________________
Shri Mahavir Jain Aradhana Kendra
સમાચાર
આ “ શ્રી જૈન ધર્મ પ્રકાશ ’
“ શ્રી જૈન ધર્મ પ્રકાશ ” માસિક વધેર્યાંથી રાયલ આઠ પેજી સાઇઝમાં નીકળતુ હતું પરન્તુ તે સાઈઝના કાગળો મેળવવાની મુશ્કેલીને અંગે આ વર્ષના પ્રથમઅંકથી એટલે કે ઓગણસીત્તેરમા વર્ષના પ્રથમાંકથી તેની સાઇઝ ફેરવીને ક્રાઉન આપેજી સાઇઝ કરવામાં આવી છે.
માસિકના પ્રકાશનમાં તૂટો પડતા હોવાથી સ. ૨૦૦૯ ના કાર્તિક શુદ્ધિ ૧૪ ને મંગળવારની મેનેજીંગકમિટીના નિણૅયાનુસાર ટાઇટલ પેજ સહિત વીશ પાનાનું વાંચન આપવામાં આવશે.
ચુટણી
શ્રી જૈન ધર્મ પ્રસારક સભાની મેનેજીંગ કમિટી તથા હોદેદારોની ચુટણી સ ૨૦૦૯ ના કાર્તિક વદ્ધિ ૧ ને રિવવારના રોજ જનરલ કમિટી મેળવીને કરવામાં આવશે. ભેટ પુસ્તક.
શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના વાર્ષિક મેમ્બરા પાસે, સ’. ૨૦૦૭ તથા સ', ૨૦૦૮ નું એ વર્ષોંનુ' લવાજમ લેણું પડે છે. સભાસદ બધુએ પેાતાનુ એ વસ્તુ લવાજમ રૂા. ૬-૮-૦ તથા ભેટ પુસ્તકના પેસ્ટેજના ૦-૨-૦ મળી ા. ૬-૧૦-૦ મનીઓર્ડરથી મોકલી આપે. તા. ૧૦ મી નવેમ્બર સુધીમાં જે સભાસદ બંધુઓનું લવાજમ મનીઓર્ડરથી નહીં આવે તેમને ત્યારબાદ રૂા. ૬–૧૫-૦ ના વી. પી. થી અક્ષયનિધિ તપવિધિ અને ઉપચેગી સંગ્રહ ” નામનુ` ભેટ પુસ્તક રવાના કરવામાં આવશે.
44
ઉપયાગી પ્રકાશના
સભા તરફથી પ્રકાશિત થયેલા નીચેના ઉપયોગી અને અલભ્ય પુસ્તકો શીલીકે થોડા પ્રમાણમાં રહેલા છે. આવા પુસ્તકો હજારાના ખર્ચે પશુ ફરીવાર છપાવી શકાતા નથી, તેથી જિજ્ઞાસુઓએ તાત્કાલિક નીચેના પુસ્તકાના લાભ લેવા સાગ્રહ વિજ્ઞપ્તિ છે. ઉપમિતિ ભવપ્રપ ચા કથા ભાગ ૧ પાકુ હાલ કલેાથ માઇડીંગ
ભાગ ૨
ભાગ ૩
39
ܕܙ
29
www.kobatirth.org
સિદ્ધપિં
ભાગ ૪
શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર પર્વ-૧-૨
,,
૫૧-૩-થી? ૫-૮-૯
ભાગ ૧ લે ભાગ ૨ જો
,,
""
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,,
શ્રી વીશ સ્થાનક તપ વિધિ શ્રી ભાજપ્રખ`ધ ભાષાંતર
(૨૪)માત્ર ૦
For Private And Personal Use Only
',
99
19
* : ૩ : ૐ ૐ
૫-૦-૦
-૦-૦
૧-૦-૦
૫-૦-૦
-૦-૦
૫-૦-૦ ૪-૮-૦
૩-૮-૦
૩-૦-૦
૨-૮-૦
૨-૦-૦