________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
QIDQISI SI SIઝારુ IS ITES ISI > ins
જૈનધર્મ પ્રકાશની મંગલ જ્યોતિ સાહિત્યચંદ્ર શ્રી બાલચંદ હીરાચંદ-માલેગામ
(રિગીત) નવ નવલ મંગલ વિમલ જિનપતિ ધર્મને પ્રગટાવવા, સૈારાષ્ટ્રની જે ધર્મભૂમિ ભાવનગર ભાવવા નવ જ્યોત પ્રગટાવી ભુવનમાં “જૈનધર્મપ્રકાશ”ની, ઝળહળે સુંદર દીપિ શેજિત ભવ્ય છે જિન દિનમણિ. ૧ વધતે પ્રકાશે રુચિર તેજે જે પ્રતિમાસે વધે ઉજવલ ભવિકજન ચિત્ત રજે ધર્મ પ્રગટાવે બધે, બહુ કાવ્ય ને મંગલ પ્રબંધે વિવિધ રુચિ સૈરભ ધરે,
જ્યાં સ્નેહ પંડિતે ને કવિજને અર્પણ કરે. ૨ આચાર્યવયે મુનિજને કંઈ રુચિર વર્ણ સુકાવ્યમાં, ગૂંથી કરી મૂકે સુશોભિત ભવિકજન કરકમલમાં સાહિત્યરસિકો જ્ઞાનપટુઓ વિમલ ચના ધર્મની, જે વિવિધ દાખે રસિક સુંદર પ્રચુર રુચિકર મર્મની. ૩ સંવત્સરો વિત્યા અહ છે સાઠ ને વળી આઠ જે. સેવા થઈ છે ભવ્ય સમુચિત સતત દીર્ધ અખંડ તે; શુભ દિવસને ઘડી રુચિર મંગલ જ્યોત જ્યાં પ્રગટી દિસે, નવ વર્ષમાં કરતી પદાર્પણ ભવિક મનમાં જે વસે. ૪ વધતી રહો એ ત પ્રતિઘરમાં સુશોભિત જૈનના, પ્રગટે સુમંગલ ધર્મની ગધિક શુભ ભાવના; કવિઓ અને પંડિતજનો ! અરે પ્રસાદી નિજતણી, લક્ષ્મીધરે! સાર્થક કરે નિજ દ્રવ્યને સમુચિત ગણી. ૫ વિભવ જગતમાં ધર્મનું શુભ ભાવના વધતી રહે, જિનરાજની વાણી ભુવનમાં પ્રિય અને આરાધ્ય હે; સુખ શાંતિ મંગલ જગતમાં જ્ય જૈનધર્મપ્રકાશની,
વધતી રહો રુચિ વાંચવાની ભાવના બાલેન્દુની. ૬ = ૧. પ્રેમ અથવા તેલ. ૨. રંગ અથવા અક્ષરે. ૐING I S IT SIDECID:3 DIWILD ISSIII II SINછે
IlIISSIl IS>illlllllllllllllllllllllઝlllllllllllll32) SS IlI> ullllll૮llllllllll[lllllzill][32]ll
For Private And Personal Use Only