SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ८ શ્રી જૈન ધર્મ પ્રકાશ [ કાતિર્થંક શિખામણુ દેનારા ઉપર રીસ કરનાર કેવા હોય છે ? તે હકીકત નીચેના એક દાંતમાં સુન્દર રીતે ગુથાઈ છે. એક શેઠ હતા. તેમને એકતે એક પુત્ર પૂરે ફાતી અને વક્ર હતા. શેઠ તેને કાંઇપણ તિ-શિખામણુ આપે ત્યારે સામે તે કંસ વિખમણે સભળાવે. શેઠ તેને કહે-સાઈ, મોટાની સામે જવાબ ન દેવાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાઇએ આ શિખામણુ ખરેખર મનમાં ઠસાવી લીધી તે વિચાર કર્યાં –એક વખત આ બધાને બરાબર આ શિખામણુ આચરી બતાવુ. એક વખત બધા બહાર ગયા હતા ત્યારે આ ભાઈ એકલા ધરમાં હતા. ખારી-બારણા બંધ કરીને ભાઇ ધરમાં ખેડા. બધા બહારથી આવ્યા એટલે બારણાં ઉધડવા માટે ખૂબ છૂમે। પાડી-પશુ અંદરથી કાંઇ પણ ઉત્તર ન મળે. છેવટે શેઠ બારીએથી ઘરમાં ગયાં ત્યારે ભાઈ ઓરડામાં બેઠા બેઠા ખડખડ હસે. શેઠે કહ્યું -અમે કેટલી બૂમો પાડી છતાં તે જવાબ કેમ ન આપ્યા ? ત્યારે તેણે કહ્યું કે-તમે જ નહેતુ કહ્યું કે મેટાની સામે જવાબ ન દેવાય આવી પ્રકૃતિવાળા આત્માનું હિત થતુ' તથી, : એવા આત્માએ શિખામણ આપનારને શિખામણુ દેવા તૈયાર થાય છે. તે ઊલટુ કહે તમે જ શિખામણ ક્ષ્ો તો સારું. આવું કહેનારાને અત્યારે તૂટે નથી. ‘હિત કહ્યું સુણે ન કંઈ તે ધિક્ સરખા જાણવા, ’ એ કરતાં પણ આ શિખામણુ આગળ વધે છે. પોતાનું હિત ચ્છનારે શિખામળ્યું સાંભળતા અને આચરણમાં ઉતારતા શિખવું જરૂરી છે. ( + ) " “ લેાકવિદ્ધ આચરણ ન કરવું'' એ શિખામણ જરા સૂક્ષ્મ બુદ્ધિથી સમજવા જેવી છે. સસારમાં રહેલા આત્માઓ જે જે આચરણ કરે છે તેના મુખ્યત્વે એ વિભાગ પડે છે: પહેલુ લૌકિક આચરણ અને બીજું. લોકેાત્તર આચરગુ. લૌકિક આચરણ કરતાં હંમેશા લેાકેાત્તર આચરજી જુદા પ્રકારનુ' અને વિધી હોય છે, પણ તે વિરેશ્વ સામાન્ય અને સનાતન છે, ‘ લેાકવિરુદ્ધ નિવાર્ ' એ શિખામણુથી લોકોત્તર આચરણને છેડી દેવાતુ નથી. જો એ પ્રમાણે લકાત્તર આચરણને ક્રેડી દેવાય । શિખામણનેા અનથ થાય. ' ‘હોળવિદચાલો ’એ શ્રી જય વીયરાય ' સૂત્રમાં આવતા પદને પશુ આશય આ છે. લૌકિક આચરણના બે ભેદ છે. એક લેકમાં અવિદ્ધ અને બીજી લોકવિદ્ધ. એમાં જે લેાક-‘ વિરુદ્ધ આચરણુ છે, તેને ત્યાગ કરવો. લેવિરુદ્ધ આચરણ કરવાથી લોકની અપ્રીતિના ભોગ બનવુ પડે છે ને તે રીતે સ્વાય' અને પરમાથ બન્નેને ધક્કો પહેચે છે. લેકમાં રહેતારે આ લક્ષ્યમાં રાખવા જેવું છે. લેકમાં રહેવુ' છે, સારે માટે પ્રસગે તેને લાભ લેવા છે ને તેનાથી વિરુદ્ધ વર્તવુ છે, એ ક્રમ બને ? જતે દહાડે લેા વિરુદ્ધ થાય ત્યારે શું શાષવુ પડે. લેકમળ એ મહાન ખળ છે. છેવટે તે ખૂળ પાસે ધનબળવાળાને કે બુદ્ધિબળવાળાને નમતું જોખવુ પડે છે. લોકવિરુદ્ધ આચરણુ For Private And Personal Use Only
SR No.533819
Book TitleJain Dharm Prakash 1953 Pustak 069 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1953
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy