________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જર્મન અને ઈટાલિયન અનુવાદોથી અલંકૃત
જૈન કૃતિઓ
,
,
લે. છે. હીરલાલ ર. કાપડિયા એમ. એ. આપણું આ ભારતવર્ષમાં જન્મેલી અને ઉછરેલી વ્યકિતને આ ઉપખંડની સંસ્કૃતિના અને એના સંસ્કૃતાદિ ભાષામાં ગૂંથાયેલા સાહિત્યના પરિશીલન માટે જેવો સહજ સુયોગ સાંપડે અને એ વ્યકિત જે પ્રતિભાશાળી હોય અને પોતાના વિશિષ્ટ અભ્યાસનો લાભ જનતાને આપવા ધારે તે એથી જે અનેક દિશામાં વેધક પ્રકાશ પાડી શકે તેવી આશા વિદેશી વિદ્વાન પાસેથી ભાગ્યે જ રખાય. તેમ છતાં યુરોપના અને ખાસ કરીને જર્મનીના કેટલાયે વિબુધવએ ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યની ઉત્તમ સેવા એક યા બીજા પ્રકારે બજાવી છે. જૈન સાહિત્યને જ વિચાર કરીશું તે એના દર્શનાદિક અંગેને લગતી વિવિધ બાબતો ઉપર જમન બહુ તેઓ પોતાની માતૃભાષા જર્મનમાં અને આંતરરાષ્ટ્રીય સ્થાને આરૂઢ થયેલી અંગ્રેજી ભાષામાં ઉચ્ચ કોટિનાં લખાણ લખી આ સાહિત્યની સમૃદ્ધિમાં ગેરવવંતે ફાળો આવે છે. જર્મન લખાણને લાભ લેવાય એ માટે પ્રથમ તે આપણે આવાં લખાણ કયાં કયાં પ્રસિદ્ધ થયાં છે ઈત્યાદિ બાબતે જાગુવી જોઈએ. ત્યાર બાદ એ લખાણ આપણે મેળવવા જોઈએ, અને પછીથી એમના ખાસ ઉપયોગી અશેનું આપણી ભાષામાં અને તેમ ન જ બને તે અંગ્રેજી ભાષામાં એ ઉતારાય એવો પ્રબંધ કરવું જોઈએ.
આપણે દેશમાં દસેક ટકા જેટલા લેકેને લખતાં વાંચતાં આવડે છે અને જેની વસ્તી પંદરેક લાખની ગણાય છે. એટલે એ હિસાબે અંગ્રેજીમાં છૂટથી વિચારોની આપલે કરી શકે એવી બહેશ વ્યકિતઓ જૈન સમાજમાં ગણીગાંઠી હોય એમાં શી નવાઇ? તેમાં પણ જર્મન ભાષાના જાણકારતી સંખ્યા તે આંગળીને વેઢે ગણાય એટલી પણ ખરી કે? આમ કે જેને જે દ્વારા જમીન લખાણને યથેષ્ઠ લાભ મળવાની આશા બહુ જ ઓછી જણાય છે તે પણ આ કાર્ય અન્ય રીતે પણ થઈ વિગેરે સ્વરૂપે હું છું કે નહીં કે તેથી કોઈ અન્ય સ્વરૂપે મારું સ્વરુપ છે? કયાંથી થયો ? આ દેવની ઉપત્તિ સાથે મારી ઉ૫તિ થઈ ? તો કહે કે ના, હું તે અનુમન્ન, અવિનાશી છું. ત્યારે મારું ખરું સ્વરૂપ શું છે? તે તે બધાથી પર–
શુદ્ધ બુદ્ધ ચેતન્યઘન, સ્વયં તિ સુખધામ,
બીજું કહિયે કેટલું ? કર વિચાર તો પામ.” આ શબ્દ અંતર્મુખ ઉપગે વિચારવા જેવા છે.
આ કર્મની વળગણા કેના સંબંધે છે ? તે કહે કે દેહના સંબંધે છે. ત્યારે તે દેહને સંબંધ રાખો કે પરિડર? એટલે કે તે દેહામબુદ્ધિ રાખવી કે તેને ત્યાગ કરવો ?
- ઈત્યાદિ શબ્દો પણ આમભાવ ભાવનાની વિચાર અર્થે છે. આવા પિતા સંબંધી વિચાર તે આત્મભાવ ભાવના કહેવાય છે. કેઈ ઉતમ જીવને આવી વિચારણાને ઉદય થતાં તેને વિજ્ઞાનસમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે–શ્રી આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં, પ્રથમ અધ્યયનમાં, પ્રથમ વાકયમાં પણ આ જ મતલબ શ્રી જિનેશ્વરે ઉપદેશ કર્યો છે.
For Private And Personal Use Only