________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
* જૈન ધમ પ્રકાશ.
૧૬
જ્યારે યથા જ્ઞાનને ચેાગ સાંપડે છે, જાણ્યા પછી એ પર પાકી શ્રદ્ઘાનેા રંગ પ્રેસે છે અને સરવાળે એ પ્રમાણે આચરણમાં ઉતરવા માંડે છે ત્યારે એની ગતિ વિદ્યુતની મર્યાદાને પશુ વટાવી જાય છે. પરિણામની ધારા જેમ વૃદ્ધ પામતી જાય તેમ કર્માંતા પુંજગમે તેવા વિપુલ-અને ગમે તેંટલા કાળતા હાય છતાં કાથાની દોરડીના સમૂહને બળતા ઝાઝીવાર નથી લાગતી તેમ એને ભસ્મીભૂત થતાં વિલ`બ નથી થતો, યાદ કરેને અર્જુનમાળી કે દ્રઢપ્રશ્નારીના ઉદાહરણો, પાપ કરવામાં એ આત્માઓએ પાછીપાની કરી હતી ? પણ ચિંતામણી ન કરતાં વિશેષ એવા જ્ઞાની વચનેના યેામ સાંપડ્યો. તે ભેડા
સુવણું પાંચશેરોની વાત ધમાઁચર્યા ટાણે ધિં'કાના મુખે સાંભળી હતી પણ એને અમલ કેવી રીતે થયા એ જાણી લઇએ. તેા વાતના અ`કાડા બરાબર મેસી જાય અને ર વષ્ણુવી ધમાલ પાછળનું રહસ્ય ખરાબર સમજાય. શેકે શંકા ટાળવા સુત્ર ને નક્કી થયા મુજબ ચામડામાં મઢીને કાને ખબર ન પડે તેમ જતાં આવતાં માણસાની આંખે ચઢે એ રીતે જાડુંર માગ પર ત્રસુધી ચાર વાર મુકાશ્યુ પશુ જેનુ' તકદીર જોર કરતુ. હુંય તેને ભૂત પણ
લિ સાસુજીએ મને સોપ્યુ છે, એતી સાથે ચેડા વજ્ર લપેટી, વજન કરવાની પાંચશેરી પર ચામડું મઢી બતાવો પર આપની મુદ્રા યાતે નામ લખી, મૂકી દો એને ચેરે ચાટે રઝળતી, એ અથડાતી આપણા ઘેર પાછી આવ્યા વિના રડેવાતી નથી જ, દીકરી, એ વાત મને ગમી,એમ થતાં મારા સ’શય દૂર થશે.
પશુ.
પાર થયા તે 1 છ માસની કમાણીનું આ સુવર્ણાયક બતે એમ દરેક વેળાએ તે પરનુ નામ વાંચી હાથમાં લેતાર ઘેર આવી પડાંયનું કરી ગયા. એ પછી શેઠે એ પાંચશેરીતે પોતાના હાથે દરિયામાં ફેંકી દીધી. એ પાછી આવશે તે નક્કો હું માનીશ કે હું પણ શુકર્મી થયે। છું. અને ખપ જોગી રકમ રાખી બાકીની કમાણી સાતક્ષેત્રે વાપરવાને નિયમ પણ લગ્ન. જળાશયમાં એ પાંચશેરી, મ્હોં ફાડીને સુતેલા મચ્છુના પેટમાં પહેાંચી ગઇ. એ મચ્છુ કોઇ માછીની જાળમાં સપડાયે. એના પરની મુદ્રાથી અજાયબી પામેલ પેત્રા માછીમાર, એ શુ છે તે જાણુવા સારુ પોતાના પડોશમાં રહેતા અને ‘ભગત’ તરીકે આળેખાતા હરિબળ માછીને ત્યાં પહોંચ્યું. * ડેલા શેઠની આ પાંચશેરી છે' એમ જગાવી હરિબળ પેાતાના પડેાશીને તેડી શેઠની દુકાને આયે. આટલી જલ્દી પાંચશેરીને પોતાનો ચક્ષુ સામે પાછી આવેલી જોક રોડ તે। આનંદથી નાચી ઉઠયા. માછી ભાઇઓને બક્ષસ આપી અને સારાયે ફળીયામાં ગાળધાણા વહેંચ્યા. પુત્રવધૂ ધર્માની આગાહી સાચી પડી. ધરના તેમજ આસપાસના સા તેને અભિનંદન આપવા લાગ્યા. ખારે પાણીએ નાંખેલી સુત્ર પાંચશેરી શેના પુણ્યથી પાછી આવી ' એ વાત જાહેર બની. એ દિનથી * ડૅલાક શેઠે ' હેલા શાર્ક ના હુલામણા નામથી મશહૂર થયા.
X
X
X
અરે ! આજે હુલાક શેઠને ત્યાં આટલી બધી ધમાલ શાની છે? દુકાનમાં લે સમાતા નથો ! જાણે વૈદ્યરાજની પાસે દરદીએ પોતાની - કથા સંભળાવતા ન હોય, તેમ તેમના હાથના શૈલ દ્રશ્યની, અથવા તે વ્યાજ આપવાની કબુલાત કરી, તેમના ધરના ધનની માંગણી કરી રહ્યા છે,
૫
તપાસ કરતાં જણાય છે કે-એ બવા એ ત્રણુ દિવસમાં દરિયાઇ સફરે ઉપડતારા વહાણાના મુસાફરે છે. તેને સેનાની પાંચશેરીવાળા બનાવ બન્યા પછી પાકી ખાતરી થઇ છે કે ડેાક શેતુ' ધન ન્યાયસ’પન્ન હોવાથી પવિત્ર છે. મુસાફરીમાં સાગરની સફરમાં એ સાથે હોય તેા માગે કાંઈ વિશ્વત નતું નથી. ખુદ ખલાસીઓ વાણેણ ઉપડતાં પહેલાં સમુદ્ર દેવને એના અર! અર્પણ કરે છે અને ‘હેલ'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ કાતિર્થંક
6
· હૅલઉ ' બેલી હલેસા મારે છે. ઝુલાશાહ ' તુ નામ એટલી હદે પવિત્ર તે સ્મરણુરૂપ બની ગયું છે.
For Private And Personal Use Only
'