Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005078/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ [2] ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ, આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક:શ્રી પાર્શ્વ પદ્માવતી જૈન સંઘ પારૂલનગર, ભૂયંગદેવ અમદાવાદ * 4 આગમદીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ, શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ 20, ગૌતમનગર સોસાયટી, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા ડૉ. પિનાકીન એન. શાહ | 21, સુભાષનગર, ગિરધરનગર, | શાહીબાગ, અમદાવાદ. નોંધ:- 45 આગમ - “ગુર્જર છાયા” માટે ના રીપ પ્રાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ જંબુકીવ૫નતિ - સાતમું ઉપાંગસૂત્ર - ગુર્જરછાયા વખાર | | | પૃષ્ઠક અનુક્રમ 1-21 પૃષ્ઠક | વખારો | અનુક્રમ 101-110 | ર૧૨-૨૪૪ 216-233 ૨૨-પ૩ 110-133 ૨૪પ-૨૪૯ 233-236 જ | 0 | પ૪-૧૨૬ 133-172 ૨પ૦-૩૬૫ | 23-267 1,27-211 172-2016 Page #5 -------------------------------------------------------------------------- ________________ (આર્થિક અનુદાતા) 1 / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો , ભાગ - 1 | ભાગ - 2 સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર, વડોદરા રત્નત્રયારાધકો સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા. હ. નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા! તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશાશ્રીજીના ભદ્રતપનિમિત્તે ? તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ. : Sભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન એ. મૂ. સંઘ, અમદાવાદ | (2) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ છે.મતિ સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ સમ્યગ શ્રતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા ભાગ- 6, છે તથા } ભાગ- 7 ) Page #6 -------------------------------------------------------------------------- ________________ કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક 'lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll (1) આયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પપૂ.આ. દેવી મહાયા સાગરસૂરી- | શ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન જે.મૂર્તિ સંઘ, ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) ઠા (2) સમવાઓ ક્રિયાનુરાગી સા.શ્રી રત્નત્રયાશ્રીજી ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી પીયરના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવારખેરવાવાળા હસ્તે મંજુલાબેન, અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઇ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) જંબુલીવપન્નત્તિ (2) સૂરપનત્તિ (1) નિસીહ (ર) મહાનિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવારકોરડાવાળા. (1) નાયાધમકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્પગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રજ્ઞાબેન પ્રદીપકુમાર કામદાર, કલક્તા - | (1) પહાવાગર - પૂઆગમોઢારશ્રી આનંદસાગર સૂરીશ્વરજી પ.સા. ના ! આશાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાસ્ત્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રાશ્રીજી તથા કોકીલકંઠી સારવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલજેન ઉપાશ્રય. ફાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [8]. [10] - અમારા - પ્ર-કાશનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताङ्ग विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुञ्जय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ [વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ]. ચૈત્યવંદન માળા [779 ચૈત્યવંદનોનો સંગ્રહ] તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા અિધ્યાય-૧]. તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર અભિનવ જેને પંચાંગ - 2042 [સર્વપ્રથમ 13 વિભાગોમાં શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના અવૃત્તિ ત્રણ] વિતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ (પૂજા આગમદ્ધિારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તસ્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ રિપો [2] [27] [28]. [31] [33] [34]. Page #8 -------------------------------------------------------------------------- ________________ [] 20MM..ल." [43} [44] [45] / کی کہ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ શૈકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-ફ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૮ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ચકા. - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ o-----x----- ---- - आयारो [आगमसुत्ताणि-१ सूयगडो [आगमसुत्ताणि-२ ठाणं [आगमसुत्ताणि-३ समवाओ [आगमसुत्ताणि-४ विवाहपन्नति [आगमसुत्ताणि-५ नायाधम्मकहाओ आगमसुत्ताणि-६ उवासगदसाओ [आगमसुत्ताणि-७ अंतगडदसाओ आगमसुत्ताणि-८ अनुत्तरोववाइयदसाओ [आगमसुत्ताणि-९ पण्हावागरणं [आगमसुत्ताणि-१० विवागसूर्य [आगमसुत्ताणि-११ ] उववाइयं आगमसुत्ताणि-१२ ] रायप्पसेणियं [आगमसुत्ताणि-१३ जीवाजीवाभिगमं [आगमसुत्ताणि-१४ पनवणासुत्तं [आगमसुत्ताणि-१५ सूरपन्नति [आगमसुत्ताणि-१६ चंदपन्नत्ति [आगमसुत्ताणि-१७ जंबूद्दीवपन्नति [आगमसुत्ताणि-१८ निरयावलियाणं [आगमसुत्ताणि-१९ कप्पवडिंसियाणं [आगमसुत्ताणि-२० पुफियाणं [आगमसुत्ताणि-२१ पुप्फचूलियाणं [आगमसुत्ताणि-२२ ] वहिदसाणं [आगमसुत्ताणि-२३ ] चउसरणं [आगमसुत्ताणि-२४ आउरपच्चक्खाणं [आगमसुत्ताणि-२५ महापञ्चक्खाणं [आगमसुत्ताणि-२६ ] भत्तपरिण्णा आगमसुत्ताणि-२७ ] तंदुलवेयालियं [आगमसुत्ताणि-२८ ] ک ید पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुतं पंचमं अंगसुत्तं छठं अंगसुतं सत्तमं अंगसुत्तं अठ्ठमं अंगसुत्तं नवमं अंगसुतं दसमं अंगसुत्तं एकारसमं अंगसुत्तं पढमं उवंगसुत्तं बीअं उचंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छट्ठ उवंगसुत्तं सातमं उवंगसुत्तं अठुमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसमं उवंगसुत्तं एक्कारसमं उवंगसुत्तं बारसमं उवंगसुतं पढम पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्थं पईण्णगं पंचमं पईण्णगं کا خیا لا ت کا تن تن تن تن تا ماتراتایا تایید [68] Page #9 -------------------------------------------------------------------------- ________________ فقه قه ت ئه كه م لالالالالال [7] - संथारगं [आगमसुत्ताणि-२९ ] छठं पईण्णगं गच्छायार [आगमसुत्ताणि-३० ] सत्तम पईण्णग-१ चंदावेज्झयं . [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविजा आगमसुत्ताणि-३१ ] अठ्ठमं पईण्णगं देविंदत्थओ [आगमसुत्ताणि-३२ / नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णग-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-२ 7i7 निसीह [आगमसुत्ताणि-३४ ] पढमं छेयसुत्तं बुहत्कप्पो [आगमसुत्ताणि-३५ ] बीअं छेयसुत्तं ववहार [आगमसुत्ताणि-३६ ] -तइयं छेयसुत्तं दसासुयक्खंधं [आगमसुत्ताणि-३७ / चउत्थं छेयसुतं जीयकप्पो [आगमसुत्ताणि-३८ पंचमं छेयसुतं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ / पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ छठं छेयसुतं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुत्तं ओहनित्ति [आगमसुत्ताणि-४१ ] बीअं मूलसुत्तं-१ पिंडनिङ्गुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुतं उतरज्झयणं [आगमसुत्ताणि-४३ ] चउत्यं मूलसुत्तं नंदीसूर्य [आगमसुत्ताणि-४४ ] पढमा चूलिया [90] अणुओगदारं [आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया o -x-- -x -0 [1] मायारी - ગુર્જરછાયા [ આગમદીપ-૧ | પહેલું અંગસૂત્ર [2] સૂયગડો - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર [8] 80 ગુર્જર છાયા આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [&4] समवाना - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [5] વિવાહપન્નત્તિ - ગુર્જરછાયા [ આગમદીપ-૫ ] પાંચમું અંગસૂત્ર [es] नयाधम्मो - गुर्ड२७रया [भागमही५-६ ] संगसूत्र [87] GARLसामो - गुर्जरछाया [मारामही५-७ ] सात अंगसूत्र [98] અંતગડદસાઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૮ ] આઠમું અંગસૂત્ર [9] અનુત્તરોવાઈયદાઓ - ગુર્જરછાયા [આગમદીપ-૯ ] નવમું અંગસૂત્ર [100] ५५७४वास - ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [101] विवागसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 64वाय - ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103) રાયખસેણિય - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાર્ગસૂત્ર [104] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજુ ઉપાંગસૂત્ર Page #10 -------------------------------------------------------------------------- ________________ [105] પન્નવણા સુd- [10] સૂરપનત્તિ - [107 ચંદપન્નતિ - [108] જંબુદ્દીવપન્નતિ- [19] નિરયાવલિયાણ - [11] કષ્પવડિસિયાણ - [111] પુફિયાણું - [12] પુચૂલિયાણ - [117] વહિદાસાણ - [11] ચઉસરણું - [115] આઉરપચ્ચશ્માણ - [11] મહાપણું - [117] ભત્તપરિણા - [118] તંદુવેયાલિય - [118] સંથારગ - [12] ગચ્છાધાર - 121] ચંદાઝયે - [122] ગણિવિજા - [123] દેવિંદસ્થઓ - [124] વીરત્થવ " [25] નિસીહ - [12] બુહતકો - f127) વવહાર - [128] દસાસુ ખૂંધ - [12] જીયકખો - [130] મહાનિસીહ - 31] આવસ્મય - [132] હનિજજુત્તિ[૧૩૩ પિંડનિત્ત - [134] દસયાલિય - [35] ઉત્તમ્પણ - [13] નંદીસુરત્ત - [137] અનુયોગદારાઈ - [8] ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાર્ગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-ર૦ ] નવમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા { આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૫ ] બીજો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પયત્નો ગુજરછાયા [ આગમદીપ-૨૭ ] ચોથો પયત્નો ગુર્જરછાયા . [ આગમદીપ-૨૮ ] પાંચમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છઠ્ઠો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ | સાતમો પયનો-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ ]. આઠમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૨ 1 નવમો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ ] દશમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૫ ] બીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદિપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ ગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા આગમદિપ-૩૮ પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા આગમદીપ-૩૯ છઠું છેદસૂત્ર ગુર્જરછાયા આગમદીપ-૪૦ ] પહેલું મૂલસુત્ર ગુજરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગમદિીપ-૪૨ ] ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા નોંધ:- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રી પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી 90 આગમબ્રુત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ [10] SS नमो नमो निम्मल देखणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ izzzzzzzz 1 જંબુદ્ધીવ-પત્નત્તિ , ઉવંગ-૭-ગુર્જરછાયા ssssssss s SSSSSSSSSS (-કવન્બારો-૧ [1] અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. આ અવસર્પિણીના ચોથા આરામાં જ્યારે ભગવાન મહાવીર સ્વામીનો વિહાર થઈ રહ્યો હતો, તે સમયે મિથિલા નામે એક નગરી હતી. આ નગરીનું વર્ણન ઉવવાઈ સૂત્ર વર્ણિત ચંપાનગરીના વર્ણન ની જેમ જ છે. આ મિથિલા નગરીની બહાર ઈશાન કોણમાં મણિભદ્રનામનું એક ચૈત્ય હતું. આ નગરીનો રાજા જિતશત્રુ હતો અને તેની પટ્ટરાણીનું નામ ધારિણી હતું તે કાલે અને તે સમયે ત્યાં ભગવાનું મહાવીર સ્વામી સમવસૃત થયા- નગરથી જનમેદની નીકળી ભગવાને ધર્મની પ્રરૂપણા. કરી ધર્મ સાંભળીને તે જનપરિષદ જે દિશા તરફથી આવેલ હતી તે તરફ પાછી જતી રહી. | [2] તે કાળમાં તે સમયમાં શ્રમણ ભગવાનું મહાવીરના જ્યેષ્ઠ પ્રધાન અંતે વાસી- શિષ્ય કે જેમનું નામ ઇન્દ્રભૂતિ અણગાર હતું અને જેઓ ગૌતમ ગોત્રમાં ઉત્પન્ન થયેલ હતા તથા જેમની ઊંચાઈ 7 હાથ જેટલી હતી- સંસ્થાન સમચતુરસ્ત્ર હતું તપસ્યાની આરાધના એઓ કર્મોની નિર્જરા માટે જ કરતા હતા. એમને માટે કહેવામાં આવેલ તપસ્યા બીજા સાધારણ તપસ્વીઓ માટે એકદમ અશક્ય જ હતી. પરીષહ અને ઉપસર્ગથી એઓ વિચલિત થતા નહીં દુશ્મર એમના વતો હતા. મૂલગુણાદિક જે એમના ગુણો હતા એઓ ચતુર્દશ પૂર્વના પાઠી હતા. અને એની સાથે મતિજ્ઞાન, શ્રત અવધિ જ્ઞાન અને મન પર્યવજ્ઞાનના ધારી હતા તેમણે પ્રભુને આ પ્રમાણે નિવેદન કર્યું. [3] કયા સ્થાન પર જંબૂઢીપ નામક દ્વીપ આવેલ છે? કેટલો વિશાળ છે? સંસ્થાન કેવું છે? આકાર-સ્વરૂપ-કેવો? અને એમાં કઈ કઈ જાતના પદાર્થો છે? હે ગૌતમ! આ જે દ્વીપ છે, તેનું નામ જ જંબૂદ્વીપ છે. આ જંબૂઢીપ નામક દ્વીપ બધા દ્વીપો તેમજ સમુદ્રોની વચ્ચે અવસ્થિત સૌથી પહેલો દ્વિીપ છે. “આનો આકાર તેલમાં તળેલા પુડલા જેવો છે. પોતાની 16 કળાઓથી પરિપૂર્ણ ચંદ્રમા જેવી આકૃતિ હોય છે તેવી ગોલાકૃતિ છે. આની લંબાઈ, ચોડાઈ એક યોજન જેટલી છે. પરિધીનું પ્રમાણ 33 લાખ 16 હજાર બસો 37 યોજન અને 3 કોશ 28 ધનુષ 13 અંગુલ કરતાં કંઈક વધારે છે. [૪].આ જંબૂદીપ નામક દીપ વજમી જગતી થી ચોમેર સારી રીતે આવૃત્ત છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ 102 જંબુદ્વિવપન્નત્તિ. 14 આ પ્રકાર રૂપ જગતી આઠ યોજન જેટલી ઊંચી છે. મૂલમાં બાર યોજન જેટલી વિખંભ વાળી છે. મધ્યમાં આઠ યોજન જેટલા વિસ્તારવાળી છે, ઉપરમાં આ ચાર યોજન જેટલી. વિસ્તારયુક્ત છે આ પ્રમાણે આ મૂલમાં વિસ્તીર્ણ છે, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપરમાં પાતળી છે. એથી આ જગતીનો આકાર ગોપુચ્છના આકાર જેવો થઈ ગયો છે. આ કે ગતી. સવત્મિના વજ રત્ની બનેલી છે, તેમજ આ આકાશ અને ટિકમાણિ જેવી અતિ સ્વચ્છ છે, શ્લષ્ણ સૂત્ર નિર્મિત પટની જેમ આ ગ્લજ્જ પુદ્ગલ સ્કન્ધથી નિર્મિત થયેલી છે એથી શ્લેષ્ટ-છે તેમજ ઘૂંટેલ વસ્ત્રની જેમ આ સુચિવર્ણ છે. ધાર કાઢવાના પથ્થરથી ઘસેલા પાષાણની જેમ આ વૃષ્ટ છે. કોમળ શાણથી ઘસેલા પાષાણ ખંડની જેમ આ ગૃષ્ટ છે. નીરજ છે. નિર્મળ છે. નિષ્પક છે. આવરણ રહિત નિષ્ફટક છાયાવાળી. છે. અવ્યાહત પ્રકાશયુક્ત છે, વસ્તુ સમૂહની પ્રકાશિકા છે. નિરંતર દિશાઓમાં અને વિદિશાઓમાં આનો પ્રકાશ વ્યાપ્ત રહે એથી આ સોદ્યોત હૃદયમાં ઉલ્લાસજનક હોવાથી આ પ્રાસાદીય છે. અધિક રમણીય હોવાથી આ દર્શનીય છે સર્વથા દર્શકોના નેત્ર અને મનને આકર્ષનરી હોવાથી આ અભિરૂપ છે. અથવા ક્ષણ ક્ષણમાં આનું રૂપ નવનવીત જેવું લાગે છે એથી આ પ્રતિરૂપ છે. તે ગતી એક વિશાળ ગવાક્ષ જાલથી યુક્ત છે. ગવાક્ષ જાલ અધ યોજન જેટલો ઊંચો પાંચસો ધનુષ જેટલો આનો વિસ્તાર છે. આ સર્વાત્મના સર્વરત્નમય છે, અચ્છાથી માંડીને પ્રતિરૂપ સુધીના આ વિશેષણોથી, યુક્ત છે. વલયાકારવાળી આ જગતીના ઉપરના ભાગમાં કે જે ચાર યોજન જેટલા વિસ્તારવાળો છે ઠીક મધ્યમાં પ00 યોજન વિસ્તારવાળા વચ્ચેના ભાગમાં લવણ સમુદ્રની દિશાની તરફ કંઈક કમ બે યોજન અને જંબૂદ્વીપની દિશાની તરફ કંઈક સ્વલ્પ બે યોજન ને બાદ કરતાં શેષ પ00 યોજન જેટલા વિસ્તારવાળા બહુ મધ્યદેશમાં એક વિશાળ પધવરદિકા છે. આ પદ્મવર વેદિકા ઊંચાઈમાં અધયિોજન જેટલી છે અને વિસ્તારમાં પાંચસો ધનુષ જેટલી છે. આનો પરિક્ષેપ જગતીના પરિક્ષેપ બરાબર છે. સંપૂર્ણપણે રત્નમથી છે અને અચ્છ વગેરેથી પ્રતિરૂપાત્મક સુધીના વિશેષણોથી યુક્ત છે. આના નેમ ભૂમિ ભાગથી ઉપર ની તરફ નીકળેલા પ્રદેશ વમણિના બનેલા છે. આ પ્રમાણે આનું વર્ણન. જીવા ભિગમમાં જે રીતે કરવામાં આવ્યું છે, તેમ અહીં પણ સમજવું જોઈએ. fપી આ જગતની ઉપર જે પાવરવેદિકા છે તે પદ્મવરવેદિકાની બહાર એક બહુ જ વિશાળ વનખંડ છે. આનો વિષંભ કંઇક સ્વલ્પ બે યોજન જેટલો છે. આ વનખંડનો પરિક્ષેપ જગતીના પરિક્ષેપ પ્રમાણ જેવું જ છે. | [] તે વનખંડના અંદરનો ભૂમિ ભાગ અતીવ સમતલ હોવાથી બહુ જ સુંદર છે મૃદંગના મુખ ઉપરની ચર્મપુટ જેવો સમતલ હોવાથી સુંદર હોય છે. યાવતુ અનેક જાતના પાંચવર્ણોવાળા રત્નોથી તેમજ તૃણોથી ખચિત છે. તે ઉપશોભિત પાંચ વણ કૃષ્ણ, નીલ, લોહિત, હારિ, અને શુકલ છે એમના ગંધ, રસ અને સ્પર્શ કેવા પ્રકારના છે? આ સંબંધમાં રાયપ્પાસેણીયું સૂત્ર માં વર્ણન કરવામાં આવ્યું છે. તે જાણી લેવું જોઈએ ! તે બહુ સમરમણીય મધ્યભૂમિભાગમાં ઘણી નાની વાપિકાઓ છે. ઉત્પાત વગેરે પર્વતો છે. કદલી ગૃહો છે. મંડપ-લતાકુંજ-વગેરે છે. પૃથિવી શિલા-પટ્ટકો તે ઉપર ઘણા વાનવ્યંતર દેવ દેવીઓ સુખેથી ઉઠતા બેસતા રહે છે, ભેટતા રહે છે, આરામ કરતા રહે છે, ક્યાંક Page #13 -------------------------------------------------------------------------- ________________ વખારો-૧ 103 ક્યાંક ઊભા રહે છે. પાર્શ્વ પરિવર્તિત કરતાં રહે છે. રતિસુખ ભોગવતાં રહે છે. અનેક પ્રકારની ક્રીડાઓ કરતાં રહે છે. ગીતો ગાતાં રહે છે, પરસ્પર એ બીજાને મુગ્ધ કરતાં રહે છે. ભિન્ન ભિન્ન પ્રકારના વિલાસોથી દેવોના ચિત્તને દેવીઓ લુબ્ધ કરતી રહે છે. આ રીતે આ સર્વ દેવ અને દેવીઓ પૂર્વમાં આચરિત શુભાધ્યવસાયથી સવિધિ શોભન પરાક્રમપૂર્વક ઉલ્લાસની સાથે સેવન કરેલા એવા શુભકલ્યાણકારી ફળવાળા પુણ્ય કર્મોના કલ્યાણ રૂ૫ ફળ ને તેમના ઉદય કાળમાં ભોગવતાં પોતાના સમયને પસાર કરે છે. તે જગતની ઉપર જે પદ્મવરવેદિકા છે તે પાવર વેદિકાની અંદર એક બહુજ વિશાળ વનપંડ કહેવામાં આવેલ છે. આ વનખંડ ઈમાં કંઈક સ્વલ્પ બે યોજન જેટલો છે તેમજ આની પરિધિ નો વિસ્તાર વેદિકાની પરિધિ જેટલો જ છે. [7] જમ્બુદ્વીપની દ્વારા સંખ્યાનું વર્ણનઃ - તે દ્વાર ચાર છે વિજય-વૈજયંત-જયંત અને અપરાજિત જેનું વર્ણન જાણી લેવું. આ દ્વારો કયાં કયાં છે? | [8] હે ગૌતમ! જંબૂદ્વીપ નામક આ દ્વીપમાં સ્થિત મન્દર પર્વતની પૂર્વ દિશામાં 45 હજાર યોજન આગળ જવાથી જંબૂઢીપની પૂર્વ દિશાને અંતે અને લવણ સમુદ્રથી પૂર્વ દિશાના પશ્ચિમ વિભાગમાં સીતા મહાનદીની ઉપર જંબૂદ્વીપનું વિજય નામક દ્વાર કહે વામાં આવેલ છે. આ દ્વારની ઊંચાઈ આઠ યોજન જેટલી છે તેમજ વિસ્તાર ઊંચાઈ કરતાં અધ છે અને પ્રવેશમાર્ગ ચાર યોજન જેટલો છે. આ દ્વાર ધવલવર્ણવાળું છે અને આનું શિખર ઉત્તમ સ્વર્ણ નિર્મિત છે. આ વિજયદ્વારનું વર્ણન વિજ્યા નામક રાજધાની સુધીનું જેમ ‘જીવાજીવાભિગમ સૂત્ર મુજબ જાણવું [9-10] જંબૂદ્વીપના એક દ્વારથી બીજાદ્વાર સુધીનું અવ્યવહિત અંતર 79 હજાર પર યોજન તેમજ કંઈક સ્વલ્પ અધ યોજન જેટલું છે. જેબૂદ્વીપની પરિધિનું પ્રમાણ 315227 યોજન 3 ગાઉ 128 ધનુષ અને 13 અંગુલ જેટલું છે. આ પ્રમાણમાંથી વિજ્યાદિ ચારદ્વાર ના 18 યોજનાનો જે વિસ્તાર છે તે જુદો જ રાખવો જોઈએ. પૂર્વોક્ત પરિધિના પ્રમાણમાંથી 18 યોજન કમ કરવાથી અવશિષ્ટ ૩૧૬૨૦૯ને નવ થી ભાજિત કરવાથી પર અધિક 79 હજાર યોજન અને 1 ગાઉ લબ્ધ થાય છે. એટલે કે 79 હજાર પર યોજન અને 1 કોશ આવે છે. (એજ વાત ગાથા વડે પ્રકટ કરવામાં આવી છે) [11] હે ભદન્ત ! જંબૂદ્વીપ નામક દ્વીપમાં ભરત નામક વર્ષ ક્ષેત્ર-ક્યાં કહેવામાં આવેલ છે? હે ગૌતમ ! ભરતાદિ ક્ષેત્રોની સીમા કરનાર લઘુ હિમવાનું પર્વતના દક્ષિણ દિગુ ભાગમાં દક્ષિણ દિગૂવર્તી લવણ સમુદ્રના ઉત્તરદિભૂભાગમાં પૂર્વ દિગ્ગ ભાગવર્તી લવણ, સમુદ્રની પશ્ચિમ દિશામાં અને પશ્ચિમ દિગુભાગવર્તી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં આ જંબૂઢીપગત ભરત ક્ષેત્ર છે. આ ભરત ક્ષેત્ર માં કાંટાંવાળા વૃક્ષોની અહીં અધિકતા છે. અહીં ઘણાં સ્થાનો એવા પણ છે કે ત્યાં પ્રવેશવું અશક્ય છે- ડગલે ને પગલે જ્યાં ખાડાઓ પુષ્કળ છે એવા સ્થાનવાળું છે. ડુંગરો પર ઠેકઠેકાણો ઘણી ગુફા ઓ વાળું છે. સ્થાન સ્થાન પર જેમાં નદીઓ છે ઠેકઠેકાણે જ્યાં પ્રાયઃ દ્રહ છે ઘણાં વૃક્ષો છે ઠેકઠેકાણે જ્યાં ગુચ્છાઓ છે ગુલ્મો અધિકાંશ રૂપમાં ઘણા છે એવું આ ક્ષેત્ર છે. જ્યાં લતાઓની હિંસક જાનવરોની તૃણની તસ્કરોની સ્વદેશોત્પન્નજનોથી ઉપદ્રવો પરદેશી રાજઓના ઉપદ્રવો દુર્ભિક્ષની દુષ્કાળની પાખંડો મિથ્યાવાદીઓની, પણ જનોની, યાચ કોની અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, મૂષક, શલભ, શુક તેમજ અત્યાસન્ન રાજાઓ જેમાં બહુ Page #14 -------------------------------------------------------------------------- ________________ 104 જંબુલીવપનતિ- 111 લતા છે એવા આ ભરત પ્રદેશ છે. મારિ કર્ષક- અનાવૃષ્ટિ અધિપતિત્વ કરનારા રાજા ઓની રોગોની અસમાધીઓની બહુલતા જ્યાં છે એવો આ પ્રદેશ છે. અને નિરંતર જ્યાં પ્રજાજનોના ચિત્તને કષ્ટ આપનારા દંડ જ્યાં વિદ્યમાન છે. એવો આ પ્રદેશ છે. આ ભર ક્ષેત્ર પૂર્વથી પશ્ચિમ સુધી લાંબુ છે. અને ઉત્તરથી દક્ષિણ સુધી પહોળું છે. આ ભરત ક્ષેત્ર ઉત્તર દિશામાં પલંગનું જેવું સંસ્થાન આકારવાળું છે. દક્ષિણ દિશામાંધનુષ પૃષ્ઠનું જેવું સંસ્થાન હોય છે ભરતક્ષેત્ર ત્રણ રીતે લવણ સમુદ્રને સ્પર્શી રહ્યું છે. ગંગા અને સિંધુ એ બન્ને મહાનદીઓથી અને વિજયાર્ધ પર્વતથી વિભક્ત થઈને છ ખંડોથી યુક્ત થઈ ગયેલ છે.આનો વિસ્તાર પ૨૬-૬૧૯હ્યોજન પ્રમાણ છે. જેબૂદ્વીપ કે જેનોવિઝંભ 1 લાખ યોજન જેટલો છે તેના૧૯૦ ભાગ કરવાથી ભરત ક્ષેત્ર નો વિસ્તાર ૧૦૦મા ભાગ જેટલો થાય છે. વૈતાઢ્ય પર્વત ભરત ક્ષેત્રના એકદમ મધ્યભાગમાં આવેલ છે. આ પર્વત ભરત ક્ષેત્રનેબેભાગોમાંવિભક્તકરેલછે.બેવિભાગો દક્ષિણાર્દ ભરત અને ઉત્તરાદ્ધ ભરત છે. [12] હે ભદન્ત જંબૂદ્વીપ નામક આ દ્વીપમાં દક્ષિણાદ્ધ ભરત નામક ક્ષેત્ર કયા સ્થળ પર આવેલ છે. હે ગૌતમ ! વૈતાઢ્ય પર્વતની દક્ષિણ દિશામાં દક્ષિણદિગ્વતી લવણ સમુદ્રની ઉત્તર દિશામાં, પૂર્વવર્તી લવણ સમુદ્રની પશ્ચિમદિશામાં અને પશ્ચિમ દિગ્દર્તી લવણ સમુદ્રની પૂર્વદિશામાંમ જંબૂઢીપાન્તર્ગત દક્ષિણાદ્ધ ભરત નામે ક્ષેત્ર કહેવાય છે. આ દક્ષિણાદ્ધ ભરતક્ષેત્ર પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો છે અને ઉત્તરથી દક્ષિણ સુધી પહોળો છે. આનો આકાર અદ્ધ ચન્દ્ર જેવો છે. આ ત્રણ બાજુઓથી લવણ સમુદ્રને સ્પર્શે છે. ધનુષના આકારવાળો આ પ્રદેશ છે. ગંગા અને સિંધુ નામક બે મહાનદીઓ વડે આ ત્રણ ભાગોમાં સંવિભક્ત થયેલ છે. આ દક્ષિણાદ્ધ ભરતક્ષેત્રનો વિસ્તાર 2383/19 યોજન જેટલો છે. તે દક્ષિણાદ્ધ ભારતની જીવા-જેના ક્ષેત્ર વિભાગવિશેષ બે રીતે લવણ સમુદ્રને સ્પર્શી રહી છે. 9748-1219 યોજન જેટલું પ્રમાણ જીવાનું લંબાઈની અપેક્ષાએ છે. ધનુષ્પષ્ટનું પ્રમાણ ઊ૬૬ યોજન અને એક યોજનના 19 ભાગમાંથી કિંઈક વધારે એક ભાગ જેટલું છે. આ પરિધિની અપેક્ષાએ છે દક્ષિણાદ્ધ ભરતનો ભૂમિ ભાગ બહુસમ હોવાથી રમણીય લાગે છે, તે આલિંગ મૃદંગના મુખ પૃષ્ઠ જેવો બહુ સમ છે. યાવતુ અનેક પ્રકારના પાંચ વણોવાળા મણિઓ તેમજ તૃણોથી ઉપશોભિત કહેવાય છે. મનુષ્યો વજ ઋષભ નારી વગેરે સંસ્થાનવાળા હોય છે, અનેક પ્રકારની પ૦૦ ધનુષ આદિ રૂપ શારીરિક ઊંચાઈવાળા હોય છે. અનેક પ્રકારની આયુવાળા હોય છે. કેટલાંક એવાં હોય છે કે જેઓ મૃત્યુ પ્રાપ્ત કરીને નરકમાં જાય છે કેટલાક એવાં હોય છે કે જેઓ મૃત્યુ પ્રાપ્ત કરીને તિર્યંચ ગતિમાં જાય છે, કેટલાંક એવાં હોય છે કે જેઓ મૃત્યુ પ્રાપ્ત કરીને મનુષ્ય ગતિમાં જાય છે અને કેટલાંક એવા હોય છે કે જેઓ મરીને દેવગતિ પામે છે તથા કેટલાંક એવો પણ હોય છે કે જેઓ સિદ્ધ અવસ્થાને પામે છે એટલે કે કૃત કૃત્ય થઈ જાય છે. બુદ્ધ અવસ્થા પામે છે. સકલ-કર્મકૃત વિકારોથી રહિત થઈ જાય છે. તેથી તેઓ પરિનિવણિ પામે છે. સ્વ સ્વરૂપમાં જ સમાહિત થઈ જાય છે. અવ્યાબાધ સુખના ભોક્તા થઈ જાય છે. [13] હે ભદત ! જંબૂદ્વીપમાં સ્થિત ભરત ક્ષેત્રમાં વૈતાદ્ય પર્વત ક્યાં આવેલ છે? હે ગૌતમ ! ઉત્તરાર્ધ ભરત ક્ષેત્રની દક્ષિણ દિશામાં દક્ષિણ ભારત ક્ષેત્રની ઉત્તરદિશામાં પૂર્વ દિગ્વતીં લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં અને પશ્ચિમ દિગ્દર્તી લવણ સમુદ્રની પૂર્વ Page #15 -------------------------------------------------------------------------- ________________ o5 વકુબારો-૧ દિશામાં જેબૂદ્વીપસ્થ ભરત ક્ષેત્રમાં વૈતાય નામે પર્વત છે. આ વૈતાઢ્ય પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો છે અને ઉત્તરથી દક્ષિણ સુધી પહોડો છે. બે બાજુથી આ લવણ સમુદ્રને સ્પર્શી રહ્યો છે. ઊંચાઈ ૨પ યોજન જેટલી છે. આનો ઉધ એક ગાઉ અઘિક યોજન જેટલો છે. તેમજ વિસ્તાર પ૦ યોજન જેટલો છે. આ વૈતાદ્ય પર્વતની વાહા-દક્ષિ ણથી ઉત્તર સુધીની આડી અકાશ પ્રદેશ પંક્તિ-પૂર્વ અને પશ્ચિમ દિશામાં 84 યોજના જેટલી છે અને એક યોજનના 19 ભાગોમાંથી ૧શા ભાગ પ્રમાણે છે તે વૈતાઢ્યની જીવા ઉત્તરદિશામાં પૂર્વથી પશ્ચિમદિશા સુધી લાંબી છે તેમજ બે રીતે લવણ સમુદ્રને સ્પર્શ કરે છે. આની લંબાઈ 10720 યોજન જેટલી છે અને 1 યોજનના 19 ભાગોમાંથી 12 ભાગ, પ્રમાણ જેટલી છે. તે જીવાના દક્ષિણ દિભાગમાં વૈતાઢ્ય પર્વતનું ધનુપૃષ્ઠ 10743 યોજન જેટલું અને 1 યોજન ના 19 ભાગોમાંથી 15 ભાગ પ્રમાણ જેટલું છે, તે વૈતાદ્યનો આકાર રુચક જેવો છે. આ વૈતાદ્યપર્વત સર્વાત્મના રજતમય છે અને અચ્છ વિગેરે વિશેષણથી માંડીને પ્રતિરૂપક સુધીના વિશેષણોથી યુક્ત છે. વૈતાઢ્ય પર્વત બને બાજુએથી બે પદ્મવર વેદિકાઓને સ્પર્શી રહેલ છે. બન્ને તરફ બે વનખંડો છે. પદ્મવર વેદિકાઓ મણિમય પધની બનેલી છે તેમજ વનપંડ અનેક જાતીય ઉત્તમ વૃક્ષ સમૂહથી. યુક્ત એ પાવર વેદિકાઓ બબ્બે ગાઉ જેટલી ઊંચી છે અને 500, 500 ધનુષ જેટલી. પહોડી છે વૈતાઢય પર્વતની પશ્ચિમ અને પૂર્વ દિશામાં બે ગુફાઓ કહેવાય છે. એ ઉત્તર અને દક્ષિણ સુધી લાંબી છે તેમજ પૂર્વથી પશ્ચિમ સુધી પહોડી છે. એમાંથી દરેકની લંબાઈ 50 પોજન જેટલી છે. અને વિસ્તાર 12 યોજન જેટલો છે. એમાંથી દરેકે દરેકની. ઊંચાઈ 9 યોજન જેટલી છે એ ઓ બને વજમય કપાટોથી આચ્છાદિત રહે છે. ત્યાં પ્રવિષ્ટ થવું બહુજ દુષ્કર કાર્ય છે. એમાં ગાઢ અંધકાર વ્યાપ્ત છે ગ્રહ, ચંદ્ર, સૂર્ય તેમજ નક્ષત્રોનો ત્યાં પ્રકાશ પહોંચતો નથી. બન્નેને ગુફાઓ અચ્છથી માંડીને પ્રતિ રૂપ સુધીના વિશેષણોથી યુક્ત છે. એ ગુફાઓના નામ તમિસ્ત્ર ગુફા અને ખંડ પ્રપાત ગુફા છે. એમાંથી દરેક ગુફામાં બે દેવો રહે છે. એઓ વિમાન પરિવાર આદિ રૂપથી મહા ઋદ્ધિના સ્વામી છે. મહાદ્યુતિવાળા છે, મહાબળવાન છે. મહાયશવાળા છે. મહાસુખ શાલી છે, મહા પ્રભાવ સંપન્ન છે. આ દેવોનાનામો કૃતમાલક અને નૃત્યમાલક છે. આમાંથી જે કતમાલક દેવ છે તે તમિસગુનો અધિ પતિ છે. અને નૃત્યમાલક છે. તે ખંડપ્રપાત ગુફાનો અધિપતિ છે. એ વનખંડોનો ભૂમિ ભાગ બહુસમ છે અને ખૂબજ રમણીય છે. વૈતાદ્ય પર્વતના બન્ને પાર્શ્વભાગોમાં દશ યોજન ઉપર જઈને વિદ્યાધરોની બે શ્રેણી પૂર્વથી પશ્ચિમ સુધી લાંબી છે અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તૃત છે. એમાંથી દરેકનો વિસ્તાર દશ દશ યોજન જેટલો છે અને દરેકની લંબાઈ પર્વતની લંબાઈ જેટલી છે. એઓ અને વિદ્યાધર શ્રેણીઓ પોતાના બન્ને પાર્શ્વભાગમાં દક્ષિણથી અને ઉત્તરથી બબ્બે પદ્મવરવેદિકાઓથી અને વનખંડોથી પરિવેષ્ઠિત છે, એ જ પવર વેદિકાઓ અદ્ધ અદ્ધ યોજન જેટલી ઊંચાઈ વાળી છે. અને પાંચસો પાંચસો ધનુષની જેટલી વિસ્તાર વાળી છે. તથા આમાંથી દરેકની લંબાઈ પર્વતની લંબાઈ જેટલી છે. વિદ્યાધર શ્રેણીઓનો આકારભાવ પ્રત્યવતાર-સ્વરૂપ વિશે શું કહ્યું છે? હે ગૌતમ ! વિદ્યાધર શ્રેણીઓનો ભૂમિભાગ બહુસમ-છે.-એથી રમણીય છે. તે મૃદંગના મુખવત બહુસમ છે. યાવતુ તે અનેક જાતના પંચવણોથી યુક્ત મણિઓ તેમજ તૃણોથી ઉપશોભિત છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ 106 જંબુદ્વીપનૃત્તિ- 113 આ મણિ અને તૃણ ત્યાં કૃત્રિમપણ છે અને અકૃત્રિમ પણ છે. દક્ષિણ વિદ્યાધર શ્રેણીમાં ગગનવલ્લભ વગેરે 50 નગરો છે તેમજ ઉત્તરવિદ્યા ધર શ્રેણીમાં રથનપુર ચક્રવાલ વગેરે 60 નગરો આવેલા છે. આ વિદ્યાધરોની રાજ ધાનીઓ વિભવ, ભવન વગેરેથી શ્રદ્ધા છે, સ્વચક્ર અને પરચક્રના ભયથી મુક્ત છે, યાવતુ પ્રતિરૂપ છે વિદ્યાધર શ્રેણિદ્વય નિવાસી મનુષ્યોનું સ્વરૂપ સમચતુરસ્ત્ર આદિ સંસ્થાન વાળા હોય છે. એમના શરીરની ઉંચાઈ પાંચસો ધનુષ વગેરે જેટલી હોય છે. પૂર્વ કૌટિ વર્ષશત આદિ જેટલી આયુ હોય છે. યાવતું અવ્યાબાધ સુખના ભોક્તા છે તે વિદ્યાધર શ્રેણીઓને બહુસમરમણીય ભૂમિભાગથી વૈતાઢ્ય પર્વતના બન્ને પાર્શ્વ ભાગોમાં દશ દશ યોજન ઉપર જઈને બે આભિયોગ્ય શ્રેણિઓ છે શક્ર અને લોકપાલોના કિંકરભૂત જે વ્યંતર દેવ વિશેષ છે, તેમની આ નિવાસભૂત શ્રેણીઓ છે. એઓ બન્ને પૂર્વ પશ્ચિમમાં લાંબી છે ઉત્તર દિશા અને દક્ષિણ દિશામાં ચોડી છે. એમનો વિસ્તાર દશ-દશ યોજના જેટલો છે. તેમજ પર્વતની લંબાઈ જેટલી એમની લંબાઈ છે. હે ગૌતમ! એ બન્ને શ્રેણી ઓન ભૂમિભાગ બહુ સમ છે અને એથી જ તે બહુજ રમણીય છે આ પૂર્વોક્ત આભિયોગ્ય શ્રેણીઓના સ્થાનો પર અનેક વાનવ્યંતર દેવો દેવીઓ સુખપૂર્વક ઉઠતા-બેસતા રહે છે, યાવતું શુભ ફળ વિશેષનો ઉપભોગ કરતા રહે છે. તેઓ બન્ને અભિયોગ્ય શ્રેણી ઓમાં દેવેન્દ્ર દેવરાજ શક્રના-જે પૂર્વ દિશાનાં દિપાલ સોમ છે. દક્ષિણ દિશાના દિક પાલ યમના પશ્ચિમ દિશાના દિક્યાલ વરુણના અને ઉત્તર દિશાના દિક્યાલ વૈશ્રવણના તેમના અનેક ભવનો કહેવાય છે. તે ભવનો બહારથી ગોળ છે. અને અંદરથી ચતુરસ્ત્ર છે. થાવત્રાસાદીય છે. પ્રત્યેક ભવનમાં 48-48 કોઠાઓ બનેલા છે. તેમજ 48-48 વન માળાઓ ગોઠવેલી છે. પરચક્રનો અહીં ભય નથી. તેમજ સ્વચક્રના ભયથી એ રહિત છે. જેમના હાથોમાં દંડ છે એવા કિંકરભૂત દેવોથી એ ભવનો સંરક્ષિત થયેલા છે. ગોમયા દિકના લેપનથી એ ભવનો પરિષ્કત છે. ગોશીર્ષચન્દન અને સરસ રક્ત ચંદનના અધિ કાધિક પ્રગાઢલેપાદિના, એ ભવનોમાં હાથના થાપાઓ લાગેલા છે. સ્થાન સ્થાન પર ચંદન નિમિત કલશો એ ભવનોમાં મૂકેલા છે. દરેક ભવનના દરેક દ્વાર પર ચન્દન કલશો ના તોરણો બનેલા છે. એ ભવનોમાં જે પુષ્પમાલા છે- વિસ્તીર્ણ છે. તેમજ વૃત્ત-ગોળ આકારવાળા છે. અને લટકતા છે. એ ભવનોમાં યત્ર તત્ર સરસ પંચવર્ણોપેત તેમજ સુગંધિત પુષ્પોના સમૂહો વિકીર્ણ થયેલા રહે છે. પ્રજ્વલિત કાલા ગુરુની, પ્રશ્નસ્તર કુન્દરુષ્કન્ધ દ્રવ્ય વિશેષની, લોબાનની અને દશાંગધૂપની મનોજ્ઞગબ્ધ સર્વત્ર વ્યાપ્ત છે અપ્સરાઓના સમુદાયો આમથી તેમ હરતા-ફરતા જ રહે છે. દિવ્ય વાજાઓનો નાદ થતો રહે છે. એથી એ મુખરિત રહે છે. એ સર્વાત્મના રત્નમય છે તેમજ અચ્છથી માંડીને પ્રતિરૂપ છે એ બન્ને આભિયોગ્ય શ્રેણી ઓના બહુસમરમણીય ભૂમિભાગથી વૈતાઢ્ય પર્વતની બન્ને બાજુઓમાં પાંચ પાંચ યોજન ઉપર આગળ જવાથી વૈતાઢ્ય પર્વતનું શિખર કહેવાય છે. શિખર પૂર્વથી પશ્ચિમ સધી લાંબું છે. આનો વિસ્તાર 10 યોજન જેટલો છે. એથી આ લંબાઈની અપેક્ષાએ પર્વ તની બરાબર છે. તે શિખરતલ એક પદ્મવરવેદિકા અને એક વનપંડનથી ચારે તરફથી ઘેરાયેલું છે. એ બન્નેની લંબાઈ-ચોડાઈનું પ્રમાણ તેમજ એમના સંબંધનું વર્ણન જંબૂદ્વીપની ગતીની પદ્મવરવેદિકા અને વનખંડના વર્ણન જેવું જ છે. શિખર તલનો જે Page #17 -------------------------------------------------------------------------- ________________ - - વફખારો-૧ 107. ભૂમિભાગ છે તે સમરમણીય છે. છંદગ મુખ પટ જેવું બહુસમ રમણીય હોય છે ઈત્યાદિ રૂપથી તથા યાવતુ નાના પ્રકારના પંચવણોપેત મણિઓથી તે શોભિત છે. હે ભદત ! જબૂદ્વીપ નામદ્વીપમાં સ્થિત ભરતક્ષેત્રના મધ્યમાં પડતા વૈતાઢ્ય પર્વતના કેટલા શિખરો છે! નવ ફૂટ-શિખરો છે. સિદ્ધયતનકૂટ દક્ષિણાદ્ધ ભરતકૂટ, ખંડપ્રપાતગુફાકૂટ, માણિભદ્રકૂટ, વૈતાદ્યકૂટ, પૂર્ણભદ્રકૂટ, તમિસ્ત્રગુહાકૂટ, ઉત્તરાર્ધભરતકૂટ, વૈશ્રવણ કૂટ, [14] જે સિદ્ધયતન નામક કૂટ છે તે કયા ભાગમાં આવેલ છે? હે ગૌતમ! પૂર્વ દિગ્વતી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તેમજ દક્ષિણાર્દ ભરતકૂટની પૂર્વ દિશામાં જબૂદ્વીપ સ્થિત ભરતક્ષેત્રના મધ્યમાં આવેલ વૈતાઢ્ય પર્વતની ઉપર સિદ્ધાયતન કૂટ છે. આ સિદ્ધાયતન કૂટ એક ગાઉ 6 યોજન જેટલો ઊંચો છે. મૂલમાં આનો વિસ્તાર એક ગાઉ સહિત 6 યોજન જેટલો છે. મધ્યમાં આનો વિસ્તાર કંઈક ન્યુન પાંચયોજન જેટલો છે. ઉદ્ઘભાગમાં આનો વિસ્તાર ત્રણ યોજન તેમજ કંઈક વધારે અગાઉ જેટલો છે. મૂલમાં આની પરિધિ કંઈક કમ 22 યોજન જેટલી છે. મધ્યભાગમાં આની પરિધિ કંઈક કમ 15 યોજન જેટલી છે. ઉપરની એની પરિધિ કંઈક વધારે નવ યોજન જેટલી છે. તે સિદ્ધાયતન ફૂટની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ છે. તે મૃદંગ મુખવતુ બહુસમ છે. વાવતુ અહીં અનેક વ્યંતર દેવ આદિ પોતાના સમયને આનંદ પૂર્વક પસાર કરે છે. તે બહુસમરમણીય ભૂમિભાગના બરાબર મધ્યમાં એક વિશાળ સિદ્ધાયતન આવેલ છે. સિદ્ધાયતન લંબાઈમાં એક ગાઉ જેટલું છે અને વિસ્તાર માં અદ્ધ ગાઉ જેટલું છે, કંઈક કમ એક ગાઉ જેટલું ઉંચું છે. આ અનેકસો થાંભલાઓની ઉપર સ્થિત છે. દરેક સ્તંભની ઉપર નિપુણ શિલ્પકારો વડે નિર્મિત વિજ વેદિકાઓ અને તોરણો છે તથા શ્રેષ્ઠ અને નેત્ર મનને હર્ષિત કરનારી શાલભંજિકાઓ બનેલી છે. સિદ્ધાયતનના વૈપૂર્વ રત્નનિર્મિત સ્તંભો છે. તે સુશ્લિષ્ટ છે. લષ્ટ-સંસ્થિત સુંદર આકાર વાળા છે, તેમજ પ્રશસ્ત છે અને વિમલ નિર્મલ છે. ભૂમિભાગ છે તે અનેક મણિયોથી સ્વણથી અને રત્નોથી ખચિત છે. એથી તે ઉજ્જવલ છે અને અત્યંત સમ છે. તેમજ અહીં ઈહામૃગ વૃક, વૃષભ, બળદ તુરગ અશ્વ, નર મનુષ્ય, મગર,-પક્ષી, સર્પ, કિન્નર યાવતુ પાલતા કુમલિની આ સર્વના ચિત્રો બનેલા છે. એથી આ સિદ્ધાયતન અદ્દભુત જેવું લાગે છે. કંચન સુવર્ણ મરકત વગેરે મણિ આદિ વૈર્ય આદિ રત્નોથી તેનું શિખર બનેલું છે. દિવાલો ચૂના વગેરેથી ધોળેલી રહે છે યાવતુ ધ્વજાઓ એની ઉપર લહેરાતી રહે છે. તે સિદ્ધાયતનના. ત્રણ દ્વારા ત્રણ દિશાઓમાં આવેલાં છે. એ દ્વારે પ૦૦ પાંચસો ધનુષ જેટલાં ઉંચાં છે. ૨પ૦ અઢીસો ધનુષ જેટલા વિસ્તાર વાળા છે. તેમજ એટલો એમનો પ્રવેશ છે. એ દ્વારા શ્વેતા છે અને એમનાં શિખરો શ્રેષ્ઠ સુવર્ણ નિર્મિત છે. તે સિદ્ધાયતનનો અંદરનો ભૂમિભાગ બહુસમરમણીય છે, તે ભૂમિ ભાગમૃદંગ મુખપુટવહુ બહુસમ છે. તે સિદ્ધયતન ના બહુમધ્ય દેશભાગમાં એક વિશાળ દેવચ્છેદક છે. આ દેવચ્છેદક ઊંચાઈમાં પાંચસો ધનુષ પ્રમાણ છે તેમજ સવત્મિના રત્નમય છે. દેવચ્છેદકમાં જિનોત્સધ પ્રમાણે પ્રમિત 108 જિન-અરિહંતની પ્રતિમાઓ વિરાજમાન છે, આ 108 જિન પ્રતિમાઓ નું વર્ણન વગેરે જીવાજીવા ભિગમ સૂત્રાનું સાર જાણવું. [15-18] હે ભદત વૈતાઢ્ય પર્વત પર દક્ષિણાદ્ધ ભરત નામે કૂટ ક્યાસ્થળે આવેલ છે. હે ગૌતમ ! ખંડપ્રપાત ફૂટની પૂર્વદિશામાં વૈતાઢ્ય પર્વત સંબંધી દક્ષિણાર્ધ Page #18 -------------------------------------------------------------------------- ________________ 108 જંબુદ્વિવપન્નત્તિ-૧૧૫-૧૮ ભરતકૂટ નામે દ્વિતીય આવેલ છે. આ કૂટની ઉંચાઈનું પ્રમાણ સિદ્ધાયતન ફૂટની ઉંચાઈ બરાબર કહેવામાં આ દ્વિતીય કૂટની બહુસમરમણીય ભૂમિભાગની બરાબર મધ્યમાં એક વિશાળ પ્રાસાદાવતંસક આવેલ છે. આ પ્રાસાદાવતંસક એક ગાઉ જેટલો ઉંચો છે અર્ધા ગાઉ જેટલો વિસ્તાર વાળો છે પોતાની શ્વેત ઉજ્જવલ પ્રભાથી હસતો હોય તેમ લાગે છે. યાવતુ આ પ્રાસાદીય છે દર્શનીય છે અભિરૂપ છે પ્રતિરૂપ છે. પ્રાસાદાવત સકના બરાબર મધ્યભાગમાં એક વિશાળ મણિપીઠિકા છે. લંબાઈ ચોડાઈમાં પાંચસો ધનુષ જેટલી છે. સવત્મિના રત્નમય છે. આ મણિપીઠિકાની ઉપર એક સિંહાસન “આ સિંહાસન દક્ષિણાઈ ભરત કૂટના અધિષ્ઠાયક દેવના જે સામાનિક આદિ દેવો છે તેમના ઉપવેશન માટે યોગ્ય ભદ્રાસનોથી સમાહિત છે.” એવું કથન કરવું જોઈએ. આ કૂટનું નામ દક્ષિણાર્ધ ભરત કૂટ એટલા માટે પ્રસિદ્ધ થયું કે આ કૂટ પર દક્ષિણાર્ધ ભરત નામે એક દેવ રહે છે. આ દેવ મહદ્ધિક છે યાવતું પલ્યોપમની સ્થિતિવાળો છે. આ દેવ ત્યાં ચાર હજાર સામાનિક દેવોના ચાર સપરિવાર અગ્રમહિષીઓના ત્રણ પરિષદાઓના સાત સૈન્યોના સાત સેનાપતિઓના સોળ હજાર આત્મરક્ષક દેવોના તેમજ દક્ષિણાદ્ધ ભરત કૂટની દક્ષિણાધી રાજધાની નિવાસી અન્ય બીજા ઘણાં દેવ-દેવીઓના આધિ પત્ય, પૌરાપત્ય, સ્વામિત્વ, ભર્તૃત્વ મહત્ત રક્ત તેમજ આશેશ્વર સૈનાપત્ય કરાવતો પળાવતો તથા ચતુર વાજાઓ વગાડનારા પુરષોથી જોરથી વગાડેલા વાજીંત્રોથી ગીતો સાંભળીને નાટ્ય કે વારિત્રોના નાદપૂર્વક દિવ્યભોગ ભોગવતો પોતાનો સમય આનંદપૂર્વક પસાર કરે છે. સુમેરૂ પર્વતની દક્ષિણ દિશામાં તિર્થક અસંખ્યાત દ્વીપસ મુદ્રોને પારકરીને અન્ય જંબૂદ્વીપનામક દ્વીપમાં દક્ષિણ દિશામાં 12 હજાર યોજન નીચે આગળ જવાથી દક્ષિણાર્ધ ભારત દેવની દક્ષિણાધ નામની રાજધાની. આવેલી છે. વિજય દેવની રાજધાની વિષે જે પ્રમાણે કહેવામાં આવ્યું છે. તે પ્રમાણે જ વૈશ્રવણ કૂટ સુધી અને બીજા સર્વ કૂટોનું વર્ણન અહીં સમજવું વૈતાઢ્ય પર્વતના મધ્યમાં વક્ષ્યમાણ એ ત્રણ કૂટો છે. જે સ્વર્ણમય છે. એનાથી બીજા જે પર્વત કૂટો છે તે સર્વે રત્નમય છે. વૈડૂર્ય વગેરે રત્નોના બનેલા છે. એમાં “માણિભદ્ર કૂટ, વૈતાઢ્ય કૂટ અને પૂર્ણભદ્ર એ ત્રણ કૂટો કનકમાય છે અને બાકીના 6 ફૂટ રત્નમય છે. એ નવકૂટોમાંથી બે કૂટોના તમિસ ગુજ્ઞકૂટ અને ખ૩ પ્રપાત ગુફા કૂટના-દેવ વિસદશ નામવાળા છે. એમના નામો ક્રમશઃ કૃત માલક અને નૃતમાલક છે. શેષ 6 કૂટોના નામ જેવા જ નામવાળા છે એ દેવોની એક એક પલ્યોપમ જેટલી સ્થિતિ છે. જ્યાં અમે રહીએ છીએ એવા આ જંબૂદીપ નામક દ્વીપમાં જે સુમેરુ પર્વત છે. તે પર્વતની દક્ષિણ દિશામાં તિર્થક અસંખ્યાત દ્વીપ સમુદ્રોને ઓળંગીને 15 યોજન નીચે આગળ વધવાથી તે કૃતમાલાદિક દેવોની રાજધાનીઓ છે. એ સર્વ રાજધાનીઓ વિજ્યા રાજધાની જેવી જ છે. [19] હે ભદેતા વૈતાઢ્ય પર્વતનું વૈતાઢ્ય પર્વત નામ થયું તેનું કારણ શું છે? હે ગૌતમ ! વૈતાઢ્ય પર્વત ભરત ક્ષેત્રને બે વિભાગોમાં વિભક્ત કરે છે. દક્ષિણા ભરત અને ઉત્તરાર્ધ ભરત છે. આ વૈતાઢ્ય પર્વત પર વૈતાઢ્ય ગિરિમાર નામે એક દેવ રહે છે. આ મહદ્ધિક દેવ છે. આની એક પલ્યોમ જેટલી સ્થિતિ છે. આ કારણથી આ પર્વતનું નામ વૈતાઢ્ય એવું મેં કહ્યું છે. અથવા હે ગૌતમ ! વૈતાચ એવું નામ શાશ્વત છે. કેમકે એવું પણ નથી કે આ વૈતાઢ્ય પર્વત પહેલા હતો નહિ. પરંતુ ખરેખર એ પહેલાં પણ હતો. Page #19 -------------------------------------------------------------------------- ________________ વફબારો-૧ 19 વર્તમાનમાં પણ છે. તેમજ ભવિષ્ય કાળમાં પણ વિદ્યમાન રહેવાનો છે. એથી આ ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે અને નિત્ય છે [2] હે ભદત 1 ઉત્તરાર્ધ ભરત ક્ષેત્ર કયા સ્થળે આવેલ છે ? લધુહિમવાન વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં અને વૈતાઢ્ય પર્વતની ઉત્તરદિશામાં તથા પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં અને પાશ્ચાત્ય લવણ સમુદ્રની પૂર્વ દિશામાં જેબૂદ્વીપ નામક દ્વીપમાં ઉત્તરાર્ધ ભરત ક્ષેત્ર આવેલ છે. આ ક્ષેત્ર પૂર્વ તેમજ પશ્ચિમ દિશામાંલાંબુ છે. ઉત્તર અને દક્ષિણદિશામાં વિસ્તારયુક્ત છે. પર્યકાસન સંસ્થાનથી કોટિથી પશ્ચિમ લવણ સમુદ્રને આ સ્પર્શી રહેલ છે. ગંગા અને સિધુ એ બે મહાનદીઓ એને ત્રણ વિભાગોમાં વિભક્ત કરેલ છે. સવણસમુદ્રમાં મળનારી મહાનદી ગંગાએ આનો પૂર્વ ભાગ કર્યો છે, સિન્ધએ આનો પશ્ચિમ ભાગ કર્યો છે. અને ગંગા અને સિધુએ આનો મધ્યભાગ કર્યો છે. આનો વિસ્તાર 238319 યોજન જેટલો છે. આ ઉત્તરાર્ધ ભારતની વાહા- પૂર્વ પશ્ચિમ દિશામાં 1892 યોજન અને એક યોજનના ૧૯માં ભાગમાંથી કાં ભાગ પ્રમાણ છે. તે ઉત્તરાર્ધ ભરતની જીવા ક્ષુલ્લહિમવાનું પર્વતની દિશામાં પૂર્વથી પશ્ચિમ સુધી લાંબી છે અને પૂર્વ દિશ્વર્તી કોટિથી પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રને તેમજ પશ્ચિમ દિગ્દર્તી કોટિથી પશ્ચિમ લવણ સમુદ્રને સ્પર્શે છે. આનો આયામ 14471 યોજન અને એક યોજનના 19 ભાગોમાંથી કંઈક કમ 6 ભાગ પ્રમાણ છે. ઉત્તરાર્ધ ભરતની જીવાનું દક્ષિણદિશામાં દક્ષિણધનુષ્પષ્ટ ક્ષેત્ર વિશેષ-૧૪૫૨૮ યોજન અને એક યોજનના 19 ભાગમાંથી 11 ભાગ પ્રમાણ છે. ઉત્તરાધભરતક્ષેત્રનું સ્વરૂપ આ પ્રમાણે છે. ત્યાંનો ભૂમિભાગ બહુસમ રમણીય છે અને તે આલંગ પુષ્કરના જેવો છે. યાવતુ ત્યાંનો ભૂમિ ભાગ કૃત્રિમ અને અકત્રિમ તૃણોથી તેમજ મણિઓથી સુશોભિત છે. ત્યાંના નિવાસી મનુષ્યોના સ્વરૂપો - વજઋષભનારાચ વગેરે અનેક પ્રકારના સંહનનવાળા હોય છે. વાવતુ એમાંથી કેટલાક તેજ ભવમાં સિદ્ધ થઈ જાય છે. યાવતું સવ દુઃખોને વિનષ્ટ કરે છે. [21] ઉત્તરાર્ધ ભરત ક્ષેત્રમાં ઋષભકૂટ નામે પર્વત ક્યાં આવેલો છે? હે ગૌતમ! હિમવાને પર્વતથી ગંગા મહાનદી જે સ્થાન પરથી નીચે પ્રવાહિત થાય છે, તે ગંગા કુંડની પશ્ચિમદિશામાં અને હિમવાન થી સિન્થ મહાનદી જે સ્થાન પરથી નીચે પ્રવાહિત થાય છે તે સિન્ધકુંડની પૂર્વદિશામાં તથા લઘુહિમાવાન વર્ષધર પર્વતની દક્ષિણદિશાના નિતંબમેખલા સમીપવર્તી પ્રદેશ-પર બૂઢીપસ્થિત ઉત્તરાર્ધ ભરતક્ષેત્રમાં ઋષભકૂટ નામે પર્વત આવેલ છે. ઊંચાઈમાં આઠ યોજન જેટલો છે. બે યોજન જેટલો જમીનની અંદર છે. મૂલમાં આનો વિખંભ બાર યોજન છે. મધ્યમાં આઠ યોજન છે. અને ઉપરમાં ચાર યોજન છે. મૂલમાં આની પરિધિ કંઈક અધિક ૨પ યોજન જેટલી છે. અને ઉપરમાં એની પરિધિ કંઈક અધિક 12 યોજન જેટલી છે. આ મૂલમાં વિસ્તીર્ણ મધ્યમાં સંકુચિત અને ઉપરમાં પાતળો થઈ ગયો છે. એથી ગાયના પૂંછડાનું જેવું સંસ્થાન છે. આ પર્વત સવત્મિના જબૂનદ-સ્વર્ણ નિમિત છે અચ્છ થી માંડીને પ્રતિરૂપ સુધીના વિશેષણોથી યુક્ત છે. આ ઋષભકૂટ પર્વત ચોમેર એક પાવર વેદિકાથી પરિવેષ્ટિત છે. આનું વિશેષ વર્ણન સિદ્ધાયતન કૂટના જેવું જ છે. તથા ઋષભકૂટ પર્વત એક વનપંડથી ચોમેર ઘેરાએલ છે. મધ્યભાગમાં એક વિલ ઋષભ નામના દેવનું ભવન છે. આ ભવનની Page #20 -------------------------------------------------------------------------- ________________ 110 જંબુદ્ધીવપન્નત્તિ-૧૨૧ લંબાઈ એક ગાઉ અને ચોડાઈ અધ ગાઉ છે. તેમજ કંઈક કમ એક ગાઉ જેટલી એની ઉંચાઈ છે. ઋષભકૂટ નામ આનું યથાર્થ જ છે. આ પર્વતનું જે ઋષભકૂટ નામ કહેવાય છે તેનું કારણ આ છે કે તેની ઉપર ઋષભ નામનો દેવ કે જે મહર્તિક મહાદ્યુતિક મહાબલ, મહાયશસ્વી, મહાસુખી તેમજ પલ્યોપમની સ્થિતિવાળો છે. ઋષભદેવની ઋષભા નામક રાજધાની 8ષભકૂટની દક્ષિણદિશામાં છે ઈત્યાદિ. પૂર્વવતુ. વખાર-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (વખારો-૨ ). [2] હે ભદંત ! જેબૂદ્વીપ નામક આ દ્વીપમાં કેટલા પ્રકારનો કાળ કહેવામાં આવેલ છે? બે પ્રકારનો કાળ કહેવામાં આવેલ છે. એક અવસર્પિણી કાળ અને બીજો ઉત્સર્પિણી કાળ. અવસર્પિણી કાળ 6 પ્રકારનો કહેવામાં આવેલ છે. જેમ “સુસ્સમદુસ્સ માકાળ, સુસમાકાળ, સુસમદુસ્યમકાળ, દુસ્સમસુસમાકાળ, દુસ્સમાકાળ, દુસ્સમ દુમકાળ” સુસમસુષમા કાળ ઉત્સર્પિણી કાળ 6 પ્રકારનો કહેવામાં આવેલ છે, દુષમદુષમકાળ યાવત્ સુષમસુષમા કાળ હે ભદત એક એક મુહૂર્તના કેટલા ઉચ્છ વાસ નિઃશ્વાસ પ્રમિત કાળ વિશેષ કહેવાય છે ? હે ગૌતમ ! આગળ પ્રસિદ્ધ સમયનું સ્વરૂપ કે જેમ શાસ્ત્રકારોએ પટશાટિકાની ફાડવાના દ્રષ્ટાંતથી કહેલ છે જે કાલ નું સર્વથી જઘન્ય રૂપ પ્રમાણ છે એવા અસંખ્યાત સમયોનો સમુદાય રૂપ એક આવલિકા કહેવામાં આવી છે. 256 આવલિકાઓનો એક ક્ષુલ્લક ભવ હોય છે. કંઈક વધારે 17 ક્ષુલ્લકભવોનો એક ઉવાસ નિઃશ્વાસ રૂપ કાળ હોય છે. ( [23-25 એવો પુરુષ હોય કે જેને યુવાવસ્થા પ્રાપ્ત હોય અને સમર્થ હોય ગ્લાનિ વર્જિત હોય, સર્વદા વ્યાધિ વિહીન હોય એવા તે નિરોગી મનુષ્યનો જે એક ઉચ્છવાસ યુક્ત નિઃશ્વાસ છે તેનું નામ પ્રાણ કહેવામાં આવેલ છે. એવા સાત પ્રાણોનો એક સ્ટોક હોય છે. સાત સ્તોકોનો એક લવ હોય છે. 77 લવોનું એક મુહૂર્ત હોય છે. 3733 ઉચ્છવાસનનિઃશ્વાસોનું એક મુહૂર્ત હોય છે. એવા મુહૂર્ત પ્રમાણથી 30 મુહૂર્તનો એક અહોરાત્ર હોય છે. પંદર અહોરાત્રનો એક પક્ષ હોય છે. બે પક્ષનો એક માસ હોય છે. બે માસની એક ઋતુ હોય છે. ત્રણ ઋતુઓનું એક અયન હોય છે. બે અયનો નો એક સ્વંત્સર હોય છે, પાંચ સંવત્સરનો એક યુગ હોય છે. વીસ યુગોના એક સો વર્ષ હોય છે. 10 સો વર્ષોના એક હજાર વર્ષ હોય છે. 100 હજાર વર્ષોના એક લાખ વર્ષો હોય છે. 84 લાખ વર્ષોનું એક પૂર્વાગ હોય છે, 84 લાખ પૂવગનો એક પૂર્વ હોય છે, પૂર્વવર્ષનું પ્રમાણ આ પ્રમાણે કહેવામાં આવેલ છે. ૭૦પ0000000000. 84 લાખ પૂર્વનું એક ત્રુટિતાંગ હોય છે 84 લાખ ત્રુટિતાંગ બરાબર એક એડડાંગ હોય છે. 84 લાખ અડડાંગ બરાબર એક અડડ હોય છે. 84 લાખ અડડનું એક અવવાંગ હોય છે. 84 લાખ અવવાંગ બરાબર એક અવવ હોય છે. 84 લાખ અવવનું એક હુહુકાંગ હોય છે. 84 હુહુકાંગ બરાબર એક હુછુક હોય છે, 84 લાખ હુહુક બરાબર એક ઉત્પન્સાંગ હોય છે. 84 લાખ ઉ૫લાંગ બરાબર એક ઉત્પલ હોય છે. 84 લાખ ઉત્પલનું એક પધાંગ હોય છે. 84 લાખ પધ્રાંગનું એક પદ્ધ હોય છે. 84 લાખ પદ્મનું એક નલિનાંગ હોય છે. 84 લાખ નલિનાંગ બરાબર એક નલિન હોય છે. 84 લાખ નલિનનું એક અર્થનિપૂરાંગ Page #21 -------------------------------------------------------------------------- ________________ વખારો-ર 111 હોય છે. 84 લાખ અથનિપુરાંગ બરાબર એક અર્થ નિપૂર હોય છે. 84 લાખ અર્થ નિપૂરનું એક અયુતાંગ હોય છે, 84 લાખ અયુતાંગ બરાબર એક અયુત હોય છે, 84 લાખ અયુતનું એક નયુતાંગહોય છે, 84 લાખ નયુતાંગ બરાબર એક નયુત હોય છે. 84 લાખ નયુતનું એક પ્રયુતાંગ હોય છે. 84 લાખ પ્રયતાંગ બરાબર એક પ્રયુત હોય છે. 84 લાખ પ્રયુતનું એક ચૂલિકાંગ હોય છે, 84 લાખ યુલિકાંગની એક ચૂલિકા હોય છે, 84 લાખ ચૂલિકાનું એક શીષ પ્રહેલિકાંગ હોય છે અને 84 લાખ શીર્ષ પ્રહેલિકાંગની એક શીર્ષ પ્રહલિકા હોય છે, આ શીર્ષ પ્રહેલિકાની સ્થાપના આ પ્રમાણે છે-૭પ, 82, 3, 25,307301024115, ૭૯૭૩પ૯૯૭૫૬૯ 689621896684080183 96 એ સર્વ અંક 54 છે. એમની આગળ 140 શૂન્યોની સ્થાપના વધારાની કરવી જોઈએ. આ પ્રમાણે એક શીર્ષ પહેલિકામાં 194 અંક સ્થાનો હોય છે. આ પ્રમાણે સમય થી માંડી ને શીર્ષ પ્રણાલિકા સુધી કાળ ગણિત છે, સંખ્યાનું સ્થાન છે, અને એજ ગણિતનો વિષય છે. આયુસ્થિતિ આદિરૂપ કાળ છે. શીર્ષપ્રહેલિકા પછી જે જે કાળ છે. તે અનતિશય જ્ઞાનીઓ વડે ગમ્ય થાય તેવો નથી એથી તેને ઔપમિક કહેવામાં આવેલ છે. [27-28] ઔપમિકકાળનું સ્વરૂપ કેવું છે? હે ગૌતમ! પમિકના બે પ્રકારો કહેવામાં આવેલ છે. જેમ કે પલ્યોપમ અને સાગરોપમ. હું આગળ પલ્યોપમની પ્રરૂપણા કરવાનો છું. પરમાણુ બે પ્રકારની હોય છે. પરમાણુ સૂક્ષ્મ અને વ્યાવહારિકના ભેદથી બે પ્રકારનો છે એમાં જે સૂક્ષ્મ પરમાણુ છે તે સ્થાપ્ય છે અનિરૂપણીય છે તે વ્યાવહારિક પરમાણુને ખગાદિ કાપી શકતા નથી. કોઇ પણ મનુષ્ય સુતીક્ષ્ણ શસ્ત્રથી પણ આ વ્યાવહારિક પરમાણુ ને ખંડિત કરી શકતો નથી, વિદીર્ણ કરી શકતો નથી, [2] અનંત પરમાણુઓના સંયોગથી જે પરિણામમાત્રા થાય છે તેનું નામ ઉચ્છશ્નસ્લક્ષિણકા છે આ ઉચ્છસ્સવ્લકિાઓની એક પ્લેક્ષણ પ્લાસ્પિકા હોય છે. આ પ્રમાણે ઉસેધાંગુલ સુધી કથન જાણવું જોઈએ. આઠ શ્લષ્ણશ્કણિકાઓનો એક ઉદ્ધરણું હોય છે. આઠ ઉદ્ધરણનો એક ત્રસરેણુ હોય આઠ ત્રસરેણુઓનો એક રથરેણું હોય છે, આઠ રથરેણુઓનો એક દેવ કુરુ અને ઉત્તર કુરુક્ષેત્ર નિવાસી મનુષ્યનો બાલાઝ હોય છે. આઠ બાલાગ્રોનો હરિવર્ષ અને રમ્યક વર્ષના નિવાસી મનુષ્યોને એક બાલાગ્ર હોય છે. એજ જે આઠ બાલાઝો છે તે હેમવત અને હૈરણ્યવત ક્ષેત્ર નિવાસી મનુષ્યોનું એક બાલાગ્ર હોય છે. એમના આઠ બાલાસ્ત્રોનું પૂર્વ વિદેહ અને અપર વિદેહના નિવાસી મનુષ્યોનું એક બાલા.ગ્ર હોય છે. એમના આઠ બાલાોની-એક શિક્ષા હોય છે, આઠ લિક્ષાઓની એક યૂકા હોય છે. આઠ યૂકાઓનું એક યવ મધ્ય હોય છે. આઠ યમથ્થોનો એક અંગૂલ હોય છે. 6 અંગુલોનો એક પાદ- હોય છે. 12 અંગુલોની એક વિતસ્તિ હોય છે. તેમજ 24 અંગુલોની એક રત્નિ હોય છે. 48 અંગુલોની એક કુક્ષિ હોય 96 અંગુલનો એક અક્ષ હોય છે. 96 અંગલોનો એક દેડ હોય છે ધનુષ પણ આટ લાજ અંગુલોનું હોય બે હજાર ધનુષનો એક ગબૂત થાય છે. ચાર ગબૂત બરાબર એક યોજન હોય છે. આ યોજન પ્રમાણવાળા પલ્ય-ધાન્ય પાત્રવિશેષના જેવું આ પલ્ય હોય છે. એટલે કે એક યોજન પહોળું અને એક યોજન લાંબુ એવું એક પલ્ય બનવું જોઈએ. આ પલ્યમાં ઓછામાં ઓછા એક દિવસથી માંડીને ત્રણ દિવસ સુધી અને વધારેમાં વધારે સાત દિવસ સુધીના મુંડિત થયેલા શિર પર ઉત્પન્ન બાલાગ્રોની-કે જેઓ દેવકુરુ અને Jaint Education International Page #22 -------------------------------------------------------------------------- ________________ 112 જંબુદ્વિવપન્નત્તિ 229 ઉત્તર કરના માણશોના જ હોય-કોટિઓને એકદમ ઠાંસી ઠાંસીને ભરવામાં આવે કોઈ પણ સ્થાને તલમાત્ર પણ સ્થાન ખાલી હોય નહીં આમ ભયપિછી તેમાં વિવર રહેશે નહીં વાયુ પ્રવિષ્ટ થઈ શકશે નહીં નિબિડરૂપમાં હોવાથી અગ્નિ પણ તેમને ભસ્મ કરી શકશે નહીં તે બાલાઝ કોટિઓથી તે પલ્થ સારી રીતે અતીવ નિબિડ રૂપમાં પૂરિત થઈ જાય ત્યારે તેમાં સો વર્ષ નીકળી જવા બાદ એક બાલાઝ કોટિ બહાર કાઢવી જોઈએ આમ કરતાં કરતાં જેટલા કાળમાં તે પલ્ય તે બાલાઝ કોટિઓથી રિક્ત થાય છે. બાલાસ્ત્રનો સ્વલ્પાંશ પણ તેમાં રહે નહીં એટલે તો તેટલા કાળનું નામ પલ્યોપમ કાળ છે. આ પલ્પમાં સંખ્યાત કોટિ કોટિ પ્રમાણ વર્ષ સમાપ્ત થઈ જાય છે. આને બાદર પલ્યોપમ કહેવામાં આવે છે, પૂર્વોક્ત બાલાઝોમાં એક એક બાલાગ્રના અસંખ્યાત ખંડો કરી નાખવા જોઈએ અને ત્યાર બાદ તેમના વડે આ પલ્યને પૂરિત કરવું. આ સ્થિતિમાં આ પલ્યની લંબાઈ પહોળાઈ તેમજ અવગાહ ઊત્સધાંગુલયોજન પ્રમાણ થઈ જશે. હવે દર સો વર્ષે એક બાલાગ્રખંડનો તેમાંથી અપહાર કરવો આ પ્રમાણ જેટલા કાળમાં તે પલ્ય તે બાલાગ્રોના અપહાર થી સર્વથા નિર્લિપ્ત બની જાય. એવો તે અસંખ્યાત કોટી કોટી વર્ષ પ્રમાણ વાળો કાળ સૂક્ષ્મ પલ્યોપમ કાળ કહેવામાં આવે છે. [30] પલ્યોપમની જે દશ ગુણિત કોટી કોટી, તે એક સાગરોપમનું પ્રમાણ. [31] એવા સાગરોપમ પ્રમાણથી ચાર સાગરોપમ કોટા કોટિનો એક સુષમ સુષમા કાળ હોય છે. એને જ અવસર્પિણી નો પ્રથમ આરક કહેવામાં આવેલ છે. ત્રણ સાગરોપમ કોટા કોટીનો દ્વિતીય કાલ જે સુષમા છે તે હોય છે. બે સાગરોપમ કોટા કોટિનો તૃતીય કાળ જે સુષમ દુષ્પમાં છે. તે હોય છે. 40 હજાર વર્ષ કમ 1 કોટા કોટી સાગરોપમનો દુષ્કમ સુષમાકાળ હોય છે, આ ચોથો કાળ છે. 21 હજાર વર્ષનો દુઝમા નામે 5 મો કાળ હોય છે, તથા આટલાજ હજાર વર્ષનો થ્રો કાળ જે દુષમ-દુષમાં દુષ્પ મા નામે પ મ કાળ હોય છે. તથા આટલાજ હજાર વર્ષનો ૬ઠ્ઠો કાળ જે દુષ્કમ દુષમા છે તે હોય છે. આ પ્રમાણે સર્વ સંકલનાથી અવસર્પિણી કાળ 10 કોડા કોડી સાગરોપમનો હોય છે. ઉત્સર્પિણી કાળમાં પ્રથમ કાલ જે દુષ્કમ દુષ્પમાં છે તે 21 હજાર વર્ષની હોય છે. એને જ ઉત્સર્પિણી કાળનો પ્રથમ આરક કહેવામાં આવેલ છે. આ પ્રમાણે ઉત્સપિણી કાળના છઠ્ઠા સુષમા સુષમાં આરક સુધીનું કથન સમજી લેવું જોઈએ. * [32] હે ભદત્ત ! આ જંબૂઢીપ નામના દ્વીપમાં સ્થિત ભરતક્ષેત્રમાં આ અવ સર્પિણી કાળના સુષમ સુષમા નામના પ્રથમ આરક માં જ્યારે તે પોતાની સર્વોત્કૃષ્ટ અવસ્થામાં વર્તી રહ્યો હતો. ભરતક્ષેત્રનો કેવો આકાર ભાવ પ્રત્યવતાર- હતો. હે ગૌતમ ! જ્યારે જંબૂઢીપાશ્રિત આ ભરતક્ષેત્રમાં અવસર્પિણી કાળના સમયે પ્રથમ સુષમસુષમા નામક પ્રથમ આરક પોતાની સર્વોત્કૃષ્ટ અવસ્થા પર ચાલી રહ્યો હતો, તે સમયમાં અહીં ભૂમિ ભાગ બહુ સમ રમણીય હતો મૃદંગના મુખ પટ નો આકાર હોય છે. યાવતુ તે અનેક પ્રકારના પાંચ વર્ણવાળા મણિઓ થી તેમ જ તૃણોથી સુશોભિત હતો આ સુષમ સુષમા કાલમાં આ ભરત ક્ષેત્રમાં અનેક ઉદ્દાલ, કુદાલ, મોદ્દાલ, કૃતમાલ’ મૃત્તમાલ, દેતમાલ, નાગમાલ, ભૃગમાલ, શંખમાલ અને જેતમાલ નામના પ્રસિદ્ધ ઉત્તમ વૃક્ષ જાતિના ઉત્તમ વૃક્ષ સમૂહો કહેવામાં આવેલ છે. આ સર્વ વૃક્ષો પોત પોતાના મૂળ ભાગોમાં અને શાખાપ્રશાખા આદિના મૂળ સ્થાનોમાં કુશ અને વિક્રબન્ધન Page #23 -------------------------------------------------------------------------- ________________ વકબર-૨ 113 વગેરે સુણ વિશેષોથી રહિત હોય છે. આ પ્રમાણે આ સર્વ વૃક્ષો પ્રશસ્ત કંદો વાળા છે. યાવતું વૃક્ષો બહુ જ સુંદર શોભા સંપન્ન દ્રષ્ટિ ગત થાય છે. તે કાળમાં ભારતવર્ષમાં ઠેક ઠેકાણે અનેક ભેરુ તાલ-વૃક્ષ વિશેષ-ના વનો હોય છે હેરુતાલના વનો હોય છે. મેરુતા લના વનો હોય છે. પ્રભાતાલના વનો હોય છે. સાલવૃક્ષોના વનો હોય છે, સરલ વૃક્ષોના વનો હોય છે, સપ્તપર્ણોના વનો હોય છે, પૂગફલી-સોપારીના વૃક્ષોના વનો હોય છે, ખજુરી-પિંડખજૂરોના વનો હોય છે. અને નારિયેલના વૃક્ષોના વનો હોય છે. આ વનો માં આવેલા વૃક્ષોની નીચેના ભૂમિ ભાગો કુશ-કાશ અને બિલ્વાદિ લતાઓથી સર્વથા રહિત હોય છે. આ વૃક્ષો પણ પ્રશસ્ત મૂળ વાળા હોય છે. પ્રશસ્ત કંદવાળા હોય છે. અત્યા દિ તે કાળ ભરત ક્ષેત્રમાં ઠેકઠેકાણે ઘણી સેરિકા નામની લતા ઓના સમૂહો હોય છે. નવમાલિકા નામની લતાઓના સમૂહો હોય છે. કોરંટ નામની લતાઓના સમૂહો હોય છે. બધુ જીવક મનોવદ્યગુલ્મો નીલર્કિટિકા કુર્જકના સિંદૂવારના મુગર વેલી મૂથિકા સ્વર્ણ જુહીંના મલ્લિકા લતાના વાસંતિકા લતાના વસ્તુલના ગુલ્મો વસ્તુલ મગદૈતિ કાના ગુલ્મો હોય છે. ચંપકના ગુલ્મો હોય છે. આ સર્વ ગુલ્મો અતીવ સુંદર હોય છે અને આરોપ યુક્ત મેઘના સમૂહ જેવા હોય છે. તેમજ પાંચ વર્ણવાળા પુષ્પોને ઉત્પન્ન કરતા રહે છે. એ ગુલ્મો ભરત ક્ષેત્રમાં સ્થિત બહુસમરમણીય ભૂમિભાગને વાયુથી કંપિત શાખાઓને અગ્રભાગથી વર્ષેલા પુષ્પોથી અલંકત કરે છે. તે કાળમાં ભરત ક્ષેત્રમાં ઠેક ઠેકાણે. અનેક પઘલતાઓ યાવતુ શ્યામલતા હોય છે. ઠેકઠેકાણે ઘણી વનરાજિઓ હતી એ વનરાજિઓ કૃષ્ણ છે અને કૃષ્ણરૂપથી અવભાસિત થાય છે. યાવતુ એઓ ખૂબજ સોહામણી લાગે છે. [33] તે સુષમસુષમા નામના આરકમાં ભરતક્ષેત્રમાં ઠેક ઠેકાણે તે સ્થાનોમાં મત્તાંગ નામના કલ્પવૃક્ષો હતા. યાવતું ચન્દ્રપ્રભા મણિ શિલિકા ઉત્તમમદ્ય તથા વર . વારુણી એ સર્વે માદકરસ વિશેષો છે. આ સર્વે સુપરિપાકગત પુષ્પો ફળો તેમજ ચોય નામક ગન્ધ દ્રવ્ય વિશેષના રસોમાંથી બનાવવામાં આવે છે, તથા એમના માં શરીરને પુષ્ટ કરનારા દ્રવ્યોનું મિશ્રણ રહે છે. આ પ્રમાણે અનેક જાતના આસવો પણ તૈયાર કરવામાં આવે છે. જે આ સર્વ સુરા વિશેષોના વર્ણ ગધુ રસ અને સ્પર્શ વિશિષ્ટ પ્રકાર ના હોય છે. જેમ લોક પ્રસિદ્ધ ચન્દ્રપ્રભા વગેરે સુરાઓ હોય છે. તેમજ મત્તાંગ જાતિના દુમગણ પણ સ્વતઃ સ્વભાવથી અનેક પ્રકારના અમાદક પદાર્થોના રૂપમાં પરિણત થઈ જાય છે. તે પ્રથમ આરકમાં ભરતક્ષેત્રમાં ઠેક ઠેકાણે અનેક ભૂતાંગ નામના કલ્પવૃક્ષો હોય કલ્પવૃક્ષો તે યુગલિકોને અનેક પ્રકારના ભાજનોને પ્રદાન કરતા રહે છે. આ સૂત્રપાઠગત પદોની વ્યાખ્યા જીવાભિગમ સૂત્ર થી જાણી લેવી. [34] હે ભદત ! તે સુષમસુષમા આરકના સદ્ભાવમાં ભરતક્ષેત્રમાં યુગલિક મનુષ્યોના સ્વરૂપ કેવું હોય છે? હે ગૌતમ ! તે સમયે મનુષ્ય યુગલિક સ્ત્રી-પુરુષ જેમનું સંસ્થાન સમીચીન છે એવા તેમજ કચ્છપ જેવા ઉન્નત સુંદર ચરણોવાળા હોય છે. હે ભદન્ત ! તે સુષમસુષમા કાળ ના સમયે ભરત ક્ષેત્રની સ્ત્રીઓના આકાર ભાવ પ્રત્ય વતાર-સ્વરૂપ કેવું કહેવામાં આવેલ છે. ગૌતમ ! તે મનુષ્ય સ્ત્રીઓ-સુપ્રમાણમાં ઉત્પન્ન થયેલા મસ્તકાદિ અંગોવાળી હોય છે. તેમજ સુજાત સવાંગ યુક્ત હોવાથી તેઓ ખૂબજ સુંદર હોય છે. એમના બન્ને ચરણો અતિકાન્ત-અતિ સુંદર હોય છે, વિશિષ્ટ પ્રમાણોપેત. Page #24 -------------------------------------------------------------------------- ________________ 114 બુદ્ધીવપનતિ- ર૩૪ હોય છે. પોતપોતાના શરીરના અનુરૂપ પ્રમાણવાળા હોય છે. આ ચરણો અત્યન્ત. વધારે સુકોમળ છે. તેમજ જેવું કચ્છપનું સંસ્થાન એમના ચરણોનું હોય છે, એમના ચર ણોની આંગળીઓ ઋજુ સરલ હોય છે. રેજિત હોય છે પાતળા હોય છે. મલ વિહીન હોય છે. જંઘાયુગલ રોમરહિત હોય એમનું સુજાનુમંડળ અતીવ સપ્રમાણ હોય છે. ગુણ વગેરે ઉપદ્રવથી વિહીન ધુતફલકની જેમ પ્રષ્ઠ સંસ્થાન યુક્ત શ્રેષ્ઠ આકાર યુક્ત એમનો શ્રોણિ પ્રદેશ હોય છે, એમનો પ્રધાન કટિપૂર્વભાગ એટલે કે જઘન મુખની દ્વાદશ અંગુલ પ્રમાણ લંબાઈ કરતાં બે ગણું હોય છે, એથી તે વિસ્તીર્ણ માંસલ પુષ્ટ અને સુબદ્ધ સુદ્રઢ હોય છે. એમનો જે મધ્યભાગ છે તે વજના જેવો મનોહર હોય છે. એમની રોમરાજિ સરળ હોય છે. સ્વભાવતઃ પાતળી હોય છે. કૃષ્ણ વર્ણવાળી હોય છે, એમના ઉદરનો વામ-દક્ષિણ ભાગ અનુદુ ભટ અસ્પષ્ટ હોય છે. પ્રશસ્તિ ગ્લાધ્ય હોય છે. અને પીન સ્કૂલ હોય છે, એમની શરીરષ્ટિ અકડુક માંસલ હોવાથી નુપલક્ષ્યમાણ છે એમના બને પયોધરો સુવર્ણ ઘટના જેવા મનોહર હોય છે. સમય હોય છે પરસ્પરમાં સમાન હોય છે. પરસ્પર મળેલા હોય છે, બન્ને સ્તનોના જે અગ્રભાગ હોય છે. તે બહુજ સુંદર હોય છે, એ બન્ને સ્તનો સમશ્રેણિમાં હોય છે. અને યુગ્મ રૂપ હોય છે. એ બન્નેની આકૃતિ ગોળ હોય છે અને વક્ષસ્થલ પણ આગળ બહુજ સુંદર રીતે ઉંચે ઉઠેલા હોય છે એ સ્થૂલ હોય છે અને પ્રીતિકારક હોય છે તેમજ માંસથી સુપુષ્ટ હોય છે. એમની બન્ને બાજુઓ સર્ષની જેમ ક્રમશઃ નીચેની તરફ પાતળી હોય છે એથી તે ગોપુચ્છની જેમ ગોળાકાર હોય છે. એમના નખોનો વર્ણ તામ્ર હોય છે. એમના હાથોના અગ્રભાગ માંસલ-પુષ્ટ હોય છે, એમના કક્ષ. પ્રદેશ વક્ષસ્થળ અને ગુહ્ય પ્રદેશ એ સર્વે પુષ્ટ હો છે, ઉન્નત હોય છે તેમજ પ્રશસ્ત હોય છે. એમના ગાલ અને કંઠ એ બન્ને પ્રતિ પૂર્ણ પરિપુષ્ટ સુંદર હોય છે. એમની જે ગ્રીવા હોય છે તે ચતુરંગુલ પ્રમાણ વાળી હોય છે એમના કપોલના અઘોભાગ હનુ માંસલ હોય છે. એમનો જે અધરોષ્ઠ હોય છે તે દાડમના પુષ્પની જેમ પ્રકાશયુક્ત હોય છે. તેમજ ઓષ્ઠ બહુજ સુંદર હોય છે. એમના દાંત દહીં જલકણ ચન્દ્ર કુન્દ પુષ્પ અને વાસન્તીની કળી જેવા અતીર જેત વર્ણવાળા હોય છે. એમનાં તાલ અને જિહુવા રક્તોત્પલના પત્રની જેમ રક્ત હોય છે. તેમનાં નેત્રો પત્રલપર્મલ-શોભન પર્મથી યુક્ત હોય છે, એમના બને શ્રવણો-કાનો આલીન સંગત હોય છે. એથી તે સપ્રમાણ હોય છે એમનું મસ્તક છત્ર જેવું ઉન્નત હોય છે. એમનાં મસ્તકના વાળ અકપિલ કૃષ્ણ હોય છે. સુસ્નિગ્ધ સ્વભાવતઃ સુચિકવર્ણ હોય છે. શોભન ગંધથી યુક્ત રહે છે હંસના જેવી એમની ગતિ હોય છે, એમના સ્વર-આમની મંજરીના રસાસ્વાદથી ઉત્પન્ન થવાવાળા આનન્દથી મત્ત થએલી કોકિલની વાણી જેવો મધુર હોય છે. એમની ઉંચાઈ માણસોની ઉચાઈ કરતાં સહેજ ઓછી હોય છે. એમના શરીરાવન્તવર્તી વાયુનો વેગ સદા અનુકૂલ રહે છે. એમનો પૃષ્ઠભાગ. બને ઉરુઓ પરિનિષ્ઠિત હોય છે. છ હજાર ધનુષ જેટલા એઓ ઉંચા હોય છે. તે મનુષ્યોની રપ૬ પાંસળીઓના અસ્થિઓ હોય પદ્ય અને ઉત્પલનો જેવો ગંધ હોય છે એ મનુષ્યો પ્રકૃતિથી શાન્ત સ્વભાવવાળા હોય છે. મૃદુ શોભન પરિમાણવાળા પરિમાણ માં સુખકારી એવા માર્દવભાવથી સંપન્ન હોય છે. સર્વ ગુણ સંપન્ન, કલ્યાણ ભાગી હોય એ અભેચ્છા હોય છે. પ્રાસાદ જેવા આકારવાળા વૃક્ષો પર નિવાસ કરે છે તેમ જ યથેષ્ટ શબ્દાદિક ભોગોને ભોગવનાર હોય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ વકબારો-૨ 115 3i5] હે ભદન્ત તે માણસોને કેટલા સમય પછી આહારની અભિલાષા થાય છે. હે ગૌતમ ! અષ્ટમભક્ત પ્રમાણ. કાળ પછી એટલે કે ત્રણ દિવસ પછી આહારની અભિલાષા થાય છે. તે મનુષ્યો નિશ્ચયપૂર્વક પૃથિવી, મૃત્તિકા, પુષ્પ અને ફળ કલ્પવૃક્ષો ના ફળ-આ સર્વેને આહાર રૂપમાં પ્રહણ કરે છે. હે ભદન્ત ! તે પૃથિવીનો આસ્વાદ કેવો. કહેવામાં આવ્યો છે ? હે ગૌતમ ! જેવો આસ્વાદ ગોળનો હોય છે, ખાંડનો હોય છે, શર્કરાનો હોય છે, મિશ્રીનો હોય છે, લાડવા વિશેષનો હોય છે, મૃણાલનો હોય છે, વિજયનો હોય છે. મહાવિજયાનો હોય છે, આકાશિકાનો આદર્શિકાનો હોય છે, એમનો આસ્વાદ અમૃત જેવો હોય છે. ત્યાંની પૃથિવી પૂર્વોક્ત ગોળ વગેરે પદ્યર્થો કરતાં પણ ઈષ્ટતરક છે. અતિશય રૂપથી સકલ ઇન્દ્રિયો માટે સુખજનક છે. હે ભદન્ત ! ત્યાં તે પુષ્પ ફળોના રસો કઈ જાતનાં કહેવામાં આવેલ છે? હે ગૌતમ! જેવું પખંડાધિપતિ ચક્રવર્તિન રેશનું ભોજન કે જે એક લાખ દીનારના ખર્ચે નિષ્પન્ન થયેલ હોય, કલ્યાણપ્રદ, એકાત્તતઃ સુખજનક હોય છે, અને તે અતિ પ્રશસ્ત