Book Title: Anjanshalaka Pratishtha Mahotsav
Author(s): Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publisher: Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Catalog link: https://jainqq.org/explore/600017/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | TETITIË gી ઝાલાવાડ કેન સ્વેતાંબર ક્ષત્તપૂજક તપગચ્છ સંધટ્રસ્ટ સંસ્થાપિત શ્રી વર્ધમાનસ્વામી નાનઝિનપ્રાસાદે . શ્રી વી. કાકા કે (૯) - - SL : - 2 ટીસ, તથા લહસંખ્ય ભાગવતી પ્રવજ્યા પ્રસંગે પ્રસંગાનુલક્ષી ગીતગુંજન www.jainelibrary.ig Page #2 -------------------------------------------------------------------------- ________________ હે... અનન ગુરુ-ગુણ ગીત દુહા અંઝર ઝણકે ટેન ટન ટંકારા કરે 1++ હે... થનન થનન થન હૈડું નાચે સારા પ્રભુજીના (ગુરુજીના) ચણે ઝૂકી પડે ટગર જુવે મુખમુદ્રા નીરખી નયને નામુ કરે હે... ટગર હે... ભક્તિભર્યા હૈયાથી ભક્તો આવી ચરણે નમન કરે રે ભાઈ આવી ચરણે નમન કરે હે... ભક્તિવિહાણા શક્તિ પામી ભવસાગરમાં રૂલી જશે. હે... સાચી ભકતે તરી ભવસાગર મુક્તિનગરમાં વસી જશે રે રે ભાઈ રુક્તિનગરમાં વસી જશે. Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રાસંગિક : આ ગીતગૂ ંજન પુસ્તિકા જે પ્રસગ નિમિત્તે પ્રકાશિત કરવાને સુઅવસર પ્રાપ્ત થયા છે તે પ્રસંગ, પૂજ્યપાદ શ્રી જિનેન્દ્રાગમ પ્રૌઢ સામ્રાજ્ય સ્વામી વીર શાસનવિભૂષક સુવિશાલ શ્રમણુ સાર્થાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચદ્રસૂરીશ્વરજી મહારાજાની તારક નિશ્રામાં, નવનિર્મિત શ્રી મહાવીર સ્વામી જિનપ્રાસાદમાં શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી ભગવત પ્રમુખ નૂતન શ્રી જિનબિ એને પ્રાણપ્રતિષ્ઠા પૂર્વક ગાદીનગીન કરવા તથા એકવીશ મુમુક્ષુરત્નેમાં પાંચ ભાઇએ અને સેાળ બહેનોને પારમેશ્વરી પ્રત્રજ્યા પ્રદાન કરવા અગેનેા છે. આ મંગલ અવસર જે ભૂમિ ઉપર પ્રાપ્ત થયે છે તેના ઇતિહાસનુ આ પ્રસંગે સિંહાવલેાકન કરીએ તે તે આ પ્રસગની ભૂમિકા દર્શાવવાને અનુરૂપ લેખાશે. સૌરાષ્ટ્રની ભૂમિમાં ઝાલાવાડના કેન્દ્ર સમા સુરેન્દ્રનગર શહેર મધ્યે સુદેવ, સુગુરૂ, સુધર્મ, સમારાધક શ્રાવકાના વિશાળ સમુહરૂપ ભાવિક જનેાના ભાવ ભરપુર હૈયાએની પ્રેરણા અને પુરૂષાર્થથી આરાધના સુલભ વિશાળ ભૂમિ ઉપલબ્ધ થતાં આ સંસ્થા દ્વારા સુવિશાળ ધર્માયતનેાના નિર્માણુને પાયે રચાયે.... અને આ અંજનશલાકા વિધિને લાભ પ્રાપ્ત કરનાર ભાગ્યશાળી શ્રાદ્ધરત્ન દેશી નાનચંદ્ર જુઠાભાઈના હસ્તે આ ભૂમિ ઉપર શ્રાવકેના ઉપાશ્રયનુ ખાતમુહૂર્ત થયું. અને સ્વ. મેાદી છગનલાલ ત્રીકમદાસ રાણપુરવાળા ત્થા સ્વ. શાહ ઉજમશી ચત્રભુજ લીંબડીવાળાના પરિવારની સહાયથી બે માળના ઉ-તુગ અને વિશાળ ‘આરાધના ભવન'નું નિર્માણ થયું, તેમજ નજીકના જ Page #4 -------------------------------------------------------------------------- ________________ સ્થળે પુણ્યવંતના ઔદાર્યભર્યા સહકારથી બે માળના વિશાળ શ્રાવિકા ઉપાશ્રયનું પણ યથાસમયે નિર્માણ થયું. વર્તમાન કાળમાં આપણાં અપૂર્વ પદયથી જે તીર્થ પતિના શાસનની આપણને પ્રાપ્તિ થઈ છે તે શાસનના અધિપતિ શ્રી વર્ધમાન સ્વામીના નયન મનહર વિશાળ ગગનચુંબી જિનપ્રસાદનું નિર્માણ કરવાના શુભ મનોર પ્રગટ થતાં અને તેને વેગવંત બનાવનાર શ્રી સંઘની તથા અન્ય ભાવિકોની આર્થીક સહાય મળતા એ શુભ કાર્યોનો શુભ મુહુર્ત પ્રારંભ થયે અને તે અંગેનો ખનનવિધિ સંવત ૨૦૩૦ માં શાહ ખીમચંદભાઈ ઉજમશીભાઈના શુભ હસ્તે તેમજ શિલા સ્થાપનવિધિ સંવત ૨૦૩૧ માં શેઠ અમૃતલાલ ભાણજીભાઈ શાપરીયા તથા શેડ લાલચંદભાઈ મંગળદાસના શુભ હસ્તે થયા. ત્રણ ગર્ભગૃહયુક્ત આ જિનપ્રાસાદમાં પાંત્રીસ ઇંચને મુળનાયક જી સહિત અગિયાર શ્રી જિનબિંબને ગાદીનીન કરી શકાય તેવી ગર્ભગૃહની રચના કરવામાં આવી છે. આ અવસહિણીને ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાનના બિઅને મુલનાયક તરીકે અને બીજા પરમતારક શ્રી જિનબિંબમાં શ્રી અરિહંત પરમાત્માની સ્થાપના તે તારક ભગવ તેના પાંચ કલ્યાણ અને અન્ય જીવન ઘટનાઓની વિધિયુક્ત ઉજવણી ભગવદ-ભક્તિથી સમવકૃત મહોત્સવ દ્વારા કરવાનું અમે આયોજન કરી રહ્યા હતા તે દરમ્યાન અમારા ઉત્સાહને દ્વિગુણિત બનાવનાર વડી દીક્ષા અને એક સાથે વિરલ ગણાય તેવા બહુસંખ્ય પ્રવજ્યા પ્રસંગો ઉજવવાનું સદ્ભાગ્ય પણ અમેને પ્રાપ્ત થયું છે. આ પુનિત પ્રસંગે પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવત તે શ્રીના વિશાળ શિષ્ય-રશિયાદિ પરિવારમાં Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયભુવનસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયસુદર્શનસૂરીશ્વરજી મ. સા. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયમહદયસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયરવિચન્દ્રસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. પ. શ્રી ભદ્રાનંતવિજયજી ગણિ., પૃ. ૫. શ્રી વિચક્ષણવિજયજી ગણિ. આદિ લગભગ ૮૦ મુનિ ભગવંતના વિશાળ પરિવાર સાથે અને બીરાજમાન છે. વળી ભિન્ન ભિન્ન સમુદાયના બસ ઉપરાંત પૂજ્ય સાવ સમુદાય પણ આ પ્રસંગે અને સમુપસ્થિત થયો છે. - શ્રી તીર્થ કર પરમાત્માના નૂતન શ્રી જિનબિ બની પ્રાણપ્રતિષ્ઠા વિધિ એટલે શું? શ્રી તીર્થંકર પરમાત્માઓના પાંચ કલ્યાણ કે એ શું છે અને એની ઉજવણી કેવી રીત થાય છે એનું જ્ઞાન ભાવિકોને આ મંગલ અવસરે પ્રાપ્ત થાય તથા એ પરમતારક કલ્યાણકની ઉજવણી પ્રસંગે પ્રસંગાનુરૂપ જે જે ગીત ગવાય તેની સામગ્રી પણ ભાવિકેને પ્રાપ્ત થાય એ શુભ હેતુથી અમે આ ગીત જન પુસ્તિકા પ્રકાશિત કરીએ છીએ. આશા રાખીએ છીએ કેઆ પુસ્તિકા પરમતારક શ્રી તીર્થંકર પરમાત્માના પાંચ કલ્યાણકોની સમજ આપવા દ્વારા અને તે તે પ્રસંગેના ગીતો દ્વારા પ્રભુભક્તિના રસમાં તરબોળ કરવા દ્વારા અપૂર્વ કર્મ નિર્જરામાં સહાયક બનશે. આરાધના ભવન, વિઠ્ઠલ પ્રેસ રોડ, સુરેન્દ્રનગર, લિ. ફા. શુ. ૪ શુક્રવાર શ્રી ઝાલાવાડ જેન વે. મૂ. તપતા. ૨-૩-૭૮ સંઘ દ્રસ્ટના ટ્રસ્ટીઓ Page #6 -------------------------------------------------------------------------- ________________ પરમતાસ્ક દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માઓની પ્રાણ પ્રતિષ્ઠા સ્વરૂપ અંજન શલાકા એટલે શું ? અનાદિ અનંતકાળથી અનંતાનંત છે ભૌતિક સુખની હિંસાથી અને અશુભેદયથી આવી પડતાં દુઓના નાશની ચિતાથી આ ભીષણ ભવારણ્યમાં ભટકી રહ્યાં છે યેન કેન પ્રકારેણે સુખે મેળવવા ગાઢ પ્રયત્ન કરવા છતાં છે પરિણામે દુઃખના જ ઢગલામાં–ગર્તામાં ધકેલાઈ જાય છે. ત્યારે આવા અનંતાનંત દુખી જીવોની એકાંતે ભાવદયા ચિંતવનારે પરમતારક તીર્થપતિઓના શાસનની છાયાને પામેલા પરમર્ષિઓએ જગતને એક જ વાતને સદુપદેશ આપેલ છે કે, જે તમારે ખરેખર શાશ્વતકાળ સુધી સ્થિર રહે-ટકી રહે જેને કદી પણ નાશ ન થાય, કદીપણ કઈથી ઝુંટવાય નહિ તેવા અનંત મુની સ્વામી બનવું હોય તો શ્રી જિનાગમે અને શ્રી જિનમૂર્તિના શરણે જાવ. શ્રી જિનેશ્વર ભગવતેએ પ્રરૂપેલા આગમકથિત માર્ગે ચાલી અને દુષ્ટ વિષય-કષાયેને હણવામાં અનન્ય કારણભૂત શ્રી જિનમૂર્તિની સેવા-ઉપાસના-ધ્યાનપૂદિ કરી શાશ્વત સુખના ભકતા બને !' પણ તે શ્રી જિનબિંબ પૂજ્ય-સેવ્યર્ય ઉપાસ્ય કયારે બને? જ્યારે તે બિંબ ઉપર સુવિહિત આચાર્ય ભગવંત આદિના શુભ હસ્તે અંજનશલાકા વિધિ થાય ત્યારે, તે તે અંજનશલાકા શું ચીજ છે? અજનશલાકા શું ચીજ છે? એ જણાવતાં પૂર્વે અંજનશલાકામાં નવનિર્મિત શ્રી જિનબિ બે ઉપર ઉજ Page #7 -------------------------------------------------------------------------- ________________ વાતાં પાંચ કલ્યાણકા એ શું ચીજ છે? એ વસ્તુ કેટલી મહત્ત્વની છે ? એનું જ્ઞાન અત્યાવશ્યક છે. અનાદિ અને તકાળથી ભવ-સસારમાં અનંતા જીવા જન્મે છે અને મરે છે, એ બધાના જન્મ મરણ આર્દિને કલ્યાણક ન ગણતાં આ પરમતારક તીર્થપતિનુ દેવલાકમાંથી ચ્યવી માતાના ગર્ભમાં આવવા સ્વરૂપ ચ્યવન તથા જન્મ દીક્ષા-કેવળજ્ઞાન અને આગામી અનતા મૃત્યુના મ્રુત્યુ સ્વરૂપ નિર્વાણુ આ પાંચેને કલ્યાણક ગણી કેમ મહાન મહેાત્સવ પૂર્વક ઉજવવામાં આવે છે ? આને ઉત્તર એજ છે કે, આવા પરમતારક ભગવ તાનાં ચ્યવન-જન્મ વિ. ની ક્ષણ્ણા એ પણ લેાકેાને, તમામ જીવાને તથા નરમાં દુઃખાની ચક્કીમાં પીસાતાં જીવાને પણ ક્ષણભર મહા આન આપનારી થાય છે અને તેએને જન્મ પણ એકાંતે જીવાને અભયપ્રદ અને શાસનમાર્ગ સ્થાપી જીવાને શાશ્વત સુખ આપવામાં કારણભૂત થાય છે. માટે ખીન્ત જીવાના જન્મ આઢિની ગણતરી ન ગણતાં આવા પરમતારકેા જ્યારથી દેવ યા નરકના ભવમાંથી માતાની કુક્ષિમાં આવે છે ત્યારથી કલ્યાણકાની ગણના શરૂ થાય છે. અને માતાની કુક્ષીમાં આવતાં જ અસંખ્યાત દેવાના માલિકે, અદ્વિતીય સંપત્તિના સ્વામી, અતુલ ખલી, અતુલ પરાક્રમ તેમજ ઐશ્વર્યસંપન્ન ઇન્દ્રો પણ જેમની ભક્તિ માટે દોડાદોડ કરે છે અને સ્તવના કરી પેાતાના કર્મમલને દૂર કરતાં થકાં સમકિતને નિર્મળ કરે છે. ,, : ભગવતેાના જીવનમાં થયેલા પાંચ કલ્યાણકની પુણ્યસ્મૃતિ સ્વરૂપે. અંજનશલાકાવિધિમાં નવનિર્મિત થયેલ Page #8 -------------------------------------------------------------------------- ________________ પરમતારક તીર્થપતિએના ખભે ઉપર પાંચ કલ્યાણક ઉજવાય છે. જો કે ઈન્દ્રાદિ દેવે જે ભગવંતના કલ્યાણકે ઊજવે છે તેનુ ધ્યાન આપવા આપણે સમર્થ નથી. છતાં પણ આપણે આપણી શક્તિ અનુરૂપ તે કલ્યાણકાની ઉજ વણી કરવાની હાય છે. જેમ પરમતારક શ્રી તીર્થ પૂતિઓની સચમાદ્રિચો અન્નેડ હેાય છે. તેવી જ રીતે લૌકિક ચર્ચા પણ અોડ ાય છે. આ બધી હકીકતનું મ્યાન તે તે સમયે પૂ. આ. ભ. આર્દિ સર્વિહિતશ્રમણા આપે છે. પ્રસ્તુતમાં આપણે તે પરમતારકેાના કલ્યાણક દિનુ થા હાર્દ સમજી લઈએ ઃ . ચ્યવન કલ્યાણક દેવાધિદેવ ત્રિવેકનાયક શ્રી તી કર પરમાત્માન આત્માએ પશુ આપણી જેમ જ આ સંસારમાં અનાદિકાળથી પરિભ્રમણ કરતાં હતા. તથાવિધ ઉમેાત્તમ ભવિતવ્યતાદિના ચેાગે એ તાકે છેવટે પાતાના અંતિમ ભવથી પૂર્વના ત્રીજ ભવે તે નિયમાં સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે; અને ત્યાં સિવ જીવ કરૂ શફ્સન ' ની ઉત્કટ ભાવદા પૂર્વક શ્રી વીશ સ્થાનક પદાની કે એમાંના ક એકાદિ પદાની ઉચ્ચતમ આરાધના દ્વારા શ્રી તીર્થંકર નામકર્મની નિકાચના કરી, આયુ: પૂર્ણ થયે સ્વર્ગાદિમાં સંચરે છે. ત્યાં પણ પેાતાનુ યથાવિધ આયુષ્ય પૃષ્ણ કરી પોતાના અંતિમ ભવમાં આ મનુષ્યલેકમાં શ્રેષ્ઠ કુળમાં રાજરાણીની કુક્ષિએ અવતરે છે. એ પરમતારકાના તે પ્રસગને ચ્યવન કલ્યાણક તરીકે શાસ્ત્રકાર ભગવતે વર્ણવે છે. વિશ્વવદ્ય વિભૂતિઓના એ વ્યવન કલ્યાણકની ભાવપૃર્વકની આરાધના દ્વારા ભવ્ય જવા પાતાની વ્યવનની પરપરાને અંત લાવવા સમર્થ અને છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૦ જન્મ કલ્યાણક * વિશ્વકલ્યાણના પરમકદભૂત ત્રણે જગતના અનન્ય બંધુ. પરમતારક તીર્થપતિઓનો નવમાસ આદિ ગભ સમગ્ર વ્યનિકત થયે છતે જે સમયે ચન્દ્ર આદિ બધા હે ઉચ્ચ સ્થાને રહ્યાં હોય, દિશાઓ પણ નિમવ બની હોય ગ્રામ્યજન–નગરવાસીઓ પણ પ્રસન્નતા અનુભવતાં હોય. તેવા શુભ દિવસે–શુભક્ષણ અર્ધરાત્રિના સમયે જન્મ થાય છે. તે જન્મ વખતે પણ બધા એવા પરમ ખાસ્વાદના આસ્વાદક બને છે. ' આ જન્મ કલ્યાણકને ઉજવવા આસનને પ્રપ થતાં દશે દિશાઓની મળી છપન દિકકુમારિકાઓ ત્યાં આવે છે અને પોત પોતાને ગ્ય એવું તીર્થપતિનું સુનિકમ કરી “આપ ચિરકાળ સુધી જી-જયવતા વર્તા” એમ આશિષ આપી પિત પિતાના સ્થાને જાય છે. ત્યાર અચલ એવા પણ સિંહાસનનું ચલન થતાં શકે અવધિ જ્ઞાનથી પરમતારક તીર્થપતિનો જન્મ થયા જાણી અતિશય આનંદ અનુભવતાં આસન પરથી ઊડી શકતવથી સ્તવી પિતાના પતિ સન્યના અધિપતિ હરિને ગમેપી દેવને આ મુજબ આજ્ઞા ફરમાવે છે કે, વિશ્વના એક આધારભૂત શ્રી જિનેશ્વર ભગવંતનો જન્મ થયેલ છે. તેની ઉજવણી કરવા આપણે સહુએ જવાનું છે. એની જાણ માટે સુ ઘાષા ઘટ વગડાવી બત્રીસ લાખ વિમાનમાં ઉપરોકત સંદેશે જણાવે. ત્યારબાદ તે દેવ પણ તે આજ્ઞાને શિરસાવ ફરી અનેક રવાની સહાયતાથી સુઘાષા વગડાવી જગપતિના જન્મ કલ્યાણક ઉજવવા સહુએ મેરુ પર્વત ઉપર આવવાનું છે એમ જણાવે છે, તે સાંભળી સહુ દેવતાઓ પિત પિતાના વિપુલ પરિવાર સાથે જુદા જુદા પ્રકારના વાડામાં બેસી મેરુ પર્વત ઉપર આવે છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ આ બાજું બત્રીસ લાખ વિમાનના માલિક, દક્ષિણાઈ–ભરતના સ્વામી, સૌધર્મેન્દ્ર ભગવંતની પરમભક્તિથી પ્રેરાઈ પાલક નામના વિમાનને ચાવી પિતાના સમગ્ર પરિવારથી પરિ– વરેલા સૌધર્મ દેવલોકમાંથી નીકળી ભગવંતના જન્મથી પવિત્ર થયેલા નગરમાં આવી વિમાનમાંથી ઊતરી માતાને નમી, માતાની તેમ જ પ્રભુની સ્તવના કરી, માતાની રજા લઈ માતાને અવસ્થાપિની નિદ્રા આપી પ્રભુને પોતે પાંચરૂપે મેરુ પર્વત ઉપર લઈ જાય છે. એકરૂપથી પ્રભુજીને બે હાથે ગ્રહણ કરી, બે રૂપથી ચામર ઢાળતાં, એકરૂપે પ્રભુ ઉપર છત્ર ધરતાં, અને એક રૂપે આગળ હર્ષથી વજને ઉલાળતાં ઈન્દ્ર પ્રભુને મેરુ પર્વત ઉપર લાવે છે. આ બાજુ બાકીના ત્રેસઠ ઈન્દ્રોને પણ આસન ચલાયમાન થતાં પિત પિતાનાં સેનાધિપતિને સંદેશ પાઠવવાનું જણાવે છે. તેની જાણ થતાં સહુ દેવતાઓ સાથે ત્રેસઠ ઇન્દ્રો ત્યાં આવે છે અને ત્યાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પરમભક્તિથી ઇન્દ્રો આદિ દેવતાઓ પ્રભુને જન્માભિષેક કરે છે. પ્રભુને ઉત્સગમાં લેવાનો લાભ સૌધર્મેન્દ્ર ભે છે. જ્યારે બીજા બધા ઈન્દ્રો તેમજ દેવતાઓ, ઈન્દ્રા , દેવીઓ આદિ અભિષેક કરી રહ્યા છે બાદ બીજા દેવકના સ્વામી ઈશાનેન્દ્ર પ્રભુને ઉસંગમાં લે છે, અને ત્યારે સૌધર્મેન્દ્ર વિચારે છે, કે ખરેખર આ પરમતારક આગળ હું પશું જે પણ નથી ” એમ માની વૃષભનું રૂપ ધારણ કરી પિતાના શૃંગમાં જળ ભરી પ્રભુને ખાત્ર મહોત્સવ કરે છે, ત્યારબાદ સુગંધી સુકેમળ ચીનાંશુકેથી પ્રભુની કાયાને લુછી ગશીર્ષ ચંદન આદિનું વિલેપન કરી Page #11 -------------------------------------------------------------------------- ________________ આભૂષણેથી પ્રભુના શરીરને અલંકૃત કરી સ્વર્ગની પણ લક્ષમીને તૃણની જેમ ગણતાં ઈદ્રાદિ દેવે, સંસારરૂપી રંગભૂમિમાં અનાદિ કાળથી નાચતાં એવા અમારે નાચ હવે આપની પાસે નાચવાથી બંધ થાય એ ભાવનાથી ગીત-નૃત્ય કરે છે. ત્યારબાદ સૌધર્મેન્દ્ર ભગવાનને ગ્રહી માતાની આગળ લાવી મૂકી દે છે. અવસ્થાપિની નિદ્રા સંહરી બત્રીશ કોડ કનક, મણિ, માણેક તેમજ વસ્ત્રોની વૃષ્ટિ કરી, પ્રભુના અંગુઠામાં અમૃતસ્થાપી, પાંચ અપ્સરાઓને ધાવમાતા તરીકે સ્થાપી “પ્રભુ માતા શું જે ધરે ખેદ, તસ મસ્તક થાશે છે” આ પ્રમાણે ઉર્દૂષણ કરાવી, નંદીશ્વરદ્વીપમાં અઠ્ઠાઈ મહોત્સવ કરી બધા ઈન્દ્રાદિ દેવો પોત પોતાના કલ્પમાં (સ્વર્ગમાં) ચાલ્યા જાય છે. વધામણુંક પરમતારક શ્રી જિનેશ્વર ભગવતેને લેકેરમ ગ્રહસ્થાચાર, પ્રભાતે દાસી મહારાજાને પુત્રની વધામણ આપે છે કે, “રત્નગર્ભા દેવીએ કુળમાં પ્રદીપતુલ્ય પુત્રરતનને જન્મ આપે છે.”—આ સાંભળી અતિશય આનંદને અનુભવતાં મહારાજા મુગુટ સિવાયના તમામ અલંકારે તેને ભેટ આપે છે. એના દાસત્વને ઉચ્છેદ કરે છે અને કૌટુંબિક પુરુષને બોલાવી આખા નગરમાં અભૂતપૂર્વ મહોત્સવ કરવા આજ્ઞા આપે છે.. બંદીવાનનાં બંધને તેડી છોડી દેવામાં આવે છે. સ્થાને સ્થાને રાજા તરફથી મહાદાન આપવામાં આવે છે. નગરજને પણ આ સમાચાર સાંભળી હર્ષપૂર્વક ભેટ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ણાએ લાવી રાજાને વધાવે છે. રાજા પણ તેઓનુ ચિત સન્માન કરે છે. નામકરણવિધિ છઠ્ઠે દિવસે સૂર્ય-ચંદ્રનું દર્શન કરાવી, ખારમેવિસે સઘળા કૌટુંબિકજનાને જમાડી વસ્ત્ર-અલંકાર આદિની પહેરામણી આપી બધાને સંતેષી પરમતારક પ્રભુને ગુણનિષ્પન્ન નામસ્થાપના વિધિ કરે છે. પાઠશાળા ગમન ખીજના ચંદ્રમાની જેમ ઉત્તરાત્તર વધતાં સસારના સ્વરૂપને જાણવા છતાં માતા પિતાના આનંદ ખાતર કાલુ કાલુ ખેલતાં પા પા પગલી ભરતા પ્રભુ શિશુપણાના આંગણે આવી પહોંચ્યાં. મેહેવશ બનેલા માતા-પિતા એ પુત્રરત્નને પાઠક પાસે ભણવા મૂકવાના વિચાર કરી રહ્યાં છે, પણ ખખર નથી કે, આ પુત્રરત્ન સમસ્ત શ્રુતસાગરના પારગામી છે. જેથી શુભ દિવસે ગજરાજ ઉપર બેસાડી પાઠકને આપવા ચૈાગ્ય તેમજ છાત્રાને વહેંચવા ચૈાગ્ય વસ્તુસંચય સાથે લઈ પુત્રરત્નને પાઠશાળામાં આણે છે, અને પાકને યાગ્ય વસ્ત્રાદિ આપી એનું સન્માન કરે છે. વિદ્યાથી એને પણ વિદ્યાના સાધને આપે છે, અને પુત્રરત્નને નિશાળે ભણવા કાજે મૂકે છે ગંભીરતાથી સાગર શા ગભીર અને ધીર એવા તે પ્રભુજી “ મને આ બધુ આવડે છે એમ એક અક્ષર પણ ખેાલતા નથી. ’’ અપ્રતિમ બુદ્ધિવૈભવના સ્વામી, અગણ્ય રૂપ સંપદાના નિધિ, અખૂટ સૌન્દના ઉષિ, લેાકેાત્તમ ગુણાના અધિ પતિ પરમતારક તીર્થ પતિમા જગતના સમગ્ર જીવાને Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૧ આનંદ આપનારા કામદેવના ક્રીડાંગણભૂત ચૌવન–વયને પામે છે. પણ પૂર્વ કાળના અદ્ભૂત સુસંસ્કારોથી અંગ ઉપર વિકારનું દર્શન થતું નથી. લગ્નવિવિધ નયનામાં શીતળતા છે, પણ વેધકતા નથી. હૃદયમાં વિશાળતા છે, પણ ગતિા નથી. સૌન્દર્યના ઉધિ છલકે છે. પણ વિકારના અંશ નથી. માતા–પિતા વિચારે છે કે, 'કુમાર ચૌવનના આંગણે ઝૂલે છે. હવે કુમારિકા પણુ લાવવી જોઇએ.' પણ જન્મથી પરમવૈરાગી પ્રભુને જાણનાર માતા-પિતા પ્રભુ પાસે વાત શી રીતે ઉચ્ચારી શકે ? અંતે માતા-પિતા આગ્રહપૂર્વક લગ્ન કરવાની વાત રજૂ કરે છે. અવધિજ્ઞાનથી પોતાના નિકાચિત ભેગાવલી જાણી તેને તેડવા તે વાતને પ્રભુજી સ્વીકાર કરે છે. અને માતા-પિતા સુદર રાજપુત્રી સાથે પ્રભુજીના ભારે દ્રુમદખાભો પાણિગ્રહણ મહેાત્સવ કરાવે છે. કામદેવના પરમશઅભૂત વનિતા પાસે હાવા છતાં અનાસકતપણે ભેગેાને રાગેાની જેમ ભાગવતાં પ્રભુજીને નિહાળી ઈન્દ્રો પણ ત્યાં રહ્યાં રહ્યાં પ્રભુજીને પુનઃ પુનઃ પ્રણામ કરે છે. માતા-પિતા પણ હવે પ્રભુજીને, પુખ્ત વયના જાણી, રાજ્યરાને ધરવા સમથ જાણી શુભ મુહૂર્તે શુભ દિને પ્રભુજીને રાજ્ય ઉપર સ્થાપી રાજ્યતિલક કરી રાજ્યાભિષેક મહાત્સવ ઉજવે છે. રાજ્યના તમામ સામતા–મંત્રીશ્વરા–ગણનાયકે – સેનાધિપતિઓ–નગરશ્રેષ્ઠીએ આહિં વિધવિધ ઉપહાર ગણાથી નૂતન રાજવીનું અહુમાન કરે છે. સમયના વહેણા વણુ Page #14 -------------------------------------------------------------------------- ________________ શિ પ્રત્યે એવા આવી પહોચથી વધાવી થંભ્યા વહી જાય છે અને આ બાજુ ભગવંત પણ કર્મની બેડીને તેડી રહ્યાં છે. લોકાંતિક દેવેનું આગમન પ્રભુજીના ભેગાવલી કર્મો ક્ષીણ થયા જાણી પાંચમા દેવકમાં વસનારા લેકાંતિક દેવે જગતના તમામ અનુકૂળ પદાર્થો પ્રત્યે પરમ વૈરાગ્ય ધારણ કરનારા તેથી જ સર્વ વિરતિરમણના લિસુ એવા પ્રભુને પોતાના એક આચાર ખાતર દીક્ષાને સમય દર્શાવવા આવી પહોંચે છે. “જય જય નંદા જય જય ભદ્દા” આવા મંગલ વચનથી વધાવી હે પરમપ્રભે! ત્રિભુવન વિભુ! આપ તીર્થ પ્રવર્તા ” એમ કહી પોતાના સ્થાને જાય છે. આ બાજુ તીર્થપતિઓ પણ દીક્ષાને સમય જાણી ગામ–નગર-દેશમાં જેને જે જોઈએ તે લઈ જાય” એવી ઉદ્ઘેષણ કરાવવા પૂર્વક સવારના એક પ્રહર સુધી, લાગલગટ એક વર્ષ સુધી વષીદાનને ધ વહાવે છે. પ્રભુ પાસે દાન લેનારને પણ એવું લાગતું કે- “ખરેખર આ ધન આદિ બધું છોડી દેવા જેવું છે.” ૦ દીક્ષા કલ્યાણુક વષીદાન પૂર્ણ થતાં પ્રભુ માતા-પિતાદિ પાસે પ્રવજ્યા ગ્રહણની અનુમતિ માંગે છે. મેહવશ થયેલાં તેઓ પહેલાં તે આનાકાની કરે છે, પણ સમજાવતાં સમજી જતાં માતા પિતા અનુમતિ આપે છે અને દીક્ષાની ભવ્ય તૈયારીઓ થાય છે. આ બાજુ દીક્ષા કલ્યાણક ઉજવવાને અવસર તાણું ચેસડે ઇન્દ્ર પિતતાના વિપુલ પરિવાર સાથે આવે છે. પિતે બનાવેલી શિબિકાને રાજાએ પ્રભુના માટે Page #15 -------------------------------------------------------------------------- ________________ બનાવેલી શિબિકામાં દેવતાઈ શક્તિ વડે સંક્રમિત કરી દે છે. અને ત્યારબાદ પ્રભુને પનવિધિ કરી સુગંધિ વિલેપનથી પ્રભુના દેહને ચચી સુંદર આભૂષણ પહેરાવી સહસ્ત્રવાહક એવી શિબિકામાં પધરાવે છે. ઇન્દ્રો પિતે ચામર ઢાળે છે. પ્રભુની શિબિકાને ઉપાડે છે. અપૂર્વ દબદબા ભર્યા મહેસવપૂર્વક બહારના ઉદ્યાનમાં વરઘેડે આવે છે, ત્યાં શિબિકામાંથી ઉતરી, સઘળયે વસ્ત્ર અલંકાર ઉતારી પ્રભુ પિતાના હાથે પંચમુષ્ટિ લેચ કરે છે. ઈન્દ્ર પતે લક્ષ મૂલ્યનું દેવદૂષ્ય વસ્ત્ર પ્રભુના ઔધે મૂકે છે અને પરમતારક વિભુ સર્વ સાવદ્ય ત્યાગની પ્રતિજ્ઞા સ્વરૂપ “નામે સિદ્ધાણું” પદ ઉચ્ચરી “ કરેમિ સામાઈયં સર્વ સાવજ ” ઇત્યાદિ દ્વારા પ્રતિજ્ઞા ઉચ્ચરી સંયમ ગ્રહણ કરે છે અને તુરત ચોથું મનઃ પર્યાવજ્ઞાન તેઓશ્રીને ઉત્પન્ન થાય છે. ત્યારબાદ પ્રભુજી બંધુ આદિની અનુમતિ લઈ વિહાર આરંભે છે. આ બાજુ દેવ-દેવીઓ પ્રભુને વાંદી નંદીશ્વર દ્વીપે અર્ધ મહોત્સવ કરી પોતપોતાના સ્થાને જાય છે. ૦ કેવળજ્ઞાન કલ્યાણક પૂર્વ જીવનમાં શિરીષ પુ૫થી. પણ કમળ એવા પ્રભુ સંયમ લીધા બાદ વજથી પણ કઠેર બની ઉગ્ર સાધનાના પંથે આગળ ધપે છે. જેમના સંયમની તુલનામાં બીજે કોઈ ઉભું રહી શકે નહિ તેવા તે પરમતારક અપ્રતિબદ્ધપણે પવનની જેમ વિહરતાં દેવ-મનુષ્ય અને તિર્યંચ કુત ઉપસર્ગોને તેમજ પરિષહેને સહતાં, અનુકૂળતાને ફગાવી, પ્રતિકૂળતાને હસતે મુખડે ઉભી કરી કરીને વેઠી Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અદ્દભુત તપની સાધના કરી ક્ષપકશ્રેણિ માંડી મેહને મારી વીતરાગતા પામી સકલ કર્મોને ખપાવી કેવલજ્ઞાનને પામે છે. ' અંજનશલાકા કહે યા કેવલજ્ઞાન કલ્યાણકની ઉજવણી કહે તે એક જ છે. પ્રત્યેક કલ્યાણકાની ક્રિયાઓમાં ઉચ્ચતમ વેગ મુદ્રાઓ દ્વારા ઉચ્ચતમ મંત્રાક્ષનું શ્રી જિનબિબના પ્રત્યેક અંગે પાંગ ઉપર આલેખન થાય છે. બાદ સોનાની સળીથી ભગવંતની આંખમાં અંજન થાય છે. ત્યારબાદ તે બિંબ પૂજ્ય બને છે. કેવલજ્ઞાન થતાં તે કલ્યાણકને ઉજવવા આકાશને પણ સાંકડું કરતાં ચસકે ઈન્દ્રો અસંખ્યાતા દેવ-દેવીઓના પરિવાર સાથે આવી પહોંચે છે. તુરત જ જન વિસ્તારવાળું રત્ન-કનક-રજતમય ત્રણ ગઢવાળું સમવસરણ બનાવી પ્રભુને તીર્થસ્થાપવા વિનંતિ કરે છે. પ્રભુ પણ દેવરચિત સુવર્ણ કમળ ઉપર પગ સ્થાપતાં પૂર્વ દિશાથી સમવસરણમાં પ્રવેશીને સત્ય વૃક્ષને ત્રણ પ્રદક્ષિણા દઈ “નમે તિસ્થસ્સ” કહી પૂર્વ દિશા સન્મુખ સિંહાસન ઉપર બેસી દેશના પ્રારંભે છે. જેને સાંભળી કેઈ ભવ્ય છે સર્વવિરતિ ધર્મને ગ્રહણ કરે છે, તેને પ્રભુ સાધુ-સાધ્વી સંઘમાં દાખલ કરે છે અને તે ધર્મ પાળવાની શક્તિ મળે તે ધર્મ લેવાને ઈચ્છતાં જીને સમ્યકત્વમૂલક બાર વ્રતધારી બનાવે છે, તેમને શ્રાવક-શ્રાવિકા સંઘમાં દાખલ કરે છે. સર્વ પ્રથમ ગણધર ભગવંતની સ્થાપના થાય છે અને તે ગણધર ભગવંત પ્રભુ પાસેથી ત્રિપદી પામીને સમસ્ત દ્વાદશાંગીનું ત્યાં સર્જન કરે છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૫ નિર્વાણ કલ્યાણક શાસનની સ્થાપના બાદ તીર્થંકર નામકર્મ ખપાવવા પરમતારક તીર્થં પતિએ દેશ-વિદેશ-ગામ નગરમાં વિચરી સંખ્યાબંધ ભવ્ય જીવાને તારી શાશ્વત સુખના સ્વામી અનાવી, અઘાતી ચારકનેિ ખંપાવી સૂક્ષ્મ-મન-વચન કાયાને રુધી શૈલેશીકરણ પ્રાપ્ત કરી અનતકાળથી વળગેલા સવ ક્રમે થી મુકત બની, જન્મ-જરા મૃત્યુને સર્વથા અત કરી અનત સુખાના ધામસ્વરૂપ મુકિતનગરીમાં ચાલ્યા જાય છે, આ સમયે પ્રભુના નિર્વાણુકલ્યાણકને ઉજવવા શેકાતુર અનીને ચેાડૅ ઇન્દ્રો દેવાદિ પરિવાર સહિત આવી પહોંચે છે. પ્રભુના દેહને સ્નાન કરાવી ચક્રનાદિથી ચર્ચા વસ્ત્ર-આભૂધણા પહેરાવી શિખિકામાં પધરાવી, ચક્રનચિંત ચિંતામાં પધરાવે છે, અને અતિ દુઃખી હૈયે અગ્નિકુમારદેવા અગ્નિ પ્રજ્વલિત કરે છે, વાયુકુમારદેવા વાયુ દ્વારા અગ્નિ વધુ પ્રદિપ્ત કરે છે, અને પરમતારક તી પતિના પુણ્ય દેહને તેમાં વિલય થાય છે. મેઘકુમારના દેવે મેઘની વર્ષાથી ચેઠુ ઠારી નાંખે છે, અને પાતપેાતાના જીત (આચાર) પ્રમાણે પ્રભુની દાઢાઓને ઇન્દ્રો ગ્રહણ કરે છે અને પ્રભુના અસ્થિ આદિને દેવતાએ ગ્રહણ કરે છે અને ત્યાં રત્નમય સ્તૂપ બનાવી પ્રભુના ગુણાનુ સ્મરણ કરતાં સંસારની અસારતા ચિતવતાં નદીશ્વર દ્વીપે તે દેવા જઈ અડ્ડાઈ મહાત્સવ ઊજવી પેાતાના સ્વર્ગે સિધાવી જાય છે. .. શ્રી દિવ્યદીપ Page #18 -------------------------------------------------------------------------- ________________ પારણું (રાગ—આવે આ દેવ) ઝુલે ઝુલે નાથ મારા પારણીયામાં ઝુલે રૂડા હાલરીયામાં ઝુલે. આંગણે મારે સુરતરુ ફળિયા, દુઃખના દાડા વળીયા, દર્શન પામી નંદન ! તાહરુ, સુખના ઉદધિ ઉછળીયાં, રૂડા હાલરીયામાં ગુલ.. સેવન કે પારણું દીપે, ઉપર હીરા એપિ, રેશમ દેશે માત હિંચળે, વયણે મીડા એપે. રૂડામારા ગજુવે ભરવા મામા મામી, લાવશે લાખણુસાઈ, મુખડું નીરખી નંદન! તારું, પામશે આનંદ ત્યાહીં. રૂડાસા ઈન્દ્ર ઈન્દ્રાણી દેવ દેવીઓ, ગાવે ગુણ તુજ નંદન! લળીલળી તુજને પાયે પડીને, કરતાં તુજને વંદન. રાજા થઈ થઈ નાચી દેવકુમારી, તુજ ઉત્સગે ધરતી, ગાણ નંદન ! તુજના ગાઈ, આતમ ઉજવળ કરતી. રૂડા....પા નંદન નવલા મોટા થાયે, નિશાળે પણ મકશું, ગજવર બંધ બેસાડીને, વિદ્યાસાધક કરશું. રૂડાદા યૌવનવયમાં મૃગનયણી, શશીવણ રાજકુમારી, લાવી પાણિગ્રહણ મહોત્સવ, કરશું અતિ વિસ્તારી. રૂડા.....છા અને સંચરી સંયમ પંથે, કરજે આતમ કાજ, શાસન સ્થાપી ભવિજન તારી, સાધજે શિવપુર રાજ. રૂડા....૮ એણુપેરે ગાવે માતા ત્રિશલા, “વીર નિણંદ” હાલરિયું, દિવ્યદીપ' શ્રી જિનનું મુખડું, નીરખી હરખે હૈયું. રૂડાં... શ્રી વીર પ્રભુનું લેખનશાળામાં શુભાગમન માતા ત્રિશલાદેવી બાળ, છેક નાના સુકમાળ, ચાલે ઠુમક ઠુમક ચાલ, પાઠશાળાએ પધારે પુરા પ્રેમથી. Page #19 -------------------------------------------------------------------------- ________________ માથે હેરે આછા બાલ, ભવ્ય દિસે એનું ભાલ. કુમકુમ તિલક છે કપાલ પાઠશાલાએ... એની અણીયાળી આંજી આંખલડી, એની ભ્રમર કમાન સમ વાંકલડી, કુંડલ શેભે દેય કાન, સહુ આપે બહુમાન, લાગ્યું વિદ્યા કેરું તાન ..... પાઠશાળાએ.. એનાં નિર્મળ નયને નેહ ઝરે, સૂકી ધરતીને લીલી જેમ મેઘ કરે, એના ગોરા ગોરા ગાલ, માહી આછે છે ગુલાલ, ' જેવા આવે નાનાં બાલ . પાઠશાળાએ ઉષા આવી લેવા રંગ હેઠના, ભાનુ થોભી જુવે આભ ગેખમાં, = આછી હીરાકણ લાર, દંતાલી કેરી હાર, મુખે તેજના અંબાર .. પાઠશાળાએ ..... અમૃતકુંપી શેભે અણીયાલી, વ્હાલી લાગી છે બાલી કાલી કાલી, કમળ કઠે નાના હાર, હીરા માણેકનો નહિ પાર, સિદ્ધારથ નૃપના કુમાર .......... પાઠશાળાએ વીરને છાજે એવી છાતી શોભતી, ઉપર અંગરખી નાનીશી એપતી, - કોમળ હાથે બાજુબંધ, જાણે શુભ કમળદંડ, લઈ મિત્ર કે સંઘ ......... પાઠશાળાએ .... લેખનપત્રી લીધી એક હાથમાં, લાવે લેખીની પાત્ર એ સાથમાં, Page #20 -------------------------------------------------------------------------- ________________ માતા પાયે ધર્યો પાયજામે, સશે માત પિતા અને મામે, શકત નેતા આવે ન્હામે પાઠશાળાએ અળતે ઢળતે શું એની પાનીથી, પુલડાં ખરતાં એની મીઠી વાણીથી, વાગે ઢેલ ને નગારાં, ગીત વાદ્ય બહુ સારાં, જગમાં થાય જય જયકાર . પાઠશાળાએ આવે આંસુડાં આજે હર્ષને, માતા પિતાને એનાં ઉત્કર્ષના જુગ જુગ જી નાના બાળ, તારી કુમક ઠુમક ચાલ, છેક નાના સુકમાળ • પાઠશાળાએ " રચયિતા : ઠાકુર ગજાનન દેવીદાસ કેવલજ્ઞાન કલ્યાણકનું ગીત ઝનન ઝનન ઝનન ઝનન ઝનકારે રે બેલે આતમને એક તારે રે હવે પ્રભુજી પાર ઉતારે. ઝનન.... ૧ અપ્રતિબધ્ધપણે વિહરતાં, મેહ કટકને જીપે, કર્મ કઠિન મળ દૂર થાતાં, આતમ અધિક દીપે. સનન સનન સનફા રે, પામ્યા ભવજલધિને કિનારે રે - હવે પ્રભુજી પાર ઉતારે. ઝનન. ૨ રેષ ને તેષ ઉભયને ટ્રાન્યાં, વળી કામાદિક નિવાય, મેહમહલને નાશ કરી અષ્ટાદશ મલ્લો ઢાળ્યાં, ટન ટનનટનકાર રે, તુંવિધતણે આધારે રે, હવે.... ૩ ક્ષપકશ્રેણિ આરૂઢ થઈને, ઘનઘાતીને ટાળી; વીતરાગ દશા પામી–સવિ ફસંકલંક નિવારી, છનન છન છનકારે રે, સુણ કેવલ્ય શ્રી રણકારે રે. હવે. ૪ Page #21 -------------------------------------------------------------------------- ________________ * ૧ કેવલજ્ઞાન કલ્યાણક જિનનું, ઉજવે ઇન્દ્રો આવી શાસન કેરી સ્થાપના થાવે, “દિવ્યદીપ પ્રગટાવી, ધનને ધનન ધનકારે રે, જગમાં થાવે જયકારે રે. હવે.... " " નિર્વાણ કલ્યાણકનું ગીત (તને નાથ સદા સમજું છું) શ્રી વીર જિનની વાણું, જે સુણે તે ધન્ય પ્રાણી. ' આધિ-વ્યાધિ-ઉપાધિ નિવારી, આપે મંગળ માળા, જન્મ જરા મૃત્યુ ગણુ વારી, આપે શિવવિર માળા, અમૃત રસની ખાણી, શ્રી વીર જિનની વાણી. સંસારના સુખ કેરી લિપ્સા, દુઃખનું મૂળ છે એ જ, દુખ ઉપરને શ્રેષ અનાદિ, ભવમાં ભટકાવે તે જ, કરે દેષ યુગલની હાણી. ' ' શ્રી વીર જિનની વાણી. _ ૨ મિથ્યાત્વ કેરા તિમિર ઉલેચી, આપે બધિ ઉદાર, ભવ વન કેરાં દુઃખ નિવારી આપે સુખડાં અપાર, રાગ દ્વેષ લત્તા કૃપાણી, શ્રી વીર જિનની વાણી, ૩ તીર્થકર નામકર્મની પણ, કાજે જગ વિચરતા, પ્રતિબંધિ કેઈ ભવ્યજનેના, અંતર નિર્મળ કરતા, - શિવબાળા વરે તેહ પ્રાણું, - શ્રી વીર જિનેની વાણું. સંખ્યાતીત જગ જન નિતારી, પહોંચાડી ભૂવ તીરે, અનાદિ અઘના પંક ઉલેચી, એન ત ગુણ મણિ ધીરે, Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૦. Hદા જે અતિશય ગુણની ખાણ, શ્રી વીર જિનની વાણું. પા અઘાતીને ઘાત કરીને, એગ ત્રિતયને રુંધી, રીલેશ જેવા અચળ થઇને, કર્મ તણાં દળ વીંધી, જેહ વરિયા શિવ પટરાણી, શ્રી વીર જિનની વાણી. શ્રી સુરેન્દ્રનગરમાં અને રે, હર્ષ આનંદ ઉભરાય, રામચંદ્રસૂરીશ્વર કેરી છાયાથી પાવન થાય, આ ભારતવર્ષના પ્રાણું, શ્રી વીર જિનની વાણી, ગાઈ મધુર ગાન પ્રભુના, કર્મ કઠિન મળે છે જે, પ્રેમભાનુ પ્રગટાવી અંતર, સંયમ મહાબલ ભરજે. દિવ્યદીપ શ્રી જિનવરવાણી, સદૃહી વરણું શિવરાણમુનિ ૮ ૧૭ દેવાનંદાની કુક્ષિમાં પ્રભુનું આગમન (રાગ :- વ્રત સામે વિરતિ આદરૂં રે લેલ) ઘાર કર્મતણું ઉદયે અહા ! કયાં આવ્યા ચરમ જિનરાજ જે. સુણ કર્મવિપાકે ભવવને, થર થર ધ્રુજે ચિત્ત આજ જે સુણી બંધ સમય ચિત્ત ચેતીએ. ૧ જબુદ્ધીપે ભરતક્ષેત્ર શોભતું, તેમાં દેશ મગધ શિરમોર જે દીપે માહણકુંડ વગ્રામ ત્યાં, જિહાં વિપ્રતણું અતિ જોર જે સુણ બંધ સમય ચિત્ત ચેતીએ. ૨ Page #23 -------------------------------------------------------------------------- ________________ વિપ્ર રાષભદત્ત તસ છે પ્રિયા, નામે દેવાનંદે વર રૂપ જે ઍવી પ્રાણુતકલ્પથી તસ કૂખે, આવ્યા ચરમ્ જિનેશ વીર રૂપ જે સુણ બંધ સમય ચિત્ત ચેતીએ. ૩ આષાઢ સુદિ છની નિશા, ઉત્તરા ફાગુની ગત ચંદ જે જુવે ચૌદ સુપન તે બ્રાહ્મણ, ઉર ઉછળે આનંદ તે અમે જે સુણ બંધ સમય ચિત્ત ચેતીએ. ૪ બાંધુ મરિચિ ભવે નીચ ગેત્ર જે, રહ્યું છે તે ભગવે જિનેશ જે દેખી કર્મવિપાક દૂર કર્મનાં, દર કાઢો તે કર્મ કલેશ જે સુણી બંધ સમય ચિત્ત ચેતીએ. ૫ ગજગામિની પિયુ પાસે જઈ, પૂછે સ્વપ્ન અર્થ સવિશેષ જો; કુળ “દિવ્ય દિપક કુળ મડણ, થાશે પુત્ર રતન ગુણઈશ જે સુણ બંધ સમય ચિત્ત ચેતીએ. ૬ શિષનામી વચન સ્વામી તણું, સુણે હર્ષ ન માગે નિજ અંગ જે નિજ કાળ વિતાવે પ્રમાદથી, નિત્ય ભોગવે વિવિધ સુખભંગ જે સુણ બંધ સમય ચિત્ત ચેતીએ. ૭ ગર્ભાપહારનું ગીત તુ તે અંતર્યામી પ્રભુજી, અમે તને શું કહીએ; રખડાવે રઝળવે પલપલ, એવા કર્મોને શું કહીએ. (કાનુડે કવરાવ્યા રે... લેકગીત) કને શું કહીએ પ્રભુજી અમે કને શું કહીએ જનમ જનમથી ભટકિયે તે પણ કયાંય અમે ના ઠરિયે પ્રભુજી અમે. Page #24 -------------------------------------------------------------------------- ________________ : નીચ કુળમાં આવે નહિ સંત, ચક્રિ હરિ બળવળ અરિહંતા(૨) જાય અનંતા કાળે ત્યારે, અચ્છેરાભુત કહીયે પ્રભુજી. કુળમદથી નીચગેત્ર નિકાસ્યું, મરિચિ મન અભિમાને માણ્યું (૨) બ્રાહ્મણકુળમાં જિન અવતરિયા, કર્મવિપાર્ક અનુસરિયે પ્રભુજી ચક્રિ હરિ જિન ઈમ ઉપજે પણ, જન્મ ન થાયે ઈમ ચિંત મન () ઈદ્રાચારથી ઉત્તમ કુળમાં, સકંદન સંચરિયે પ્રભુજી. એમ વિચારી હરિણગણી, બેલા સુર આત્મહિતૈષી (૨) માહણકુંડ ગ્રામ નગરથી, વીર પ્રભુ સંહરિએ પ્રભુજી. ક્ષત્રિયકુંડાધિપ સિદ્ધારથ, ત્રિશલાકુક્ષિ થાય કૃતારથ (૨) રાણ ગર્ભસતારૂપ ત્યાંથી, માહણી કુખ સંચયેિ પ્રભુજી. આવ્યા સુણી સુર પુલકિત ચિત્તે, વાસર રજની ખ્યાશી વ્યતિત (૨) ગર્ભ હ આસો વદિ તેરસ, નિશા શાસ્ત્ર મતિયે પ્રભુજી દેખે તવ સા દેવાન, સ્વપ્ન હરે મુજ નૃપતિ ના (૨) ચૌદ સુપન લહે ત્રિશલાનંદ, હર્ષથી પુલકિત હે પ્રભુજી સુર સેનાધિપતિ કાર્ય કરીને, સ્વર્ગ ભણી ગયા જિન પ્રણમીને (૨) દિવ્ય દિપક શ્રી વિરે જિન વચને, હૈયે અનીશ - વહિયે. પ્રભુજી. Page #25 -------------------------------------------------------------------------- ________________ ચોદ નાનું ગીત - ( રાગ- સેના વાટકડી રે કેશર ન્યા. શસ્યામાં પોઢયા રે ધૂપ મહેકતા વાલમીયા ત્રિશલાં સિદ્ધારથ નાર દીપ ઝળહંતા વાલમીયા વીણા મૃદંગને મર્દલનાં વાગતાં ઝીણા અતિઝીણા સૂર ધૂપ મહેકતા માહણીખથી જિનપતિ લઈને સ્થાપ્યા નસ કૂખ સુખકંદ્ર રીપ ઝળકતા આ વદિ તેરસની નિશાન ચૌદ સ્વ નિરખંત ધૂપ મહેતા પહેલે તે સ્વને દીઠે મલપતા હાથીને બીજે વૃષભવર દીઠ દીપ ઝળકતા ત્રીજે તે સ્વને દીઠે કેસરી સિંહને ચોથે શ્રી દેવી પખંત ધૂપ મહેકતા પાંચમે માળ છઠે ચદ્રને પેખિત સાતમે ભાનું પ્રચંડ પ ઝળકેતા આઠમે ઈદ્રવજ નવમે તે પૂર્ણકુંભ, પ સરવર ધૂપ મહેકતા સાગર વિમાન રત્નરાશિ અનુક્રમે, અંતે નિધૂમ અગ્નિ દીઠ ટી ઝળહેતા આનંદ ભર તે જાગી હરખી સા ત્રિશલાં, દેવગુર્નાદિ મરંત ધૂપ મહેકંતા Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જય ને વિજયથી નિજ સ્વામીને જગાડતી, નૃપ વાત સુણી હરખત કુળમુદ્ર, કુલાધાર કુળમાંડણુ, મને હાર કુળધ્વજ ‘ કુળ દ્વિવ્યદ્વિપક’ તુજ સુત થાશે જાશે તે મુક્તિ માઝાર છપ્પન દિકુમારીનુ પ્રભુજીના જન્મ મહાત્સવ સહુ સાહેલી મળી સાથ, રમતી ગમતી આ સાથે આવતી રે ઉર્ધ્વલાકથી ભરી દિવસ ર (૧) મારપીંછી :– ( રાગ– હંસલે ચાલ્યે જવાને એકલે) અવસરે રે દીપ ઝળકતા ઉલ્લાસ ધૂપ મહેકતા દીપ ઝળકતા (આખી) ચન્દ્ર વિશાખા ચેગમાં જન્મ્યા જગદાધાર સાત નરક અજુવાળીયા, ચઉ દીશિ જયજયકાર જયજયકાર (૨) પ્રભુજીના આવી ઈશાનઅષ્ટ કુમારિકા હૈ, પ્રણમી માતાજીને સુવિધાન, ચેજન એક અશુચિ ટાળીને હૈ, કીધી ભૂમિ વિશુદ્ધ રસાળ, પ્રભુજીના Page #27 -------------------------------------------------------------------------- ________________ ર૫ (૨) ગુલાબદાની (રાગ – ખમ્મા મારા નંદજીના લાલ) જમ્યા મારા જગત દયાળ, ઘેર ઘેર ઉત્સવ ઉજવિયા ઈણ તિથિ જગ સુખકાર, પશુ પંખી પણ સુખિયા. ઉર્વલકની આઠ દિકુમારિ, સુગંધ દ્રવ્યના થાળ ઘેરઘેર કરમાં રહીને કુસુમને વેરતી, વૃષ્ટિ કરે સુખકાર ઘેરઘેર દર્પણધારી (રાગ - ધૂણી રે ધખાવી બેની “જેસલ તોરલ') ભક્તિ રે જગાવી હૈયે નાથ! તારા નામની એક તારા નામની નાથ! તારા નામની ભક્તિરે પૂર્વ રૂચકની દિશિ, કુમરીઓ આઠ આવે જિન મુખ જેવા કાજે, દર્પણ સાથે લાવે લગની લગાવી સૌએ, જિન-ગુણ-ગાનની ભક્તિરે સેવક છે અગણિત તારે મારે તું એક સ્વામી દિવ્ય દિપકનો પ્રભુજી! એક તું અંતર્યામી લાગશે લગની કયારે એક તારા નામની ભક્તિરે ૪ કળશ – (રાગ- ચાંદે ઉગ્યે ચેકમાં) સુરજ ઉગ્યે સોના કેરે, જિનવર જનમીયા હો ! સાહેલી...સાહેલી સહુએ મળીને આજ ઉત્સવ ઉજવીયે દક્ષિણ દિશાની આઠ કુમારી, કનક તણું કળશા કર ઝાલી દિકૂમારી લાગે મને હાર, જાવે ક્ષીર સમુદ્રને પાર સૂરજ Page #28 -------------------------------------------------------------------------- ________________ તીર્થોદકના ગંગાજળે કરી કળશ ભરી જલ વરસાવે પ્રસન્નતા પ્રસરાવતી સજીને સેળે શણુંગાર સૂરજ પંખા ધારી (રાગ - કાનુડે કવરાવ્યા ગોકુળીયામાં બેકગીત”) ભક્તિભર્યા અમે આવ્યા : મંદિર તારે ભક્તિભર્યા મુક્તિની આશ ધરી આવ્યા મંદિર તારે મુક્તિની આશા પશ્ચિમ દિશાથી અમે, નમવા પ્રભુજી તને, હે... અમે પંખા તે આઠ ગ્રહી આવ્યા મંદિર તારે મુક્તિની આશ દૂરથી લાગ્યા સહ, સવારે પાણી ભર્યા હે.. અંતે દીઠી ત્યાં મૃગજળ માયા - મંદિર તારે મુક્તિની આશ ધરી દુઃખડ ટળેને વળી, સુખડાં અભંગ મળે હે.... જે મળે “દિવ્યદિપક ! તુજ છાયા મદિર તારે મુક્તિની. - - ભક્તિ ભર્યા રૂચકદ્વિપની ચારમારી રક્ષા પિટલી ધારી છમછમ છમછમ આવી કુમારી તાતા ઘેર ઘેર નાચે કુમારી mal Page #29 -------------------------------------------------------------------------- ________________ ર૭ ૧ ઉત્તર રૂચકથી આઠ કુમારી ચામર જિનને એ વીંજનારી નિર્મલ નમણું ચામર શેભે, વીર જિન ભક્તિ કારી... છમછમ છમછમ... ત્રિશલામાતાનાં ભવનમાં ફરતી ઉજજવલ ઉસ ભાવ ધારી ઝાંઝરનો ઝણકાર મને હારી હુમરી, તાલ, ગાન કરનારી.. છમછમ છમછમ. દિપક ધરનારી (અમે રે મયારા રે.......કુળગામના) તમે રે આધાર રે...મંગલધામના એ.એ મારે શરણે તમારા લેવા આધાર રે ... મંગળધામના .... વિદિશિની ચાર તે કુમરીઓ આવતી દિપકની–હારમાળ કરમાંહે લાવતી એ...મારે કર્મોના ચીરવા અંધારા આધાર રે ... મંગળધામના ... કેળતણ ત્રણ ઘરને સજાવતી મર્દન કરીને શણગાર પહેરાવતી એ બાંધે રક્ષાની પિટલી ઉદારા આધાર રે ... મંગળધામના - Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તાકાની સાગરમાં દ્રિવ્યદીપ’ અનરે એટલી વિનંતિ અમ, નાથ ! ઉર ધરજે એ....લેવા મુકિતના સુખ અવિકારા (૯) બધી કુમારીકાએ હલે ચઢયાં રે હૈયા હેલે ચઢયા રે હૈયા હેલે ચઢયા હૈ, હૈયા હેલે ચઢયા આધારા રે મંગળધામના ગગને લહેરાતી વીર જિનની પતાકા, સુરેન્દ્રનગરમાં અંજનશલાકા, આન ંદના સાગરીયા હૅલે ચઢયા બહુ ચિરંજીવ | માત ત્રિશલાના યા, ધન્ય આ જીવન ધન્ય અવસરિયા આવ્યા, ઉત્તમ ચેાગે જનમ્યા શ્રી વીર પ્રભુજી, જગને ઉદ્ધારનાર જ્ઞાની વિભુજી, દ્દન દીઠે કાજ સઘળા સર્યા જન્મકલ્યાણક ઉજવવાને આવી, છપ્પન દ્વિમારી નિજ સામગ્રી લાવી, કરતા નિજ કર્મ નયના નેહું ભર્યા જન્મ કલ્યાણક ગીત .... દુહા જ્યારે ધરતી પરનાં લેાકા, ધનધાન્ય આ ભારતભરના, .. વિજય “રામચ ંદ્રસૂરિષ્ઠ નિશ્રાવ હૈયા હેલે ચઢયા. દિવસ-ર આનદે છલકાતાં, પુરનગર ઉભરાતા. ઘા Page #31 -------------------------------------------------------------------------- ________________ ત્યારે મૈત્રી સુદિ તેરસની નિશાયે, જળ્યા વીર જિર્ણોદ, સ્થાવર જંગમ સહુ જંગ છે, ત્યે તત્ક્ષણ આનંદ. મારા | (રાગ : તમાં ત મળી ગઈ જ્યારે) , આભના ગોખથી ચાંદની જ્યારે, ધરતી પર વરસતી, વીર નિણંદના જન્મથી ત્યારે, સૃષ્ટિ અતિ હરખંતી. - મેરુસમાં સુસ્થિર અચળ પણ, સિંહાસનના કપ, ભીષણ ભૂકુટિભર્યા નયનેએ, શક કેપથી જપે, જન્મ જાણી જિનવરને, નિજરેમરાજી વિકસતી વીર જિર્ણોદના વગડાવી સુષા ઘંટા, હરિ જિનગેહે આવે, પંચરૂપથી જિન લઈ કરમાં, મેરુ ગિરિ પર જાવે. મગિરિની ધરતી, દેવેન્દ્ર ગણે ઉભરાતી વીર જિણુંદના. ૨ ચેસઠ દેવેન્દ્રોએ ઉજ, જન્મ મહોત્સવ રંગે, સેહમપતિ ધરી વૃષભતણું રૂપ, ભક્તિ કરે ઉછરંગે, વીણા મર્દલ સંગે, કરે નૃત્યે અતિશય ભક્તિ વીર જિjદના ૩ આરતી મંગલદી કરીને, ઠવી જિન જનની પાસે, બત્રીસ-કેડી કનક-મણિ વર્ષ કરતાં મુક્તિ આશે, દિવ્યદીપ વીરભક્તિ, છે પુણ્ય મેઘ વરસતી વીર જિર્ણોદના ૪ પ્રિયંવદા દાસીનું ગીત (રાગ : આશાવરી). લાવી લાવી હું જન્મ વધાઈ લાવી લાવી હું જન્મ વધાઈ તુજ આંગણ સુર રવિ આઈ. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૦ હે ક્ષત્રિયકુળ મંડણ નરપતિ!, - સિદ્ધાર સુખદાઈ. આવી. ૦ જય જય થા નરપતિ તારે, - તુજ જન્મ જગત હિતકાચી. આવી. ૦ પટરાણી ત્રિશલા-દૂખ જસ્થા, નંદન સવિ સુખદાયી. આવી. ૦ તેજે તારા - શશી - સૂરજથી, - તુજ સુત ક્રાંતિ સગાઈ. આવી. ૦ જુગ જુગ જીવજે અપતુજ નંદન, જે છે “દિવ્યદીપક જગમાંહિ, ભવિને દિવ્યદીપક જગમાંહિ. આવી. પારણું (રાગ-આ આ દેવ) ઝુલે ઝુલે નાથ મારા પારણીયામાં ઝુલે રૂડા હાલરીયામાં ઝુલે આંગણે મારે સુરતરુ ફળિયા, દુઃખના દાડા વળીયા, દર્શન પામી નંદન તાહરું સુખના ઉદધિ ઉછળીયાં, " રૂડા હાલરીયોમાં ઝુલે ૧ સેવન કેરું પારણું દીપે, ઉપર હીરા આપે, રેશમ દોરે માત હિંચળે, વય મીઠાં એપે, રૂડાં ૨ ગજુવે ભરવા મામા મામી, લાવશે લાખણસાઈ મુખડું નીરખી નંદન ! તારું પામશે આનંદ ત્યાંહી રૂડાં ૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્ર ઈન્દ્રાણી દેવ-દેવીઓ, ગાવે ગુણ તુજ નંદન ! લળીલળી તુજને પાયે પડીને, કરતાં તુજને વંદન રૂડાં જ થઈ થેઈ નાચી દેવકુમારી, તુજ ઉત્સગે ધરતી ગાણ નંદન! તુજનો ગાઈ, આતમ ઉજવળ કરતી રૂડા ૫ નંદન નવલા મેટા થાયે, નિશાળે પણ કહ્યું ગજવર બંધે બેસાડીને, વિદ્યાસાર્થક કરશું રૂડા ? યૌવનવયમાં મૃગનયણું, શશીવચણું રાજકુમારી, લાવી પાણિગ્રહણ મહોત્સવ, કરશું અતિ વિસ્તારી રૂડા ૭ અને સંચરી સંચમ છે, કરો આતમ કાજ શાસન સ્થાપી ભવિજન તારી, સાધજો શિવપુર રાજ રૂડા ૮ એણીપેરે ગાવે માતા ત્રિશલા વીર સિંદ હાલરિયું, ‘દિવ્યદીપ” શ્રી જિનનું મુખડું નીરખી હરખે હૈયું રૂડાં ૯ શ્રી મહાવીર સ્વામીનું લેખનશાળામાં શુભાગમન માતા ત્રિશલાદેવી માળ, છેક નાના સુકુમાળ, ચાલે તુમકહુમક ચાલ, પાઠશાળાએ પધારે પૂરા પ્રેમથી માથે હેરે આછા બાલ, ભવ્ય દિસે એનું ભાલ કુમકુમ તિલક છે. કપાણ પાઠશાળાએ એની અણીયાળી આંજી આંખલડી, એની ભ્રમર , કમાન સમ વાંકલડી કુંડલ શેભે દેય કાન સહ આપે બહુમાન, લાગ્યું વિદ્યા “કેરું તને પાઠશાળાએ....... એના નિર્મળ નયને નેહ ઝરે, સૂકી ધરતીને લીલી જેમ મેઘ કરે, એના ગેરા ગેરી ગેલ, માહી આછો છે ગુલાલ, Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩ર જોવા આવે નાના ઉષા આવી લેવા રંગ હઠના, ભાનુ થેાલી જુવે આભ ગોખમાં, આછી હીરાકણી લાર, દતાવલી કેરી હાર, મુખે તેજના અમર પાઠશાળાએ અમૃત પી શૈલે અણીયાલી, વ્હાલી લાગે છે ખાલી કાલી કાલી, કામળ કઠે નાના હાર, હીરા માણેકના નહિ પાર, સિદ્ધાર્થ નૃપના કુમાર....પાઠશાળાએ.... વીરને છાજે એવી છાતી શાલતી, ઉપર અંગરખી નાની શી આપતી, કામળ હાથે આજુબંધ જાણે શાથે કમળદડ, લઈ મિત્રા કેરા સઘ....પાઠશાળાએ.... આલ....પાઠશાળાએ.... લેખનપત્રી લીધી એક હાથમાં, લાવે. લેખીની પાત્ર એ સાથમાં પાયે ધર્યા પાયજામા સાથે માત પિતા ને મામે શકુન જોતા આવે સ્હામે.... પાઠશાળાએ.... અળતા ઢળતે શું એની પાનીથી, પુલડાં ખરતાં એની મીઠી વાણીથી, વાગે ઢોલ ને નગારાં, ગીત વાદ્ય અહુ સારાં, જગમાં થાય જય જયકારા....પાઠશાળાએ.... આવે આંસુડાં આજે હનાં, માતા પિતાને એના ઉત્કર્ષનાં, જુગ જુગ જીવા નાના માળ, તારી ઠુમક ઠુમક ચાલ, છેક નાના સુકુમાળ,...પાઠશાળાએ.... Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૩ – લગ્ન પ્રસંગનું ગીત – (રાગ–મેલી દીને ગિરધારી રે.લેકગીત) કર્મતણી ગતિ ન્યારી રે સંસારીયામાં કર્મત ગતિ ન્યારી. તારે વિરાગીને મારે જે રાગીને કર્મોની વાત છે ભારી રે સંસા, જન્મ થકી જ જે છે પરમ વૈરાગી યૌવને પણ અવિકારી રે સંસા, કર્મના પાશ જાણ આશ તેડવાની ધરી પ્રભુજી બને છે સંસારી રે સંસા, નહિ કામરાગ જરી મુકિત શું પ્રેમ ભરી બન્યા વરણાગી નિર્વિકારી રે સંસા, ભેગીના વેશમહિ યેગીના કામ કીધા પીધા વૈરાગ્યરસ ભારી રે સંસા ફેરા ફરીને ભવ ફેરાને ટાળીયા . બંધન સ્નેહના નિવારી રે સંસા, શત્રુના ઘરમાં પેસી શત્રુને ઢાળીયે તે જાઉ હું તારી બલિહારી રે સંસા રાગને રળીયે તે રાગીના વેશમહિ. થયા તું સંસાર નિસ્તારી રે સંસા, કંસારના કેળીચે તે પાપ કેઈ કાપીયા સાચે બન્યો તું અણહારી રે સંસા, નૃપ-સુરપતિ જેના દાસ તેને દાસ કરી - કીતિ તેં જગમાં વિસ્તારી રે સંસા, દિવ્ય દિપક જિન! જગે ય થાઓ તારે તું છે અનંત ઉપકારી રે સંસા, Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૪ – વરવાળાનું સ્વાગત :વેવાઈ આવ્યા આંગણે રે, સખી જાજમ લાવે વેવાણ માટે ગાલીચા રે, જલ્દી પથરા ૧ સાજનીયા સાથે ઘણા રે, સુંદર સેફ મંગાવે બેસાડે બહુ પ્રેમથી રે, સાકર શ્રીફળ લાવે રે વરરાજા શોભે બહુ રે, જાણે પુનમ ચંદે દેખી દીલ મારૂં કરે રે, આપે આનદ ૩ મેવા મીઠાઈ ભાતીના રે, રૂડા ભેજન બનાવે ભાવે જમાડે સ્નેહીને રે, વિજય આનંદ ગાવે છે – પોંખણું – તું ઉઠને વેવાણ ઉંઘ તજી, તારે આંગણ આવ્યા જગપતિ ઝટ ઉઠને વેવાણ વહેલી રે, તું શીદ બની છે ઘેલી રે. ૧ તારે આંગણ આવ્યા જગપતિ, તેની હજુએ તુજને ખબર નથી, તારે આંગણ આવ્યા વેપારી, લાવ પખ ભરીને સોપારી. ૨ આવ્યા છે ત્રણ જગત ધણી, તને પંખવાની છે હોંશ ઘણી, ઝટ ઉઠ તું લાવ કંકાવટી, આવી ઉભા આંગણ નાણાવટી. ૩ તારા ઘરમાં નથી કાં પાથરણું, આવ્યું સાજન મોટા ઘરનું ઘણું લાવ jખાણું પંખવા સોનેરી તું પાથર ચાદર રૂપેરી છે ધુશળ મુશળ ને સાંબેલું, પાક વૈયાને સંપુટ પિલું એ ગુણનિધિ ભંડાર ભલે, ઉપકારી જગતમાં એક ખરે. ૫ તું હસતી જા ને પંખતી જ, સાથે સુંદર ગીતડાં ગાતી જા કાંઈ વાર કરો, ઊઠેને ઝટ સન્માન કરે. ૬ એમ પખણે પેખે જગતપતિ, વિજય પામે તે ઉચ્ચગતિ તું ઉડને વેવાણ ઉંઘ તજી, તારે આંગણ આવ્યા જગપતિ. ૭ Page #37 -------------------------------------------------------------------------- ________________ રાજ્યાભિષેકનુ ગીત શ્રી વીર પ્રભુ દરબાર, જોવા આવાને જોવા આવાને જોવા આવાને વીર દરબાર, ૩૫ જોજો ના કરતાં વાર, અવસરને વીતતાં શી વાર ક્ષત્રિયકુંડમાં આજ આન રેલાય છે, ઘર ઘરમાં આજ રૂડાં ઓચ્છવ મડાય છે, પહેરે સહુ રૂડા શણગાર. જોવા...૧ મહામાત્ય – માંડલેશ – સામતા આવે, શ્રેષ્ઠિ સેનાની આદિ પૌરજના આવે, લઇને ઉપહાર અપાર. જોવા..૨ સિદ્ધારથ રાજવીના પ્રાણપ્યારા નન, ‘ત્રિશલાનાકુંવર” ! તને ક્રેડ ક્રોડ વંદન, ગુણા તણેા નહિ પાર, જોવા...૩ છાંટ્યા સુંગધિ જળ આજ શેરી શેરીએ, વાગ્યા નિશાન ડંકા સહુના મદિરીએ, રાજ્યાભિષેક થાયે અધિકે આનંદ ન મંગલગીત ગાવે નરનાર. જોવા...૪ ઉમ ગે, માયે સહુ લેાકેાને અંગે ત્રિભુવનજન ઝનનનનન તાર વાયાં વીણા પાયા બજી ઊઠ્યાં વનિતાના તિલક કર્યા ‘પ્રેમ’તણા કર્મો તણી શ્રીવિજયરામચન્દ્ર’ આણા જયકારી વાણી છે જેની ભવવ હરનારી, શણગાર. જોવા...! મૃગના, અંગના, જયકાર, જોવા... આનદના નહિ પાર. જોવા...૭ પ્રગટાવજો • દ્વિવ્યદીપ ’ જિરા હટાવો, વરજો શિવસુખડાં ઉદાર, જોવા...૮ Page #38 -------------------------------------------------------------------------- ________________ રાજ્યાભિષેકનું નૃત્ય . (રાગ–સેના વાટકડી રે.... લેકગીત) મૂર્તિ સોહામણી રે કેશર ઘોળ્યા વાલમીયા - તિલક શેભે શ્રીકાર રંગમાં રેન્યા વાલમીયા મુખડાને મટકે તારે શેભે વા. નયને કેવા અવિકાર કેશર ઘોળ્યા વાલ. માથે મુગુટ કાને કુંડળ વા. ગળે નવસેરે હાર રંગમાં રીન્યા વાલ. ચીનાઈ હીર-ચીર ઓઢયા વા. હાથે બાજુબંધ સારી કેશર ઘેન્યા. ચામર વીંઝાય શેભે છત્ર વા. ભાવે તું શણગાર રંગમાં રેન્યા, વાલ. સજી સહુ સાથે આવે નારીઓ વા. પાયે ઝાંઝર ઝમકાર કેશર ઘન્યાં વાલ. તેરણીયા બાંધ્યા શેરી શેરીએ વા. હર્ષતણે નહિ પાર રંગમાં રેન્યા વાલ. રંગોળી પૂરી ઉષા રાણીએ વાલ. વધાવે મોતીડે ઉદાર કેશર ઘન્યા વાલ. આભથી ઓવારણ થે ચાંદે વાલ. પૂરી સ્વસ્તિક સુખકાર રંગમાં રેન્યા વાલ. સૂરજ તે આભની અટારીએ વાલ. જેવા ઉભો દરબાર કેશર ઘન્યા વાલ. શરણાઈ બીન–તાન વાજે વાલ. તિલક થયા જયકાર રંગમાં રેળ્યા વાલ. મસ્તી વૈરાગ્યની તે દીપતી વાલ. તુજ મુખ પર શ્રીકાર - રંગમાં રેન્યા વાલ. દિવ્યદીપક બની ભાવના જંગલમાં કરજે હે નાથ ! ઉદ્ધાર કેશર ઘેન્યા વાલ. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૭ દીક્ષા કલ્યાણકનું ગીત (લેકાંતીક દેવતાઓના આગમન વખતે-) ભોગ ભોગવી રગત પેરે કાઢે કર્મ કઠેર, ચિત્ત સદા સંયમ ચહે જયું ચંદા ચિત્ત ચકોર . (રાગ–હે ત્રિશલાના જાયા) હે મનમેહન સ્વામી ! વ્રત ધર અંતર્યામી ! પ્રભુનું ક્ષીણ ભેગાવલી જાણી, નવ લેકાંતિક આવે (૨) સમય તે તીર્થ પ્રવર્તન કેરે, આવ્યા એમ જણાવે (૨) જય જય નંદા જય જય ભદા, બેલે સુર શિરનામી..... - - હે મનમોહન સ્વામી !.. વરસાવી ધન કનક મણ રથ, હય મયગલની કેડી (૨) પડતું સુણીને લકે આવ્યા, દૂરથી દેડી દેડી (૨) દુઃખ દારિદ્ર તેં દૂરે કીધાં અંતર કરણે આણી. હે મનમેહન સ્વામી !.... દીક્ષાને વર આવતાં હે મનમેહન સ્વામી ! ચાલે તું અંતર્યામી ! ચોસઠ ઈન્દ્રો આવી પ્રભુને ઉછરંગે હવરાવે (૨) થઈ થેઈ નાચી સાચી ભ તે વસ્ત્ર ભુષણથી સજાવે (૨) પધરાવી વરશિબિકામાંહી સેવા કરે મદવામી નયન કમળથી નિરખાતાંને, વદન ગણેથી સ્તવાતા (૨) હાર હૈયાને નાથ અમારા, એમ હૈયાથી ગવાતા (૨) ભવ્ય ઉદ્યાને આવી ઉતય ત્રિભુવન જનના સ્વામી.. " હે મનમેહન સ્વામી..... Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૮ દીક્ષા વિધિ પત્યા બાદ દળ વિંધી કે તણું, ચાલ્યા જગદાધાર નીર વહે જનનયનથી શકાકુળ નરનાર... સંગ ત્યજી સંસારને, છડી સવિ પરિવાર, રાજ્ય રમા રમણ તણ, છેડે ભેગ ઉદાર... હે મનમેહન સ્વામી ! ચાલ્યો અંતર્યામી ! ઘર પરિષહના મારગડા, વીંધી પતાકા વરજે (૨) ઘનઘાતીને મારી હઠાવી, કેવળ લક્ષ્મી વરજે (૨) એ શિખ મારી હેડે ધરજે, વત્સ! તું અંતર્યામી ! હે મનમેહન.... કુળ મહત્તરાને વળી માતા, છે એમ આશિષ ઉરથી (૨) વસ્ત્ર ભૂષણ ઉતારે પ્રભુજી, નિજ હાથે શિર ઉરથી (૨) પંચમુણિ શું લેચ કરે જિન, બંધન સઘળા વામી હે મનમેહન. “નમે સિદ્ધાણં' પદ ઉચ્ચરીને, સંયમરથ પર ચઢિયા (૨) દેવદુષ્ય તવ ઇકે સ્થાપ્યું, સામાયિક ઉચ્ચરિયા (૨) આવાન દીધું મેહમલ્લને, મન:પર્યવને પામી સ્વજન વર્ગની અનુમતિ માગી, વિહરે પ્રભુજી જ્યારે (૨) ડુસકા ભરતાં ધ્રુસ્કે રેતાં, નરનારી સહુ ત્યારે (૨) નેત્રને અમૃત સરખું દર્શન, ક્યારે થશે નિષ્કામી ! હે મનમોહન.... નિરનેહી પણ કેકદિ” મરજે, અમને હે ગુણધામી ! (૨) શૂન્ય બની પુરી શૂન્ય બન્યું ગૃહ, કયાં જઈ કહીયે સ્વામી! અણનમ ડગલે દિવદીપ’ જિનવિહર્યા જગવિશરામી હે મનમોહન Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૯ કેવલજ્ઞાન કલ્યાણકનું ગીત. ઝનન ઝનન ઝનન ઝનન ઝનકારે. બેલે આતમને એક તારે રે. હવે પ્રભુજી પાર ઉતારે ઝનન...૧ અપ્રતિબદ્ધપણે વિહરતાં, મોહ કટકને જીપે કર્મ કઠિન મળ દરે થાતા, આતમ અધિક દીપે સનન નનન નનકારે રે, પામ્યા ભવજલધિને કિનારે રે. હવે પ્રભુજી પાર ઉતારે ઝનન...૨ રોષને ને તોષ ઉભયને ટાન્યાં વળી ક મ હિક નિવાર્યા મોહમાલનો નાશ કરી અષ્ટાદશ મલ્લો ઢાળ્યાં ટનન નન નકારે રે, તું વિશ્વતણે આ ધારો રે; હવે પ્રભુજી પાર ઉતારો ઝનન...૩ શપકશ્રેણિ આરૂઢ થઈને ઘનઘાતને ટાળી; વીતરાગ દશા પામી સવિ કર્મકાંક નિવારી, છનન ઝનન ઝનકાર રે, સુચ્ચે કૈવલ્ય શ્રી રણકારો રે હવે પ્રભુજી પાર ઉતારે ઝનન.. કેવલજ્ઞાન કલ્યાણક જિનનુ ઉજવે ઈન્દ્રો આવી, શાસન કેરી સ્થાપના થાવે, “દી દીપ પ્રગટાવી ધનન ધન ધનકારે રે, જગમાં થયે જયકારે રે. હવે પ્રભુજી પાર ઉતારે ઝનન...૫ નિર્વાણ કલ્યાણકનું ગીત (રાગ –તને નાથ સદા સમરું છું) શ્રી વીર જિનની વાણી જે સુણે તે ધન્ય પ્રાણી. આધિ-વ્યાધિ-ઉપાધિ નિવારી, આપે મંગળ માળા. જન્મ જરા મૃત્યુ ગણ વારી, આપે શિવવિર માળા. અમૃત રસની ખાણી, શ્રી વીર જિનની વાણી, Page #42 -------------------------------------------------------------------------- ________________ ( સંસારના સુખ કેરી લિસા, દુખનું મૂળ છે એ જ, દુ:ખ ઉપરને દ્વેષ અનાદિ, ભવમાં ભટકાવે તે જ, કરે દેષ યુગલની હાણી, શ્રી વીર જિનની વાણી, મિથ્યાત્વ કેરા તિમિર ઉલેચી, આપે બેધિ ઉદાર, ભવ વન કેરાં દુઃખ નિવારી, આપે સુખડાં અપાર, રાગ દ્વેષ લત્તા કૃપાણી, શ્રી વીર જિનની વાણી, તીર્થકર નામકર્મની ક્ષપણું, કાજે જગ વિચરતા, પ્રતિબંધ કેઈ ભવ્યજનેના, અંતર નિર્મળ કરતા, શિવબળા વરે તે પ્રાણી, શ્રી વીર જિનની વાણું, સંખ્યાતીત જગ જન નિસ્વારી, પહોંચાડી ભવ તીરે, અનાદિ અઘના પંક ઉલેચી, અનંત ગુણ મણિ ધીરે, જે અતિશય ગુણની ખાણી શ્રી વીર જિનની વાણી અઘાતીને ઘાત કરીને, મેંગ વિતયને સંધી, શૈલેશ જેવા અચળ થઈને. કર્મતણું દળ વિંધી, જેહ વરિયા શિવ પટરાણી, શ્રી વીર જિનની વાણી સુરેન્દ્રનગરમાં અનેરો, હર્ષ આનંદ ઉભરાય, રામચન્દ્રસૂરીશ્વર' કેરી, છાયાથી પાવન થાય, આ ભારત વર્ષના પ્રાણી, શ્રી વીર જિનની વાણી, ગાઈ મધુર ગાન પ્રભુના, કર્મ કઠિન મળે છે, પ્રેમભાનું પ્રગટાવી અંતર, સંયમ “મહાબલ” ભરજે, દિવ્યદીપ” શ્રી જિનવરવાણી સદ્ધહી વરશું શિવરાણી-મુનિ Page #43 -------------------------------------------------------------------------- ________________ (મા પાવા તે ગઢથી ઉતર્યા) લોક ગીત ' પ્રભુ, મારે તે મદિરે આવજે તમે રહેવાને | ગુરુ તારા છે આધાર પાર ઉતરવાને....મારે તે પ્રભુ, ભક્તિનું લેટયું લાવીચા તને ધરવાને ગુરુ, ઉતારા ભવપાર શિવસુખ લેવાને.... મારે તે પ્રભુ, સમકિત સુખડી આપજો હિત કરવાને અમે આવ્યો દેડી તુજ પાસ આશિષ વાને....મારે તે પ્રભુ, કમે.તણાં હૃળ ગડગડે તે વાને | અમે આવ્યા ધરી તુજ નતી વાને....સારે તે પ્રભુ, ભકિત હૃદયથી આવીયા : અબ ન કહેવાને દે જે પાવન તારો સાથ ભવજળ તરવાને.... મારે તે પ્રભુ, આંગણે મારા આવીયા દુઃખ હરવાને એ તો ભારતના શણગાર તિરિ ચીરવાને... મારે તે પ્રભુ, આવ્યા તે હાંશ ઘણી ધરી તને નસવાને તુ જીવજે જુગ જુગ નાથ ! જગઉદ્ધરવાને....મારે તે પ્રભુ, આથડિયા ભવરાનમાં દુઃખ સહેવાને હવે ‘દિવ્યદિપક ધરો હાથ સુઠિત વરવાને....મારે તે Page #44 -------------------------------------------------------------------------- ________________ તારકનશ્રા વિશાલગારછાધિપતિ આચાર્યદેવ ભાન વિજયરામચંદક્ષણી મહારાજા અશ્વ, (પુસ્તિકાનું મૂલ્ય : 0-50) આવરણ : નટવર મૃતિ પ્રિન્ટ, અમદાવાદ, www.jainelibrary