SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ લે ] ગૃહલક્ષ્મી-ધમકા. ૧૫ છતાં આ સુંદર વિચાર ! બીજી તરફ બાપની છાપ “શાસ્ત્રમાં તે સુવર્ણાક્ષરે ધાયેલ છે કે વંચક” તરીકેની, તેને દીકરો ગરીબેને બેલી! લો.” અને લેકમાં પણ કહેવાય છે કે- સાચ. એ સંસ્કાર બાપના કે પત્નીના ! “ધર્મી” ખરેખર ને આંચ નહીં.' અલબત એ સાંભળીને એક કાનેથી 'ઘરની સાચી લક્ષ્મી તે તું જ છે. બીજે કાને કાઢી નાંખીએ અને કરતા હોઈએ હરિબળ, ભાલકને હું વીંટી આપીશ. ? ભાઈ તેમ કરીએ તે સાંભળી સાંભળીને કુટયા કાન, આ બે રૂપિયા હું રાજી ખુશીથી આપું છું તે લેવાની તેયે ન આવ્યું બ્રહ્મજ્ઞાન' જેવું જ થાય. પણ એ તું ના પાડીશ નહીં. એ તે મારું સંભારણું છે. વચન પર અડગ શ્રદ્ધા ધરીએ તે એ વચને ટેક જ્યારથી શેઠે દુકાનમાં “પ્રામાણિકતાથી વેપાર શાળા જ નિવડે. એક કવિએ ગાયું છે કેશરૂ કર્યો છે ત્યારથી જૂની છાપ ભુસાવા માંડી છે. “શ્રદ્ધાવિણ જે અનુસરે, પ્રાણ પુન્યના કામ; શરૂઆતમાં કમાણી ઓછી પણ થઇ, આમ છતાં છાર પર તે લીંપણે, ઝાંખર ચિત્રામ. નિયમ પર કઢતા રાખી ક્રય-વિક્રય ચાલુ રાખ્યો. જેમ એ અક્ષર સત્ય છે. દરેક નાનું કે મોટું કામ જેમ દિવસ પસાર થતાં ગયા તેમ તેમ તેમની ન્યાય- કરતાં પૂર્વે એ અંગે પૂરી સમજ મેળવવી, અને એને ‘પ્રિયતાની વાત કપુર માફકતરફ વિસ્તરવા માંડી, વર્તનમાં ઉતારવા શ્રદ્ધાથી વીર્ય ફેરવવું. જિનેશ્વર - ઘરાકી વધવા લાગી, અને હરિબળના ગયા પછી ભગવંતના વચનને એ મર્મ છે અને એને યથાય. જયારે સંધ્યાકાળે ગલે ગણવા માંડે ત્યારે રેજના પણે અવધારી પ્રગતિના માર્ગે કૂચ કરનાર આત્મા કરતાં આજને વેપાર દશગણ માલમ પડશે. સાંજના ખુદ મહાત્મા અને અંતે પરમાત્મા બને છે. | વાળુ પછી જ્યારે દુકાને વધાવી ધમકથામાં બેઠા પુત્રી ધર્મિષ્ટ ! તારા વચનની મીઠાશ અને એ ત્યારે શેઠે પ્રથમ પ્રશ્ન કર્યો વીંટી સંબંધી. ભાલક, પાછળ સચેટ અભ્યાસ અને પાક અનુભવની છાપ સોનાની વીંટીમાંનું સુવર્ણ કેવી રીતે સચ્ચાઈને માગે જોતાં મને શ્રીપાલ મહારાજના ચરિત્રમાં અગ્રભાગ મેળવ્યું તે વર્ણવી, ભાર મૂકી જણાવ્યું કે-“પૂર્વે ભજવનાર મયણાસુંદરી યાદ આવે છે. એ સુશીલા આ વીંટી ત્રણ જગાએથી પાછી મારા હાથમાં નારીના આત્મબળે અને જ્ઞાનગૌરવે જ શ્રીપાલરાજઆવી છે. હરિબળવાળા અખતરે ચોથા પ્રસંગરૂપ ના જીવનનું અનુપમ ઘડતર ઘણું; અને તારા છે. “વ્યવહારથી જે દ્રવ્ય શુદ્ધ હોય છે તે આચરણે જ આ ઘરના–એમાં વસનારા એવા અમારા ઘરમાં ટકી રહે છે પણ એ ઉત્તરોત્તર વૃદ્ધિ જીવન વહેણ બદલી નાંખ્યા. મનમાં એક શંકા પામે છે. એવું નીતિકારોનું વચન છે. વર્તે છે અને તે એ કે ભાલકનું જીવન મારા જેવું હેલાક શેડ બેથાઃ ભાલક, તારી વાત સો ટચના દૂષિત નથી એટલે ન્યાય માગે તૈયાર કરેલ સુવર્ણ સુવર્ણ જેવી છે. સવારના પાછી આવેલી વીંટી મેં મુદ્રિકા પછી આવે એમાં ખાસ નવાઈ ન ગણાય, ગલામાં રાખી દીધી હતી. આજે દુકાન પર ઘરાકી બાકી મેં તે મસ્તક પર ધોળા પળી આ આવ્યા એવી તે ઉભરાઈ ગઈ કે પૂર્વે મારા આટલા વર્ષોના ત્યાં સુધી “લે મેં લક્કડ અને દેને મેં પત્થર” વ્યવસાયમાં મેં જોઈ નહોતી ! ઘડીભર મનમાં થઈ જેવું જીવન ગાળ્યું છે. થઈ ગયું કે “આ લોકને મારી દુકાન પર જ આટલી પૂજ્ય પિતાશ્રી, આપશ્રીની શંકા અસ્થાને છે. બધી માહિતી કેમ લાગી છે ? એકલે હાથે એટલે આત્માના મૂળ ગુણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. લેતાં-દેતાં વિલંબ થાય છતાં એક પણ વ્યક્તિ અક- એ પર જરૂર કર્મોના આવરણ છવાયા હેય છે ળાઈ નથી કે દુકાન છેડી અન્યત્ર ગઈ નથી. એટલે જ હેય, ઉપાદેયને અર્થાત છોડવા લાયક | ધર્મિષ્ટ વિનયપૂર્વક બેલી-પૂજય વડિલી, કાર્યોને વિવેક કરતાં આત્મા મુંઝાય છે. પણ For Private And Personal Use Only
SR No.533819
Book TitleJain Dharm Prakash 1953 Pustak 069 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1953
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy