SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ લા ] જન અને ઇટાલીયન ભાષાથી અલકૃત જૈન કૃતિ. ૧૧ અને એ Indische Novellen I (Indische Erzaheler Bd. 4 )માં લાન્સિંગથીઇ . સ. ૧૯૨૨માં છપાયેા છે. ઉત્તમકુમાર ચરિત્ર કથાનકનું ગદ્યાત્મક રૂપાંતર એ. વેશ્વરે સાદિત કર્યું છે, એ રૂપાંતર એમના જન્મન અનુવાદપૂ*ક *SBA (I, 269–310 )માં ૪. સ. ૧૮૮૪માં છપાયુ છે, સામસુંદરસૂરિના શિષ્ય જિનકીર્તિએ પાલગોપાલ ચરિત્ર રયુ' છે, એના જમન અનુવાદ ડૉ. હુલે કર્યાં છે. H I ... ( vol. II, b. 589 )માં નીચે મુજબ તે છેઃ— "Joh. Hertel, Jinakirtis "Geschichte von Pala and Gopala, "Letpzig 1917 ( B S G W 49. Bd. 1917, Heft ). " કાંસગત લખાણ મારું નથી. ઉપર્યુંક્ત સામસુંદરસૂરિના શિષ્ય જિનકીતિ'એ સંસ્કૃત ગદ્યમાં ચંપકશ્રકિયાનક રચ્યું છે. એને અંગ્રેજી અનુવાદ હૈ'લે કર્યો છે. એ અનુવાદ સહિત મૂળ કૃતિ Z D M G (Vol. 65, pt. I ) માં છપાખ છે. Indische Markenromane I(Indische Errahler Vol. 7 )માં ઇ. સ. ૧૯૨૨માં આ કૃતિતા જર્મન અનુવાદ છપાયેલ છે. રત્નસિંહસૂરિના શિષ્ય જ્ઞાનસાગરે રચેલી રત્નચૂડકથાના પ્રા હુલે કરેલે જમ'ન અનુવાદ Indische Markenromaneમાં લાઇપ્સિગથી ઇ. સ. ૧૯૨૨ માં પાચા છે. રત્નસિંહસૂરિના રિાષ્ય જ્ઞાનસાગરસૂરિએ રત્નડકથાનક રચ્યું' છે, એ પ્રે. હુટ'લે કરેલો જાઁન અનુવાદ Indis-che marchenromane I (p. 97 ft )માં લાઇસિંગથી ઈ. સ. ૧૯૨૨માં પ્રકાશિત થયા છે. મેઘપ્રભાચાર્યે દશાણું ભદ્ર નામના મુતિને ઉદ્દેશીને ધર્માલ્યુયનો છાયાનાટથ પ્રબંધ પશુ કહે છે. એ જૈ. આ. સ. તરફથી ઇ. સ. અનેા જર્મન અનુવાદ Indische Shattentheater (પૃ.૪૮ જિનરત્નકાશ ( ભા. ૧, પૃ. ૧૯૫ માં) ઉલ્લેખ છે. રચના કરી છે. આ કૃતિને ૧૯૧૮ માં પ્રસિદ્ધ કરાઇ છે. ત્યાદિ )માં છપાયા છે, એમ હેમવિજયર્ગાણુએ દસ તરંગમાં ૨૫૮ કથા આપી પરિપૂર્ણ કથારત્નાકર વિ. સ. ૧૬૫૭ માં રમ્યેા છે. આ કૃતિ હીરાલાલ હુંસરાજ તરફથો ઈ. સ. ૧૯૧૧ માં છપાવાઇ છે. આ જ'ન અનુવાદ પ્રા. હુલે કર્યાં છે. એ મીન્શન(Miunchen )થી ઇ. સ. ૧૯૨૦માં Meisterwerke Orientalischer Literature:( 425)માં પ્રસિદ્ધ થયા છે. * આનું આખું નામ “ Sitzungsberiehto der Preussischen Academie der Wissenschaften in Berlin '' છે. આ S B A જે ઈ. સ. ૧૮૮૯માં છપાયેલ છે. તેમાં પૃ. ૭૩૧ માં એ, વેબરને અજ્ઞાતક ક સમ્યક્ત્વકૌમુદી (કે જેમાં કાશ્મીરના કવિ કે શાધરના સમકાલીન કે પછી અન્ય કાઇ ખિહષ્ણુતા ઉલ્લેખ છે તે) વિષે નિમ્નલિખિત લેખ છપાયા છે. “Ueber die Samyaktvakaumudi, line eventualiter_mit,Tausendundeine nachh auf gleiche qualla zurnckgehende indische Erzahlung." For Private And Personal Use Only
SR No.533819
Book TitleJain Dharm Prakash 1953 Pustak 069 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1953
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy