થતાં વાર લાગશે નહિ. અપૂર્ણ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૬ જૈનધર્મ વિકાસ “મૂર્તિપૂજાના વિરોધમાં”..... છે. મુનિ ન્યાયવિજયજી (અમદાવાદ) (અંક ૭-૮ પૃષ્ઠ ૧૦ થી અનુસંધાન.) - વાસ્તવિક રીતે જગતમાં એ કઈ પંથ નથી, સંપ્રદાય નથી, મત નથી, ધર્મ નથી, દર્શન નથી કે જેમાં કઈને કઈ રીતે મૂર્તિ પૂજાને સ્થાન ન હોય, મનુષ્ય માત્રને મૂર્તિપૂજાની જરૂર પડે છે. અને જરૂર છે જ! કટ્ટરમાં કટ્ટર મૂર્તિ પૂજાને વિરોધ કરનાર પણ પિતાના ઈષ્ટ પુરૂષના સ્મૃતિ ચિન્હને અને ગૌરવને માનપૂર્વક જુવે છે. તેને પોતાના ઈષ્ટપુરૂષને અપમાનમાં પોતાનું ગૌરવ હણતું લાગે છે. મુસલમાને ભલે હિન્દુઓને બુતપરસ્ત કહે કિતુ તેમનું મક્કા મદિના; અને હજ યાત્રા શું છે? મજીદની પૂજ્યતા કયાં ઓછી છે? તેની એક છેટે ઈંટ અરે કંકરે કંકર પૂજ્ય મનાય છે. કબરસ્તાન શું છે? અજમેરની ચિસ્તી ખ્વાજા પીરની કબર એટલી પૂજ્ય મનાય છે કે હરેક મુસલમાન ત્યાં યાત્રાએ જાય છે. અને કેટલાક્ત પગે ચાલીને યાત્રા કરવા જાય છે. સમ્રાટ અકબર પણ પગે જ ત્યાં યાત્રા કરવા ગયા હતા. અને કુરાનની પૂજ્યતા તે મૂર્તિથી પણ વધારે છે. આવી જ રીતે ઈસાઈઓ અને શીખે પણ પિતાના ઈષ્ટપુરૂષનાં સ્મૃતિ ચિહે રાખે છે. બાઈબલને અને ગ્રંથ સાહબને મૂર્તિ જેટલુંજ બલકે તેથી વધુ સન્માન આદર આપે છે. અને આર્ય સમાજ પણ સ્વામિ દયાનંદજીના ફોટાઓને હાર તારા પહેરાવી મેટમાં રાખી ઝુલુસમાં ફેરવે છે. એમના ફેટાઓથી પિતાના ઘરને શણગારે છે. અને તેને ખુબજ આદર આપે છે. અર્થાત્ આ સંપ્રદાયો એક યા બીજી રીતે મૂર્તિ માનેજ છે. ભારતમાં મૂર્તિપૂજાઓ તો અનાદિકાળથી પ્રચલિત છે. આ મૂર્તિપૂજક હતા અને તેમાંયે જૈન ધર્મ તે સૌથી પ્રાચીન મૂર્તિપૂજક છે. સ્વામિ દયાનંદજીને પણ સત્યાર્થ પ્રકાશમાં મુક્ત કઠે લખવું પડયું કે “હિંદુસ્તાનમાં મૂર્તિપૂજા જેનાથી શરૂ છે.” સ્થાનકમાર્ગ સંપ્રદાયે જીન પ્રણીત મૂર્તિપૂજાને વિરોધ કરી એક બીજી પણ જબરજસ્ત હાનિ ઉઠાવી છે, અને તેને એક જનવરેન્દ્રની મૂર્તિના વિરોધની સાથે જ પ્રાચીન આર્ય સાહિત્ય અને પ્રાચીન પૂર્વાચાર્ય ભગવોના અણમૂલ સાહિત્યના ખજાનાની પણ અવગણના કરવી પડી. સુલલીત માગધી પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના એ અપૂર્વ ખજાનાનો ત્યાગ કરવામાં બીજું કઈ કારણ ન હતું, પણ એ સાહિત્યમાં આત્મકલ્યાણના અથી મુમુક્ષુ જીવે એ જીનાલયનાં-નવારે Page #15 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજાના વિરોધમાં ૨પ૭ ન્દ્રની મૂર્તિનાં દર્શન પૂજન અને નિર્માપણદ્વારા આત્મકલ્યાણ કેવી રીતે સાધ્યું તેનું પણ નિરૂપણ આવે છે. સાથે જ પ્રાચીનકાળમાં જીન મંદિરે કેવાં હતાં; ક્યાં હતાં, તેનું મહાસ્ય હતું વગેરે વગેરે પ્રસંગેને પણ ઉલ્લેખ આવે છે. યદ્યપિ એ પ્રાચીન સાહિત્યમાં આ સિવાયના બીજા પણ અનેક ભવ્ય અને રોચક પ્રસંગે, જન તત્વજ્ઞાન જૈન સિદ્ધાંતનું ગંભીર નીરૂપણ અને કર્મ સિદ્ધાંતેનું ઉંડુ જ્ઞાન વિશદ રીતે દર્શાવેલું છે. જે વાંચતાં આત્મા ઉપર અસાધારણ અસર થાય છે પરંતુ સ્થાનકમાર્ગિ સમાજને એક મૂર્તિના વિરોધના કારણે જ આવા અપૂર્વ સાહિત્યના અણમૂલ ખજાનાથી વંચિત રહેવું પડ્યું છે. એ સમાજે આગમ સાહિત્યમાંથી પણ ડાં સૂત્રે માન્ય રાખ્યાં અને તેમાં પણ જીન મૂર્તિના વિધાનના પાઠો ઉપર તે હડતાલ જ મારવી પડી સાથે જ ચૌદ પૂર્વધર શ્રત કેવળી શ્રી ભદ્રબાહ સ્વામિ જેવા મહર્ષિ રચિત નિર્યુક્તિઓ છોડવી પડી; ચૂણિભાષ્ય અને વિદ્વત્તાપૂર્ણ ટીકાઓ છોડવી પડી, બદલામાં જેમને પુરું ભાષાનું પણ જ્ઞાન ન હતું, તેમના બનાવેલા અર્થગાંભીર્ય રહિત ટખાઓ ઉપર જ જીવન રાખવું પડ્યું. અને પ્રાચીન આચાર્ય ભગવંતોએ રચેલા ચરિ. ત્રના સાર સાંભળી સાંભળી રાસા બનાવી, અપૂર્ણ અધુરાં જીવન ચરિત્રોનો જ આધાર રાખ પડશે. તેમાં નથી વિદ્વત્તા કે નથી ગહનસાત્વીક તત્વજ્ઞાનને સમાવેશ. નથી વ્યાકરણ શુદ્ધ પ્રાગે કે નથી ભાષા સાહિત્યને ખજાને. ન મળે કાવ્યના સુંદર ગુણો કે ન મળે છંદને મેળ. ન મળે કર્ણપ્રિય શબ્દસંગ્રહ કે ન મળે પુર્ણ સત્ય જીવન પરિચય. સ્થાનકમાર્ગિ સંપ્રદાયને શરૂ થયે લગભગ ચારસો વર્ષ વ્યતિત થયાં પરંતુ વીસમી સદીને બાદ કરો તો તે પહેલાંનું તેનું સાહિત્ય કોઈપણ વિદ્ધજન પ્રિય નથી. છેલ્લા ચારસો વર્ષોમાં સ્થાનક સંપ્રદાયમાં એક પણ મૌલીક ગ્રંથકાર નથી ઉત્પન્ન થયો. જ્યારે શ્વેતાંબર ધર્મમાં એક નહિં, બે નહિં બલ્ક અનેક પ્રતિભાસંપન્ન પંડિત-દિગ્ગજ વિદ્વાન સાધુઓ થયા છે, અને ભારતના કેઈપણ ધર્મ સાહિત્ય સામે ટક્કર ઝીલી શકે તેવા પ્રતિભાસંપન્ન સાહિત્યનું નિર્માણ થયું છે. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ, મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ, મહોપાધ્યાય શ્રી મેઘવિજયજી મહારાજ, મહાપાધ્યાય શ્રી શાન્તિચંદ્રજી, મહોપાધ્યાય કલ્યાણવિજયજી, ઉ. સિદ્ધચંદ્ર અને ભાનચંદ્રજી, આ સિવાય બીજા પણ અનેક વિદ્વાન સાધુઓએ સંસ્કૃત પ્રાકૃત અને ગુજરાતિ ભાષાના અનેક ગ્રંથ બનાવેલા છે. અધૂર્ણ ૧ જેમ કે સમરાસાનું પરિવર્તન કરી ચલાવેલી રામાયણ-અને ચંદરાજ, શ્રીપાલ ચરિત્ર વગેરે વગેરે જૂઓ મૂલમાં અને સ્થા. એ બનાવેલા એ રાસોમાં કેટલું પરિવર્તન છે.. બસ ચરિત્રને મૂલપ્રાણ તેમાં નથી જોવાતે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ જૈનધર્મ વિકાસ લેખાંક ૨ દયાનિધિ મહાત્મા ગતમ બુદ્ધ ભ્રમણોત્પાદક ઈતિહાસનું નિસન, (લેખક શ્રી. મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી-થાણા) આ મહાપુરૂષને જન્મ ઈ. સ. પૂર્વે ૬૨૦ ના ગાળામાં હિમાલય પ્રર્વતની તળેટી નજીકના પ્રદેશમાં કપિલ વસ્તુનરેશ શુદ્ધોધનને ત્યાં તેમની વયેવૃદ્ધ અવસ્થાએ થયે હતા. એમનું રાજ્યકુટુંબ શાયજાતિના ક્ષત્રિય વંશનું હતું. તેઓ કાશ્યપ અથવા ગૌતમ ગોત્રી તરીકે પ્રસિદ્ધિમાં આવ્યા હતા. આ કાળે ભારતના ઉત્તર અને પૂર્વ પ્રદેશમાં વિચરતા સમર્થ પૂર્વધર જૈનાચાર્યોના સહવાસ અને પ્રતિબંધથી પશુયજ્ઞ ઉપર ઘણા વિભાગને ઘણા ઉત્પન્ન થઈ હતી. “ધર્મના નિમિત્તે દેવી દેવતાઓને પ્રસન્ન કરવાના એંઠાં નીચે અયોગ્યતાથી લેવાતા સેંકડે અવાક્ પશુઓના બલિદાનથી ઉત્તર અને પૂર્વ પ્રદેશનું ભારત કમકમી ઊઠયું હતું. - આ સમયમાં ગ્રેવિશમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ પછી તેમની પાંચમી પાટે બિરાજતાં આચાર્ય શ્રી. કેશીકુમાર ગણધર કે જેઓ પાંચસે શિષ્ય સમુદાય સહિત હિમાલયની તળેટીના પ્રદેશમાં વિચરતા હતા. તેજ માફક શ્રી પાર્શ્વનાથના સંતાનીયા સાધુ તરીકે શ્રી. કાલિપુત્ર, મથાલી, આનંદ રક્ષિત અને કાશ્યપ નામે ચાર સ્થવિર આચાયે પાંચસો પાંચસો શિષ્ય સમુદાય સહિત ઉત્તર અને પૂર્વ ભારતમાં વિચરતા હતા. - શ્રી. કેશકુમાર આચાર્યને જન્મ ઉજજેનીના રાજા જયસેનને ત્યાં થયે હતું. તેમની માતાનું નામ અનંતાસુંદરી હતું. શ્રી. કેશીકુમારને શ્રી પાર્શ્વનાથની પાટના ચેથા પટધર શ્રી. આર્ય સમુદ્રાચાર્યને પ્રતિબોધ થયાથી તેણે કુમાર અવસ્થામાં જ દીક્ષા અંગીકાર કરી હતી. છે. પોતાના ગુરૂના સ્વર્ગવાસ બાદ પટધર તરીકેનું નામ દીપાવવાને તેઓ ભાગ્યશાળી થયા હતા. તેઓનું માન ભારતીય ક્ષત્રિય રાજ્ય કુટુંબમાં ઘણુંજ સુંદર હતું. આ પ્રભાવશાળી આચાર્યના પ્રતિબધથી જૈન ધમી બનેલા રાજ્ય કુટુંબમાં વૈશાલીના રાજા ચેટક, ક્ષત્રિયકુંડ નગરના રાજા સિદ્ધારથ (કે જે પ્રભુ મહાવીરના પિતા હતા) તેમજ કપિલવસ્તુના રાજા શુદ્ધોધન (કે જે ગૌતમ બુદ્ધના પિતા હતા) મુખ્યત્વે હતા. મહારાજા શુદ્ધોધનને ત્યાં તેમની મેટી ઉંમરે રાજપુત્રને જન્મ થએલ Page #17 -------------------------------------------------------------------------- ________________ દયાનિધિ ગૌતમબુદ્ધ ૨૫૯ હોવાથી તેઓ આ લાડકવાયા પુત્રની બહુજ કાળજીપૂર્વક સંભાળ રાખતા હતા. ઉમર લાયક થતાં કુમારને ઉચ્ચ કેટીનું રાજ્યકારભાર ગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ રાજપુત્રનું લગ્ન યશોધરા નામે ક્ષત્રિય રાજપુત્રી સાથે કરવામાં આવ્યું હતું. આ પતી પત્નીને સંસાર સંતોષી અને સુખમય હતે. લગભગ દશવરસના પરણેત બાદ રાજપુત્ર ગૌતમ (સિધ્ધાર્થ) ને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ હતી. રાજપુત્ર ગૌતમની જન્મ કુંડલીમાં રાજ્યપદના બદલે ગીપદને લાયક અનેક ઉચ્ચ કેટીના ગૃહો પડયા હતા. જેથી રખે રાજકુમાર તેને લાભ લઈ પિતાની નજર સામે ત્યાગી વનવાસી–તપસ્વી બને તે મહારાજાને લાગી આવતું હતું. કારણ રાજ્યકારભારને આધારે માત્ર આ એકના એક લાડકવાયા પુત્ર ઉપરજ હતો. મહારાજાએ અનેક વખત ઉમર લાયક પુત્રને સિંહાસન આરૂઢ થવા કહ્યું હતું છતાં રાજપુત્રનું દિલ તેથી વિભક્ત રહેતું હતું. જેથી મહારાજાને શંકા રહેતી કે રખે આ રાજપુત્ર સંસાર ત્યાગ કરશે. મહારાજાએ કઈ દુઃખી, વૃધ્ધ, યા મૃતદેહના રાજપુત્રને દર્શન ન થાય તેવો પાક બંદોબસ્ત સમસ્ત રાજ્યમાં કર્યો હતે. રાજ્યાધિકારીઓ જ્યારે જ્યારે રાજકુમાર ફરવા નીકળે ત્યારે ઉપરક્ત વસ્તુઓ તેની નજરે ન પડે તે બંદોબસ્ત રાખતા હતા. છતાં નિર્મિત ભાવીને મિથ્યા કરવા જ્ઞાનીઓ પણ સમર્થ થયા નથી તે આ બિચારા શુધ્ધધન મહારાજાની તે શી ગણતરી ! એક દિવસ સંધ્યા સમયે ફરવા નીકળેલ રાજપુત્ર ગૌતમની દષ્ટિએ એક અતિશય વૃધ્ધ પુરૂષ લાકડીના ટેકાથી ધ્રુજતી ગતિએ ચાલતો દેખાય તેમજ એક યુવાનના મૃતદેહને શમશાન ભૂમિ તરફ અગ્નિ સંસ્કાર અર્થે અતિશય કળકળાટભેર લઈ જતાં કેટલાક માણસોને તેણે જોયાં. - કેઈ કાર્યની ઉત્પત્તિમાં “કારણ” જેમ પ્રાધાન્ય સ્થાને છે તે જ માફક અહીં પણ બન્યું. આ બંને દશ્ય નજરે નિહાળતાં રાજપુત્ર ગૌતમને સંસાર ઉપર એકદમ વૈરાગ્ય ઉત્પન્ન થયે, અને તેને એમ લાગ્યું કે અંત સમયે પિતાની પણ આજ દશા થવાની છે એવું નિશ્ચયપૂર્વક માની તે મુક્તિને માર્ગ શોધવાના કાર્યમાં તલ્લીન બની ગયે. તેજ દિવસે મધ્ય રાત્રે નિદ્રાવશ પત્ની યશોધરા તથા પારણામાં ઝુલતા રાજકુમાર રાહુલને નિદ્રા અવસ્થામાં જ મૂકી, ત્યાગી ભાવનામાં સુદઢ બનેલ કુમાર ગૌતમે રાજ્ય મહેલનો ત્યાગ કર્યો. આ સમયે રાજપુત્રના અંગ ઉપર કિમતી આભુષણે અને વસ્ત્રો હતાં. પ્રભાત થતાંજ રસ્તે જતાં પ્રથમ મળેલ મુસાફરને તેણે તેનાં વસ્ત્રાભૂષણે અર્પણ કર્યા અને તેના બદલે તેની પાસેથી તેનાં સાદાં વસ્ત્રો મેળવ્યાં. Page #18 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ વિકા* આ ત્યાગી રાજકુમારે વિંધ્યાચળ પર્વત તરફ પ્રયાણ કર્યું. આ પર્વતની હારમાળાઓ ઉપર સેંકડો યેગીએ, તપસ્વીઓ અને ઉપાસક મુમુક્ષુઓ ઈશ્વર ચિંતવનમાં મગ્ન રહેતા હતા. આ પર્વતની રત્નગિરિ નામે પર્વતની ટેકરી ઉપરની એક ગુફામાં જઈ એક મહાન યોગી અને તપસ્વીના સંસર્ગમાં આવી કુમારે આત્મ શુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્તિ અર્થે તપશ્ચર્યા આદરી, આ પ્રમાણે અહીં લગભગ છ માસ સુધી ગુરૂ ભક્તિમાં મગ્ન બનેલ રાજપુત્ર સમર્થ યેગી પાસે ઉત્તમ પ્રકારના જ્ઞાનની પ્રાપ્તિ કરી. ગૌતમ બુદ્ધને પ્રથમ ઉપદેશ-સેંકડે પશુઓને મળેલું અભયદાન. રાજ્યપુત્ર ગતમે અહીંથી વૈશાલીના વન તરફ ઉગ્ર તપશ્ચર્યા અથે જવાને નિશ્ચય કર્યો, અને રત્નાગિરિ પર્વત ઉપરથી તેણે ગુરૂ આજ્ઞા મેળવી એક દિવસ પ્રભાતે પ્રયાણ કર્યું. વૈરાગ્ય વાસિત ભાવનાઓમાં તરબોળ થએલ ત્યાગી રાજકુમારને ટેકરીઓ ઉપર ચાલવાને પરિચય ન હોવાથી તેના પગે અસ્થિર રહેતા હતા, છતાં આ ગમ્ય કારણોવશાત્ આત્માનંદી બનેલ આ મુમુક્ષુને તેમાં આનંદ દેખાતે હતે. ટેકરીના ઢળાણવાળા માર્ગ ઉપરથી નીચે ઉતરતાં અચાનક આ ત્યાગી કુમારના કાને પશુઓના કરૂણ સ્વર સંભળાયા. આવા કરૂણામય શબ્દ સાંભળતાં જ કુમારનું હૃદય કરૂણામય બન્યું. તરતજ ત્યાગી કુમારે દોટ મુકી તળેટીએ પહોંચી જઈ ત્યાંથી પસાર થતા ઘેટાના ટોળાં તરફ તે વન્યો. આ ટેળાંમાંથી અતિશય આકંદ કરતાં એક લંગડાતા ઘેટાનાં બચ્ચાને તેને માલિક માર મારી આગળ ચલાવતો હતો તે નજરે જોઈ તેણે ઘેટાનાં બચ્ચાંને ઉંચકી લઈ પિતાના પિટ સરસું ચાંપ્યું અને તેના પર પુત્રવત્ પ્રેમ દર્શાવ્યો. નિર્દોષ ઘેટાનાં બચ્ચાએ પિતાના તારણહારની ગોદમાં જઈ, આકંદ કરવું મૂકી દઈ અભયદાન માગતું ન હોય તે પ્રમાણે શાંત પડયું - ઘેટાનાં ટેળાંના માલિકને પૂછતાં જણાયું કે નજીકમાં આવેલ સજગૃહી ગિરિવૃજનગરીએ મહારાજા બિંબિસાર ઉફે શ્રેણિકને તરતમાં જ થએલ રાજ્ય ભિષેકના નિમિત્તે થનારા ભયંકર પશુયજ્ઞ માટે આ ઘેટાંઓનું ટેળું ત્યાં બલિદાન અર્થે લઈ જાય છે. આ દયાળુ કુમારે વચમાં પડી ઘેટાંનાં બચ્ચાંને ખંભા ઉપર બેસાડી દીધું. - આ જોતાંજ ઘેટાનાં ટેળાંના માલિકે કહ્યું, “હે યુવાન તપસ્વી ! આ એકજ બચ્ચાંની દયા ખાધેથી શું વળશે? અપૂર્ણ Page #19 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રસમ્મત માનવધર્મ ઔર મૂર્તિપૂજા शास्त्रसम्मत मानवधर्म और मूर्तिपूजा ( लेखक )-पूज्य मु. श्री. प्रमोदविजयजी म. ( पन्नालालजी) ( ४. ७-८. ५०४ २०४ या मनुसंधान ) मणपजवोहिनाणी सुयमइणाणी मरंति जे समणा । छउमत्थमरणमेयं केवलीमरणं तु केवलिणो॥ अर्थात् मतिज्ञानी, श्रुतज्ञानी, अवधिज्ञानी और मनःपर्यवज्ञानी साधु जी मरते हैं वह सब छद्मस्थ मरण ही माना गया है और कैवलियों का जो मरण है वही केवलीमरण है। जब तक यह अंतिम मरण प्राप्त न हो तब तक अनादि कालीन यह भावचक्र चलता ही रहेगा। इस चक्कर में से आत्मा को विमुक्त करने के लिये तथा केवली मरणावस्था तक पहुंचने के लिये एक धर्म ही सहायक है। ___ वाचकमुख्य उमास्वात्याचार्यजी ने भी केवलीमरण या पंडितमरण की प्रशंसा करते हुए फरमाया है किः संचित तपोधनाना, नित्यं व्रतनियमसंयमरतानाम् । .. उत्सवभूतं मन्ये, मरणमनपराधवृत्तीनाम् ॥ अर्थात् जिसका जीवन तप, व्रत, नियम, और संयममय हो उसके मरण को भी उत्सवभूत कहा गया है । मरण का समय भी कोई निश्चित नहीं। साथ ही काल का प्रकोप कब होता है यह जाना नहीं जा सकता है यदि इसका पूर्ण ज्ञान हो जाय तो किसी को भी किसी प्रकार का भय न रहे। हमेशा जीव के हृदय में मरण का भय बना रहे और वह धर्म की ओर झुका रहे इसी लिये काल के प्रहार को अदृश्य रक्खा गया है । धर्म क्रिया या धर्मप्रवृत्ति का किसी खास अवस्था विशेष से भी संबंध नहीं है। उसका संबंध तो बाल्यावस्था, युवावस्था एवं वृद्धावस्था तीनों अवस्थाओं के साथ समान रुप से है। भगवान् महावीर नेतो धर्म का समय निश्चित करते हुए बतलाया है किः जाव जरा न पीडेइ, वाही जाय न बहुइ । जाव इन्दिया न हायंति, ताव धम्म समाचर ॥ अर्थात् जब तक वृद्धावस्था कष्ट न पहुंचाती हो, व्याधि ने शरीर को न घेरा हो, इन्द्रियशक्ति क्षीण नहीं हुई हो तब तक धर्ममार्ग में प्रवृत्ति करते रहो, अहा! भगवान् के कितने उत्तम विचार ! कितना अभेद भाव ! कितना धर्म के प्रति अपेक्षा भाव और आदेश! हमारे कितनेक बंधुओं ने धर्म काल के लिये वृद्धावस्था को ही नियुक्त कर रखा है किंतु उनकी यह मान्यता भ्रम Page #20 -------------------------------------------------------------------------- ________________ २१२ જૈન ધર્મ વિકાસ पूर्ण है क्योंकि वृद्धावस्था के पूर्व मृत्यु न आवेगी इसका निश्चय ही कैसे हो सकताहै ? क्या इसी अवस्था में हमें मृत्यु प्राप्त होगी इसका पट्टा भी है ? धर्म का संबंध इस जीवन के साथ प्रत्येक अवस्थासे है। धर्म कोइ स्थूल दृश्य पदार्थ नहीं है और न वह कोई सामान्य वस्तु विशेष ही है जिससे उसका मूल्य अंकित हो सके। वह तो श्रद्धा का विषय है। हृदय का आधार स्तंभ है । और सुलभ बोधी की मूल सम्पत्ति है । शास्त्र रचयिताओंने धर्म के रहने के स्थानों का प्रतिपादन करते हुए बतलाया है कि जिसकी आत्मा में कषायों का प्राबल्य न हो, जो सरलता गुण संपन्न हो, एवं शुद्ध श्रद्धालु हो उसी में धर्म रह सकता है और यही आत्मोन्नति के उपाय भी हैं। कहा भी है कि: सोही उज्जुय भूयस्स, धम्मो सुद्धस्स चिट्ठइ। । निव्वाणं परमं जाइ, घयसित्ति व्व पावए॥ जैसे अग्नि में घृत को सिंचन करने से वह अत्यधिक प्रज्वलित होती है उसी प्रकार तपादि गुणों द्वारा विशुद्ध बनी हुई आत्मा भी निर्वाण (मोक्ष) पद को प्राप्त करती है धार्मिक भावनाए भी शुद्ध व्यक्ति के हृदय में ही रह सकती हैं। धर्म, चिंतामणि, कल्पवृक्ष, चित्रावेल, एवं कामधेनु गाय के समान इच्छा पूरक तथा चिंता चूरक है। इसका आधार जिन्होंने लिया है वे फकीर भी अमीर कहलाये हैं । अनाथ भी सनाथ बन गये हैं। रंक भी राजा बन गये हैं। अरे! कल्पवृक्ष और चिंतामणि रत्न तो फिर भी परिमित सुख के दाता ही हैं किंतु धर्म रूपी रत्न अपरिमित अनंत मोक्ष सुख का दाता है। - यद्यपि प्रारंभ में धर्म हेतु नानाविध कष्टों का अनुभव अवश्य करना पड़ता है किंतु वे कष्ट केवल मनुष्य को. परीक्षा के निमित्त ही आते हैं। थोड़े काल तक मनुष्य को कसौटी पर कस कर, उसे चल विचल करने के अनेक प्रयत्न कर पुनः स्वस्थान पर ही चले जाते हैं। महात्माओं एवं धर्मात्माओं के धर्म की खरी (सच्ची) परीक्षा ऐसी आपत्तियों के समय ही होती है। विपत्ति में धैर्य रखना यही महात्माओं का मुख्य सिद्धान्त है । कहा भी है किः विपदि धैर्यमथाभ्युदयेक्षमा, __सदसि वाक्पटुतायुधि विक्रमः। .... यशसि चाभिरुचिर्व्यसनं श्रुतौ, ... प्रकृतिसिद्धमिदं हि महात्मनाम् ॥ प्रत्येक शुभ कार्य में प्रारंभिक विघ्नों का सामना करना आवश्यक हो जाता है। वे विघ्न अपना क्षणिक प्रभाव प्रकट करने के अनन्तर पुनः सुखरूप Page #21 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રસમ્મત માનવધર્મ ઔર મૂર્તિપૂજા २६३ हो जाते हैं। भगवान् महावीर के जीवन काल की ओर ही दृष्टि निपात कीजिये उनको अपने कर्तव्य मार्ग से विचलित करनेवाले कितने असह्य उपसर्गों का सामना करना पडा ? कितनी विकट एवं अमानुषिक वेदना का अनुभव करना पड़ा? ग्वालों द्वारा कानां में खीले ठोके जाना, पैरों पर खीर पकाई जाना क्या सीमातीत वेदना नहीं थी ? पार्श्वनाथ को कामठ तापस द्वारा विभिन्न २ भवों में किये गये उपसर्ग क्या हृदय में रोमांच नहीं खड़े कर देते हैं ? ऐसे एक नहीं अनेकत्यागी राजा महाराजाओं के दृष्टांत इस भारत भूमि पर विद्यमान हैं जिन्होंने धर्म के खातिर तन मन एवं धन अर्पण कर दिया था। राजा हरिश्चन्द्र ने धर्म के लिये राज्य वैभव का परित्याग कर दिया। कर्ण ने धर्म रक्षा के लिये अपना कवच कुंडल देकर काल का अतिथि बनना स्वीकार किया। शिवि तथा मेघरथ राजा ने धर्म के लिये अपने शरीर का मांस काट कर दे दिया। प्रादने धर्म के लिये हंसते २ अग्नि में प्रवेश किया। अरणक, आनंद एवं कामदेव आदि श्रावकों ने धर्म के वास्ते विविध कष्टोपार्जन किये। ऐसे अनेक धर्म धुरियों ने धर्म के लिये आत्म बलिदान कर दिया। उक्त सर्व उदाहरण धर्म की निर्मलता को ही सिद्ध करते हैं। यद्यपि उक्त महापुरुषों को धर्म निमित्त कष्टों का सामना जरूर करना पड़ा किंतु आज जो उनकी यशःपताका दिदिगत में फहरा रही है वह उनके भगीरथ कष्टपूर्ण तपश्चर्या का ... ही सुपरिणाम है । जो धर्म पर किया होता है, कुर्बानी करता है, जीवन अर्पण करता है धर्म भी उसके लिये प्राण देता है तथा निर्मल यशायु प्रदान कर चारों ओर उसकी कीर्ति दुंदुभि बजा देता है। . . .. जव धर्म को ठेस पहुंचती है या धक्का लगने का अंदेशा रहता है अथवा धर्म पर कुठाराघात का प्रसंग आ पड़ता है तव पृथ्वीपर दिव्य विभूतियों का आविर्भाव होता है। राम, कृष्ण, महावीर, पाश्वनाथ आदि इसी के परिणाम स्वरूप हैं। स्वयं कृष्ण जी ने भी अपनी भगवद्गीता में अर्जुन को कहा है कि ____यदा यदा हि धर्मस्य ग्लानि भवति भारत ! ___ अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ संसार की दिव्य विभूतियां थोड़े समय तक अपनी करामात दिखाने तथा जगत् को नीतिधर्म का पाठ पढ़ाने के लिये अवतार लेती हैं। अवतारी पुरुष धर्म की रक्षा के निमित्त ही आते हैं और अपना कर्तव्य पालन कर चले जाते हैं। मीति शास्त्र का तो यहां तक कथन है कि जिस व्यक्ति में धर्म के प्रति श्रद्धा नहीं, जिसने धर्म का माहात्म्य नहीं समझा उसने मानवता को ही नहीं समझा है। धर्म हीन मानव जीवन कहीं भी आदरणीय नहीं होता है। जिस प्रकार सड़े कान की कुतिया जहां जावे वहीं से बाहिर निकाल दी जाती है उसीप्रकार धार्मिक संस्कार रहित मनुष्य भी जहां जावे वहां अपमान का ही .. अनुभव करता है। कहा भी है किः Page #22 -------------------------------------------------------------------------- ________________ २६४. જનધર્મ વિકાસ जहा सुणी पूइकण्णी निक्कसिज्जइ सव्यसो । एवं दुस्सीलपडिजीए मुहरी निक्कसिज्जइ ।। कण कुंडगं चइचाणं, विटं झुंजइ सूयरो। एवं सीलं चइत्ताणं, दुस्सीले रमइ मिए ।। जैसे ग्राम शूकर का जन्मसिद्ध संस्कार विष्ठा (प्दी) खाने का ही रहता है उसके सामने एक ओर विविध प्रकार के धान्य तंडुल आदि रखदें और दूसरी ओर विष्ठा का पात्र रख दें तो वह सब को छोड़ कर विष्ठा पात्र में ही मुंह डालेगा उसी प्रकार अज्ञानी जन उत्तम धर्म पात्रको छोड़ कर विष्ठा रूप अधर्म पात्रकी ओर ही बकते हैं जिसका परिणाम इतना कटु होता है कि उनको इत उत सर्वत्र द्वार २ का भिखारी होना पड़ता है। जैसे अज्ञानी मृग गोतरागान्ध बनकर व्याध (शिकारी) की ओर भी नहीं देखता है और अपने जीवन को पराधीन बनाकर दुःखीकर डालता है उसी प्रकार विषयों के लोलुपी बन कर जीव भी धर्म को भूल जाते हैं और मरण प्राप्त कर नरकादि नीच योनियों में विविध यातनाएं सहन करते हैं यह सब धर्म की उपेक्षा का ही परिणाम है। धर्मचक्षु दृश्मान पदार्थ नहीं है वह तो आत्मशक्ति विकास द्वारा ही अनुभवगोचर होता है। भपूर्ण. પુવીચંદ્ર અને ગુણસાગર એક્ટીસ ભવને સ્નેહસંબધ [भूक्षता : ३५विय श]ि याने અનેક અન્તર્ગત કથાઓથી ભરપૂર, વૈરાગ્યમય છતાં વાંચવામાં રસ ઉત્પન્ન કરે તેવો આ ગ્રંથ હરેક જૈન-જૈનેતરે અવશ્ય વાંચવા તેમજ મનન કરવા યોગ્ય છે. કાઉન સોલ પેજી સાઈઝમાં, હેલેન્ડના ઢેજ કાગળ ઉપર સુંદર છપાઈ તથા આકર્ષક બાઈન્ડીંગ ફરમાં લગભગ ૪૦ છતાં કીંમત માત્ર રૂપિયા ત્રણ. -भगवान स्थ१. भाडेता नारास प्रा | | ૩ મેઘરાજ જૈન પુસ્તક ભંડાર દોશીવાડાની પોળ, पायधुनी-भुम. અમદાવાદ. ૪ જેનધર્મપ્રસારક સભા ભાવનગર. ૨ સંઘવી મુલજીભાઈ ઝવેરચંદ ૫ મોહનલાલ રૂઘનાથ પાલીતાણ. પાલીતાણા, - Page #23 -------------------------------------------------------------------------- ________________ સેવા ધર્મનું સુંદર સ્વરૂપ સેવા ધર્મનું સુંદર સ્વરૂપ. લેખક-મુનીરાજ શ્રી પ્રેમવિમલજી મહારાજ. મુ. કેટા. (મારવાડ) શ્રેષ્ઠ વસ્તુને સંયોગ થવો એ મહાન પુણ્યદયને જ પ્રભાવ હોઈ શકે છે, એ નિર્વિવાદ છે. પરંતુ સાથે એજ શ્રેષ્ઠ વસ્તુને સદુપયોગ સંપૂર્ણ પુણ્યદયે જ થઈ શકે છે જ્યારે અપૂર્ણ પુયોદયના કારણે શ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત થવા છતાં ય એનું શુદ્ધ અને સત્ય સ્વરૂપ સમજી શકાતું નથી જ. અને તેથી તે શ્રેષ્ઠ વસ્તુને દુરૂપયોગ થવા પામે તો તે બીના સ્વાભાવીક છે. સેવા કરવી એ શ્રેષ્ઠ વસ્તુ છે, પરંતુ સેવા શા માટે કરવી જોઈએ? સેવા કેની કરવી જોઈએ ? સેવા કરવાથી લાભ શું? એ દરેક પ્રશ્નો જ્યારે સેવા કરનાર વ્યક્તિ વિચારવાનું . પસંદ કરે છે ત્યારે જ તે સેવાનું સુંદર અને સંપૂર્ણ ફલ પામી શકે છે. સામાન્ય નિયમ મુજબ સદગુણ મનુષ્યોની જ સેવા કરવામાં આવે છે, તેનો કોઈપણ ઈન્કાર કરી શકે તેમ નથી. ત્યારે અનાથ અને દુ:ખી મનુષ્યો પ્રતિ જે સહાય અને મદદ કરવામાં આવે છે, તેનું નામ સેવા નહિં પરંતુ દયા અથવા અનુકંપા છે. એ વસ્તુ જે સંપૂર્ણ રીતીએ વિચારવામાં આવે તે વાત માન કાળમાં સેવા શબ્દને જે સ્વેચ્છાપૂર્વક ઉપયોગ થઈ રહેલ છે, તે કદાપી બનવા પામે નહિં. સંસારની દષ્ટીએ પણ સેવા કરવાનું જે ફરમાન નીતિશાસ્ત્ર- ' કાએ કરેલ છે, તે પણ યોગ્ય છેજ અને તેથીજ નીતિશાસ્ત્રકારોએ અતિથિ સત્કારનું વિધાન બતાવેલ છે. અતિથિ કેને માનવા જોઈએ અને તેઓનાં લક્ષણ શું છે તે માટે જીનદત્તસુરીજી મહારાજા વિવેક વિલાસ ગ્રંથમાં–પ્રથમ સર્ગમાં ૩જા ઉલ્લાસમાં લેક ૧૩માં જણાવે છે કે न प्रश्नोजन्म न कार्यो, म गोत्राचार योरपि । नापिश्रुत समृध्धीनां, सर्व धर्म मयोऽतिथिः ॥१३॥ અર્થ–જેના જન્મ સંબંધી પ્રશ્નો કે કાર્યો તથા ગાત્રાચાર વિગેરે જાણતા નહિં હોવા છતાંય, જેઓ સંસાર છોડીને જ્ઞાન ધ્યાનમાં રહીને સંયમ પાલન કરે છે, તેજ સર્વધર્માનુસારે સાચો અસ્તિથિ છે. अतिथि नर्थिनो दुः स्थान, भक्तिशक्यनुकम्पनै ।। कृत्वा कृतार्था नौचित्या, भोक्तुं युक्तं महात्मनाम् ॥१४॥ અર્થ–મહાન પુરૂષે શક્તિ અનુસાર અંતિથીની ભક્તિ કરે છે અને યાચક તથા ગરીઓને ઉચીત પ્રમાણે દાન દઈને પછી જ ભજન કરે છે. अतिथि र्यस्य भग्नाशो, गृहात्प्रतिनिवर्तते । सतस्मै दुष्कृतं दत्वा, पुण्यमादायगच्छति ॥१६॥ Page #24 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ વિકાસ અર્થ–જે મનુષ્યોને ત્યાંથી અતિથિ નિરાસ થઈને જાય છે, તે મનુષ્યને પાપ સમર્પણ કરીને અને તેનું પુણ્ય લઈને જ અતિથિ જાય છે. આ પ્રમાણે જૈનશાસ્ત્રોના ફરમાન મુજબ એ વસ્તુ સિદ્ધ થાય છે કે સુચારિત્ર સંપન્ન મનુષ્યોને જ અતિથિ માનવામાં આવે છે. તે અતિથિ મનાતા મનુષ્યોને આદર સત્કાર યા સેવા ભક્તિ કરવાને સામાન્ય મનુષ્ય જે પ્રેરાય છે તે ફક્ત ગુણાનુરાગના કારણે જ શ્રાવક ધમના બાર વ્રતમાં ૧૨મું અતિથિસંવિભાગ વ્રત શા માટે છે તે જે સુંદર રીતીએ સમજવામાં આવે તે જરૂર સમજાશે કે ફક્ત સાધુ મહારાજને જ અતિથિ માનવામાં આવેલ છે. ભલે પ્રસંગાનુસાર માંદગી બીમારી ભેગવનાર બાલબચ્ચાંની સેવા ચાકરી માતાપીતા નેહભાવને વશ થઈ કરવા તૈયાર બને છતાંય શાસ્ત્રકાર મહારાજાઓ ફક્ત માતાપીતાની ખુદની જ સેવા ભક્તિ કરવાનું વિધાન બતાવે છે પરંતુ માતાપિતાએ પિતે સેવા ભક્તિ બલબચ્ચાંની અવશ્ય સદાકાળ કરવી જોઈએ તેમ જણાવ્યું નથી જ. એ બીના જે સંપૂર્ણપણે સમજવામાં આવે તે આજે પિતાની જાતને પ્રખર સુધારક માનનાર મનુષ્યો સુચારિત્રસંપન્ન સાધુ મહારાજાઓને અનાથાશ્રમમાં જવાની તથા પૂજ્ય સાધ્વીજી મહારાજને હસ્પીટલ (દવાખાના)માં નર્સ બનવાની ભલામણે–શિખામણે દેવા તૈયાર થાય છે. તે કદાપિ બનવા પામે નહિં. અપૂર્ણ. બહાર પડી ચૂકેલ છે. શબ્દરતનમહેદધિ શબ્દકોષ ભાગ ૨ જે. સંગ્રાહક, પન્યાસજી શ્રીમુકિતવિજયજી. સંસ્કૃત ભાષા સરળ રીતે બાળજી સમજી દરેક જૈન અજૈન ગ્રંથનું વાસ્તવિક અર્થ સ્વરૂપ સમજી શકે, તેવી પદ્ધતિએ જૈનાચાર્ય શ્રીવિજયનીતિ સુરિશ્વરજી મહારાજની કેષ બનાવી, તેનું પ્રકાશન કરાવી, જનતાને તેને લાભ લેતા કરવાની મહેચ્છા હતી તે બાર વર્ષની મહેનતે આજે પરિપૂર્ણ થવા પામેલ છે. છે આવા અલભ્ય કેષના બે ભાગે, કાઉન આઠ પેજી એકંદર ૧૮૦૦ પૃષ્ઠના, ગુરૂવર્યોના શોભિત ફટાઓ અને પાકા પુંઠા સાથેના આ ગ્રંથના પહેલા ભાગના રૂા. ૮–૦-૦, અને બીજા ભાગના રૂા. ૧૦-૦-૦ પિસ્ટેજ જુદું રાખવામાં આવેલ છે. પહેલે ભાગ મેળવનારાએ બીજો ભાગ સત્વર મંગાવી લેવા ધ્યાનમાં રાખવું. થાબંધ લેનારને 5 કમીશન આપવામાં આવશે. ' ' લખે – શ્રીવિજયનીતિસુરીજી જૈન લાયબ્રેરી, પ૬/૧ ગાંધીરોડ, અમદાવાદ Page #25 -------------------------------------------------------------------------- ________________ ચાતુમાસ નિર્ણય ચાતુર્માસ નિર્ણય. જૈનાચાર્ય શ્રીવિજયનેમિસુરિશ્વરજી મહારાજ, શ્રીવિજયસુરીજી, શ્રીવિજયનંદનસુરીજી, આદિ ૧૩ સસરણના વડે, ભાવનગર, જૈનાચાર્ય શ્રીસાગરાનંદસૂરિશ્વરજી મહારાજ આદિ બાબુ પનાલાલની ધર્મશાળા, પાલીતાણું. જૈનાચાર્ય શ્રીવિજયસિધિસુરિશ્વરજી મહારાજ આદિ ૭ વિદ્યાશાળા, સીવાડાની પિળ, અમદાવાદ. જૈનાચાર્ય શ્રી વિજયનીતિસૂરિશ્વરજી મહારાજ, પંન્યાસ શ્રીમનેહરવિજયજી, પન્યાસ શ્રીસંપતવિજ્યજી આદિ ૧૩ ધર્મશાળા, સાદડી, સ્ટે. ફાલના, મારવાડ. જૈનાચાર્ય શ્રીવિજયવલ્લભસુરિશ્વરજી મહારાજ આદિ સિયાલકેટ, પંજાબ. જૈનાચાર્ય શ્રીજયસિંહસુરિશ્વરજી મહારાજ આદિ ૩ દેરા પાસેના ઉપાશ્રય, બીલીમોરા. જૈનાચાર્ય શ્રીવિજયમાણિક્યસુરીજી આદિ ૨. જૈન ઉપાશ્રય ખેડા. જૈનાચાર્ય શ્રીવિજય મેઘસુરીજી, ઉપાધ્યાય મને હરવિજયજી આદિ પર વીમળગચ્છના ઉપાશ્રય, હાજા પટેલની પોળ, અમદાવાદ. જૈનાચાર્ય શ્રીવિજયલબ્ધિસુરીજી, ઉપા. શ્રીભુવનવિજયજી આદિ ૧૬, સંવેગી ઉપાશ્રયે બીકાનેર, મારવાડ.' : : જૈનાચાર્ય શ્રીવિજયહર્ષસુરીજી, મુનિ રામવિજયજી આદિ તખતગઢ, સ્ટે. એરણપુરારોડ, મારવાડ. જૈનાચાર્ય શ્રીવિયામૃતસુરીજી આદિ ૩ જૈન ઉપાશ્રય, સીરપુર, ખાનદેશ. જૈનાચાર્ય શ્રી વિજયવિજ્ઞાનસુરીજી આદિ ૫ જૈન ઉપાશ્રય, વલસાડ. જૈનાચાર્ય શ્રીવિજયદર્શનસુરીજી આદિ ૩ નેમુભાઈની વાડી, સુરત. જૈનાચાર્ય શ્રીવિજયભદ્રસુરીજી આદિ ૯ જૈનશાળા, રાધનપુર. ' ' જૈનાચાર્ય શ્રીવિજયભક્તિસુરીજી આદિ ૧૪ ઘોઘાની ધર્મશાળા, પાલીતાણા. જૈનાચાર્ય શ્રીવિજયલલીતસુરીજી આદિ જૈન ઉપાશ્રયે, પાલેજ. જૈનાચાર્ય શ્રી વિજયકનકસુરીજી આદિ ૭ જૈનશાળા; ખંભાત. - જૈનાચાર્ય શ્રીરિદ્ધિસાગરજી, મુનિ હેમેન્દ્રસાગરજી આદિ ૫ જૈન ઉપાશ્રય, પ્રાંતિજ.. જૈનાચાર્ય વિજયમસુરીજી આદિ ૯ જૈન ઉપાશ્રય, સાંગલી. (જીલે, સતારા.) જૈનાચાર્ય શ્રીવિજય મેહનસુરીજી આદિ. જૈન ઉપાશ્રય, વેરાવળ. Page #26 -------------------------------------------------------------------------- ________________ જેમધર્મ સિ = = = = જૈનાચાર્ય શ્રીવિજયમાંભુરીજી આદિ ૨. પાંજરાપોળના ઉપાશ્રયે, અમદાવાદ, જૈનાચાર્ય શ્રી વિજયેલાવણ્યસુરીજી આદિ ૯ સાગરના ઉપાશ્રયે રાધનપુર જૈનાચાર્ય શ્રીવિજયકુમુદસુરીજી આદિ ૪. મુળચંદે બુલાખીદાસના ઉપશ્રયે, ખંભાત. જૈનાચાર્ય શ્રીવિજયઉમંગસુરીજી આદિ ૬. પંચના ઉપાશ્રય, કપડવંજ, જૈનાચાર્ય શ્રીવિજયગંભીરસુરીજી આદિ છાબબાઇની ધર્મશાળા, ઉદેપુર, મેવાડ. જૈનાચાર્ય શ્રીવિજયદેવસુરીજી આદિ ૩ જૈન ઉપાશ્રય, વિસનગર જૈનાચાર્ય શ્રીવિજ્યસ્તુરસુરીજી આદિ ૨. તપાના ઉપાશ્રયે, પાલણપુર. જેનાચાર્ય શ્રીવિજયન્યાયસૂરીજી આદિ ૪. કેટાવાળાની ધર્મશાળા, પાલીતાણ. જૈનાચાર્ય શ્રી કીર્તિસાગરજી આદિ ૯ જૈન ઉપાશ્રય, વીજાપુર. જૈનાચાર્ય શ્રીવિજયપ્રભસુરીજી આદિ ૩ મીઠાભાઈ ગલાબચંદના ઉપાશ્રયે, કપડવંજ, જૈનાચાર્ય શ્રી વિજયરામચંદ્રસુરીજી આદિ. લાલબાગના ઉપાશ્રય, ભુલેશ્વર મુંબાઈ જૈનાચાર્ય શ્રી કનકચંદ્રસુરીજી આદિ કેઠીપળ, વડોદરા. જૈનાચાર્ય શ્રીયતિન્દ્રસુરીજી આદિ. જૈન ઉપાશ્રય. બાળરા. મારવાડ. પર્વતક શ્રીકાતિવિજયજી મહારાજ, મુનિ શ્રીપુન્યવિજયજી આદિ ૧૦ સાગરના ઉપાશ્રયે. પાટણ પર્વતકજી શ્રીચંદ્રવિજયજી આદિ ૪. જૈન ઉપાશ્રય, ધાનેરા. (પાલણપુર) ઉપાધ્યાય શ્રીદયવિજયજી મહારાજ, મુનિ ચરણવિજયજી આદિ ૬ સંવેગી ઉપાશ્રય; બીયાવર, મારવાડ. ઉપાધ્યાય શ્રીમંગળવિજયજી આદિ ૩ સરાક જૈન બોડીંગ હાઉસ, રઘુનાથપુર (માનભૂમ) સ્ટે. આદરા. : ઉપાધ્યાય શ્રીક્ષમાસાગરજી આદિ ૧૩ લક્ષ્મીનિવાસ. જામનગર, ઉપાધ્યાય શ્રીસિધ્ધિ મુનિજી આદિ ૨ જૈન ઉપાશ્રય, માણસા. લૈલ થઈને. ઉપાધ્યાય શ્રીસુખસાગરજી આદિ. જૈન ઉપાશ્રય શીવની (યુ. પી) ઉપાધ્યાય શ્રીજવિજયજી આદિ ૬. સંવેગી જૈન ઉપાશ્રય, વઢવાણ શહેર. ઉપાધ્યાય શ્રી ધર્મવિજયજી આદિ ૨ જૈન ઉપાશ્રય. ઉંઝા. ઉપાધ્યાય શ્રીવિવેકવિજયજી આદિ ૨ જૈન ઉપાશ્રય, માસરોડ. પંન્યાસજી શ્રીદાનવિજ્યજી આદિ ૫. જેન ઉપાશ્રય, સીપોર, પન્યાસજી શ્રીશાન્તિવિજયજી આદિ ૩ ડહેલાના ઉપાશ્રય, ડેસીવાડાની પિળ, અમદાવાદ. Page #27 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસ નિર્ણય २१ પન્યાસજી શ્રીમુક્તિવિજયજી આદિ ૨ જૈન ઉપાશ્રય, ધની. મારવાડ પન્યાસજી શ્રીમાનવિજયજી આદિ ૩. મોહનવિજય જાપાઠશાળા, જામનગર, પન્યાસજી શ્રી ઉદયવિજયજી આદિ ૪ સંવેગી ઉપાશ્રય, વાંકાનેર પન્યાસજી શ્રી કલ્યાણવિજ્યજી, મુનિ ચંપકવિજયજી આદિ ૪ સંવેગી ઉપાશ્રય, પ્રતાપગઢ, સ્ટે. મન્દસૌર, માળવા. પન્યાસજી શ્રીસુરેન્દ્રવિજયજી, આદિ ૧૩ કંકુબાઈની ધર્મશાળા, પાલીતાણા. પન્યાસજી શ્રીમંગળવિજયજી આદિ ૩ સંવેગી ઉપાશ્રય, ઉજજન, માળવા. પન્યાસજી શ્રીમંગળવિજ્યજી આદિ જિન ઉપાશ્રય, ખેરાળુ., પન્યાસજી શ્રીકમળવિજયજી આદિ. જૈન ઉપાશ્રય ખિવાદિ, મારવાડ. પન્યાસજી શ્રીમાણેકવિજયજી આદિ Aવે કારખાના, બિહાર, (છે.-પટના). પન્યાસજી શ્રીચન્દ્રસાગરજી આદિ ૯ગોડીજીના ઉપાશ્રય, પાયધુનિ, મુંબાઈ. પન્યાસજી શ્રીપ્રીતિવિજ્યજી આદિ ગેલવાડ હાઉસ, મુંબાઈ. પન્યાસજી શ્રીચરણવિજયજી આદિ નિહાળચંદ છગનલાલ ધર્મશાળા, ડીસા, પાલણપુર. પન્યાસજી શ્રીકંચનવિજયજી આદિ ૫ ઓસવાલ ઉપાશ્રય, સવગંજ પન્યાસજી શ્રીલભવિજયજી આદિ ૨ સાગરના ઉપાશ્રય. રાધનપુર. પન્યાસજી શ્રીધર્મવિજયજી આદિ જેન ઉપાશ્રય, શહાપુર, જીલ્લે થાણું. પન્યાસજી શ્રીમેરૂવિજયજી આદિ ૩ જૈન ઉપાશ્રય, પુના લશ્કર પન્યાસજી શ્રીહિરમુનિજી આદિ ૬ જૈન ઉપાશ્રય, વઢવાણ કેમ્પ. પન્યાસજી શ્રીકાતિ મુનિજી આદિ ૩.વીરને ઉપાશ્રય, ભઠ્ઠીની પાળ, અમદાવાદ. પન્યાસજી શ્રીભુવનવિજયજી આદિ ૩. ઠે. રીખવચંદ હાથીચંદ. અમલનેર, પન્યાસજી શ્રીપુષ્પવિજયજી આદિ ૨. ઠે. તારાચંદ ગુમાનચંદ, વખતગઢ, વાયા બડનગર. ધારસ્ટેટ, માળવા. પન્યાસજી શ્રીસુમતિવિજયજી આદિ ૨ જૈન ઉપાશ્રય, નોધણવદર. પન્યાસજી શ્રીરવિવિમળજી આદિ ૨, દેવસાના પાઠાના ઉપાશ્રયે, અમદાવાદ પન્યાસજી શ્રીહેમતવિમળાજી આદિ ૪. બાદરગંજના ઉપાશ્રય, પાલણપુર. પન્યાસજી શ્રીશાન્તિવિજયજી આદિ ૪ તળીઆની પળના ઉપાશ્રય, સારંગપુર, અમદાવાદ પન્યાસજી શ્રી પ્રવિણવિજયજી આદિ પ. જેન ઉપાશ્રય, ઇડર. પન્યાસજી શ્રીમુક્તિવિજયજી આદિ ૩ જન ઉપાશ્રય, સાંતલપુર પન્યાસજી શ્રીમતિસાગરજી આદિ. જૈન ઉપાશ્રય, વાળ પન્યાસજી શ્રીતીર્થવિજયજી આદિ ૨ જૈન ઉપાશ્રય, બેરસદ, મુનિશ્રી દર્શનવિજયજી આદિ ૬ ઉજમબાઈની ધર્મશાળા જવેરીવાડ, અમદાવાદ, Page #28 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ વિકાસ શા. દિ. મુનિશ્રીવિદ્યાવિજયજી આદિ ૪ જૈન ઉપાશ્રય, મંજલરેલડીયા, કચ્છ. મુનિશ્રી હેમસાગરજી આદિ ૬ વડાચૌટાના ઉપાશ્રયે, સુરત. મુનિશ્રી દેવેન્દ્રસાગરજી આદિ ૫ જેને ઉપાશ્રય, બારેજા. ઇતિહાસવેતા મુનિશ્રી જયંતવિજયજી આદિ ૨ જૈન ઉપાશ્રય, વળા, મુનિશ્રી વલ્લભવિજયજી આદિ ૩ જૈન ઉપાશ્રય, બાલી. એ ફાલના, મારવાડ. મુનિશ્રી તિલકવિજયજી આદિ ૪ જૈન ઉપાશ્રય, કઠ. મુનિશ્રી રામવિજયજી આદિ ૩ જૈન ઉપાશ્રય, અકેલા, ખાનદેશ. મુનિશ્રી સિવાનંદવિજયજી આદિ ૨ જૈન ઉપાશ્રય, ત્રાપજ મુનિશ્રી જીતવિજયજી આદિ ૨ દરબારગઢ પાસેના ઉપાશ્રયે, મેરબી. મુનિશ્રી વિરવિજયજી આદિ ૨. જૈન ઉપાશ્રય, ઘેવા મુનિશ્રી દેવમુનિજી આદિ ૩ કલ્યાણ ભુવન, પાલીતાણા. મુનિશ્રી પ્રધાનમુનિજી આદિ ૩. મેટા ઉપાશ્રય, મેસાણા. મુનિશ્રી જયંતવિજયજી આદિ ૨ જૈન ઉપાશ્રય, મસુર, (જીલ્લો સતારા) મુનિશ્રી નંદનવિજ્યજી આદિ ૨ જૈન ઉપાશ્રય, લીંચ. મુનિશ્રી વિકાસ વિજયજી ગણિવર્ય આદિ ૨; સાગરના ઉપાશ્રય; રાધનપુર મુનિશ્રી નેમસાગરજી આદિ જૈન ઉપાશ્રય, લલીતપુર. મુનિશ્રી નિપુણવિજ્યજી આદિ, જૈન ઉપાશ્રય, હેઠવાસણા (પાલણપુર) મુનિશ્રી અકવિજયજી આદિ જૈન ઉપાશ્રય, તલેગામ ઢમઢેરા, ડેકન. મુનિશ્રી માનવિજયજી આદિ ૩ જૈન ઉપાશ્રય, રહિમતપુરા, પાલણપુર મુનિશ્રી મેરવિજયજી આદિ ૨ સંવેગી ઉપાશ્રય. જેતપુર. મુનિશ્રી કનકવિજયજી આદિ જૈન ઉપાશ્રય, ધ્રાગધરા. મુનિશ્રી માનસાગરજી ગણિવર્ય, જૈન ઉપાશ્રય. પછેગામ, મુનિશ્રી ભદ્રંકરવિજયજી આદિ. ૩ કરમચંદ હિલ, અંધેરી મુંબઈ. મુનિશ્રી સોભાગ્યવિજયજી આદિ, મોતીસુખીયા ધર્મશાળા, પાલીતાણું. મુનિશ્રી ચારિત્રવિજયજી આદિ ૩ પાંજરાપોળના ઉપાશ્રયે, અમદાવાદ. મુનિશ્રી રિદ્ધિવિજ્યજી આદિ હરીપુરા, સુરત. મુનિશ્રી પ્રેમવિમળજી આદિ વડવાના ઉપાશ્રયે, ભાવનગર સાહિત્યપ્રેમી જ્ઞાનસુંદરજી આદિ સંવેગી ઉપાશ્રય, ફધિ, મારવાડ. મુનિશ્રી શાંન્તિવિજયજી, મુનિ શ્રીવિદ્યાવિજયજી. આદિ ૫ લવારની પળના ઉપાશ્રય અમદાવાદ. મુનિશ્રી ભદ્રાનંદવિજયજી આદિ ૪ સંવેગી ઉપાશ્રય, સેવાડી, સ્ટે ફાલના. મુનિશ્રી આણંદવિજ્યજી આદિ પારેખના ડેહલામાં, પાલણપુર. મુનિશ્રી દેવેન્દ્રવિજયજી આદિ. બાબુની ધર્મશાળા, ખરેડી. Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રવાસ મુનિશ્રી ભુવનવિજયજી આદિ ૨ જૈન ઉપાશ્રય; લેદરા. મુનિશ્રી નરેન્દ્રસાગરજી તપસ્વી આદિ આબલીપળના ઉપાશ્રય, વેરીવાડ. અમદાવાદ, મુનિશ્રી પ્રેમવિમળજી આદિ. સંવેગી ઉપાશ્રય, કોટા, મારવાડ. મુનિશ્રી મનકવિજયજી આદિ ૫ કાળુશીની પળના ઉપાશ્રયે. અમદાવાદ. કાશીવાળા મુનિશ્રી કરવિજયજી આદિ. કેઠીપળ, વડેદરા. મુનિશ્રી કૃપાચંદ્રજી આદિ ૨ પાયચંદગચ્છના ઉપાશ્રય, સામળાની પળ અમદાવાદ. મુનિશ્રી નંદનવિજયજી આદિ ૨ જૈન ઉપાશ્રય. જુનાગઢ. મુનિશ્રી હેમેન્દ્રવિજયજી આદિ ૪ જૈન ઉપાશ્રય. ગારીયાધર. મુનિશ્રી સુમિત્રવિજયજી આદિ ૩ સંવેગી ઉપાશ્રય, કેકણ ફલેધિ, મારવાડ. મુનિશ્રી અમરવિજયજી આદિ જિન ઉપાશ્રય, મેરવાડા. મુનિ શ્રીપદ્મવિજયજી આદિ ૨ જૈન ઉપાશ્રય, ઘણોજ. મુનિશ્રી રમણુકસાગરજી આદિ જૈન ઉપાશ્રય. ધોલેરા. મુનિશ્રી કલ્યાણવિમળજી આદિ. જૈન ઉપાશ્રય, રામસેન. મુનિશ્રી વર્ધમાનસાગરજી આદિ. મામાનીપળના ઉપાશ્રય. વડેદરા. મુનિશ્રી તિકવિજયજી આદિ. જૈન ઉપાશ્રય ફેદાની, મારવાડ. મુનિશ્રી હર્ષવિજયજી આદિ. જૈન ઉપાશ્રય. વિથાણુ, પિસ્ટ અંગીયા, કચ્છ, મુનિશ્રી દેવવિમળાજી આદિ જૈન ઉપાશ્રય. વડવાસા (તા. દેહગામ) પ્રવાસ. પ્રતાપગઢ (માળવા)ને સંઘપૂજ્ય મુનિવર્યને ચાર્તુમાસની વિજ્ઞકી કરી લઈ જવા માટે શુકલ પ્રતિપદાના રેજ સાદડી પધારી આચાર્યદેવને સાગ્રહ વિજ્ઞમી કરતાં આચાર્યદેવે પ્રખર વક્તા પન્યાસજી કલ્યાણવિજયજી, માળવા ભૂમિના પરિચીત મુનિ ચંપકવિજયજી આદિ ૪ મહર્ષિ સમુદાયને પ્રતાપગઢ ચાર્તુમાસ કરવાની આજ્ઞા આપતાં, ઉકત સંતાએ માળવા પ્રદેશ તરફના પ્રયાણની શરૂઆત કરી મરૂભૂમિના ઘાણેરાવથઈ દેસુરીની નાળ ઉતરી મેવાડ પ્રદેશમાં પ્રવેશ કરી પ્રથમ ઝીલવાડા પધાર્યા. જ્યાં ચાલીસ ઘરે ઉપરાંત જિનચૈત્ય અને ધર્મશાળા છે. જોકે મધ્યમ વર્ગના હોવા છતાં ખૂબ આસ્તાવાળા છે. ત્યાંથી કંટારીઆ પહેચ્યા જ્યાં સોલ ઘર સ્થાનકવાસી અને તેરાપંથીના છે. પછી પડાવલી ગયા જ્યાં પાંત્રીસ ઘર તેરાપંથીના અને પાંચ ઘર દેરાવાસી હવા Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ જૈનધર્મ વિકાસ ઉપરાંત દેરાસર છે. ત્યાંથી કેલવાડા પહોંચ્યા, જ્યાં ૧૦૦ ઘર તેરાપંથીના હેવા છતાં ગગન ચુંબિત આલ્હાદકારી ત્રણ ભવ્ય જિનાલયે છે. આજ નગરમાંથી તેરાપંથી પંથની શરૂઆત ભિખુજી સ્થાનકવાસી સાધુએ તેર સાધુઓ સાથે કાઢેલ, તેમને પ્રારંભિક સમૂહ તેરને હેવાથી તેરાપંથી એવું એ પંથનું નામ આપ્યું, એમ અહિના લોકોની દંતકથાથી સમજાય છે. સદર સમુદાયમાં દયા કે દાનને સ્થાન જ નથી, પરંતુ માનેલા ગુરૂઓની લીલાઓને પોષણ આપી ગુરૂભકતીમાં તલ્લીન રહેવું એજ, જે પંથને ઉદેશ છે. અહીંથી રાજનગર પહોંચ્યા જ્યાં ચાલીસ ઘરે તેરા પંથીના હેવા સાથે એક જિનચૈતત્ય છે. નજદિકમાં મેવાડના નાકા સમાન જગવિખ્યાત ઈતિહાસીક દષ્ટીએ પ્રાચિનતા દર્શક “દયાળ શાને કિલ્લે આવેલો છે. તેના ઉપર દયાલશાએ એક શુશોભિત મનરંજન ભવ્યતાથી ભરપુર ચૌમુખજીનું જિનચૈત્ય બંધાવેલ છે, જે પ્રતિમાઓમાં અનહદ ભવ્યતા દેખાઈ આવે છે. કિલ્લા નીચે અજોડ બાંધણીવાળું જળથી ભરપુર અતિ સુંદર સરોવર અને ધર્મશાળા આવેલ છે, જે આ કિલ્લાની સભ્યતામાં ખુબ વધારો કરી રહેલ છે. ત્યાંથી રાનીવાસ ગયા જ્યાં દશ ઘરે તેરાપંથીના છે. આગળ જતાં સારા ગયા જ્યાં બાર ઘર સ્થાનક તથા દેરામાગિ હોવા સાથે જિન ચૈત્ય છે. ત્યાંથી છાપરી થઈ કરેડા ગયા. કરેડા તીર્થનુ ધામ હોઈ ત્યાં ભવ્ય જિન ચૈત્ય પાર્શ્વનાથ પ્રભુનું હવા સાથે સુંદર ધર્મશાળા હેવાથી અવાર નવાર યાત્રાળુઓ આવે જાય છે. આ તીર્થ મેવાડ અને માળવાની સાંકળરૂપ હોવાથી અને પ્રદેશના ધમીબંધુઓ અત્રે વારંવાર આવે છે, તીર્થને વહિવટ કાળજીપૂર્વક થાય છે અને મુનિમ સજજન છે. પ્રતાપગઢના આગેવાને વંદન અથે પધારેલ, જ્યાં ચાર દિવસની સ્થીરતા કરી ત્યાંથી કરૂકડા થઈ ભાડા પહોંચ્યા જ્યાં સાહેઠ ઘર બન્ને પક્ષના હવા ઉપરાંત જિન ચૈત્ય છે. ત્યાંથી મંડપીઆ જ્યાં એક દેરાસર છે. ત્યાંથી “નફ પહોચ્યા, જ્યાં બન્ને પક્ષના ૬૦ ઘર સાથે એક દેરાસર છે. ત્યાંથી “બિનેતાઓ જ્યાં વીસ ઘર તેમજ જિન ચેત્ય છે. ત્યાંથી “છેટીસાદરી’ જ્યાં સે ઘર દેરાવાસી અને ત્રીસ ઘર સ્થાનકવાસી હોવા સાથે બે ભવ્ય જિનાલયો છે. જ્યાં ચંદન મલજીનાગરીની લાયબ્રેરી ઉત્તમ છે. તેની ધર્મભાવના સતેજ છે. ચાતુર્માસ કરવા જેવું સ્થળ છે. જ્યાં ચાર દિવસની સ્થીરતા કરી મારી આવાસ થઈ મોત્તર પહોચ્યાં, જ્યાં વીસ દેરાવાસીને ઘરો સાથે જિન ચૈત્ય છે. આખા વિહારમાં તેરાપંથી સિવાયનું ગામ આ એકજ જણાયું, ત્યાંથી અમરાવત થઈ અરદ પહોચ્યાં જ્યાં ચાલીસ ઘર બન્ને પક્ષના હોવા ઉપરાંત દશ ઘર દીગંબર સંપ્રદાયના પણ હવા સાથે જિનચૈત્ય છે. અહીયાં અઠવાડીયાની સ્થીરતા કરી અષાડ સુદ ૩ ના પ્રતાપગઢમાં ઘણુજ આઈબર પૂર્વકના સામૈયા સાથે પ્રવેશ કરેલ છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયનીતિસુરીજીનો પ્રભાવ ૨૭૩ વિહાર દરમ્યિાન લેકેની અનુકુળતાવાળા સમયે વ્યાખ્યાનો અપાતા અને લેકે પ્રેમપૂર્વક તેને સાંભળવાથી શ્રોતાગણમાં આલ્હાદ ઉતપન્ન થતો. કેટલાક ગામે તો સંવેગી સાધુના દર્શન પણ પ્રથમ જ થતા હોઈ સાધુગણ પત્યે ખુબ ભક્તિ ભાવ દર્શાવતા હતાં, તેમજ સેવાના લાભથી આલ્હાદ પામતા હતા. ડબાસંગ પ્રદેશમાં આચાર્યદેવ શ્રીવિજયનીતિ સુરીજીનો પ્રભાવ. ૧. જામનગરની આથમણી બાજુએ ૬૬ ગામે વિશાઓશવાલ જ્ઞાતિના આવેલા છે. તેઓ બધા ખેતીને ધંધો કરતા હતા. ૨. આ તરફના ગામડાઓમાં સાધુ સાધવીના વિહારના અભાવે, તેઓ મુવીપૂજક શ્રાવક હોવા છતાં, પોતાના જૈન ધર્મને ભૂલી જઈ અન્ય ધર્મમાં દાખલ થઈ તેની ક્રીયાકાંડ કરવા લાગી ગયા હતા. ૩ પિતે ખેડુત હોવાથી ભણતા નહોતા, એટલું જ નહીં પણ પિતાની સંતતીને પણ કેળવણું આપતા નહોતા. ૪. આ લેકે દુષ્કાળ વખતે ઘણું જ લાચારીવાળી જીંદગી ગાળતા હતા. સં. ૧૯૬૨ ના દુષ્કાળ વખતે તેઓ ભૂખમરે વેઠતા હતા. તે વખતે અનાજ આપવા મેટું ફંડ થયું હતું. તે ફંડમાંથી થોડી રકમ બચત થઈ હતી, તેમાંથી આ લેકને કેળવણી આપી આગળ વધારવા કે જેથી દુષ્કાળ વખતે પિતાની જંદગી નભાવી શકે. આવા કારણથી પેલા મોટા ત્રણ ગામમાં જૈન પાઠશાળાઓ ખોલી. જ્યાં પાઠશાળાનું કામ ૩-૪ વર્ષ ચાલ્યું. ત્યાં સં. ૧૯૬૮ ની સાલનો દુષ્કાળ ફરી પડ્યો. એટલે આ કેળવણું આપવા માટે જે રકમ રાખી હતી તે રકમ દુષ્કાળમાં વપરાઈ ગઈ, તે રકમ જુજ લેવાથી તેમાંથી દુષ્કાળ ઉતરી શકે તેવું નહોતું. તે વખતે દાનવીર શેઠ ખેતશી ખીઅશીએ મોટી રકમ આપી ૧૯ ૬૮ ને દુષ્કાળ ઉતરાવ્યું. આ વખતે ચાલુ થયેલી શાળાઓ બંધ થતી હતી. તે શેઠ સાહેબે બંધ ન થવા દેતાં, તે ત્રણ શાળામાં બીજી ચાર શાળાને વધારે કરી સાત શાળા ચલાવવા લાગ્યા. પણ ગામે ઘણું અને શાળાઓ થેડી તેથી જોઈએ તેવું કામ થાય નહીં. પણ કઈ મદદ કરનાર ગ્રહસ્થ ન મળતાં શેઠ ખેતશી ખીઅશીની સાથે છેડી શાળાની મદદ મેસાણ જૈન શ્રેયસ્કર મંડળની મળી અને કામ ચાલુ થયું. ત્યાં શેઠ ખેતશી ખીઅશી તરફથી શાળા ચાલુ હતી તે બંધ થઈ. એટલે ખાતુ બંધ થવા લાગ્યું. તે વખતે પોરબંદરથી વિહાર કરતાં કરતાં જામનગર પધારતાં એવા આચાર્ય શ્રીવિજયનીતિસૂરીશ્વરજી મહા- . Page #32 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ જૈનધર્મ વિકાસ રાજ સાહેબ આ ગામડાઓમાંથી પસાર થતાં થતાં જામનગર પધાર્યા. તેઓએ જાણ્યું કે આ ખેડુતે મૂર્તિપૂજક શ્રાવકે છે છતાં પોતાના ધર્મને ભૂલી જઈ અન્ય ધર્મને સેવી રહ્યા છે. માટે આ તરફ શેઠ ખેતશી ખીશી મદદ આપતાં અટક્યા છે, તેથી મારે મારી ફરજ સમજી આ ખાતું ચાલુ રાખવું જોઈએ એમ ધારી આ ખાતાને મદદ આપવા પિોતે બહાર આવ્યા. પ. આ તરફના ગામડા માં જૈન પાઠશાળાઓ ખેલી, તેમાં વ્યવહારીક તથા ધાર્મિક શિક્ષણ આપવા, આચાર્ય શ્રીવિજયનીતિસૂરીશ્વરજી મહારાજ સાહેબની ઈચ્છા પોરબંદરથી જામનગર આવતાં આ ગામડાઓ વિહારમાં વચ્ચે આવવાથી થઈ. જામનગરના આગેવાનોને બોલાવી શાળાઓ બેલી નાખવા અને તેમાં થતાં ખર્ચને બંદેબસ્ત કરી આપવા પિતાના વિચારે જણાવ્યા. ૬. શ્રીમાન આચાર્ય મહારાજ સાહેબના પ્રયાસથી, આ તરફના ગામડાઓમાં જન, શાળાઓ ચાલુ થઈ અને તેમાં હજારો વિદ્યાર્થીઓ અને કન્યાઓ વ્યવહારીક તથા ધાર્મિક શિક્ષણ લેવા લાગ્યા. ત્યાર પછી સ્ટેટ તરફથી સ્કૂલ ઘણાં ગામડાઓમાં શરૂ થઈ અને તેમાં વ્યવહારિક કેળવણી અપાવા લાગી. આ સ્કૂલની સાથે જન શાળાએ જોઈન્ટ કરવામાં આવી. તેમાં ધાર્મિક શિક્ષણ લેવા લાગ્યા. ૭. જેમ જેમ કેળવણું લેતા ગયા, તેમતેમ પિતાના ધર્મને ઓળખવા લાગ્યા અને ખેડૂત તરીકેની જે જીંદગી ગાળતા હતા, તેમાંથી છુટા થતા આવ્યા અને આફ્રિકા જેવા પ્રદેશમાં જઈ વેપાર કરવા લાગ્યા. ૮ વેપારમાં ઘણું જ આગળ વધી ગયા અને સારી કમાણી કરવા લાગ્યા, તેથી એટલા બધા આગળ વધ્યા કે પોતાની જ્ઞાતિને આગળ વધારવા માટે, ગામડાઓમાં ઠેક ઠેકાણે સ્કુલના મકાન બંધાવી આપ્યા. પિતાની જ્ઞાતિ માટે ડગ મોટા પાયા ઉપર કરવાની તૈયારી કરી રહ્યા છે. ૯ ઠેક ઠેકાણે ગામડાઓમાં ઉપાશ્રય ઘર દેરાસરજી કરી દેવામાં આવ્યા. ધાર્મિક ક્રિયાકાંડમાં આગળ વધવા લાગ્યા છે. ૧૦ દેવદર્શન, ગુરૂદર્શન, સામાયિક, પ્રતિકમણ, છ અઠ્ઠઈ, પૂજાપાઠ કરવા લાગ્યા. જીવ હીંસા કરતાં અટક્યા. નીતિ, ન્યાયને સમજી પિતાનું જીવન સમજી શક્યા. વ્યાખ્યાનવાણું સાંભળવાથી વસ્તુસ્થિતિ સમજવા લાગ્યા. અનંતકાય અભક્ષ્યને ત્યાગ કરવા લાગ્યા. પરદેશમાં પણ દેરાસરજી, ઉપાશ્રય કરાવે છે. તેમજ જૈન પાઠશાળાઓ પરદેશમાં ચલાવે છે. - ૧૧ દાન, શીયલ, તપ, ભાવમાં પણ આગળ વધતા આવ્યા, નૌકારશીથી અઠ્ઠાઈ સુધીની તપસ્યા કરવા લાગ્યા. યાત્રાઓ કરવા લાગ્યા. જૈન ધર્મની સન્મુખ થઈ પિતાનો ધર્મ ઓળખી દીવસે દીવસ આગળ વધતા આવે છે. આ હેવાલ તદન ટુંકામાં આપવામાં આવેલ છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન-સમાચાર ૨૭૫ ૧૨ આ બધો ઉપકાર પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ સાહેબને છે. તેઓ સાહેબને જેટલે ધન્યવાદ આપીએ તેટલો થડે છે. ૧૩ એક વર્ષ પછી જન શાળાખાતું ડબાસંગ પરગણુનું આ જ્ઞાતિ સંભાળી લેવા માગે છે. એવી વાતચીત પણ શરૂ કરવામાં આવી છે. તા. ૨૨-૬-૪૧ સાંકળચંદ નારણજી શાહ બી. એ. એલ. એલ. છ મલકા વર્તમાન સમાચાર. રાધનપુરમાં સ્વર્ગદિન ઉત્સવ-જગવિખ્યાત, નવયુગ પ્રર્વતક જૈનાચાર્ય શ્રીમદવિજયાનંદ સુરિશ્વરજી મહારાજના સ્વર્ગ–દિનની ઉજવણી સાગરના ઉપાશ્રયે જેષ્ઠ સુકલ અષ્ટમીના શેઠ સાકરચંદ મેતીલાલ મુળજીભાઈ તરફના ખર્ચે કરવામાં આવેલ વ્યાખ્યાન હોલ અને મલ્લાને ધ્વજા પતાકાઓ અને ઉપદેશક બેર્ટોથી શણગારવામાં આવેલ હતો. જનતાના સમુહથી હેલ ખીચખીચ ઉભરાઈ રહ્યો હતે. જૈનાચાર્ય શ્રી વિજયવલ્લભસુરીજી મહારાજના શિષ્યરત્ન મુનિશ્રી વિકાસ વિજયજી ગણિવર્ય સદ્ગત જગવંદનીય આચાર્યદેવના જીવનના આદર્શ પ્રસંગે પિતાની વિદ્વતા ભરેલી શૈલીએ આકર્ષક ભાષામાં રજુ કરી શ્રોતાગણને આલ્હાદ ઉતપન્ન કરાવ્યું હતું. બપોરના આદ્યશાશન પરૂપક શ્રીઆદેશ્વરજી પ્રભુના જિનચૈત્ય અને સરિયામ રસ્તે તથા મહેલાને વિજય ધ્વજાથી આકર્ષક રીતે સણગારી વાજીબેનામધુર સ્વરે સાથે ગવૈયાઓએ રાગરાગથી પંચકલ્યાણકની પૂજા ભણાવવા સાથે શુભિત અંગ રચના કરાવવા ઉપરાંત સહવાર, સાંજ દર્શને પધારતા જનતા વૃદોને આનંદ આપવા શ્રી સ્વયંસેવક મંડળનું બેન્ડ રાખવામાં આવ્યું હતું. ઉપરાંત પુજામાં અને સાંજે શ્રીજન સંગીત મંડળીઓ નાચ તથા સ્તવના કરી પ્રભુ ભક્તિ કરી હતી. ચાતુર્માસાર્થ પ્રવેશ જેનાચાર્ય શ્રીહર્ષ સુરીશ્વરજી મહારાજનું ચાતુમસ પ્રથમ તખતગઢ નક્કી થયેલ હોવા છતાં આચાર્યદેવશ્રી વિજ્યનીતિ સુરીજી મહારાજની તબીયત નાદુરસ્ત થતાં તેઓશ્રી સેવાર્થે સાદડી પધારેલ. પરંતુ પૂજ્ય ગુરૂવર્યની તબીયત સુધરતા તેઓશ્રીની આજ્ઞા મેળવી આચાર્યશ્રી અત્રે Page #34 -------------------------------------------------------------------------- ________________ २७४ જૈન ધર્મ વિકાસ પધારતાં, અનેક ગામે એ રેકાવાની આગ્રહભરી વિજ્ઞપ્તિ કરવા છતાં અમારા સંઘના પ્રબળ પૂર્ણોદયે અમારી સાગ્રહ વિજ્ઞપ્તિને સ્વીકાર કરી ઉમેદપુર પધારતાં, અત્રેથી કેટલાંક આગેવાને વંદનાથે ત્યાં પધાર્યા અને ત્યાંથી જેઠ વદિ ૪ ના અત્રે પધારતાં, સકળ સંઘે વાત્રોના નાદ સાથે આડંબર પૂર્વક સામૈયુ કરી નગર પ્રવેશ કરાવેલ છે. સ્વ-દિન ઉત્સવ સદગત પંન્યાસજી શ્રી મેહનાવજયજી મહારાજની. સ્વર્ગ-તિથિ અષાડ સુદિ ૪ ની હેઈ, તે દિને ડહેલાના ઉપાશ્રયે બપોરના વાઈત્રના મધુર સ્વરે સાથે રાગ રાગણીથી પંચ કલ્યાણની પૂજા ભણાવવા ઉપરાંત અષ્ટાપદજીના દેરાસરે ભવ્ય અંગરચના પ્રભુજીને પન્યાસ શ્રીશાન્તિવિજયજીના ઉપદેશથી કરાવવામાં આવી હતી. તેમજ રાત્રી જાગરણ કરવામાં આવ્યું હતું. 5 IIIIIIIIIIIIIIIIIIIIIII) IIIIIIIIII બહાર પડી ચૂક્યો છે — પંચસંગ્રહ ગુજરાતી ભાષાંતર ભાગ બીજે પૂ. આચાર્ય શ્રીમાન ચંદ્રષિએ બનાવેલ મૂળ અને આચાર્ય શ્રીમાન મલયગિરિજીએ કરેલ ટીકાનું ગુજરાતી ભાષાંતર– 1 આ ગ્રંથમાં કર્મપ્રકૃતિમાં વર્ણવેલ બંધન સંક્રમણદિ આઠ કરણનું સ્વરૂપ અને સપ્તતિકા–છટ્ટા કર્મગ્રંથનું સવિસ્તર સ્વરૂપ આપવામાં આવ્યું છે. ભાષાંતરના પહેલા E ભાગમાં પહેલેથી પાંચ કર્મમંથનું તથા ઉદય અને સત્તાનું સ્વરૂપ પૂર્ણ રીતે આપવામાં આવ્યું છે. એટલે આ બંને ભાગમાં છએ કર્મગ્રંથ અને કર્મ પ્રકૃતિ તદુપરાંત તેને લગતા બીજા અનેક વિષયોને સમાવેશ કરવામાં આવ્યો છે. કર્મગ્રંથના અભ્યાસીને આ બંને ભાગ બહુ ઉપયોગી છે. ગ્રંથ સરળ થાય તે માટે ઉપયોગી ટીપણો પણ આપ્યા છે. પહેલા ભાગના રેયેલ આઠ પેજી સાઈઝના ૮૧ ફરમા છે, બીજા ભાગના ૯૧ ફરમા છે. કિંમત પચસંગ્રહ ભાષાંતર ભા. પહેલો ૪–૮–૦ ભાગ બીજે પ-૦-૦ રાખવામાં આવી છે, બંને ભાગ સાથે લેનારને આઠ રૂપિયામાં આપવામાં આવશે. પ્રાપ્તિસ્થાન–હીરાલાલ દેવચંદ શાહ, જૈન સોસાયટી નં. ૧૫, એલીસબ્રીજ અમદાવાદ. InIII નાણliiiiiiiiIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiuu s મદ્રક-હીરાલાલ દેવચંદ શાહ, “શારદા મુદ્રણાલય.” જુમામજીદ સામે-અમદાવાદ પ્રકાશક –ભેગીલાલ સાંકળચંદ શેઠ. “જૈનધર્મ વિકાસ ઓફિસ જૈનાચાર્યશ્રી વિજયની તસૂરીશ્વરજી વાંચનાલય. ૫૬/૧ રીચીરેડ-અમદાવાદ, Page #35 -------------------------------------------------------------------------- ________________ નજર કર કર નોકર કર કર, - વાંચકોને ? માસિકના નમુનાના અં કે આપને મોકલવામાં આવે છે. આપશ્રીને અવલોકન કરતાં જે એ સંતોષ આપવામાં સફળ નીવડે તો આશા છે કે, વાષ્ટિક લવાજમ સ્થાનિકના રૂા. ૨-૦-૦ અને બહારગામના (પટેજ સાથે) રૂા. ૨૬-૦ એકલી આપશ્રી માસિકના ગ્રાહક તરીકે નામ નોંધાવશે. આ લવાજમ મોડામાં મોડા આવતી સુદ ૧ સુધી મોકલી આપશો. કે જેથી વી. પી. થી મોકલતાં વધુ ખર્ચ ન થાય, છતાં જણાવશે તો વી. પી. કરવામાં આવશે. ગામ પરગામ વિચરતા પૂજ્ય મુનિવરો માસિકનો પ્રચાર કરી, નવા વાંચનરસિક ગ્રાહકો નેધાવી, માસિકને પિસાહન આપશે, એવી અમે આશા રાખીએ છીએ. કેાઈ પણ સામાજીક સંસ્થાઓ કે પૂજ્ય મુનિગણુને અમા, મફત કે ઓછા દરથી માસિક આપી શકીએ તેમ નથી, એ સૂચન થાય. નમુનાની નકલ મંગાવવાથી મોકલી આપવામાં આવશે. તી ” ફકત સાધુ સાઠવીઓ માટેજ મનીઓડરથી વાર્ષિક લવાજમના રૂા. ૩-૦-૦ એકલી થનારા માસિકના ગ્રાહકોને, નીચેના ચાર પુસ્તક ઉપરાંત લવારની પાળવાળા પોપટહેન તરસ્થી “તપાગચ્છ પટ્ટાવળી” ફાઉન આઠ પેજી, પાકુ પુઠું (જેકેટ સાથે) પૃષ્ઠ ૩૫૦નું ભેટ મોકલવામાં આવશે. વી. પી. થી મોકલાશે નહિ. . ર ર - ગ્રાહકોને ખાસ લાભ | દર માસની સુદિ પંચમીએ નિયમિત પૃ, ૩૨ નું વાંચન. વાર્ષિક લવાજમ સ્થાનિકના રૂા. ૨-૦-૦ અને બહારગામના રૂા. ૨-૬-૦ (પોસ્ટેજ સાથે )થી પુરૂ પાડવા, ઉપરાંત આકર્ષક પુસ્તક ભેટ આપવામાં આવશે. માસિકના નવા થનાર ગ્રાહકને લવાજમ મેકલી આપવાથી (૧) આચાર્યશ્રીવિજયનીતિસૂરિશ્વરજી મહારાજનું જીવન ચરિત્ર (સંસ્કૃત) ક્રાઉન સેાળ પેજી, પાક પુઠું પૃ. ૪૭૬ અગર પ્રશ્નોત્તર રત્નમાળા ( હીંદિ-ગુજરાતી ) ક્રાઉન સોળ પેજી, પૃ. ૧૯૦ એ બેમાંથી જે કોઈ એકની પસંદગી કરી ગ્રાહક જણાવશે તે, ઉપરાંત શ્રીયશાવિય જૈન પુસ્તકાલય, રાધનપુર તરફ્લી, (૨) રથયાત્રા મહોત્સવ. (૩) ચોવીસ જનકલ્યાણુક, (૪) સ્તવનાવાળી, મળી એકંદર ચાર પુસ્તક ભેટ આપવામાં આવશે. - “તત્રી” | * ૨ સાધુ સાધવી-ગણને વિશકી. ચાતુર્માસનો સમય નજદિક આવતો હોવાથી હરએક સાધુ-સાધવી ગણને અમારી વિજ્ઞપ્તિ છે, કે તેઓના ચાતુર્માસનું નકકી થયાથી ગામ અને ઠેકાણા અમારી ઓફિસે જણાવશે, કે જેથી જાહેર જનતાની જાણ માટે તેની નામાવળી અમે અમારા માસિક દ્વારા જાહેર કરી શકીએ. ‘ત ત્રી?? %E%95-%E%-% E% ન% * e - * B Page #36 -------------------------------------------------------------------------- ________________ * *-% કરી Jain Dharma Vikas (Monthly) Regd. No. B. 4494 13690203069693484 ROCHIRKO જાહેર ખબર આપનારાઓને જૈન સમાજને ગામડે ગામડે આ નવા માસિકના પ્રચાર થશે, અને એથી જાહેર એ પાબર આપનારાઓ પોતાના પ્રચારના સંદેશ દૂર દૂર પહોંચાડી શકશે. માસિક નિયમિત પ્રગટ થતું હોવાથી જાહેર ખબર આપઢારાઓને આ તકનો લાભ લેવા આમંત્રણ આપીએ છીએ, ભાવ નીચે મુજબ. પૃષ્ઠ બારમાસ નવમાસ ઇમ્સ | ત્રણમાસ એકમાસ %% - - - * *** રાધે | 1 40 32 24 14 6 | 25 20 15 9 4. | 15 12aa 10 ના રા | એક વખત ટુંકી જાહેરાતના કલમની બે લાઈન યા તેના ભાગના રૂા. 1) અંક સાથે છપાવેલ તૈયાર હેન્ડબીલની માત્ર વહેંચામણીના એક વખતની રૂા. 15) અક સાથે છપાવેલા તૈયાર દરેક તોલા અઢી ચા તે વજનના કોઈ પણ ભાગના સૂચિપત્રની માત્ર વહેચામણીના એક વખતના રૂા. 30) સરતા-(૧) નાણા અગાઉથી લેવામાં આવશે. (2) જાહેર ખબર લેવી ચા ન લેવી એ તત્રીની મરજી ઉપર રહેશે. (3) જાહેરાત પાછી મેક્લાશે નહિ. છે વધુ ખુલાસા માટે પત્રવ્યવહાર યા પુછપરછ નીચેના સરનામે કરી. | ‘‘જૈન ધર્મ વિકાસ?? ઓફિસ | પ૬/૧ ગાંધીરોડ, અમદાવાદ. નમ્ર સૂચના “તત્રી " ચોમાસાના અને રાધનપુરમાં રોકાવાના હોવાથી પત્રવ્યવહાર નીચેના આ સરનામે કરવા મહેરબાની કરવી. લખમીચંદ પ્રેમચંદ, રાધનપુર. ઉ. ગુજરાત. તપાગચ્છ પટ્ટાવલી સાહિત્યરસિક જનતાને ખાસ તક ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજી વિચિતતપાગચ્છ પઢાવલી:–સંપાદક, 50 શ્રી કલ્યાણવિજયજી મહારાજ. છપાઈને તૈયાર થઈ પ્રસિદ્ધ થઈ ચુકેલ છે, આ ગ્રંથમાં પ્રભુશ્રી મહાવીરદેવની પાટપરંપરાએ થયેલા આચાર્યાદિ સાથે શાસનપ્રસિદ્ધ અન્ય મહાપુરુષોનું અતિહાસિક દ્રષ્ટીએ ઉપચોગી સાહિત્ય આપવામાં આવ્યું છે. - કાઉન આઠ પેજી 350 પૃષ્ઠના, શોભિત ફાટાઓ, અને પાકું પુ' (જેકેટ). સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂા. 1-8-0. પટેજ જુદું લખાજેન ધર્મ વિકાસ ઓફિસ, પાલ ગાંધી રોડ, અમદાવાદ, પુe >> %૨-૧૮ર ધ ર -% + % - - - 6 >> દુર દુર ટાદ'ટલ છીપનાર : શારદા મુદ્રણાલય, પાનકેાર નાકા, તુ મામસીદ સામે—-અમદાવાદ * % - % %