Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मोक्षार्थिना प्रत्यहं ज्ञानवृद्धिः कार्या ।
Iછે.
છે [ રાજ
shna
Haiti HD
પુસ્તક ૬૯મું
ઇ. સ. ૧૯૫૨
રપ મીબ
છે
નધર્મ પ્રશાસક સT.
વીર સં. ૨૪૭૮
: ર્તિક :
વિ. સં. ૨૦૦૯
પ્રગટકત્ત
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા–ભાવનગર,
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुक्रमणिका ૧. શ્રી સુવિધિ જિન રતવન . . . .(મુનિરાજશ્રી ચવિજયજી) ૧ ૨. નૂતન વર્ષનું “પ્રકાશ”નું ભાવાત્મક અભિનંદન (શ્રી મગનલાલ મોતીચંદ શાહ “સાહિત્ય પ્રેમી”) ૨ ૩. જૈનધર્મ પ્રકાશની મંગળ જાતિ..
(શ્રી બાલચંદ હીરાચંદ “સાહિત્યચંદ્ર”) ૩ ૪. હા ! પ્રારા " • • • • (ામ મંa) ૪ ૫. નૂતન વર્ષ • •
(શ્રી દીપચંદ જીવણલાલ શાહ) ૫ ૬. હિતશિક્ષા-છત્રીશી .
(૫. શ્રી ધુર-ધરવિજયજી ગણિવર્ય) ૭ ૭. પ્રભુ-પ્રાર્થના. . . . .. (સંઘવી ભવાનભાઈ પ્રાગજી ) ૯ ૮. માનવને પરમમિત્ર “વિનય ” . (શ્રી બાલચંદ હીરાચંદ “સાહિત્યચંદ્ર”) ૧૦ ૯. નહિ રોષ, નહિ તે ..
(મુનિરાજશ્રી ચકવિજયજી) ૧૨ ૧૦, સાચો દીપસવ .. . . . (શ્રી વસંતલાલ કાંતિલાલ ) ૧૩ ૧૧. ગૃહલક્ષ્મી-ધમિકા : ૩: . . . ( શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી) ૧૪ ૧૨. આત્મભાવનાને ઉદય અને નિવૃત્તિ . . (સડૅ. વલ્લભદાસ નેણશીભાઇ ) ૧૭ ૧૩. જર્મન અને ઈટાલીયન અનુવાદોથી અલંકૃત જૈન કૃતિઓ (શ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયા ) ૧૮ ૧૪. સભા સમાચાર . . . . . . . . ૨૪
નવા સભાસ
૧. શાહ રમણિકલાલ મોહનલાલ લાઇફ મેમ્બર,
ભાવનગર
આભાર છેલ્લા ચાર વર્ષથી તેમજ આ વર્ષે શ્રી ઊંઝા ફાર્મસી લિમિટેડના માલિક શ્રી ભેગીલાલભાઈ નગીનદાસ જેઓ આ સભાના લાઈફમેમ્બર પણ છે, તેમના તરફથી સં. ૨૦૦૯ ના કાર્તિકી પંચાંગ સભાના સભાસદે તેમજ “શ્રી જૈનધર્મ પ્રકાશ માસિકના ગ્રાહક બંધુઓને ભેટ તરીકે આપવા માટે મળ્યા છે. તેઓશ્રીની સભા પરત્વેની હાર્દિક લાગણી માટે આભાર વ્યક્ત કરવામાં આવે છે.
દુગ્ધપાન અને જ્ઞાન-પૂજા સં. ૨૦૦૯ ના કાતિક શુદિ ૧ ને રવિવારના રોજ સભાના મકાનમાં જ્ઞાનપૂજન કરવામાં આવેલ, જે સમયે ઘણું સભાસદ બંધુઓએ હાજરી આપેલ તેમજ સભાના ઉપપ્રમુખ શ્રી ભેગીલાલભાઈ મગનલાલ શેઠ તરફથી કરવામાં આવેલ દુષ્યપાનને ન્યાય આપવામાં આવેલ.
કાર્તિક શુદિ પંચમીના રોજ સભાના મકાનમાં ગોઠવવામાં આવેલ જ્ઞાનના દર્શન હજારો લેકેએ લાભ લીધેલ તેમજ કા. શુ. છ ને શુક્રવારના રોજ સવારના જ્ઞાન-સમીપે પંચજ્ઞાનની પૂજા ભણવવામાં આવેલ તેમજ બપોરના શ્રી પ્રભુદાસ જેઠાભાઈ તરફથી . કરવામાં આવેલ રાઈને ગામ મા ગાયો
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પુસ્તક ૬૯ મુ અંક ૧ લા
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન વર્મ પ્રકાશ વિ
: કાર્તિક :
For Private And Personal Use Only
વીર સ ૨૪૭૯ વિ. સ. ૨૦૦૯
શ્રી સુવિધિ જિન સ્તવન
( આદીશ્વર અવલેીએ, અલખેલા અવદાત હૈા મુણીંદ–એ દેશી. ) સુવિધિ જિષ્ણુદ્ર અવધારીએ, નિજ જનની અરદાસ હૈા મુીં; તું સ્વામી છે માહુર, હું તુજ દાસને દાસ હૈા મુીંદ. જે તેં તાહરા લેખીઆ, તેને દીધા નિજ રાજ હા મુીં; અમ વેળા કમ હસી રહ્યાં, મૂલવીએ મૂલ કાજ હા સુીંદ. અમ મૂલ અમ નહિ જાણીએ, જાણે છે વિ વાત હૈા મુીંદ; વિષ્ણુ મૂલવી વસ્તુ વણસે, સડે પડે આથડે તાતા મુીંદ. દેવું તે તુજ હાથમાં, ખીજું તે બધું ખોટું હા મીંદ; કરુણાભર નજરે ચઢ્યા, તેને નહિ ફરી માંશુ' હા મીંદ. મેટા મહેરભરે રહે, સેવક નિજ કર્તવ્ય હૈ। મુીંદ; રુચકવિજય મહારાજને, આવી મને નિજ કાર્યો ડા મુીંદ. મુનિરાજશ્રી રુચવિજયજી મહારાજ,
૫
goo
9. 005. .gov. _moga
૨
3
४
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
---
-
-
-
-
-
--
--
નૂતન વર્ષનું “પ્રકાશનું ભાવાત્મક અભિનંદન લેખક:-શ્રી મગનલાલ મોતીચંદ શાહ “સાહિત્યપ્રેમી
(ઓધવજી સદેશે કહેજે શ્યામને-એ રાગ. ) અભિનંદન હું અ! મિત્ર ! ભાવથી, નવા વર્ષના નવલ પ્રભાતે આજ જે; ઊર્મિઓ જાગે છે કઈ કઈ જાતની, જેને કહેતાં વધશે હિત સમાજ છે. અભિ૦ ૧ પૂરાં કીધાં અડસઠ શુભ પ્રયાસમાં, ગણેતરમાં પ્રવેશ આજે થાય જે; કાળ લબ્ધિને યોગ અનુકૂળ માતો, માનવગણની શક્તિ શી મપાય છે? અભિ૦ ૨ સહકાર તમારો સાચો મિત્ર ! સાંભરે, જેનાં મૂલ્ય અંતરમાં અંકાય છે; અનોખી પ્રતિભા પડે પ્રકાશમાં, વિદ્વમુખે સવિસ્તર પંકાય છે. અભિ૦ ૩ ગદ્ય પદ્યના લેખક બંધુઓ તમે રસભીની કાંઈ પીરસી છે રસથાળ જે; સાચી શોભા મારી તેમાં માનજે, જ્ઞાન ક્રિયારૂપ પૂર્ણ ભરીએ થાળ જે. અભિ૦ મંત્રી તંત્રી અને સભ સદ બધુઓ, યાદ કરું છું સોના બહુ ઉપકાર જે; આમભેગથી પાલણપોષ જે કર્યું, એ તો મારાં સપનાં શણગાર જો અભિગ ૫ ભાષા સુંદર ભાવ ભરી એ લેખમાં, કાવ્ય પ્રદેશ કાવ્ય કળા વખણાય છે; અલંકાર ને રસની થઈ છે ગુંથણી, એ જોતાં સૌ વાચક મન ઉભરાય છે. અભિ૦ ૬ સરવૈયું કાઠું જે સેવા ભાવનું, “સાહિત્યચંદ્ર” પ્રથમ નામ અપાય છે; લેખક-વંદની લાંબી સંખ્યા આવતી, એક એકથી અધિક ગુણ મપાય છે. અભિ૦ ૭ અમૃત ઝરણાં સંતોએ વરસાવીયાં, જ્ઞાનતણી છે તેમાં અદભૂત શીખ જે; ભક્તિભાવથી જે ઝીલે નરનારીઓ, સોનાં તેથી થાય મનોરથ સિદ્ધ જે. અભિ૦ ૮. સેવા કરીને સ્વર્ગ જે સીધાવીયા, તે નામનું સ્મરણ નહીં ભૂલાય જો; તન મન ધનની સેવા અપાય છે, કીર્તિ જેની “પ્રકાશ”માં પથરાય છે. અભિ૦ ૯ બહાર પડ્યાં છે સુંદર પ્રકાશન ઘણાં લાભ લેવા થાઓ તમે તૈયાર જો; નીતિ ધર્મના સંસ્કારને સીંચવા, જીવનશુદ્ધિને એ ભર્યો ભંડાર જે. અભિ૦ ૧૦ વિરતાર વાણિજ્ય જૈન ધર્મનું, ઉન્નત સામગ્રીને આપે સાથ જે; ભંડાર ભર્યા છે જ્ઞાનતા ઘણ, અભ્યાસી થઈ અને અનુભવજ્ઞાન છે. અભિ૦ ૧૧ દચ્છું છું અભિનંદન સાથે એટલું પ્રકાશમાં રસ સાહિત્ય વિસ્તાર જો; વાચો ને વંચા બધભાવથી, વ્યવહારની એ શુદ્ધિને સાર જે. અભિ૦ ૧૨ જૈન ધર્મ વિશ્વમાં વિખ્યાત છે. પુત્ર તેનાં હતા સુભાગી ભર જે; દાન દયા ને નતિ ધર્મને પિવીને, દીપાવ્યાં છે નામ જગ મશહૂર જે. અભિ૦ ૧૩ કાળ પ્રમાણે વર્તન રાખો સજજને, યુગ ધર્મની પાસે સર્વે શીખ જે; જૈન ધર્મના સાચા અનુયાયી બને, માગું આ અભિનંદન સાથે ભીખ જે. અભિ૦ ૧૪ નવલું વર્ષ નવ નવ ને ગાળ, ધ સહુમાં સંપ સત્ય શણગાર જે; મતભેદો તેડીને ભેટ સજજને, “પ્રકાશ”નાં એ અંતરના ઉદ્દગાર જે. અભિ૦ ૧૫
)
--~
~
-:::
ભલે
1
0
:::::
-------...::::
:
-
--
-
-
-
લ્લી :
-
આ
—
——
----
- મામા
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
QIDQISI SI SIઝારુ IS ITES ISI > ins
જૈનધર્મ પ્રકાશની મંગલ જ્યોતિ સાહિત્યચંદ્ર શ્રી બાલચંદ હીરાચંદ-માલેગામ
(રિગીત) નવ નવલ મંગલ વિમલ જિનપતિ ધર્મને પ્રગટાવવા, સૈારાષ્ટ્રની જે ધર્મભૂમિ ભાવનગર ભાવવા નવ જ્યોત પ્રગટાવી ભુવનમાં “જૈનધર્મપ્રકાશ”ની, ઝળહળે સુંદર દીપિ શેજિત ભવ્ય છે જિન દિનમણિ. ૧ વધતે પ્રકાશે રુચિર તેજે જે પ્રતિમાસે વધે ઉજવલ ભવિકજન ચિત્ત રજે ધર્મ પ્રગટાવે બધે, બહુ કાવ્ય ને મંગલ પ્રબંધે વિવિધ રુચિ સૈરભ ધરે,
જ્યાં સ્નેહ પંડિતે ને કવિજને અર્પણ કરે. ૨ આચાર્યવયે મુનિજને કંઈ રુચિર વર્ણ સુકાવ્યમાં, ગૂંથી કરી મૂકે સુશોભિત ભવિકજન કરકમલમાં સાહિત્યરસિકો જ્ઞાનપટુઓ વિમલ ચના ધર્મની, જે વિવિધ દાખે રસિક સુંદર પ્રચુર રુચિકર મર્મની. ૩ સંવત્સરો વિત્યા અહ છે સાઠ ને વળી આઠ જે. સેવા થઈ છે ભવ્ય સમુચિત સતત દીર્ધ અખંડ તે; શુભ દિવસને ઘડી રુચિર મંગલ જ્યોત જ્યાં પ્રગટી દિસે, નવ વર્ષમાં કરતી પદાર્પણ ભવિક મનમાં જે વસે. ૪ વધતી રહો એ ત પ્રતિઘરમાં સુશોભિત જૈનના, પ્રગટે સુમંગલ ધર્મની ગધિક શુભ ભાવના; કવિઓ અને પંડિતજનો ! અરે પ્રસાદી નિજતણી, લક્ષ્મીધરે! સાર્થક કરે નિજ દ્રવ્યને સમુચિત ગણી. ૫ વિભવ જગતમાં ધર્મનું શુભ ભાવના વધતી રહે, જિનરાજની વાણી ભુવનમાં પ્રિય અને આરાધ્ય હે; સુખ શાંતિ મંગલ જગતમાં જ્ય જૈનધર્મપ્રકાશની,
વધતી રહો રુચિ વાંચવાની ભાવના બાલેન્દુની. ૬ = ૧. પ્રેમ અથવા તેલ. ૨. રંગ અથવા અક્ષરે. ૐING I S IT SIDECID:3 DIWILD ISSIII II SINછે
IlIISSIl IS>illlllllllllllllllllllllઝlllllllllllll32) SS IlI> ullllll૮llllllllll[lllllzill][32]ll
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IIIIII,
-..
--
Useeeeeeees.
mommammmmmmmmmmmum
-r.me--
-
-
-
प्यारा! “प्रकाश"
[तर्ज-जगत में श्रेष्ठ प्रभु का नाम] श्री जैन धरम प्रकाश, प्रगटाता है हर्ष-उल्लाश । करता मिथ्या-तम का नाश, प्यारा सब को लगे प्रकाश ॥ १ ॥ रखता अर्हन् नीति पास, जीस का धर्म विषय है खास । करता आध्यात्मिक विकाश, प्यारा सब को लगे प्रकाश ॥ २ ॥ विश्व को लगी तत्त्व की प्यास, करता पूरण यह अभिलाष । इसमें रहती मधुर मीठास, प्यारा सब को लगे प्रकाश ॥३॥ करता मिथ्या-तत्व का ह्रास, रखता सम्यक्-तच ही पास | है यह चारित्र-पोपक खास, प्यारा सब को लगे प्रकाश ॥ ४ ॥ अडसठ वर्ष का यह इतिहास, अनंते आत्म का हुवा विकाश । इस पर सब को है विश्वास, प्यारा सब को लगे प्रकाश ।।५।। देखा विश्व-नियम यह खास, जीसने तम में किया प्रकाश । हवे है जग से वही उदास, प्यारा सब को लगे प्रकाश ॥६॥ ऋषि-महर्पि-तीर्थकर खास, जीनसे जग में दिव्य प्रकाश । किया है अधर्म-तम का नाश, प्यारा सत्र को लगे प्रकाश ।। ७ ।। है जीवन का ध्येय उजाश, कर के ज्ञानावरणीय नाश । करना केवलज्ञान प्रकाश, प्यारा सब को लगे प्रकाश ॥८॥ था वृद्धिचन्द्रसरि का हाथ, प्यारे ! रहे कुंवरजी साथ । सेवाग्रेभी था जीवराज, प्यारा सब को लगे प्रकाश ॥ ९ ॥ इसके लेखक है विद्वान् , जीन को तच्चों की पहिचान । जीससे हर हृदय में निवास, प्यारा सब को लगे प्रकाश ॥१०॥ है राज को प्यारा ! प्रकाश, मिटेगा इससे कर्म चिकाश । करेगा धर्म का पूर्ण प्रकाश, प्यारा सब को लगे प्रकाश ॥ ११ ॥
राजमल भण्डारी-आगर [ मालवा ]
-
:
-
E Dieseeeeeeeeeeeeeeee.m
DUD
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા મન નન ,
| નૂતન વર્ષ છે .
" YYY શ્રી દીપચંદ જીવણલાલ શાહ, BA B. So, નૂતન વર્ષ વિ. સં. ૨૦૦૯થી “શ્રી જૈન માસિક ન જોઈતું હોય તેઓ માસિક ન લેતાં ધર્મ પ્રકાશ માસિક ઓગણસીત્તેરમા વર્ષમાં સૂચના લખી મેકલે તે તે ગ્રાહકેને ત્યારપછી શુભ પ્રવેશ કરે છે. આટલું દીર્ઘ આયુષ્ય માસિક મોકલવાનું બંધ થશે. તે ગ્રાહકેએ એ સદ્ભાગ્યની નિશાની ગણી શકાય. અને તે વર્ષના માસિકનું લવાજમ મનીઓર્ડરથી સ્વર્ગસ્થ શ્રીયુત કુંવરજીભાઈની ન પૂરી શકાય મોકલી આપવું કે જેથી સભાને વી. પી. તેવી ખોટ પડી હતી તેમાં ગતવર્ષે શ્રીયુત વગેરેને ખર્ચ થાય નહિ. માસિકનું ખર્ચ પણ જીવરાજભાઈ ઓધવજી દેશના અવસાનથી અને વધુ આવતું હોવાથી ભેટનું પુસ્તક પણ અમારી ખોટમાં વધારે થયેલ છે. જેવું જોઈએ તેવું દળદાર આપી શકતા નથી.
ગતવર્ષમાં માસિકમાં પદ્ય અને ગદ્ય ગતવર્ષના જેઠ માસમાં જૈન શ્વેતાંબર લેખો જે જે વિદ્વાન લેખકેએ મેકલ્યા છે તે કોન્ફરન્સની સુવર્ણ જયંતિ નિમિત્તે ઓગણીસર્વેને અને ખાસ કરીને શ્રીયુત્ બાલચંદ સમું અધિવેશન મુંબઈ શહેરમાં ભરવામાં હીરાચંદ “સાહિત્યચંદ્ર', શ્રીયુત્ મેહનલાલ આવ્યું હતું. તે અધિવેશનમાં મધ્યમ વર્ગને દીપચંદ ચેકસી, શ્રીયુત્ મગનલાલ મેતીચંદ મદદ કરવા માટે લગભગ રૂ. એક લાખ
સાહિત્યપ્રેમી, ડૉકટર ભગવાનદાસ મન અને સાઠ હજારનું ફંડ ભેગું થયેલ હતું. સુખભાઈ મહેતા, શ્રીયુત્ હીરાલાલ રસિકદાસ અત્યારે મધ્યમ વર્ગ આર્થિક ભીંસમાં સપડાકાપડિયા અને શ્રીયુત્ રાજમલ ભંડારીને ચેલ હોવાથી તે વર્ગ તેમના બાળ-બચાઓને આભાર માનવામાં આવે છે.
જરૂરિયાતની કેળવણી વગેરે આપી શકો અત્યારે માસિકને અંગે સભાને આશરે નથી તે જે ફંડ ભેગું થયેલ છે તેમાંથી દરેક રૂ. ૨૦૦૦ )ની ખોટ સહન કરવી પડે છે. વિદ્યાર્થીને ફી, ચેપડીઓ વગેરેનાં . તેની કારણ કે કાગળ અને છપામણીને ખર્ચ અરજી મળે કે તરત જ મોકલવા. બીજું મધ્યમ ઘણે આવે છે. ગ્રાહકોને માસિક નિયમસર વર્ગને વૈદ્યકીય સારવારની પણ ઘણી જ મોકલવામાં આવે છે પણ જ્યારે બે વર્ષના જરૂર છે. એવાં ઘણાંએક કુટુંબ છે કે જેઓ લવાજમ માટેના રૂ. નું વી. પી. કરવામાં તેમના બૈરાં-છોકરાંઓને દાકતરી સારવાર પણ આવે છે ત્યારે દિલગીરી સાથે જણાવવું પડે કરાવી શકતા નથી. આવા માણસને અરજી છે કે-અમુક ગ્રાહકે અથવા તેમના સગાએ કર્યોથી તે સંબંધી યોગ્ય તપાસ કરીને વૈદ્યકીય ન્હાનાઓ કાઢી વી. પી. ને પાછું મોકલાવે છે. સારવાર માટે યોગ્ય રકમની મદદ તરત જ આ એક જાતની “જ્ઞાનારી છે. જે ગ્રાહકેને આ ફંડમાંથી એકલવી.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ.
[ કાર્તિક. ગતવર્ષમાં સ્થાનકવાસી સાધુ સંમેલન વર્ષમાં આબૂ ફરતું પરિભ્રમણ કરેલ છે તેઓ અને કૅન્ફરન્સ સાદડીમાં મળેલ હતા તેમાં જણાવે છે કે- અમુક દેવાલને જીર્ણોદ્ધાર તેમને એક ઠરાવ આપણું ખાસ ધ્યાન ખેંચે કરાવવાની ખાસ જરૂર છે. આ દેવાલ તે છે. આચાર્યોમાંના એકને જ આચાર્યની પ્રાચીન છે પણ અત્યારે તેઓ ઉકરડાનું સ્થાન પદવી આપવી કે જેથી તેમની આજ્ઞામાં બધા ભગવે છે તે દેવદ્રવ્યને તેમને સમારવામાં આચાર્યોને વર્તવું પડે અથવા તેમને હુકમ ૧ માન્ય રાખવું પડે. તિથિચર્ચાને ઝગડો હજુ
અત્યારે કેળવણીની સંસ્થાઓ (વિદ્યાલય, પતેલ નથી તે અંગે જુદી જદી પત્રિકાઓ ગુરુકુળ, બાલાશ્રમ, બેડીંગ વગેરે ) સખત છપાવવામાં આવે છે. પત્રિકાઓની ભાષા એટલી નાણાંભીડ ભેગવી રહેલ છે તેમને પગભર બધી ખરાબ હોય છે કે દરેક જૈન ગુહસ્થને કરવાની ખાસ જરૂર છે. આ સમયમાં કેઈપણ વાંચતાં શરમાવું પડે છે. અત્યારે એક બીજા કામને કેળવણી વિના ચાલી શકે તેમ નથી
માટે જૈન શ્રીમંત ગૃહએ તેવી સંસ્થાઓને ઝગડાએ ભયંકર સ્વરૂપ લેવાનું શરૂ કરેલ છે.
દર વર્ષે એક સારી એવી રકમ મેકલી આપવી વ્યાખ્યાન વખતે લાઉડ સ્પીકરને ઉપયોગ થાય
એ નિયમ રાખવો જોઈએ. જે તેમના કે નહિ? અત્યારે જૈન સમાજ ધાર્મિક વ્યા
બાળકે ભણશે તે તેમની અને તેમના કુટુંબની ખ્યામાં વિશેષ રસ લેતે હોય તેમ જણાય
આજીવિકાને ભાર તેઓ ઉપાડી શકશે એ છે અને મુનિમહારાજાઓની વ્યાખ્યાનશૈલીમાં
નિર્વિવાદ હકીકત છે. પણ ફેર થયેલ છે તે વખતે આવા મેટા
અમને જણાવતાં હર્ષ થાય છે કે આ સમડમાંના દરેકને વ્યાખ્યાન સાંભળવાનું મન સભાના ઉપપ્રમુખ શેઠ શ્રી ભોગીલાલ મગનથાય તે સ્વાભાવિક છે અને ઉપાશ્રય ગમે તેવા
લાલ શાહને સૌરાષ્ટ્ર સ્ટેટ તરફથી કાઉન્સીલ મેટા હોય તે પણ પર્વના દિવસોમાં દરેકને
ઑફ સ્ટેટમાં મેમ્બર તરીકે નિયુક્ત કરવામાં જગ્યા મળે તે અસંભવિત છે તેથી લાઉડ આવેલ છે. તેઓ દાનવીર ગૃહુર્થી તરીકે સ્પીકર વાપરવું કે નહિ તે સંબંધી શાંતચિત્ત
ભાવનગરમાં પ્રખ્યાત છે. ભાવનગરમાં કઈ પણ શ્રીસંઘને વિચાર કરવાની જરૂર છે. શ્રીસંઘ સંસ્થા એવી નથી કે જેમને શેડછીએ મદદ પચ્ચીશમાં તીર્થકર કહેવાય છે તે તેના હુકમ કરી ન હોય. તેઓ મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે ને તે નગરના આચાર્યો અથવા મુનિ મહારાજે બહુ જ લાગણી ધરાવે છે. તેઓની આગેવાની માન્ય રાખવું જ પડશે-જે આમ બનશે તે નીચે ગતવર્ષમાં અહીંની પાંજરાપોળની કમિટિ જ જૈનસંઘ પક્ષાપક્ષીમાં વહેંચાશે નહિ અને મુંબઈ ફંડ માટે ગઈ હતી અને એક સારું સંઘના આગેવાને નકામા કષા વગેરે કર ફંડ એકઠું કરવામાં ફતેડમંદ થઈ હતી. વાના ભાગીદાર બનશે નહિ તેમજ પર્વના આ નૂતન વર્ષ સર્વે લાઈફમેમ્બરને, વાર્ષિક આરાધનાના દિવસે શાંતિથી પસાર થશે. મેમ્બરોને અને ગ્રાહક બંધુઓને સુખમય નીવડે
મુનિ શ્રી જિનવિજ્યજી જેઓએ ગત એવી અમારી પરમાત્મા પ્રત્યે પ્રાર્થના છે. આ
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
હિતશિક્ષા—છત્રીશી
www.kobatirth.org
પ', વીરવિજયજી મહારાજની કવિત્વ શક્તિના પરિચય અનેક ક્ષેત્રમાં મળે છે, ચૈત્યવદન, સ્તવન, સજ્ઝાય, રતુ તે, રાસ, પૂજા વગેરે સર્રમાં તેમનેા રસપ્રવાહ અસ્ખલિત વહ્યો છે, પણ તે સર્વ ધર્માંની ઉચ્ચકક્ષાની કૃતિઓ હાવાને લીધે સભાગ્ય થઈ શકે તેવા નથી. જ્યારે પ્રસ્તુત ‘ હિતશિક્ષાછત્રીશી' એ તેમની એવી કૃતિ છે કે તે સભાગ્ય થવામાં કાઇ પણ પ્રકારે અયોગ્ય નથી. આ ‘છત્રીશી ' છે ... એટલે આ કૃતિમાં ૩૬ કડીઓ છે. તેમાં પ્રથમ ૧૮ કડીમાં પુરુષને શિખામણુ છે, પછી આ કડીમાં સ્ત્રીઓને શિખામણ છે. અને પછી દરા કડીમાં સ્ત્રીપુરુષ બન્નેને શિખામણ આપી છે.
प्रभुः
સાચી શિખામણુ દેનારા દુંભ છે. સાચી શિખામણુ કાઇ કાઇ પ્રસંગે એવા લાભ આપનારી થાય છે કે જેનુ મૂલ્ય આંકી ન શકાય. એને અનુભવ ત્યારે જ થાય કે જયારે એવા પ્રસગ મળે અને શિખામણુ મળી ન હેાય, એવા પ્રસંગે જેને હિતશક્ષા નથી મળી એવા માણુસેક્રેત્રા છબરડા વાળે છે એ સમજાવવુ આ સમયમાં મુશ્કેલ નથી. વારંવાર વાંચી-વિચારીને હૃદયમાં ધારણ કરવા ચૈાગ્ય આ હિતશિક્ષાએ છે, એ માટે સપ્રથમ કર્તા એ શિખામણ આપે છે કે-હે સજ્જન નર અને નારી સારી હિત શિખામણ તમે સાંભળજો. કાર્ય શિખામણ આપે ત્યારે તેના ઉપર રીસ ન કરતાં. શિખામણ દેનારા ઉપર રીસ કરનાર પોતાનું ભાગ્ય પરવારી બેસે છે. કવિ આ વાત નીચે પ્રમાણે કવિતામાં જણાવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પશ્રી થુરન્ધરવિજયજી ગણિવર્ય
(૧)
સાંભળજો સજ્જન નર નારી, હિત શિખામણ સારીજી;
રીસ કરે દૈતાં શિખામણ, ભાગ્ય દશા પરવારી—
સુણજો સજ્જન રે, લાવિરુદ્ધ નિવાર્ સુ. જગત વા વ્યવહાર, મુ. ૧.
આ પ્રથમ કડીમાં ત્રણ શિખામણેા છે,
(૧) શિખામણ દેનાર ઉપર રીસ કરનારનું ભાગ્ય ધટે છે.
(ર) લેાકુંવરુદ્ધ આચરણ કરવુ' નહિ,
(૩) વિશ્વમાં વ્યવહાર એ પ્રધાન છે.
જયારે કોઇ શિખામણ આપે ત્યારે તેના ઉપર રીસ કરવી એ ધણુ જ અનુચિત છે. અહિં શિખામણુ આપનાર વ્યક્તિ તરીકે હિતબુદ્ધિ ધરાવનાર અધિકારવાળી વ્યક્તિ લેવાની છે. જ્યારે એવી વ્યક્તિ ઉપર રીસ કરવામાં આવે ત્યારે તેમતે સદ્ભાવ ઘટી જાય છે. એ ચાર વખત એવા પ્રસંગે બન્યા પછી હિતસ્ત્રીજને શિખામણુ આપવાનુ હોડી દે છે એટલે રીસ કરનાર ભૂલને ભેગ ખતીને ભાગ્ય પરવારી બેસે છે. કિરાત મહાકાવ્યમાં ભારવીએ પણ કહ્યુ` છે કેઃ—જે રાજા પશુ હિતરીન તિવચનને સાંભળતે નથી તે દુષ્ટ રાજા છે,
हितान्न य: संगृणुते स किं
? ॥
)= =
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
८
શ્રી જૈન ધર્મ પ્રકાશ
[ કાતિર્થંક
શિખામણુ દેનારા ઉપર રીસ કરનાર કેવા હોય છે ? તે હકીકત નીચેના એક દાંતમાં સુન્દર રીતે ગુથાઈ છે. એક શેઠ હતા. તેમને એકતે એક પુત્ર પૂરે ફાતી અને વક્ર હતા. શેઠ તેને કાંઇપણ તિ-શિખામણુ આપે ત્યારે સામે તે કંસ વિખમણે સભળાવે. શેઠ તેને કહે-સાઈ, મોટાની સામે જવાબ ન દેવાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાઇએ આ શિખામણુ ખરેખર મનમાં ઠસાવી લીધી તે વિચાર કર્યાં –એક વખત આ બધાને બરાબર આ શિખામણુ આચરી બતાવુ.
એક વખત બધા બહાર ગયા હતા ત્યારે આ ભાઈ એકલા ધરમાં હતા. ખારી-બારણા બંધ કરીને ભાઇ ધરમાં ખેડા. બધા બહારથી આવ્યા એટલે બારણાં ઉધડવા માટે ખૂબ છૂમે। પાડી-પશુ અંદરથી કાંઇ પણ ઉત્તર ન મળે. છેવટે શેઠ બારીએથી ઘરમાં ગયાં ત્યારે ભાઈ ઓરડામાં બેઠા બેઠા ખડખડ હસે. શેઠે કહ્યું -અમે કેટલી બૂમો પાડી છતાં તે જવાબ કેમ ન આપ્યા ? ત્યારે તેણે કહ્યું કે-તમે જ નહેતુ કહ્યું કે મેટાની સામે જવાબ ન દેવાય
આવી પ્રકૃતિવાળા આત્માનું હિત થતુ' તથી,
:
એવા આત્માએ શિખામણ આપનારને શિખામણુ દેવા તૈયાર થાય છે. તે ઊલટુ કહે તમે જ શિખામણ ક્ષ્ો તો સારું. આવું કહેનારાને અત્યારે તૂટે નથી.
‘હિત કહ્યું સુણે ન કંઈ તે ધિક્ સરખા જાણવા, ’
એ કરતાં પણ આ શિખામણુ આગળ વધે છે. પોતાનું હિત ચ્છનારે શિખામળ્યું સાંભળતા અને આચરણમાં ઉતારતા શિખવું જરૂરી છે.
( + )
"
“ લેાકવિદ્ધ આચરણ ન કરવું'' એ શિખામણ જરા સૂક્ષ્મ બુદ્ધિથી સમજવા જેવી છે. સસારમાં રહેલા આત્માઓ જે જે આચરણ કરે છે તેના મુખ્યત્વે એ વિભાગ પડે છે: પહેલુ લૌકિક આચરણ અને બીજું. લોકેાત્તર આચરગુ. લૌકિક આચરણ કરતાં હંમેશા લેાકેાત્તર આચરજી જુદા પ્રકારનુ' અને વિધી હોય છે, પણ તે વિરેશ્વ સામાન્ય અને સનાતન છે, ‘ લેાકવિરુદ્ધ નિવાર્ ' એ શિખામણુથી લોકોત્તર આચરણને છેડી દેવાતુ નથી. જો એ પ્રમાણે લકાત્તર આચરણને ક્રેડી દેવાય । શિખામણનેા અનથ થાય.
'
‘હોળવિદચાલો ’એ શ્રી જય વીયરાય ' સૂત્રમાં આવતા પદને પશુ આશય આ છે. લૌકિક આચરણના બે ભેદ છે. એક લેકમાં અવિદ્ધ અને બીજી લોકવિદ્ધ. એમાં જે લેાક-‘ વિરુદ્ધ આચરણુ છે, તેને ત્યાગ કરવો. લેવિરુદ્ધ આચરણ કરવાથી લોકની અપ્રીતિના ભોગ બનવુ પડે છે ને તે રીતે સ્વાય' અને પરમાથ બન્નેને ધક્કો પહેચે છે. લેકમાં રહેતારે આ લક્ષ્યમાં રાખવા જેવું છે. લેકમાં રહેવુ' છે, સારે માટે પ્રસગે તેને લાભ લેવા છે ને તેનાથી વિરુદ્ધ વર્તવુ છે, એ ક્રમ બને ? જતે દહાડે લેા વિરુદ્ધ થાય ત્યારે શું શાષવુ પડે. લેકમળ એ મહાન ખળ છે. છેવટે તે ખૂળ પાસે ધનબળવાળાને કે બુદ્ધિબળવાળાને નમતું જોખવુ પડે છે. લોકવિરુદ્ધ આચરણુ
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
અંક ૧ લે ] .
પ્રભુ-પ્રાર્થના. નહિ કરનાર પ્રત્યે લેકેની ભાવના હંમેશા સારી રહે છે. નીતિકારોએ તે આગળ વધીને એટલે સુધી કહ્યું છે કે" यद्यपि शुद्धं लोकविरुद्ध, नाचरणीयं नादरणीयम् ॥"
(૩) જગતમાં વ્યવહાર એ વડો છે, મુખ્ય છે, વ્યવહારને અનુસરવામાં ન આવે તે જગતની વ્યવસ્થા તૂટી પડે. વિશ્વની ઉન્નતિ અને અવનતિને આધાર સુન્દર વ્યવસ્થા અને અવ્યવસ્થા ઉપર છે. દેરાએલી સુંદર વ્યવસ્થાને સ્થિર રાખવાની એજના એ વ્યવહાર છે. અવ્યવસ્થિત ચિત્તવાળાઓને વ્યવહારનું અનુસરણ કરવું આકરું લાગે છે, પણ તેથી એક દર ગેરલાભ જ થાય છે. વ્યવહારના બંધને બંધન સમજીને તેડનારા શક્તિસંપન્ન આત્માઓ વિશ્વને સ્વજને માર્ગે દોરી જાય છે. પરિણામે દુઃખદ એ સ્વછન્દને સ્વાદ ચાખ્યા પછી પરિણામે સુખદ હારના બંધનમાં રહેવું ભારે પડે છે. કેટલાએક શુભ વ્યવહારમાં પણ માનવ-સહજ ભૂલનું મિશ્રણ થવાને કારણે શુદ્ધિકરણ જરૂરી હોય છે, પણ તે શુદ્ધિકરણ કરવાને બદલે તે તે વ્યવહારોને જ મૂળમાંથી ઉખેડી નાખવાની ઝુબેરા ખૂબ જ ખતરનાક નીવડે છે. જેના મૂળ ઘણાં જ ઊડ છે એવા વ્યવહારોને સતર વિલે પ કરવા માટે કરવામાં આવતા પ્રવાસનું ફળ જનતામાં મતિભેદ જમાવીને સંઘર્ષ કરાવવા ઉપરાંત વિશેષ હેતું નથી. જનતાને કડક વ્યવહાર પાલનમાં પણ શિસ્તબદ્ધ કરવી અને તે તે વ્યવહારોમાં આવતી અશુદ્ધિઓનું પરિમાર્જન કરી તેને વિશુદ્ધ કરવી તેમાં આયાસ ઓછો છે અને લાભ મડાન છે. કવિએ પતે પણ આ શિખામણને ગોત્ર કમની છઠ્ઠી પૂજાતા દુકામાં અતરકાસરૂપે એટલે કે ઈપણ પ્રસંગને પુષ્ટ કરતાં સામાન્ય વચન તરીકે ગુંથી છે. તે આ પ્રમાણે.
નીચ કુલેદય જિનમતિ, દૂરથકી દરબાર તુજ મુખ દર્શન દેખતાં, લેક વડે વ્યવહાર. ૧. (ચાલુ)
પ્રભુપ્રાર્થના”
(રાગ-ધનથી ) પ્રભુજી ! તારેને કૃપાનિધાન ! મુજને તારો કૃપાનિધાન. પ્રભુજી ! તારી0 આ ભવસાગરે ભૂલે પડ્યો પ્રભુ! આવ્યો છું શરણ તુમારે. પ્રભુજી ! તારે કામ, ક્રોધ, મોહ માયાની જાળ, ગુંથાણે હું ભગવાન. પ્રભુજી ! તારે લખ ચોરાશી એનિમાં ભટકી, આ તુજ દરબાર. પ્રભુજી ! તારો પ્રભુ ! એકજ તુજ આધાર, મુજને તારે કૃપાનિધાન, નાવ મારી મજધાર રહી છે, ઊતારે પ્રભુ! પાર. પ્રભુજી ! તારા
સંઘવી ભવાનભાઈ પ્રાગજી-માટુંગા
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- માનવને પરમ મિત્ર “વિનય છે.
મ
લેખક-સાહિત્યચંદ્ર શ્રી બાલચંદ હીરાચંદ-માલેગામ. આત્માનું અંતિમ ધ્યેય મુક્તિ છે. અનેક જાતના કર્મ જનિત બંધને આત્માએ પોતાની આસપાસ પોતાની જ અણઆવડત અને અજ્ઞાનજન્ય મૂખથી વીંટી લીધેલા છે. એવા બંધનું નાન માનવ જન્મમાં જ થવાનો સંભવ હોય છે. જે એવા બંધનું આપણને જ્ઞાન થઈ જાય તે પછી તે બંધથી છૂટવા માટે માનવે પ્રયત્નશીલ થવાની જરૂર હોય છે, પરંતુ આત્માને જે પરમ શવ અહંકાર, તે એમાં નડતરરૂપ થવા હમેશ સજજ હેય છે. અહંકારના આનુષંગિક અનેક દેશે ઉત્પન્ન થાય છે અને બંધનમાંથી મુક્ત થવાને બદલે આત્મા અનેક નવા નવા બંધને નિર્માણ કરતા રહે છે. એ બંધનને સર્જનહાર અહંકાર જો દૂર કરવો હોય તે આપણે કેવી જાતને પ્રયત્ન કરે જોઇએ અને અહંકારને નષ્ટ કરનાર યે ગુણ આપણામાં નિર્માણ કરી તેને કેળવવો જોઈએ એને આપણે વિચાર કરવાની ખાસ આવશ્યકતા છે.
એવા સશુનું નામ વિતર્યું છે. વિનય એટલે નન્નત. વિનયને અર્થ એ કઈ કરે કે, વિનય એટલે વેવલાપણું કે બીકણપા તે એ એની મોટી ભૂલ છે. વિનય એ જ્ઞાનીનું ભૂષણ છે. વિદ્યા વિનર મા રાની જે ઉદ્ધત રીતે વર્તન કરી અન્યને તુચ્છ સમજી ફરતા હોય તે એ જ્ઞાની નહીં પણ જ્ઞાનની વખાર ગણાય. જેમ વખારમાં રહેલા માલને વખારની ઈમારત સાથે કરશે પણ સંબંધ ન હોય, તેમ એ શુષ્ક જ્ઞાનીને જ્ઞાન સાથે સીધો સંબંધ પણ ન જ ગણી શકાય. મેઘ
જ્યારે પાણીથી છલોછલ ભરાઈ લેકકલ્યાણ માટે વરસવાની તૈયારીમાં હેય છે ત્યારે તે ખૂબ નીચે નમી જઈ પિતાને વિનય પ્રગટ કરે છે. અને ત્યારે જ લે કે તેનું ભકિતપૂર્વક સ્વાગત કરે છે.
જ્યારે રક્ષા, ફળોથી ખૂબ લચી પડે છે ત્યારે પિતાના તે ફળરૂપી વૈભવથી ઉદ્ધતાઈ નહીં સ્વીકારતા વિનમ્ર બની જાય છે. તેમજ જેનામાં જ્ઞાન, વન કે બળને આવિષ્કાર થાય છે ત્યારે તેણે નમ્રતા યાને વિનય કેળવવો જોઈએ. ઉદ્ધત જ્ઞાની, ગવષ્ટ ધનવાન કે અહંકારી બળવાન કોઇને પણ ગમતું નથી. સાનનું તેજ તે બીજાઓને માર્ગદર્શન કરાવવાથી પ્રગટ થાય છે. જ્યારે ગુંચવણ પેદા થાય ત્યારે જ્ઞાની પિતાની કુશલતાથી અન્યને ઉપયોગી થઈ પડે છે. જ્ઞાનની કસે ટી તે પ્રસંગથી જ થઈ શકે. જ્ઞાનીઓની સભામાં જ એ દીપી નિકળે. ગમે તેવા પ્રસંગે એ પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરે તે એ અહંકારી ગણાય. અને વિનય ભંગ થતાં એની કીંમત અંકાઈ જાય છે અને એના જ્ઞાન ની મર્યાદા બંધાઈ જાય. જ્ઞાનના મહાસાગરમાં નિમજજન કરવાની અને વધુ જ્ઞાની થવાની એની શક્તિ રૂંધાઈ જાય. તેમજ ધનવાન મનુષ્ય પોતાની લક્ષ્મીનું ગમે તેની આગળ પ્રદર્શન કરવા બેસે ત્યારે તે લેકમાં અપ્રિય થઈ પડે છે. એનું ધન એ કુપનું જ ધન ગણાય એની ઉદ્ધતાઈ કે અહંકાર-બુદ્ધિ ઉપર લેકે શકાર જ વરસાવતા હોય. લેકના દુઃખના પ્રસંગે ધનવાનમાં વિનય ન જાગે, એનું મન પિગળે નહીં ત્યારે નકકી સમજી લેવું કે-એ ધનવાન નહીં પણ ભીખારી જ છે. એવા ધનવાનનું ધન તે બીજા કોઈને માટે જ હોય છે. એક કવિએ કહ્યું છે કે-પગ જેવો બીજો કોઈ દાતાર થએલે નથી તેમ થવાને પણ નથી. ધનવાન દાતા તે થે ડું થોડું ધત આપતા રહે છે ત્યારે કૃપણ તે પિતાનું આખું ધન એકસાથે જ કઈ લૂંટારાને, ચોરને કે અકસ્માત ઊભા રહેલા વારસને પી પોતે હાથ ઘસતે ચાલ્યો
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ લે ].
માનવ પરમ મિત્ર “ વિનય”
જાય છે ! માટે જ વિનયગુરુની મહત્તા સમજવી જોઈએ. વિનયથી જ કપ્રિયતાને સદગુણ પદા થાય છે. વિનયશીલ મનુષ્યને બધા ચાહે છે અને આત્મકલ્યાણુના ધર્મમાગને અધિકાર પણ એ જ મેળવી શકે છે. પિતાના જ્ઞાનને, પોતાની આવડતને, પિતાના ધનને, માનને કે બળનો ગર્વ થ એ અજીર્ણ છે. અજીર્ણ થતાં વધુ સમજવાની શક્તિ નષ્ટ થઈ જાય છે. ઉલટાની વધારાનું કાઢી નાખવા માટે રેચકનો ઉપયોગ કરે પડે છે. પોતાની શક્તિ પચાવવા માટે વિનય ગુણની અત્યંત જરૂર છે.
જ્ઞાન મેળવવા માટે ગુરુની આવશ્યકતા હોય છે. અને ગુરુ પ્રત્યે શિષ્ય નમ્રભાવે વિનયપૂર્વક પ્રશ્ન કરે છે ત્યારે જ ગુરુ પ્રસન્નતાપૂર્વક શિષ્યને જ્ઞાન આપે છે. પૂર્વકાળમાં ગુરુની અખંડ રીતે વિનયભાવે જે શિષ્ય સેવા કરે તે જ જ્ઞાનને અધિકારી બનતે. શિષ્ય ભલે રાજપુત્ર હોય કે ક્ષત્રિય પુત્ર હય, વણિકપુત્ર હોય કે અન્ય કોઈ હેય એ ગુરુસેવા ભક્તિપૂર્વક કરે તે જ તેને જ્ઞાન મળે અને પિતાના ક્ષેત્રમાં તે અધિકારી બને, તેથી વિપરીત રીતે ચાલનારા જ્ઞાનના અધિકારી થતા જ નહીં. શિષ્ય જ્યારે ઉદ્ધતાઈ દાખવે કે જ્ઞાનનું અજી દાખવે ત્યારે તેનું આગળનું જ્ઞાન બંધ જ થઈ જતું હતું. ગુરુ શિષ્યમાં પિતાપુત્ર કે દેવભક્તને સંબંધ રહેતો. ગુરુ પ્રત્યે જરા પણ અવિનય બતાવવાને પ્રસંગે ઉપસ્થિત ન થાય તેની શિષ્ય અત્યંત કાળજી રાખો. ગુરુની આજ્ઞા એ સાક્ષાત પરમેશ્વરની જ આજ્ઞા મનાતી. એવા વિનયભાવનું ફળ સાચા જ્ઞાનમાં જ પરિણમતું.
હાલમાં સરકાર નિયંત્રિત શિક્ષક્ષેત્રમાં પહેલાનો સંબંધ ફરી ગએલે જણાય છે. પ્રોફેસરે કે શિક્ષકેને દરજજો ઘણો ઉતરતે ચાલ્યો હોય એમ જણાય છે. અનેક ખાતાઓમાં વગવશીલે કે લાંચરસ્વત પેસી ગએલી જણાય છે. તેમ શિક્ષણ ખાતામાં પણ એવા અત્યંત ધૃણિત અને લેકનિદાને પાત્ર એવા દુર્ગણે પેસી ગયેલા જોવામાં આવે છે, એ અત્યંત કમનસીબી છે. ગુરુ એ આપણો નકર છે એવું શિષ્યને લાગે છે. અને ગુરુનું અપમાન કરવું એ કઈ દે હેય એમ એમને લાગતું જ નથી. માર્કો વધુ મેળવવા માટે આડા માર્ગોને ઉપયોગ કરે એમાં ગુરુ અને શિષ્યોને કાંઈ ખોટું કરીએ છીએ એમ લાગતું નથી. જ્ઞાન મેળવવું અને આપવું એ એક જાતનો વેપાર ગણાઈ ગયો છે.
અધ્યયન અને અધ્યાપનમાં વિનય અને વિવેકનું તેમજ નિલેશતાના ધાર્મિક ગુરાનું જે સ્થાન હતું તે લુપ્ત થઈ ગયું છે. કૃતજ્ઞતા બુદ્ધિ તે જરાએ જણાતી નથી. અર્થાત વિનયગુરુથી પરસ્પરમાં જે નિધતા હતી તેને લઈને વિદ્યા પરિણમતી અને છેવટે તે એડિક તેમજ પારલૌકિક કલ્યાણમાં પરિણમતી. હાલમાં તેને અંશ પણ જણાવો મુશ્કેલ થઈ પડે છે. શિક્ષણમાંથી વિનયને અભાવ થતાની સાથે જ તેમાં બજારની ઈતર વસ્તુઓની પેઠે કિંમત અંકાઈ ગઈ છે. કમાણીનું એ એક સાધન માનવામાં આવ્યું છે. શિક્ષા કેળવણી સુલભ થાય છે, એવા ભ્રમમાં નાખીને ઢગલાબંધ બુક છાપી લેકે પાસેથી લૂંટ ચલાવી રહેલા છે. વગર મહેનતે પાસ થવાની લાલય જેમ જેમ વધે છે તેમ તેમ તેને લાભ લેનારાઓ વધી રહેલા છે, એ ખરેખર કમનસીબી છે. આ બધી આપત્તિ એનું મૂળ જોવામાં આવે તે તે વિનય જેવા ધાર્મિક ગુણને અભાવ જ જણાય છે.
વિનયશીલ મનુષ્ય જગતમાં પ્રસિદ્ધિ મેળવે છે, ગુસ્ની કૃપાને પાત્ર બને છે અને પરિણામે જ્ઞાની થાય છે. દરેક ક્રિયામાં તેને રૂચિ અને આદર પ્રાપ્ત થાય છે. તે બધામાં સદ્દગુણો જુવે છે અને તેનામાં બધાએને સારા જ ગુણો જણાય છે. વિનયવાન માણસ ક્રોધ જેવા પ્રખર દેવથી દૂર થઈ શકે છે અને અનેક આપત્તિઓથી બચી શકે છે. સદ્દગુણોની ચાવીરૂપ જ વિનયગુરુ ગણી શકાય, માટે ઉદ્ધત પણ છેડી વિનયગુરુને આદર કરી પોતાના કલ્યાણને માર્ગ ખુલે કરી લેવો એ દરેક મનુષ્યની ફરજ છે. એટલા માટે જ વિનયને આત્માને પરમ મિત્ર ગણવામાં આવે છે. સાચા મિત્રની ગરજ એ સારે છે. આપણે બધા જ બધું ભગિનીઓમાં વિનયગુરુનો સદ્ભાવ થાઓ એમ ઇચ્છી વિરમીએ છીએ.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
منها فاقد نعناع المفاهيم
૬ નહિ રેષ, નહિ તેષ છે ઈ
-
Dઉં લેખક-મુનિરાજશ્રી ચવિજયજી. હસ્તિથી નગરમાં દમદંત નામનો રાજા હતો. એક દિવસ હસ્તિનાપુરના સ્વામી પાંડ અને કર સાથે દમદત રાજાને રાજ્યની સીમા અને વિવાદ થયો. વિવાદ ઉપસ્થિત થયા બાદ દમદંત રા, જરાસંધ રાજાની સેવામાં ગયા ત્યારે પાંડવો અને કૌરવોએ દમદૂત રાજાનો દેશ ભાંગ્યો. પિતાને દેશ પાંડવે અને કો દ્વારા ભંગાય છે એવી વાત, જ્યારે દમદૂત રાજાએ સાંભળી ત્યારે તે ક્રોધાયમાન બને અને ઘણા સૈન્ય સાથે તે હસ્તિનાપુર ઉપર ચઢી આવ્યો. દમદંત રાજાને અહિં પાંડવો અને કૌરવો સાથે મેટું યુદ્ધ થયું અને એ યુદ્ધમાં ભાગ્યવશાત પાંડવો અને કાર હારી ગયા. દમદત રાજા વિજય પ્રાપ્ત કરી પિતાના નગરમાં આવ્યો અને સુખપૂર્વક રહેવા લાગ્યો.
એક દિવસે સંધ્યા સમયે વિવિધવણું વાદળાના રવરૂપને જોઈ દમદત રાજા વૈરાગ્ય પામે અને સંસારને વિવિધ વાદળાની જેમ અસાર ચિતવતા પ્રત્યેકબુદ્ધપાવડે તેણે દીક્ષા અંગીકાર કરી.
દીક્ષા અંગીકાર કર્યા પછી દમદૂત રાજા દમદંતરાજર્ષિ તરીકે પ્રસિદ્ધિમાં આવ્યા.
અનેક ગામ અને શહેરને પોતાના પવિત્ર પાદવિહારથી પવિત્રિત કરતા દમદંતરાજર્ષિ, એક દિવસ હસ્તિનાપુર નગરની એક શેરીના નાકે, કાયોત્સર્ગ કરવાધારા સ્થિર રહ્યાં. એટલામાં રમવાડીએ જતા પાંડવો તે રસ્તેથી નિકળતા દમદતરાજર્ષિને જોઈ અને લેકે પાસેથી તે દમદંતરાજષિ જ છે એવું જાણું એકદમ ઘડાઓ ઉપરથી નીચે ઉતર્યા અને દમદૂતરાજર્ષિને વિધિપૂર્વક તેમણે વંદન કર્યું. બાથ અને અભ્યતર શત્રુઓને જીતવામાં તમારું બળ ખરે ખર વખાણવા લાયક છે એમ પ્રશંસા કરી પાંડવો રાજવાટિકાને રસ્તે આગળ વધ્યા.
પાંડે પિતાને રસ્તે આગળ વધ્યા બાદ તેમની પાછળ નિકળેલા કેરેએ પણ દમદંતરાજર્ષિને જોયા અને તેઓ દમદંતરાજર્ષિ જ છે તેવો લે કે પાસેથી જાણી નિર્ણય કર્યો. કૈરોએ દમદંતરાજર્ષિ'ને તિરસ્કાર કર્યો અને બીજેરાના ફળ વિગેરે તેમની સમુખ ફેંકી તેઓ આગળ વધ્યા. યથા નવા તથા પ્રજ્ઞા એ ઉકત અનુસાર કૌરવોની સેનાએ પણ દમદંતરાજર્વિતી સન્મુખ પોતાના સ્વામીના આચર ગુનું અનુકરણ કર્યું અને દમદંતરાજર્ષિતી આજુબાજુ લાકડા અને પથ્થરાઓને એક ઢગલે તૈયાર થઈ ગયો. દમદંતરાજર્ષિ આ ઢગલાની વચમાં જ કેટલેક વખત ધ્યાનસ્થ દશામાં રહ્યાં.
જ્યારે પાંડ રચવાડીથી પાછા ફર્યા ત્યારે મુનિની જગાએ એક ઢગલે દેખ્યો અને આજુબાજુના લેક પાસેથી તેમણે જોયું કે એ ઢગલે તે કરે અને તેની સેના દ્વારા બને છે. હકીક્ત આમ બનવાથી પાંડવો તુરત ત્યાં ગયા અને તેમાંથી લાકડા, પથ્થરા વિગેરે દૂર નંખાવી દીધા. વયમાં દમદંતરાજર્ષિને ધ્યાનસ્થદશામાં ઉભેલા પાંડેએ જેવા અને પાંડવોએ તેમને નમસ્કાર કર્યો. મુનિને પડેલું કષ્ટ પાંડવેએ દૂર કર્યું અને નમસ્કાર-સ્તુતિ કરીને પાંડવો પોતાને સ્થળે ગયા.
પાંડથી સન્માનિત અને કોરો તથા તેની સેનાથી અપમાનિત થયેલા દમદંતરાજર્ષિએ બન્નયના કૃત્યમાં સમભાવ ધારણ કર્યો પણ કોઈના ય પર રેપ કે તેષ કર્યો નહિ. જય હે સમભાવી મુનિ દમદતરાજર્ષિને !!!!
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચે દીપોત્સવ: લેખક-શ્રી વસંતલાલ કાન્તિલાલ ઈશ્વરલાલ બી. એ.
રાત્રીનું અવસાન એટલે પ્રભાતને જન્મ. રાત્રિમાં અંધકારને નિદ્રા છે. શોકને વેદના છે. ભયને ચિંતા છે. પ્રભાતમાં શાંતિ છે, સ્કૂતિ છે, નિર્મળતા છે ને જાગ્રતિનું બળ છે. જીવનનું અંધારું આંગણું ઉષાના અજવાળાથી હસી ઉઠે ત્યારે સાચો દીપોત્સવ થાય છે. - ભ૦ બુદ્દે કહ્યું ત્તારમતિ “હું નથી જ” દેહભાવે જાય છે એટલે સૌ કોઈ બેલી ઉડે છે Rાઇમમીતિ. દેહભાવે એટલે રાત્રિ. રાત્મભાવ એટલે પ્રભાત. દેહભાવ છૂટ એટલે મહાવિદેહક્ષેત્ર પ્રાપ્ત થયું જ. આમભાવ મળે તો કોઈ ઈશુ ખ્રિસ્તની જેમ બોલી ઉઠે છે “ My father and I am one.” હું ને મારા પિતા એક છીએ. આનું નામ આત્મભાવ-તત્વસાક્ષાત્કાર. જીવનનું . પ્રભાત ત્યારે ઉઘડે છે ને સાચે દીસિવ ઉજવાય છે.
જીવનનું પ્રભાત ઊગે છે જ્યારે તત્વજ્ઞાન જીવંત બને છે. ત્યારે જીવંત તત્વજ્ઞાન કેને કહેવાય? ગમે તેવું મહાન તત્વજ્ઞાન હેય પણ જયાં સુધી જીવનના રેજના પ્રસંગોમાંથી તે તત્વજ્ઞાન જડી આવતું નથી ત્યાં સુધી તે તત્વજ્ઞાનની કીમત કેવલ શાસ્ત્રાર્થ ને વાદવિવાદ પૂરતી ભલે હેય પણ વિશેષ તે નથી જ. જીવંત તત્વજ્ઞાન જીવનના રોજના પ્રસગમાંથી શોધવાનું છે અને નહી કે માત્ર તાડપત્રની પેથીમાંથી કે સુવર્ણશાહીથી લખાયેલ પુસ્તકમાંથી. જેમ ભગવાન બુદ્ધે રસ્તા પરના વૃદ્ધ ને રોગીમાંથી પિતાની આસપાસની જીવતી દુનિયામાંથી, મૃત્યુ ને જીવનનું તત્વજ્ઞાન શોધ્યું કે ભર્તુહરિએ વેદી સ્ત્રીની ચાલચલગતમાંથી સાર સંસારનું તત્વજ્ઞાન મેળવ્યું તેમ ઉપનિષદ કે વેદપુરાણના સર્વાત્મભાવનું તત્વજ્ઞાન ગમે તેટલું ચર્ચાએ પણ તેને જીવંત કરવું હોય તે રોજના પ્રસંગમાંથી જ તે તત્વજ્ઞાનને શોધવું જોઈએ. રસ્તા પરના હડકાયા કૂતરાને જોઈને કે પીળા વીંછીને જોઈને પણ જ્યારે વજનમિલાપને આનંદ થાય ત્યારે સમજવું કે એ સર્વવ્યાપી બ્રહ્મની ફિલ્મણી ઉપનિષદમાંથી જીવતી થઈ છવનમાં આવી છે. આ રીતનું જીવંત તત્વજ્ઞાન અંતરમાં દીપોત્સવ કરે છે. સાચે દીપસવ તે જ છે.
દેશાંતર કરવું તે તો આજે એક એરડામાંથી બીજા ઓરડામાં જવા જેવું થઈ ગયું છે. શિ. ટનમાં ખાઈ-પીને આરામ ખુરશી પર બેઠેલ એક અમેરિકન આજે પેકિંગમાં રહેતા ચીના સાથે .વિજ્ઞાનબળે નિરાંતે વાતચીત કરી શકે છે અને પાંચ હજાર માઈલનું અંતર ખસી જઈ બને જાણે કે સામા માનવીના ખભા પર હાથ મુકી વાતચીત કરી રહ્યા છે. આ તે છે પ્રયોગશાલાના સ્થલ જ્ઞાનને પ્રકાશ. જીવંત તત્વજ્ઞાનનું તેજ આનાથી સહસ્ત્રટિગણું છે. મૃત્યુતિમિરનેય ઉચ્છેદનાર આ જીવંત તત્વજ્ઞાનની તદીપિકા પ્રકટાવી આપણે સાચે દીપર્વ ઉજવવો જોઇએ. - આ જીવંત તત્વજ્ઞાન પ્રકટે છે ત્યારે નવું મૂલ્યાંકન કરતાં માનવી શીખે છે. વ્યવહારિક જીવનમાં આજે આપણી દષ્ટિ અર્થપ્રધાન છે. દરેક વસ્તુનું મૂલ્ય આપણે તેના ચાંદીના અંકગણિતથી કાઢીએ છીએ. આજે અર્થપ્રધાન દષ્ટિ ગૌણ કરી નિતિક મૂલ્ય વધારવાની જરૂર છે. આથી જ અર્થપ્રધાન દષ્ટિ તેને પૂરે સંતોષ નથી આપી શકતી, તે નવું મૂલ્યાંકન શીખે છે. એવાં નૈતિક મૂલ્યો આવડયાં પછી તે સંદર્યવતી સ્ત્રીને પણ ભર બુદ્ધ જેમ પરમાણુને જથ્થો જ માને છે; ગુરુ ગોવિંદસિંહ જેમ ભેટ આવેલા રનના કડાને પણ બાજુનાં ધરામાં ફેંકી દે છે. પ્રત્યેક જીવનના વિષયને મૃત્યુ વિષે પણ તે નવું મુલ્યાંકન કરે છે. બનેડ શૉ જેમ જીવનને ઘટતી જતી મીણબતીને સદા વધુ તેજસ્વી મશાલરૂપે જુવે છે. આ છે નૈતિક દષ્ટિતા નવા મૂલ્યાંકનો. જીવન સુખી કરવાને આ એક જ ઉપાય છે કે આપણે અર્થપ્રધાન દષ્ટિ કરી નિતિક મૂલ્યો શીખીએ. એવું નવું મુલ્યાંકન કરતાં આવડે તેજ જીવંત તત્વજ્ઞાન છે. એવું જીવંત તત્વજ્ઞાન પ્રકટે એટલે જીવનનું મંગલ પ્રભાત ઊગ્યું કહેવાય અને એ જ સાચે દીપોત્સવ કહેવાય.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૃહલક્ષમી–ધર્મિષ્ઠા થઈ
પE
રા
UEUEUEUS:
rl UCUZME
תכתבובוב
લેખક –શ્રી મેહનલાલ દીપચંદ શેકસી પ્રમાણિકતા એ જ મુદ્રાલેખ.
આપને વંચક શેઠ તરીકે ઓળખાવે છે. એમાં મને ભાલક ભાઈ, ઘરમાં છો કે? કેમ આજે દુકાન તે શેઠ તેમની ઈર્ષ્યા જણાય છે. દુનિયા દોરંગી તેથી બંધ છે?' ઘરમાંથી શેઠની પુત્રવધુ ધમિકા, જ્યાં જ કહેવાય છે. કેટલાક એવા પણ હોય છે જેઓ ઝરૂખામાં આવી પ્રશ્ન કરે છે કે તમે કોણ છોબીજાની સમૃદ્ધિ દેખી જ વાંસનાં ઝાડ માફક સુકાય છે, તમારે શું કામ છે? ત્યાં બજાર માગેથી પોતાના જ હરિબળ, આજે અમારા ગુરુ મહારાજ અહીં શ્વર-લાક શેઠને ઘર તરફ આવતાં જોઈ, માથાનું *
9 તથા આવતા તે બાર માસે રહેલા તે વર્ષાકાળ પૂરો થતાં અહીંથી વિહાર વસ જરા નીચ આ બધા પગથી પાકી કરી નજીકના ગામે જવાના છે. અમો તેમને વળા
વવા ગયા હતા. ત્યાંથી હું હમણાં જ આવી રહ્યો આગંતુક બોલી ઉઠ્યો-મારું નામ હરિબળ હું
છું. કદાચ ભાલક તેઓશ્રીની જે એ ગામે પણ આપણું આ નગરના માછી પરામાં રહું છું. મારે
ન જાય અને એને પાછા ફરતાં સંધ્યાકાળ પણ થઈ ભાલભાઈનું કામ છે. હરિબળના પાછળના વાક્યો જાય. તારે જે કામ હેય તે કહે. ઘર નજિક આવી પહોંચેલા હેફાક શેઠે બરાબર શેઠ સાબ! કામ તે બીજું કંઈ નથી. મારા સાંભળ્યા. કમાડ ઉઘાડી, દુકાનમાં એક બાજુની ઘરમાં કચરો કાઢતાં આ નાની વાટી હાથમાં ખાટી ઉપર અંગરખુ ને પાઘડી ભરાવી, ગાદી પર આવેલી. મને અજાયબી થયેલી કે મારા જેવા રંકના બેઠક લેતાં તે બોલ્યા: હરિબળ, તારે ભાલકનું શું છે રડામાં સોનાની વીંટી કયાંથી? મનમાં શંકા થયેલી કામ પડયું? મેં તને કઈ દિ' અમારી દુકાનેથી કે ગીલીટ ચઢાવેલી કે પીત્તળની હશે. ખાતરી કઈ ચીજ ખરીદતાં જ નથી ! તું માછીવાડમાં કરવા બજારમાં ચોકસીની દુકાને ગયે. કસોટી પર રહે છે અને છાપરા સમારવા, મજૂરી કરવી, અથવા કસી જોઈ ચોકસીએ કહ્યું કે, એ છે તે સેના . તે લાકડા વેરવા આદિના કામ કરી ગુજરાન પણ એના પર “હેલાશાહ” નું નામ છે માટે તું ચલાવે છે એ વાતની મને ખબર છે. તેમને ત્યાંથી ચોરીને લાગ્યું લાગે છે!
શેઠ સાબ, તમે જાણો છે એ ખરૂં છે. મેં જે હતી તે વાત કરી અને ઉમેર્યું કેઆપતી દુકાનમાંથી માલ લઈ જવા જેટલા પૈસા મારે એ વીંટી વેચવી નથી. એ શેઠના દીકરા અમ સરખા ગરિબના હાથમાં આવે જ નહીં. ભાલકભાઈની જ હેવી જોઈએ. પાંચ દિવસ ઉપર કેટલીક વાર તે મજૂરી મળ્યા વિનાના દિવસે જાય મારે ઘેર આવેલા એ વેળા આંગળીએથી નીકળી છે કે ઘરમાં હાલમાં ઓરવા મૂકી દાણા પણ નથી ગઈ હશે. એ તે મારા ઉપકારી શકે છે. ભૂખ્યા હતા ! પણ ભાલકભાઈનો મારા પર ભારે મહેરબાની મરું તે કબૂલ પણ તેમની વીંટી મારાથી વેચાય છે. કેટલીયે વાર તેમણે મને પૈસા, અનાજ, વગેરે જ નહીં. લાવો પાછી, હમણાં જ તેમને ઘેર જઈ આપી મદદ કરી છે. આ દયાળુ દિકરો આપના આપી આવું. બજારમાંથી સીધે એ આપવા આ ધરમાં છે એ ભગવાનની મહેર સમજે. જેનો દીકરો છું. ભાઈ, આવે ત્યારે તેમને આ વીંટી આપજે. આ પરોપકારી હેય-કરુણાવંત હેય એને બાપ હલાક શેઠ આ રાંક માછીની વાત સાંભળી ભલે હોય જ. “બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા' આશ્ચર્ય પામ્યા-વિચારમગ્ન બન્યા. ઘરમાં તાવડી એ કહેવત પેટી ન જ હેય. આમ છતાં કેટલાક તડાકા લેતી હોય ! પેટપૂર ખાવાનું મળતું ન હોય !
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ લે ] ગૃહલક્ષ્મી-ધમકા.
૧૫ છતાં આ સુંદર વિચાર ! બીજી તરફ બાપની છાપ “શાસ્ત્રમાં તે સુવર્ણાક્ષરે ધાયેલ છે કે વંચક” તરીકેની, તેને દીકરો ગરીબેને બેલી! લો.” અને લેકમાં પણ કહેવાય છે કે- સાચ. એ સંસ્કાર બાપના કે પત્નીના ! “ધર્મી” ખરેખર ને આંચ નહીં.' અલબત એ સાંભળીને એક કાનેથી 'ઘરની સાચી લક્ષ્મી તે તું જ છે.
બીજે કાને કાઢી નાંખીએ અને કરતા હોઈએ હરિબળ, ભાલકને હું વીંટી આપીશ. ? ભાઈ તેમ કરીએ તે સાંભળી સાંભળીને કુટયા કાન, આ બે રૂપિયા હું રાજી ખુશીથી આપું છું તે લેવાની તેયે ન આવ્યું બ્રહ્મજ્ઞાન' જેવું જ થાય. પણ એ તું ના પાડીશ નહીં. એ તે મારું સંભારણું છે. વચન પર અડગ શ્રદ્ધા ધરીએ તે એ વચને ટેક
જ્યારથી શેઠે દુકાનમાં “પ્રામાણિકતાથી વેપાર શાળા જ નિવડે. એક કવિએ ગાયું છે કેશરૂ કર્યો છે ત્યારથી જૂની છાપ ભુસાવા માંડી છે. “શ્રદ્ધાવિણ જે અનુસરે, પ્રાણ પુન્યના કામ; શરૂઆતમાં કમાણી ઓછી પણ થઇ, આમ છતાં છાર પર તે લીંપણે, ઝાંખર ચિત્રામ. નિયમ પર કઢતા રાખી ક્રય-વિક્રય ચાલુ રાખ્યો. જેમ એ અક્ષર સત્ય છે. દરેક નાનું કે મોટું કામ જેમ દિવસ પસાર થતાં ગયા તેમ તેમ તેમની ન્યાય- કરતાં પૂર્વે એ અંગે પૂરી સમજ મેળવવી, અને એને ‘પ્રિયતાની વાત કપુર માફકતરફ વિસ્તરવા માંડી, વર્તનમાં ઉતારવા શ્રદ્ધાથી વીર્ય ફેરવવું. જિનેશ્વર - ઘરાકી વધવા લાગી, અને હરિબળના ગયા પછી ભગવંતના વચનને એ મર્મ છે અને એને યથાય.
જયારે સંધ્યાકાળે ગલે ગણવા માંડે ત્યારે રેજના પણે અવધારી પ્રગતિના માર્ગે કૂચ કરનાર આત્મા કરતાં આજને વેપાર દશગણ માલમ પડશે. સાંજના ખુદ મહાત્મા અને અંતે પરમાત્મા બને છે. | વાળુ પછી જ્યારે દુકાને વધાવી ધમકથામાં બેઠા પુત્રી ધર્મિષ્ટ ! તારા વચનની મીઠાશ અને એ ત્યારે શેઠે પ્રથમ પ્રશ્ન કર્યો વીંટી સંબંધી. ભાલક,
પાછળ સચેટ અભ્યાસ અને પાક અનુભવની છાપ સોનાની વીંટીમાંનું સુવર્ણ કેવી રીતે સચ્ચાઈને માગે જોતાં મને શ્રીપાલ મહારાજના ચરિત્રમાં અગ્રભાગ મેળવ્યું તે વર્ણવી, ભાર મૂકી જણાવ્યું કે-“પૂર્વે
ભજવનાર મયણાસુંદરી યાદ આવે છે. એ સુશીલા આ વીંટી ત્રણ જગાએથી પાછી મારા હાથમાં નારીના આત્મબળે અને જ્ઞાનગૌરવે જ શ્રીપાલરાજઆવી છે. હરિબળવાળા અખતરે ચોથા પ્રસંગરૂપ
ના જીવનનું અનુપમ ઘડતર ઘણું; અને તારા છે. “વ્યવહારથી જે દ્રવ્ય શુદ્ધ હોય છે તે
આચરણે જ આ ઘરના–એમાં વસનારા એવા અમારા ઘરમાં ટકી રહે છે પણ એ ઉત્તરોત્તર વૃદ્ધિ જીવન વહેણ બદલી નાંખ્યા. મનમાં એક શંકા પામે છે. એવું નીતિકારોનું વચન છે. વર્તે છે અને તે એ કે ભાલકનું જીવન મારા જેવું
હેલાક શેડ બેથાઃ ભાલક, તારી વાત સો ટચના દૂષિત નથી એટલે ન્યાય માગે તૈયાર કરેલ સુવર્ણ સુવર્ણ જેવી છે. સવારના પાછી આવેલી વીંટી મેં મુદ્રિકા પછી આવે એમાં ખાસ નવાઈ ન ગણાય, ગલામાં રાખી દીધી હતી. આજે દુકાન પર ઘરાકી બાકી મેં તે મસ્તક પર ધોળા પળી આ આવ્યા એવી તે ઉભરાઈ ગઈ કે પૂર્વે મારા આટલા વર્ષોના ત્યાં સુધી “લે મેં લક્કડ અને દેને મેં પત્થર” વ્યવસાયમાં મેં જોઈ નહોતી ! ઘડીભર મનમાં થઈ જેવું જીવન ગાળ્યું છે. થઈ ગયું કે “આ લોકને મારી દુકાન પર જ આટલી પૂજ્ય પિતાશ્રી, આપશ્રીની શંકા અસ્થાને છે. બધી માહિતી કેમ લાગી છે ? એકલે હાથે એટલે આત્માના મૂળ ગુણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. લેતાં-દેતાં વિલંબ થાય છતાં એક પણ વ્યક્તિ અક- એ પર જરૂર કર્મોના આવરણ છવાયા હેય છે ળાઈ નથી કે દુકાન છેડી અન્યત્ર ગઈ નથી. એટલે જ હેય, ઉપાદેયને અર્થાત છોડવા લાયક | ધર્મિષ્ટ વિનયપૂર્વક બેલી-પૂજય વડિલી, કાર્યોને વિવેક કરતાં આત્મા મુંઝાય છે. પણ
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
* જૈન ધમ પ્રકાશ.
૧૬
જ્યારે યથા જ્ઞાનને ચેાગ સાંપડે છે, જાણ્યા પછી એ પર પાકી શ્રદ્ઘાનેા રંગ પ્રેસે છે અને સરવાળે એ પ્રમાણે આચરણમાં ઉતરવા માંડે છે ત્યારે એની ગતિ વિદ્યુતની મર્યાદાને પશુ વટાવી જાય છે. પરિણામની ધારા જેમ વૃદ્ધ પામતી જાય તેમ કર્માંતા પુંજગમે તેવા વિપુલ-અને ગમે તેંટલા કાળતા હાય છતાં કાથાની દોરડીના સમૂહને બળતા ઝાઝીવાર નથી લાગતી તેમ એને ભસ્મીભૂત થતાં વિલ`બ નથી થતો, યાદ કરેને અર્જુનમાળી કે દ્રઢપ્રશ્નારીના ઉદાહરણો, પાપ કરવામાં એ આત્માઓએ પાછીપાની કરી હતી ? પણ ચિંતામણી ન કરતાં વિશેષ એવા જ્ઞાની વચનેના યેામ સાંપડ્યો. તે ભેડા
સુવણું પાંચશેરોની વાત ધમાઁચર્યા ટાણે ધિં'કાના મુખે સાંભળી હતી પણ એને અમલ કેવી રીતે થયા એ જાણી લઇએ. તેા વાતના અ`કાડા બરાબર મેસી જાય અને ર વષ્ણુવી ધમાલ પાછળનું રહસ્ય ખરાબર સમજાય. શેકે શંકા ટાળવા સુત્ર ને નક્કી થયા મુજબ ચામડામાં મઢીને કાને ખબર ન પડે તેમ જતાં આવતાં માણસાની આંખે ચઢે એ રીતે જાડુંર માગ પર ત્રસુધી ચાર વાર મુકાશ્યુ પશુ જેનુ' તકદીર જોર કરતુ. હુંય તેને ભૂત પણ
લિ સાસુજીએ મને સોપ્યુ છે, એતી સાથે ચેડા વજ્ર લપેટી, વજન કરવાની પાંચશેરી પર ચામડું મઢી બતાવો પર આપની મુદ્રા યાતે નામ લખી, મૂકી દો એને ચેરે ચાટે રઝળતી, એ અથડાતી આપણા ઘેર પાછી આવ્યા વિના રડેવાતી નથી જ, દીકરી, એ વાત મને ગમી,એમ થતાં મારા સ’શય દૂર થશે.
પશુ.
પાર થયા તે 1 છ માસની કમાણીનું આ સુવર્ણાયક બતે એમ દરેક વેળાએ તે પરનુ નામ વાંચી હાથમાં લેતાર ઘેર આવી પડાંયનું કરી ગયા. એ પછી શેઠે એ પાંચશેરીતે પોતાના હાથે દરિયામાં ફેંકી દીધી. એ પાછી આવશે તે નક્કો હું માનીશ કે હું પણ શુકર્મી થયે। છું. અને ખપ જોગી રકમ રાખી બાકીની કમાણી સાતક્ષેત્રે વાપરવાને નિયમ પણ લગ્ન. જળાશયમાં એ પાંચશેરી, મ્હોં ફાડીને સુતેલા મચ્છુના પેટમાં પહેાંચી ગઇ. એ મચ્છુ કોઇ માછીની જાળમાં સપડાયે. એના પરની મુદ્રાથી અજાયબી પામેલ પેત્રા માછીમાર, એ શુ છે તે જાણુવા સારુ પોતાના પડોશમાં રહેતા અને ‘ભગત’ તરીકે આળેખાતા હરિબળ માછીને ત્યાં પહોંચ્યું. * ડેલા શેઠની આ પાંચશેરી છે' એમ જગાવી હરિબળ પેાતાના પડેાશીને તેડી શેઠની દુકાને આયે. આટલી જલ્દી પાંચશેરીને પોતાનો ચક્ષુ સામે પાછી આવેલી જોક રોડ તે। આનંદથી નાચી ઉઠયા. માછી ભાઇઓને બક્ષસ આપી અને સારાયે ફળીયામાં ગાળધાણા વહેંચ્યા. પુત્રવધૂ ધર્માની આગાહી સાચી પડી. ધરના તેમજ આસપાસના સા તેને અભિનંદન આપવા લાગ્યા. ખારે પાણીએ નાંખેલી સુત્ર પાંચશેરી શેના પુણ્યથી પાછી આવી ' એ વાત જાહેર બની. એ દિનથી * ડૅલાક શેઠે ' હેલા શાર્ક ના હુલામણા નામથી મશહૂર થયા.
X
X
X
અરે ! આજે હુલાક શેઠને ત્યાં આટલી બધી ધમાલ શાની છે? દુકાનમાં લે સમાતા નથો ! જાણે વૈદ્યરાજની પાસે દરદીએ પોતાની - કથા સંભળાવતા ન હોય, તેમ તેમના હાથના શૈલ દ્રશ્યની, અથવા તે વ્યાજ આપવાની કબુલાત કરી, તેમના ધરના ધનની માંગણી કરી રહ્યા છે,
૫
તપાસ કરતાં જણાય છે કે-એ બવા એ ત્રણુ દિવસમાં દરિયાઇ સફરે ઉપડતારા વહાણાના મુસાફરે છે. તેને સેનાની પાંચશેરીવાળા બનાવ બન્યા પછી પાકી ખાતરી થઇ છે કે ડેાક શેતુ' ધન ન્યાયસ’પન્ન હોવાથી પવિત્ર છે. મુસાફરીમાં સાગરની સફરમાં એ સાથે હોય તેા માગે કાંઈ વિશ્વત નતું નથી. ખુદ ખલાસીઓ વાણેણ ઉપડતાં પહેલાં સમુદ્ર દેવને એના અર! અર્પણ કરે છે અને ‘હેલ'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ કાતિર્થંક
6
· હૅલઉ ' બેલી હલેસા મારે છે. ઝુલાશાહ ' તુ નામ એટલી હદે પવિત્ર તે સ્મરણુરૂપ બની ગયું છે.
For Private And Personal Use Only
'
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
المسلحه
ل حالمجالطحالبحار
ا
سلطان فاقد المحافل
૬. આત્મ ભાવનાને ઉદય અને નિવૃતિ
સં. ડોકટરે વલભદાસ નેણસીભાઈ-મોરબી પૂર્વ જન્મમાં કરેલાં અનેક પુણ્યના પરિપાકથી, અનેક મનુષ્યોમાંથી કોઈ એક ભવ્ય પુસ્થાને વર્તમાન જન્મમાં આત્મસ્વરૂપને જાગુવાની ઈચ્છા થાય છે. પૂર્વ જન્મમાં હું કોણ હતો ? ક્યાં હતું કેવી રીતે સ્થિત હતા ? ને મારુ વાસ્તવિક સ્વરૂપ શું શરીર, ચિત વા જીવ હશે ? આ શરીર પંચભૂતોનું કાર્ય હશે ? વા ભૂતને સમૂહ હશે? વા ભૂતથી ભિન્ન હશે ? ભવિષ્યમાં મને ક્યા જન્મની પ્રાપ્તિ થશે ? કયે સ્થળે મારે જન્મ થશે? અને ત્યાં મારી કેવી રીતે સ્થિતિ થશે? એવી રીતના જે પેતાના સંબંધના વિચાર છે. તે આત્મભાવની ભાવના કહેવાય છે.–આ આત્મભાવની ભાવના જ્યાં સુધી વિવેક જ્ઞાનનો ઉદય થતો નથી ત્યાં સુધી જ વિદ્યમાન રહે છે. સદ્ગુરુ આચાર્યના ઉપદેશદ્વાર જ્યારે સમાધિના અનુષ્ઠાનથી આ અધિકારીને અનેક પ્રકારની જે આ સર્વ ભાવનાઓ છે તે સર્વ ચિત્તને જ વિચિત્ર પરિણામ છે, અને હું તે અવિઘાને સંબંધથી રહિત અને ચિત્તતા ધર્મોથી વિમુક્ત હોવાથી શુદ્ધ નિવિકાર છું, એવું વિજ્ઞાન ઉદય થાય ત્યારે યોગાનુકાન આચરનાર તે યોગીની તે આત્મભાવ ભાવના નિવૃત થઈ જાય છે.
પિતાના વિષયની સિદ્ધિ થવાથી ઈરછાની નિવૃતિ થવી સ્વાભાવિક છે. વિવેકીની આત્મભાવ ભાવનાની નિવૃત્તિ કહી છે, તેથી અર્થથી એમ પણ બેધન થાય છે કે તેના ચિત્તમાં પહેલાં આત્મભાવ ભાવનાને ઉદય હતો, કેમકે તે ભાવનાના ઉદય વિના અસતતી નિવૃત્તિ થવાને અસંભવ છે. જે પુરુષના ચિત્તમાં આ ભાવના થાય છે તે જ આત્મજ્ઞાનના ઉપદેશને અધિકારી છે. અને તે જ યોગાભ્યાસહારા વિજ્ઞાનને સંપાદન કરી શકે છે તથા વિકજ્ઞાનથી તેની જ આત્મભાવ-ભાવના નિવૃત્ત થાય છે. અને જેમને આ આમભાવ ભાવના નથી તેમને તે આમોપદેશનો અધિકાર નથી તેમ જ તેમને વિજ્ઞાન પણ થતું નથી અને તેમના આમભાવનાની નિવૃત્તિ પણ થતી નથી.
જેમ વર્ષા ઋતુમાં તૃણોનાં અંકુરીનો પ્રાદુર્ભાવ જોઈને તે તૃણોનાં બીજેની સત્તાનું અનુમાન કરવામાં આવે છે, તેમ જે પુરુષને વૈરાગ્યબોધક વચનથી મોક્ષમાર્ગના શ્રવણથી માંચ તથા હર્ષપુરસ્સર હદય દ્રવિત થાય, તે પુરૂને વિજ્ઞાનના બીજભૂત તથા અપવર્ગના સાધનરૂપ જે યમ-નિયમદિક કર્મ છે, તે પૂર્વ જન્મમાં અનુષિત છે, એ તેના ચિત્તમાં આમભાવ ભાવનાને ઉદય પણ છે એમ અનુમાનથી જાણવું, અને તે પુરુષની પૂર્વ જન્મમાં શુભ કર્મોનું અનુષ્ઠાને નહીં કરેલું હેવાથી શરીર વા ચિત્તથી ભિન્ન આત્મા કેમ સંભવી શકે? પરલોક કેમ સંભવી શકે? આત્માનું ધ્યાન શી રીતે સંભવે ? ઈત્યાદિ પૂર્વશરૂપ તર્કમાં જ રુચિ હેય અને તત્વનિર્ણયરૂપ સિદ્ધાંતમાં જેમની અરુચિ હોય તે પુનાં ચિત્તમાં આત્મભાવનાને ઉદય નથી એમ અનુમાનથી જાણવું.
એક મહાન તવાન કવિ પ્રકાશે છે કે" હુ કેણ છું? ક્યાંથી થ? શું સ્વરૂપ છે મારું ખરું?
કેના સંબંધે? વળગણ છે? રાખું કે એ પરિહર? હું કોણ છું ? બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું, શક છું. અથવા તે સ્ત્રી છું? પુરુષ છું ? વિગેરે
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જર્મન અને ઈટાલિયન અનુવાદોથી અલંકૃત
જૈન કૃતિઓ
,
,
લે. છે. હીરલાલ ર. કાપડિયા એમ. એ. આપણું આ ભારતવર્ષમાં જન્મેલી અને ઉછરેલી વ્યકિતને આ ઉપખંડની સંસ્કૃતિના અને એના સંસ્કૃતાદિ ભાષામાં ગૂંથાયેલા સાહિત્યના પરિશીલન માટે જેવો સહજ સુયોગ સાંપડે અને એ વ્યકિત જે પ્રતિભાશાળી હોય અને પોતાના વિશિષ્ટ અભ્યાસનો લાભ જનતાને આપવા ધારે તે એથી જે અનેક દિશામાં વેધક પ્રકાશ પાડી શકે તેવી આશા વિદેશી વિદ્વાન પાસેથી ભાગ્યે જ રખાય. તેમ છતાં યુરોપના અને ખાસ કરીને જર્મનીના કેટલાયે વિબુધવએ ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યની ઉત્તમ સેવા એક યા બીજા પ્રકારે બજાવી છે. જૈન સાહિત્યને જ વિચાર કરીશું તે એના દર્શનાદિક અંગેને લગતી વિવિધ બાબતો ઉપર જમન બહુ તેઓ પોતાની માતૃભાષા જર્મનમાં અને આંતરરાષ્ટ્રીય સ્થાને આરૂઢ થયેલી અંગ્રેજી ભાષામાં ઉચ્ચ કોટિનાં લખાણ લખી આ સાહિત્યની સમૃદ્ધિમાં ગેરવવંતે ફાળો આવે છે. જર્મન લખાણને લાભ લેવાય એ માટે પ્રથમ તે આપણે આવાં લખાણ કયાં કયાં પ્રસિદ્ધ થયાં છે ઈત્યાદિ બાબતે જાગુવી જોઈએ. ત્યાર બાદ એ લખાણ આપણે મેળવવા જોઈએ, અને પછીથી એમના ખાસ ઉપયોગી અશેનું આપણી ભાષામાં અને તેમ ન જ બને તે અંગ્રેજી ભાષામાં એ ઉતારાય એવો પ્રબંધ કરવું જોઈએ.
આપણે દેશમાં દસેક ટકા જેટલા લેકેને લખતાં વાંચતાં આવડે છે અને જેની વસ્તી પંદરેક લાખની ગણાય છે. એટલે એ હિસાબે અંગ્રેજીમાં છૂટથી વિચારોની આપલે કરી શકે એવી બહેશ વ્યકિતઓ જૈન સમાજમાં ગણીગાંઠી હોય એમાં શી નવાઇ? તેમાં પણ જર્મન ભાષાના જાણકારતી સંખ્યા તે આંગળીને વેઢે ગણાય એટલી પણ ખરી કે? આમ કે જેને જે દ્વારા જમીન લખાણને યથેષ્ઠ લાભ મળવાની આશા બહુ જ ઓછી જણાય છે તે પણ આ કાર્ય અન્ય રીતે પણ થઈ વિગેરે સ્વરૂપે હું છું કે નહીં કે તેથી કોઈ અન્ય સ્વરૂપે મારું સ્વરુપ છે? કયાંથી થયો ? આ દેવની ઉપત્તિ સાથે મારી ઉ૫તિ થઈ ? તો કહે કે ના, હું તે અનુમન્ન, અવિનાશી છું. ત્યારે મારું ખરું સ્વરૂપ શું છે? તે તે બધાથી પર–
શુદ્ધ બુદ્ધ ચેતન્યઘન, સ્વયં તિ સુખધામ,
બીજું કહિયે કેટલું ? કર વિચાર તો પામ.” આ શબ્દ અંતર્મુખ ઉપગે વિચારવા જેવા છે.
આ કર્મની વળગણા કેના સંબંધે છે ? તે કહે કે દેહના સંબંધે છે. ત્યારે તે દેહને સંબંધ રાખો કે પરિડર? એટલે કે તે દેહામબુદ્ધિ રાખવી કે તેને ત્યાગ કરવો ?
- ઈત્યાદિ શબ્દો પણ આમભાવ ભાવનાની વિચાર અર્થે છે. આવા પિતા સંબંધી વિચાર તે આત્મભાવ ભાવના કહેવાય છે. કેઈ ઉતમ જીવને આવી વિચારણાને ઉદય થતાં તેને વિજ્ઞાનસમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે–શ્રી આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં, પ્રથમ અધ્યયનમાં, પ્રથમ વાકયમાં પણ આ જ મતલબ શ્રી જિનેશ્વરે ઉપદેશ કર્યો છે.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
અંક ૧ લે તે
જર્મન અને ઈટાલીયન અનુવાદથી અલંકૃત જેન કૃતિઓ.
૧૯
શકે તેમ હોવાથી હું અહીં જે જૈન કૃતિઓના જર્મન અનુવાદે મેં નજરે જોયા છે કે એ વિષે મેં વાંચ્યું છે તેની એક કામચલાઉ યાદી આપું છું. એ પરિપૂર્ણ રજૂ કરાય તે માટે મેં મારા મિત્ર એક જર્મન વિદ્વાનને પત્ર લખી માહિતી માગી છે પણ એ તે એમની પરિસ્થિતિને આધીન વાત રહી એટલે અત્યારે આ ખાતું ખોલી રાખું છું. સાથે સાથે ઇટાલિયન અનુવાદો વિષે પણ ડુંક કહું છું.
જૈન સાહિત્યના આપણે બે વર્ગ પાડી શકીએ. (૧) આ મમિક સાહિત્ય અને (૨) અનામિક સાહિત્ય. આમિક સાહિત્ય એટલે આગમે અને એને લગતી વિવરણાત્મક કૃતિઓ. અનાગમિક સાહિત્યના દાર્શનિક, કથાત્મક ઇત્યાદિ વિભાગો પડી શકે. ઉપલબ્ધ સાહિત્યની દૃષ્ટિએ આગમોની રચના થી પ્રથમ થઈ હોવાથી હું એને અંગાદિ કિમે અહીં વિચાર કરું છું. - આયાર નામના પહેલા અંગનું પહેલું સુખધતું જર્મન ભાષાંતર છે. વૈથર શુદ્ધિગે કર્યું છે અને એ લાઈસંગથી ઈ. સ. ૧૯૨૬માં છપાયેલા એમના પુતક નામે Worte Mahaviras ના એક અંશ તરીકે છપાયું છે. (જુઓ પૃ. ૬-૧૨). આ જર્મન પુસ્તકમાં સૂયગડના અમુક ભાગનો જર્મન અનુવાદ છે.
21. gulu's Die Jainas ( Religions-gesch, Lesebuch ) Hi fuleygarde અમુક અમુક ભાગને જર્મન અનુવાદ આપે છે,
સ્ટાર્ગથી ઇ. સ. ૧૯૦૭માં ડબલ્યુ હિમનને Die Jata-Erzahlungen in sechsten Aiga des Kanons der Jinesken નામને જે જર્મન ભાષામાં નિબંધ છપાય છે તેમાં નાયાધમ્મકહાની કથાઓને જર્મનમાં સારાંશ વગેરે છે.
પણહાવાગરણને અંગે, જર્મન ભાષામાં એક નિબંધ આપણા દેશના કોઈ વિદ્વાને લખ્યાનું અને એ છપાયાનું સાંભળ્યું છે, પણ એ નિબંધ મારા જેવામાં આવ્યો નથી..
આવવાયનાં છેલ્લાં કેટલાંક પોનું છે, શુબ્રિગે Die Jainas( Rel. Leseb)માં જર્મન ભાષાંતર કર્યું છે.
સૂરપણુત્તિ-સંબંધી છે. વેબરને નિબંધ નામે Uber die suryaprajnapti ઈ. સ. ૧૮૬૮માં છપાયે છે. આ આગમન ચંદપણત્તિ સાથે સંબંધ પ્રો. 1શુબ્રિગે Die Lehre der Jainas( પૃ. ૭૧)માં વિચાર્યું છે.
પ્રો. અનંટ લૈંયમેને આવસ્મયને લગતા સાહિત્ય વિષે જર્મન ભાષામાં જે વિસ્તૃત નિબંધ નામે Ubersicht der Avasyaka-Literatur લખ્યો હતો તે એમના અવસાન બાદ હેમ્બર્ગથી ઈ. સ. ૧૯૩૪ માં પ્રસિદ્ધ કરે છે.
1. જુઓ મારું પુસ્તક નામે આગમોનું દિગ્દર્શન (પૃ. ૮૭). ૨. વિશેષ માટે જુઓ આ૦ દિ. (પૃ. ૧૦૨).
મહાન સીહ એમણે બલિનથી ઈ. સ. ૧૯૧૮ માં છપાવ્યું છે. આને અંગે હાલમાં એમણે એક અભ્યાસ પૂર્ણ નિબંધ લખ્યો છે એમ જાણવા મળે છે.
૪. આના સંક્ષિપ્ત પરિચય માટે જુઓ આ. દિ (પૃ. ૧૫૭).
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
--
શ્રી જૈન ધર્મ પ્રકાશ
[ કાર્તિક
પ્રો. લેયમેને દસયાલિય(અ. ૧-૩)ને જમીન અનુવાદ કર્યો છે.
કુંટ ફેન કસ્ટ તરફથી Uber die vom sterbefasten handelnden alteren Painna des Jaina-Kanons નામને જે લેખ લખાય છે અને જે હેમ્બર્ગથી ઇ. સ. ૧૯૨૯ માં છપાયો છે તેમાં પછામાં આવતી કથાઓ વગેરેના ઉલ્લેખ છે.
આ તો આગમને અંગેની વિચારણા થઈ એટલે હવે અનાગમિક સાહિત્ય તરફ આપણે નજર કરીશું.
વાચકવર્ય ઉમાસ્વાતિકૃતિ તવાથધિગમસૂત્રને જર્મન અનુવાદ જે પ્રે. હર્મન યાકેબીએ તૈયાર કર્યો હતો તે 2 D M G( Vol. 60 )માં છપાયે છે. એમાં સ્પષ્ટીકરણ પણ છે.
કલિકાલસર્વત’ હેમચન્દ્રસૂરિએ રચેલા યોગશાસના પહેલા ચાર પ્રકાશને જર્મન અનુવાદ છે. વિશેિ કર્યો છે અને એ Z D M G (Vol. 28, p. 185 t.)માં છપાયે છે. બેલેની ફિલિપિએ આ ગશાસને ઈટાલિયન અનુવાદ કર્યો છે, એમ કેટલાકનું કહેવું છે, પણ મેં આ જોયો નથી.
હેમચન્દ્રસૂરિએ સિદ્ધહેમચન્દ્ર નામનું વ્યાકરણ રહ્યું છે. એના આઠમા અધ્યાયનું તેમજ સાથે સાથે એ અધ્યાયના ચતુર્થ પાદને લગતાં અપભ્રંશ મુક્તકોનું જર્મન ભાષાંતર છે. પિલે કર્યું છે. એ ઈ. સ. ૧૯૦૦માં Grammatik der Prakrit-sprachen નામના પુસ્તકમાં છપાયેલું છે.
ડબ્દયુ કિલને ઉપમિતિભવપ્રપંચ કથાને જર્મન અનુવાદ લાઈન્સગથી ઈ. સ. ૧૯૨૪માં પ્રકાશિત થયો છે. જુઓ Indische Erzahler (No. 1)
કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ પરિશિષ્ણુપર્વ રચ્યું છે. એના બીજા સર્ગ (લે. ૪૪૬-૬૬૦) ગત કથાને જર્મની અનુવાદ જે. જે. મેયરે કર્યો છે. જુઓ Isoldes Gottesurveil, Berlin, 1914, p.-180 ft.
પરિશિષ્ટપર્વમાંના કેટલાક ભાગોને અનુવાદ ૉ. હર્ટલે કર્યો છે અને એ લાઈગિયી ઈ. સ. ૧૯૦૮માં પ્રકાશિત થયા છે. જુઓ “Erzahlungen aus Hemasandras Parisitaparvan.”
ઉત્તર ઝયણની દેવેન્દ્રકૃત ટીકામાં અગડદરતી જે કથા પવમાં અપાઈ છે તેને પદ્યાત્મક જર્મન અનુવાદ જે. જે. મેયરે કર્યો છે.
તરંગલેલાને ઈ. લયમને જર્મનમાં ઈ. સ. ૧૯૨૧માં અનુવાદ કર્યો છે. H I L (Vol. 11 p. 522) માં એ સંબંધમાં નીચે મુજબ ઉલ્લેખ છે.
Die Nonne in Z B 111, 193 fr, 272 ft.”
ધર્મચન્દ્રકૃત મલયસુંદરીદ્વારને જર્મના અનુવાદ છે. હટલે કર્યો છે અને એ Indi che marchenમાં પૃ. ૧૮૫-૨૬૮માં જેના (Jena) થી ઈ. સ. ૧૯૧૯માં છપાયે છે. આના પૃ. ૨૭૧ ઇ. માં હલકૃત કણયમંજરી (કનકથા ને જર્મન અનુવાદ છે.
ગદ્યાત્મક કથા નામે અઘટ-કુમાર-થાને છે. શાર્લર કાઉએ જર્મનમાં અનુવાદ કર્યો છે
૧ H I L (Vol, II, p. 533) માં “ધર્મચક્ર' નામ છે.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ લા ]
જન અને ઇટાલીયન ભાષાથી અલકૃત જૈન કૃતિ.
૧૧
અને એ Indische Novellen I (Indische Erzaheler Bd. 4 )માં લાન્સિંગથીઇ . સ. ૧૯૨૨માં છપાયેા છે.
ઉત્તમકુમાર ચરિત્ર કથાનકનું ગદ્યાત્મક રૂપાંતર એ. વેશ્વરે સાદિત કર્યું છે, એ રૂપાંતર એમના જન્મન અનુવાદપૂ*ક *SBA (I, 269–310 )માં ૪. સ. ૧૮૮૪માં છપાયુ છે, સામસુંદરસૂરિના શિષ્ય જિનકીર્તિએ પાલગોપાલ ચરિત્ર રયુ' છે, એના જમન અનુવાદ ડૉ. હુલે કર્યાં છે. H I ... ( vol. II, b. 589 )માં નીચે મુજબ તે છેઃ—
"Joh. Hertel, Jinakirtis "Geschichte von Pala and Gopala, "Letpzig 1917 ( B S G W 49. Bd. 1917, Heft ). "
કાંસગત લખાણ મારું નથી.
ઉપર્યુંક્ત સામસુંદરસૂરિના શિષ્ય જિનકીતિ'એ સંસ્કૃત ગદ્યમાં ચંપકશ્રકિયાનક રચ્યું છે. એને અંગ્રેજી અનુવાદ હૈ'લે કર્યો છે. એ અનુવાદ સહિત મૂળ કૃતિ Z D M G (Vol. 65, pt. I ) માં છપાખ છે. Indische Markenromane I(Indische Errahler Vol. 7 )માં ઇ. સ. ૧૯૨૨માં આ કૃતિતા જર્મન અનુવાદ છપાયેલ છે.
રત્નસિંહસૂરિના શિષ્ય જ્ઞાનસાગરે રચેલી રત્નચૂડકથાના પ્રા હુલે કરેલે જમ'ન અનુવાદ Indische Markenromaneમાં લાઇપ્સિગથી ઇ. સ. ૧૯૨૨ માં પાચા છે.
રત્નસિંહસૂરિના રિાષ્ય જ્ઞાનસાગરસૂરિએ રત્નડકથાનક રચ્યું' છે, એ પ્રે. હુટ'લે કરેલો જાઁન અનુવાદ Indis-che marchenromane I (p. 97 ft )માં લાઇસિંગથી ઈ. સ. ૧૯૨૨માં પ્રકાશિત થયા છે.
મેઘપ્રભાચાર્યે દશાણું ભદ્ર નામના મુતિને ઉદ્દેશીને ધર્માલ્યુયનો છાયાનાટથ પ્રબંધ પશુ કહે છે. એ જૈ. આ. સ. તરફથી ઇ. સ. અનેા જર્મન અનુવાદ Indische Shattentheater (પૃ.૪૮ જિનરત્નકાશ ( ભા. ૧, પૃ. ૧૯૫ માં) ઉલ્લેખ છે.
રચના કરી છે. આ કૃતિને ૧૯૧૮ માં પ્રસિદ્ધ કરાઇ છે. ત્યાદિ )માં છપાયા છે, એમ
હેમવિજયર્ગાણુએ દસ તરંગમાં ૨૫૮ કથા આપી પરિપૂર્ણ કથારત્નાકર વિ. સ. ૧૬૫૭ માં રમ્યેા છે. આ કૃતિ હીરાલાલ હુંસરાજ તરફથો ઈ. સ. ૧૯૧૧ માં છપાવાઇ છે. આ જ'ન અનુવાદ પ્રા. હુલે કર્યાં છે. એ મીન્શન(Miunchen )થી ઇ. સ. ૧૯૨૦માં Meisterwerke Orientalischer Literature:( 425)માં પ્રસિદ્ધ થયા છે.
* આનું આખું નામ “ Sitzungsberiehto der Preussischen Academie der Wissenschaften in Berlin '' છે.
આ S B A જે ઈ. સ. ૧૮૮૯માં છપાયેલ છે. તેમાં પૃ. ૭૩૧ માં એ, વેબરને અજ્ઞાતક ક સમ્યક્ત્વકૌમુદી (કે જેમાં કાશ્મીરના કવિ કે શાધરના સમકાલીન કે પછી અન્ય કાઇ ખિહષ્ણુતા ઉલ્લેખ છે તે) વિષે નિમ્નલિખિત લેખ છપાયા છે.
“Ueber die Samyaktvakaumudi, line eventualiter_mit,Tausendundeine nachh auf gleiche qualla zurnckgehende indische Erzahlung."
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--
૨૨ શ્રી જૈનધર્મ પ્રકાશ.
[ કાર્તિક છે. હમંત યાકીએ કરેલા ભક્તામરસ્તોત્રના જર્મન અનુવાદપૂર્વક આ મૂળ સ્તોત્ર Indische studien (Vol. 4)માં છપાયું છે. આ પ્રોફેસરે કલ્યાણમંદિરસ્તોત્રને પણ જર્મને અનુવાદ કરે છે અને એ Indische studien (Vol. 1)માં છપાયો છે. વળી આ પ્રોફેસરે મન-સ્તુતિને પણ જર્મન અનુવાદ કર્યો છે અને એ પણ મૂળ સહિત 2 D M G (Vol. 82)માં છપાયે છે.
ધનપાલે રચેલો ઉસભપંચાસિયાનું જર્મન અનુવાદપૂર્વક સંપાદન કટ કર્યું છે. આ અનુવાદ 2 D M G (Vot. ૩૩)માં છપાયો છે.
સોમપ્રભસૂરિએ ગાર-વૈરાગ્ય-તરંગિણિ રચી છે. એને જમન અનુવાદ આર. મિટ (schmidt ) &1R1 R2 w Liebe und Ehe in atten und modern Indien ” (p. 36 ff )માં બલિનથી ઇ. સ. ૧૯૦૪માં છપાયે છે.
જર્મના અનુવાદો વિષેની રૂપરેખા અહીં પૂરી થાય છે. એટલે આ લેખને બોજો અંશ હવે વિચારાય છે.
ઈટાલિયન અનુવાદ પ્રશમરતિ ટીકા સહિત સંપાદન એ. બેલિનિએ કર્યું છે. સાથે સાથે એમણે આ પ્રશમરતિને ટાલિયન અનુવાદ કર્યો છે. એ “ જર્નલ ઓફ ધી ઈટાલિયન એશિયાટિક સોસાયટીમાં રૂ. ૨૫, પૃ. ૧૭૭ છે. અને પુ. ૨૯, પૃ. ૬૧ ઇ. માં એમ બે કટકે છપાય છે.
ધર્મબિન્દુ અને લકતત્વનિર્ણય એ બંને કૃતિના કર્તા સુપ્રસિદ્ધ હરિભદ્રસૂરિ છે. આ બંને કૃતિઓનું સંપાદન એલ સુઆલિએ કર્યું છે. સાથે સાથે એ બંનેને ઈટાલિયન અનુવાદ પણ આપે છે. ધર્મબિન્દુને અનુવાદ GSAI ના પુ. ૨૧, પૃ. ૨૨૩ ઈ. માં છપાય છે, જયારે લેકતત્વનિર્ણયને અનુવાદ GSAI ના પુ. ૧૮, પૃ. ૨૬૩ ઇ. માં ઈ. સ. ૧૯૦૫માં ફરેન્સથી પ્રસિદ્ધ થયું છે.
સોમપ્રભસૂરિએ રચેલા સિન્દર પ્રકારનો ટાલિયન અનુવાદ પોલિનિએ કર્યો છે. એ એફ. એલ. yet (Pullee ) 7 342041941 HS 3. studi Italiani di Filologia Indo-Iranica" (Vol. II, pp. 33–72)માં ઈ. સ૧૮૯૮માં છપાયે છે.
ઉપમિતિભવપ્રપંચ કથાને એ. બેલિનિ (Balini ) એ કરેલી ઇટાલિયન અનુવાદ GSAI (Vols. 17–19 & 21-24) માં છપાયો છે.
રાજશેખરે અંતરકથાસંગ્રહ રચે છે. એને વિનેદકથા સંગ્રહ પણ કહે છે એમાં ૮૧ કથાઓ ગદ્યમાં છે. એ પૈકી કથા હ-૧૪ નું ઇટાલિયન અનુવાદપૂર્વક સંપાદન એફ. એલ. પશે.
૧ કલ્યાણ મંદિરને જૂની “જ” ભાષામાં અનુવાદ નામે “પરમ-જેતિ-સ્તોત્ર” એલ, પી. સિરિએ “ઈન્ડિયન એટિક રિ(પૃ. ૪૨, પૃ. ૪૨ ઈ.)માં ઈ. સ. ૧૯૧૩માં છપાવ્યો છે.
૨. આ તે અંગ્રેજી નામ છે, ખરું નામ ઈટાલિયન ભાષામાં છે અને તે “Giornale Della Societa Asiatica Italiana” છે. એને ટૂંકમાં GSAI તરીકે ઓળખાવાય છે.
8 આને સંક્ષેપમાં SIPI તરીકે ઓળખાવાય છે.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
અંક ૧ ] જમન અને ઈટાલીયન અનુવાદથી અલંકૃત કૃતિઓ. (Pulle) એ કર્યું છે. એ “ Uno progenitore Indiano del Bartoldo”માં ઈ. સ. ૧૯૮૮ માં બેનેઝિયાથી પ્રસિદ્ધ થયેલ છે. પહેલી ર૨ કથા પુલેએ SIFI (Vol. I, I ft & II. I fi) માં ફોરેન્ઝથી ઇ. સ. ૧૮૯૭-૯૮ માં છપાવી છે.
પાપબુદ્ધિ-ધર્મબુદ્ધિ-કથાનકનું ઇટાલિયન અનુવાદપૂર્વકનું સંપાદન છે. લેવરિનિ ( Lovarini) એ કર્યું છે અને એ GSAI (III, pp. 94-127)માં જોવાય છે.
ઉત્તરઝયણની દેવેન્દ્ર ગણિકૃત ટીકામાં અગડદત્તની જે પદ્યાત્મક કથા છે એને કાલિયન અનુવાદ એ, બેલિનિએ કર્યો છે અને એ ફિરેથી ઇ. સ. ૧૯૦૩માં પ્રકાશિત થયા છે.
ભવવૈરાગ્યશતક યાને વૈરાગ્યશતક તરીકે ઓળખાવાતી અને “સંત્તરે ર૪િ”થી શરૂ થતી પાઈય કૃતિનું સંપાદન તેમજ એને અનુવાદ એલ. પી. ટેસિટરિએ કર્યા છે. એ અનુવાદ અંગ્રેજીમાં છે કે ઈટાલિયનમાં એનો નિર્ણય કરવો બાકી રહે છે. એ GSAI (Vol. 22, pp, 179-11 Vol. 34, p. 405 fF)માં છપાયેલ છે.
આ પ્રમાણે યુરોપની ફેંચ ભાષામાં અનુવાદિત પુસ્તકોની પણ નોંધ તૈયાર કરી શકાય.
અંતમાં આગળ ઉપર યુરોપની તમામ ભાષાઓમાં જૈન સાહિત્ય વિષે મિલિક કે અનૂદિત સ્વરૂપે જે લખાણ પ્રકાશિત થયું છે તેની વ્યવસ્થિત સુચી આપવાની અભિલાષા દર્શાવી હું વિરમું છું.
૧ આ નામની એક કૃતિને કામઘટકથા કહે છે.
પ્રગટ થયો છે. ખાસ વાંચવા લાયક અપ્રાપ્ય ગ્રંથ
શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર–ભાષાંતર આવૃત્તિ છઠ્ઠી [ પર્વ. ૧-૨] મૂલ્ય રૂપિયા છે
છેલ્લાં પાંચેક વર્ષથી આ ગ્રંથ મળતો ન હતો તેની છઠ્ઠી આવૃત્તિ અમોએ છપાવીને હાલમાં બહાર પાડી છે. ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રને માટે વિશેષ શું લખવાનું હોય? કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીની આ કૃતિ સર્વોત્તમ છે. આપણા જેન-સાહિત્યમાં સુવર્ણ કળશ સમાન છે. તમારી નકલ આજે જ મંગાવી લેશે. પાકું હલકૉંથ બાઈડીંગ, કાઉન આઠ પેજ ૪૦૦ પૃષ, ઊંચા હાલેંડના કાગળ
મૂલ્ય રૂપિયા છે લખેશ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર,
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સમાચાર
આ “ શ્રી જૈન ધર્મ પ્રકાશ ’
“ શ્રી જૈન ધર્મ પ્રકાશ ” માસિક વધેર્યાંથી રાયલ આઠ પેજી સાઇઝમાં નીકળતુ હતું પરન્તુ તે સાઈઝના કાગળો મેળવવાની મુશ્કેલીને અંગે આ વર્ષના પ્રથમઅંકથી એટલે કે ઓગણસીત્તેરમા વર્ષના પ્રથમાંકથી તેની સાઇઝ ફેરવીને ક્રાઉન આપેજી સાઇઝ કરવામાં આવી છે.
માસિકના પ્રકાશનમાં તૂટો પડતા હોવાથી સ. ૨૦૦૯ ના કાર્તિક શુદ્ધિ ૧૪ ને મંગળવારની મેનેજીંગકમિટીના નિણૅયાનુસાર ટાઇટલ પેજ સહિત વીશ પાનાનું વાંચન આપવામાં આવશે.
ચુટણી
શ્રી જૈન ધર્મ પ્રસારક સભાની મેનેજીંગ કમિટી તથા હોદેદારોની ચુટણી સ ૨૦૦૯ ના કાર્તિક વદ્ધિ ૧ ને રિવવારના રોજ જનરલ કમિટી મેળવીને કરવામાં આવશે. ભેટ પુસ્તક.
શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના વાર્ષિક મેમ્બરા પાસે, સ’. ૨૦૦૭ તથા સ', ૨૦૦૮ નું એ વર્ષોંનુ' લવાજમ લેણું પડે છે. સભાસદ બધુએ પેાતાનુ એ વસ્તુ લવાજમ રૂા. ૬-૮-૦ તથા ભેટ પુસ્તકના પેસ્ટેજના ૦-૨-૦ મળી ા. ૬-૧૦-૦ મનીઓર્ડરથી મોકલી આપે. તા. ૧૦ મી નવેમ્બર સુધીમાં જે સભાસદ બંધુઓનું લવાજમ મનીઓર્ડરથી નહીં આવે તેમને ત્યારબાદ રૂા. ૬–૧૫-૦ ના વી. પી. થી અક્ષયનિધિ તપવિધિ અને ઉપચેગી સંગ્રહ ” નામનુ` ભેટ પુસ્તક રવાના કરવામાં આવશે.
44
ઉપયાગી પ્રકાશના
સભા તરફથી પ્રકાશિત થયેલા નીચેના ઉપયોગી અને અલભ્ય પુસ્તકો શીલીકે થોડા પ્રમાણમાં રહેલા છે. આવા પુસ્તકો હજારાના ખર્ચે પશુ ફરીવાર છપાવી શકાતા નથી, તેથી જિજ્ઞાસુઓએ તાત્કાલિક નીચેના પુસ્તકાના લાભ લેવા સાગ્રહ વિજ્ઞપ્તિ છે. ઉપમિતિ ભવપ્રપ ચા કથા ભાગ ૧ પાકુ હાલ કલેાથ માઇડીંગ
ભાગ ૨
ભાગ ૩
39
ܕܙ
29
www.kobatirth.org
સિદ્ધપિં
ભાગ ૪
શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર પર્વ-૧-૨
,,
૫૧-૩-થી? ૫-૮-૯
ભાગ ૧ લે ભાગ ૨ જો
,,
""
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,,
શ્રી વીશ સ્થાનક તપ વિધિ શ્રી ભાજપ્રખ`ધ ભાષાંતર
(૨૪)માત્ર ૦
For Private And Personal Use Only
',
99
19
* : ૩ : ૐ ૐ
૫-૦-૦
-૦-૦
૧-૦-૦
૫-૦-૦
-૦-૦
૫-૦-૦ ૪-૮-૦
૩-૮-૦
૩-૦-૦
૨-૮-૦
૨-૦-૦
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સન્મતિ પ્રકરણ. સમયસાર.
આપણી સભાના સ્વર્ગસ્થ પ્રમુખ શ્રી જીવરાજભાઇ ઓધવજી તરફથી નીચેના પુસ્તકા સભાની લાઇબ્રેરીને ભેટ તરીકે મળ્યા છે, કરવામાં આવેલ છે.
જેને સાભાર સ્વીકાર
બ્રહ્મચર્ય : ચારિત્ર પૂજા
સંગ્રહ.
શ્રી પ્રશમરતી પ્રકર}
નુવાદ.
શ્રી મૃત્ જીવનપ્રભા, શ્રી. સકલાહ ત તેં ત્રમ્
શ્રી કેરારીયાનાથ ભજન
રાજા રૂદ્રદામા.
તવા ત્રિસૂત્રી
પ્રકાશિકા
આપણા ધર્મ. યાજ્ઞવલ્કયસ્મૃતિ.
શ્રી ન્યાસપ્રણીત બ્રહ્મસૂત્રાણી,
શ્રી શાંત સુધારસ સક્ષેપ. ચારઃ કમ ગ્રન્થા, હિન્દુ ધર્મનાં મૂળ તવે.
પચાસ ધર્મ સંવાદ.
માલા.
શ્રી શત્રુજય ઉધ્વારાદિક
સ’મહ.
શ્રી જૈન તલપ્રવેશક સાતમાળા.
શ્રી વિષયાન દસૂરિ. અશોકનાં શિલાલેખે ઉપર દ્રષ્ટિપાત.
જગત અને જૈનદર્શન, સપ્તસન્માન મહાકાવ્યમ
જૈત પ્રજામત દીપિકા,
પ્રકાશ.
શ્રી પ્રમાણુનયતવાલે
મેં તમનીતિ દુલ ભોધ કેન ’’ ઉપનિષદ,
'
ગામ્મટમાર
યાદ્વાદમતસમીક્ષા.
સ્તવન સજ્ઝાય સંગ્રહુ..
યાબદું.
ચગદ્રષ્ટિસમુચ્ચય
www.kobatirth.org
ભાષાન્તર.
પ્રભુના પંથે જ્ઞાનને
કલાપી.
જગત અને જૈન જગત.
શ્રી જગત્કતું ત
મીમાંસા પ્રકષ્ણુન
શ્રી પુષ્પમાલા પ્રકરણમ્
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મયૂરદૂતમ્.
શ્રી નવપદની પૂજા.
મિલતે સૂત્ર.
શ્રીમદ્ રાજચંદ્ર.
અષ્ટપ્રકારી પૂજા.
શ્રી મહાવીરને સામયિક
યેાગ.
ઉત્તરાધ્યયન સૂત્ર.
શ્રી પતિ થપ્રકાશ
આ ઉપરાંત પંદર ઇંગ્લીશ રીતેસારીના પુસ્તકા.
નવ તત્વ પ્રકરણ.
શ્રી આત્મવિશુદ્ધિ.
ત્રણ રસ્તે,
For Private And Personal Use Only
વિજ્ઞાનશતક, સાંખ્યકારિકા.
જૈન કાવ્યપ્રવેશ,
શ્રી આગમસારિણિ ગ્રંથ. પ્રશમતિ.
શ્રી જૈન તેિદેશ
શ્રી વૈયાકરણ સિદ્ધાન્ત કૌમુદી.
પાતલયે ગાશું.
રાયચન્દ્ર જૈન શાસ્ત્રમાલા. સ્યાદ્વાદમ’જરી,
અથ નિરૂક્ત પ્રાર’ભ
શ્રી કલ્પસૂત્ર મૂલપાડે.
શ્રી અષ્ટસહસ્રી તાપ
શ્રો શાંતસુધારસ ભાવતા. અનેકાન્તવ્યવસ્થા. શ્રી આત્મજ્યેાતિ. કવિચાર ભા. ૩ જો. શ્રી તત્વાર્થ' સૂત્ર જૈનદર્શન,
શ્રી વૈરાગ્યશતકમ્.
શ્રાવક ધર્મ,
શ્રી ચૈાગ વિદ્યા
ભા. ર, ૩.
શ્રી સિદ્ધાંત રહસ્ય ભા. ૧
શ્રીમદ્ ભગવદ્ગીતા.
શ્રી પ્રોોધ ચિંતામણી.
વિવરણુભ
શ્રી પાર્શ્વનાથરિત્ર.
યાબિં‘દુ ષોડશક, શ્રી હરિભદ્રસૂરિ ગ્ર ંથ સંપ્રત
ઉપા॰કૃત દશ ગ્રંથા
સંગ્રહ.
*
*
શ્રી ચત્રભુજ જયચ’દ શાહ તરફથી શ્રોકથારનકોષ-ભાષાંતર સભાની લાઇબ્રેરીતે ભેટ મળેલ છે.
*
*
શેઠ કુવરજી જેાભાઈ તરફથી એક છેાડ સભાને ભેટ મળેલ છે.
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેની ઘણા સમયથી આતુરતાપૂર્વક રાહ જોવાની હતી તે અમૂલ્ય અને અલભ્ય ગ્રંથ પ્રગટ થઈ ચૂક્યો છે. અધ્યાત્મક૯પદ્રમ લેખક–સ્વર મૌક્તિક ઉપઘાત, વિસ્તૃત વિવેચન, અર્થ, ટિપણ, તેમજ કર્તા-પુરુષ સહસાવધાની આ. શ્રી મુનિસુંદરસૂરિજીનું જીવનચરિત્ર વિગેરે માહિતી પૂર્ણ વિષ છે ચતુર્થ આવૃત્તિઃ પાકું હલ ક્લંથ બાઈડીંગ, સુંદર જેકેટ, કાઉન આડ પેજી સાઈઝના પૃષ્ઠ 480, છતાં મૂલ્ય માત્ર રૂ. 6-4-0 લખો—શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર, છે સ્ત્રી કેળવણીની આદર્શ જૈન સંસ્થા શ્રી સિદ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમ-પાલીતાણા. તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની શીતળ છાયડીમાં આ સંસ્થા છેલ્લા 28 વરસથી જૈન સમાજની વિધવા, સધવા અને કુમારિકા બહેનેને ખાનપાન અને રહેવાની સગવડ સાથે ધાર્મિક, વ્યવહારિક, હુન્નર ઉદ્યોગ વિગેરે સ્ત્રી ઉપયોગી સર્વાગી શિક્ષણ આપી ધર્મના સુસંસકાર રેડી બહેનના ભાવી જીવનને ઉજવળ બનાવવા અવિરત પ્રયાસ કરી રહેલ છે. લાંબા સમયની સખ્ત મેઘવારીને લીધે સંસ્થા ખૂબ જ આર્થિક મુશ્કેલીમાં આવી ગયેલ છે. અત્યારની નાણાકીય મુશ્કેલી નિવારી આવી ઉપયોગી સંસ્થાને ચાલુ રાખવા જૈન સમાજના ધર્મપ્રેમી ભાઈ-બહેનની આવશ્યકીય ફરજ છે. મદદ ઉપરના શિરનામે મોકલવી. enerstate cu certocalie algemeen તાજેતરમાં જ બહાર પડ્યું છે પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા કર્તા. ડૉ ભગવાનદાસ મનસુખભાઈ મહેતા M. B, B. s. મુમુક્ષુઓને માટે આ પુસ્તક સારું માર્ગદર્શક છે એક સ શિક્ષાપાઠ આપી તેમાં વિવિધ છે વિષયો તેમ જ ગુણાનું સુંદર આલેખન કર્યું છે. છેલ્લે હિતાર્થે પ્રશ્નોત્તરો આપી સામાન્ય વાચક છે હિ પણ સમજી શકે તેવી શિલીએ નિરૂપણ કરવામાં આવ્યું છે. વાંચવા ગ્ય છે. ક્રાઉન સોળ પેટે છે 400 પૃષ્ઠ, પાકું હલ કર્લોથ બાઈડીંગ, મૂલ્ય રૂપિયા અઢી, પટેજ જુદુ. લખ–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર Vandag DW5ontacNbsdynas For Private And Personal Use Only