________________
*
૧
કેવલજ્ઞાન કલ્યાણક જિનનું, ઉજવે ઇન્દ્રો આવી શાસન કેરી સ્થાપના થાવે, “દિવ્યદીપ પ્રગટાવી, ધનને ધનન ધનકારે રે, જગમાં થાવે જયકારે રે. હવે.... " " નિર્વાણ કલ્યાણકનું ગીત
(તને નાથ સદા સમજું છું) શ્રી વીર જિનની વાણું,
જે સુણે તે ધન્ય પ્રાણી. ' આધિ-વ્યાધિ-ઉપાધિ નિવારી, આપે મંગળ માળા, જન્મ જરા મૃત્યુ ગણુ વારી, આપે શિવવિર માળા,
અમૃત રસની ખાણી,
શ્રી વીર જિનની વાણી. સંસારના સુખ કેરી લિપ્સા, દુઃખનું મૂળ છે એ જ, દુખ ઉપરને શ્રેષ અનાદિ, ભવમાં ભટકાવે તે જ, કરે દેષ યુગલની હાણી.
' ' શ્રી વીર જિનની વાણી.
_ ૨ મિથ્યાત્વ કેરા તિમિર ઉલેચી, આપે બધિ ઉદાર, ભવ વન કેરાં દુઃખ નિવારી આપે સુખડાં અપાર, રાગ દ્વેષ લત્તા કૃપાણી, શ્રી વીર જિનની વાણી,
૩ તીર્થકર નામકર્મની પણ, કાજે જગ વિચરતા, પ્રતિબંધિ કેઈ ભવ્યજનેના, અંતર નિર્મળ કરતા, - શિવબાળા વરે તેહ પ્રાણું, - શ્રી વીર જિનેની વાણું. સંખ્યાતીત જગ જન નિતારી, પહોંચાડી ભૂવ તીરે, અનાદિ અઘના પંક ઉલેચી, એન ત ગુણ મણિ ધીરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org