વર્ણથી, અતિ પ્રશસ્તરસથી, અતિ પ્રશસ્ત ગન્ધથી અને અતિ પ્રશસ્ત સ્પર્શ થી યુક્ત હોવાથી તે જેમ આસ્વાદનીય હોય છે, ઉત્સાહ વર્ધક હોય છે, મદનીય હોય છે, સર્વ ઈન્દ્રિયોને અને સર્વ શરીરને આનંદ આપનારું હોય છે, એટલે કે ચક્રવતિના ભોજન કરતાં પણ ઈષ્ટ તરક યાવત્ આસ્વાદ એ પુષ્પ ફલાદિકનો હોય છે. [36] હે ભદન્ત ! તે યુગલિકો તે આહારને ગ્રહણ કરીને પછી ક્યાં નિવાસ કરે? ગૌતમ ! વૃક્ષ રૂપ ગૃહોમાં નિવાસ કરે છે. તે વૃક્ષો કૂટશિખર-ના આકાર સદશ આકારવાળા હોય છે. નાટક ગૃહનો જેવો આકાર હોય છે, છત્રનો જેવો આકાર હોય છે. ધ્વજાનો જેવો આકાર હોય છે, સૂપનો તોરણનો ગોપુરનો ઉપવેશન યોગ્ય ભૂમિનો અટારીનો જેવો આકાર હોય છે, તેવા આકારવાળા હોય છે, તે ભરતક્ષેત્રમાં એ પૂવક્ત વૃક્ષોથી ભિન્ન બીજા ઘણા વૃક્ષો એવા પણ છે કે શ્રેષ્ઠગૃહનો જેવો આકાર હોય છે, તેવા આકારવાળા હોય છે. એ સર્વ દુમગણો શુભ-શીતળ છાયાવાળા છે. [37] હે ભદન્ત ! તે સુષમ સુષમા કાળમાં ભરતક્ષેત્રમાં ઘરો હોય છે. ગૃહ યુક્ત આપણ દુકાનો હોય છે. બજારો હોય છે. ઉત્તરમાં પ્રભુ કહે છે. કે હે ગૌતમ આ અર્થ સમર્થ નથી કેમકે વૃક્ષ રૂપ ગૃહ જ જેમનું આશ્રય સ્થાન છે. હે ભદન્ત તે સુષમ સુષમા આરકમાં ભરતક્ષેત્રમાં ગ્રામ યાવતું સન્નિવેશ હોય છે. આ અર્થ સમર્થ નથી કેમકે તે મનુષ્યો યથાભિષિત સ્થાનો પર અવર જવર કરનાર હોય છે, હે ભદન્ત તે કાળમાં અસિ, મણી, કષી, વાણિકકલા ક્રયવિક્રયકલા અને વ્યાપારકલા એ સર્વે જીવનોપાય ભૂત કલાઓ હોય છે ? હે ગૌતમ એ અર્થ સમર્થ નથી હે ભદન્ત તે કાળમાં ભરતક્ષેત્રમાં હિરણ્ય ચાંદી સુવર્ણ હોય છે? કાંસું હોય છે. દૂષ્ય-વસ્ત્ર હોય છે. મણિ મૌકિતક, શંખઃ શિલા પ્રવાલસ રક્ત રત્ન અને સ્વાપતેય એ સર્વે હોય છે, ઉત્તરમાં પ્રભુ કહે છે. હા, ગૌતમ તે કાળમાં સર્વે હોય છે. પણ એ તે મનુષ્યોના ઉપભોગમાં આવતા નથી. તે ભદન્ત ! સુષમ સુષમાં આરકના સમયમાં ભરતક્ષેત્રમાં રાજા, યુવરાજ, ઈશ્વર, તલવર મારંબિક કૌટુંબિક શ્રેષ્ઠી, સેનાપતિ તેમજ સાર્થવાહો એ સર્વે હોય છે ! હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી તે મનુષ્યો વિભવ, ઐશ્વર્ય રૂપ ઋદ્ધિ અને સેવ્યતા રૂપ સત્કારથી રહિત હોય છે. હે ભદન્ત ! તે સુષમ સુષમકાળના સદભાવમાં આ ભરત ક્ષેત્ર માં શું કોઈ દાસ Page #26 -------------------------------------------------------------------------- ________________ 116 જબલવપનનિ- રા૩૭ હોય છે? પ્રેષ્ય-પ્રેષણાહ-દૂત વગેરે હોય છે? ભૂતક - ગૃહ સંબંધી સામાન્ય કાર્ય કરનાર હોય છે? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી તે મનુષ્યો કાર્ય કરવા માટે જેમની ઉપરથી પરપ્રેરણા રૂપ અભિયોગ દૂર થઈ ગયો છે, એવા હોય છે. હે ભદન્ત ! તે સુષમ સુષમાં કાળમાં ભરત ક્ષેત્રમાં માતા હોય છે? પિતા હોય છે? ભાઈ હોય છે? બહેન હોય છે, પુત્ર હોય છે દુહિતા-પુત્રી-હોય છે? પુત્ર વધુ હોય છે? હા, ગૌતમ! આ સર્વ સંબંધો તે કાળમાં હોય છે પણ તે માણસોને તે સંબંધોમાં તીવ્ર પ્રેમ ભાવ હોતો નથી. હે ભદન્ત ! તે કાળમાં ભરત ક્ષેત્રમાં શું કોઈ કોઈનો શત્રુ હોય છે? કોઈ ઘાતક બીજા વડે વધકરાવનાર હોય છે શું પોતે કોઈની હત્યા કરનાર હોય છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. કેમકે મનુષ્યો. વૈરાનુબન્ધથી પર હોય છે. હે ભદન્ત ! તે કાળમાં આ ભરત ક્ષેત્રમાં શું કોઈ નેહી હોય છે? શું કોઈ વયસ્ય હોય છે? શું કોઈ સ્વજાતીય હોય છે? અથવા શું કોઈ સંઘટિક હોય છે? અથવા શું કોઈ સખા હોય છે? હા ગૌતમ ! આ બધું ત્યાં હોય છે પરસ્પર કોઈ કોઈની સાથે અતિશય તીવ્રઝેબન્ધનમાં આબદ્ધ રહેતું નથી તે ભદન્ત! તે સુષમ સુષમા કાળના સમયમાં આ ભરત ક્ષેત્રમાં આવાહનવિવાહ પહેલાની વાગ્દાન રૂપ ઉત્સવ વિશેષ હોય છે ? વિવાહ પરિણયન રૂપ ઉત્સવ વિશેષ હોય છે? અગ્નિમાં વૃતાદિકથી હવન કરવા રૂપ ઉત્સવ વિશેષ હોય છે? મૃત્યુ પછી પંક્તિભોજન આદિ રૂપ ક્રિયા-હોય છે ? પાક-લોકગમ્ય મૃતક ક્રિયા વિશેષ હોય છે? તે કાળના મનુષ્યો આવાહ, વિવાહ, યશ, શ્રાદ્ધ સ્થાલીપાક અને મૃતપિંડ નિવેદન એ સર્વ ક્રિયાઓથી રહિત હોય છે. હે ભદન્ત ! શું તે સુષમસુષમા કાળના સમયમાં આ ભરતક્ષેત્રમાં ઇન્દ્રના નિમિત્ત ઉત્સવો યોજવામાં આવે છે ? કાર્તિકેયને અનુલક્ષી નાગ કુમારને અનુલક્ષીને યક્ષના નિમિત્તે ભૂતોનાં નિમિત્તે કૂપોના નિમિત્તે તડાગ તળાવોના નિમિત્તે કહને, નદીને, વૃક્ષને, પર્વતને, સૂપકોને, સ્મૃતિરૂં ભોને તેમજ ચૈત્યને મૃતક સ્મૃતિચિન્હને અનુલક્ષીને ઉત્સવો યોજવામાં આવે છે તે ગૌતમ આ અર્થ સમર્થ નથી, કેમકે તે કાળમાં મનુષ્યો એવા હોય છે કે દરેક જાતના ઉત્સવો યોજવાની ભાવનાઓથી તેઓ દૂર રહે છે. તે સુષમસુષમા કાળના સમયમાં ભરત ક્ષેત્રમાં શું નટોના ખેલ તમાશાઓને જોવા મનુષ્યોના ટોળાઓ એકત્ર થાય છે? નાટ્ય-નાટકના અભિનય વિગેરેને જોવા માટે મનુષ્યો એકઠા થાય છે? જલ્લવત પર અનેક જાતનાં ખલ તમાશાઓ મલ્લો વડે કરવામાં આવેલ બાહુ યુદ્ધોને મુષ્ઠિઓ વડે યુદ્ધ કરનારા મલ્લો વિદૂષકોના સુલલિત કથાના વાંચનથી શ્રોતાઓના હૃદયોમાં રસ ઉત્પન્ન કરાવનારા કથક પુરુષ વડે કહેવામાં આવેલ કથાને સાંભળવા માટે માણસો એકત્રિત થાય છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી, કેમકે જેમના ચિત્તમાંથી આ જાતનાં કૌતુકો જોવાનો ભાવ સંપૂર્ણ રીતે દૂર થઈ ગયો છે ' હે ભદન્ત શું તે સુષમ સુષમા કાળના સમયમાં ભરત ક્ષેત્રમાં કટ સામાન્ય બળદ ગાડીઓ હોય છે ? રથો હોય છે? યાનો શકૂટ તેમજ રથાતિરિક્ત સવારી ગાડી ઓ હોય છે? નાની નાની પાલખીઓ હોય છે? ગિલ્લિઓ હોય છે? થિલિયો હોય છે? શિબિકાઓ હોય છે? સ્વન્દમાનિકાઓ હોય છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ત્યાંના માણસો પાદચારી જ હોય છે. હે ભદન્ત ! તે કાળમાં ભરત ક્ષેત્રમાં અશ્વ હસ્તી ઉષ્ટ્ર- ગાય, ગવય. રોઝ, અજા એડક. પસય મૃગ વરાહ શરભ ચમાર- કુરંગ અને Page #27 -------------------------------------------------------------------------- ________________ વબારો-૨ 117 ગોકર્ણ- એ બધાં પ્રાણીઓ હોય છે? હા, ગૌતમ! એ સર્વ જીવો તે કાળમાં હોય છે. તે સમયના માણસોના ઉપયોગમાં કદ્યપિ આવતા નથી. હે ભદન્ત, તે કાળમાં, આ ભરત ક્ષેત્રમાં સિંહ વ્યાઘ, વૃક વરૂ દ્વીપિક વ્યાધ્ર ચિત્તો, રીછ તરફ શ્રગાળ બિડોલ કૂતરું કોક ત્તિક લોંકડી અને મોટા સ્વરો અથવા વન્ય શ્વાનો હોય છે? હા ગૌતમ! એ સર્વ વન્ય પ્રાણીઓ તે કાળમાં આ ભરતક્ષેત્રમાં હોય છે, પણ એ વન્ય પ્રાણીઓ તે માણસોને સહેજ પણ કષ્ટ આપતા નથી. એ શ્વાપગણો-વન્ય પ્રાણીઓ સ્વભાવતઃ ભદ્ર હોય છે. ભદન્ત ! શું તે કાળમાં ભરત ક્ષેત્રમાં શાલિ-કલમાદિ ધાન્ય વિશેષ વ્રીહિ-ધાન્ય, ગોધૂમ ગેહું યવ જવ યવયવ જુબર અથવા વિશેષ પ્રકારની યવ કલાય વષણા મસૂર મુદ્ગ મગ માષ અડદ તિલ કોદ્રવ ડુંગળી કંગુ મોટી કાંગની વરક ધાન્ય વિશેષ સરસવ અને મૂળક બીજ મૂળીનાં બી એ સર્વ જાતના બીજો હોય છે? હા, ગૌતમ ! તે કાળમાં ભરતક્ષેત્રમાં એ સર્વ જાતનાં બીજ હોય છે પરંતુ એ સર્વ પ્રકારનાં બીજો તે કાળના મનુષ્યોના ભોગોપભોગના ઉપયોગમાં આવતાં નથી, હે ભદત્ત ! શું તે કાળમાં સુષમસુષમા નામના આરામાં આ ભરત ક્ષેત્રમાં ખાડાઓ હોય છે ? દરીકંદરાઓ હોય છે? અલપાતો ગુપ્ત ખાડાઓ હોય છે? પ્રપાત ભૂગ હોય છે ? વિષમસ્થાનો હોય છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. એટલે કે તે કાળમાં ભરતક્ષેત્રમાં એવા સ્થાનો હોતા નથી કેમકે તે તે કાળ તો ભરતક્ષેત્ર બેહુ સમરમણીય ભૂમિભાગથી સુશોભિત હોય છે. હે ભદત્ત ! તે કાળમાં આ ભરતક્ષેત્રમાં શું સ્થાણુઓ શાખાં પત્ર રહિત વૃક્ષો હોય છે ? કાંટાઓ હોય છે ? તૃણ ઘાસ હોય છે અને કાવર કચરો વગેરે હોય છે? આ અર્થ સમર્થ નથી એટલે સુષમસુષમા નામે કાળ સ્થાણું કંટક તૃણ કચવર વગેરેથી સર્વથા રહિત હોય છે. ભદન્ત ! તે કાળમાં તે ભરતક્ષેત્રમાં દેશ મશક મચ્છર મૂક જૂ લિક્ષા લીખ ઢિંકુણ માંકડ અનેપિશુક ડાંસો હોય છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી તે કાળ જ એવો હોય છે કે જેમાં એ ઊપદ્રવકારી જીવો ભરતક્ષેત્રમાં ઉત્પન્ન જ થતાં નથી. હે ભદન્ત ! તે આરામાં ભરતક્ષેત્રમાં શું સર્પ અને અજગરો હોય છેહા, ગૌતમ! પણ તે જીવો માણ. સોને સહેજ પણ કષ્ટ આપતા નથી કારણ કે એ સર્વ સર્પ વગેરે સ્વભાવતઃ ભદ્ર હોય છે શું તે સુષમસુષમાનામના આરામાં આ ભરતક્ષેત્રમાં ઊપદ્રવો હોયછે ? ડમરો કલહ બોલ ઈષ્યભિાવ વૈર હિંસ્યહિંસક ભાવ મહાયુદ્ધ મહાસંગ્રામ મહાશસ્ત્રોનું પતન મહાપુરુષોનું પતન હોય છે ? મહારક્તપાત થાય છે? પ્રવાહરૂપમાં રક્તપાત થાય છે? આ અર્થ સમર્થ નથી તે કાળના મનુષ્યો વેરભાવથી રહિત હોય છે. હે ભદન્ત ! તે કાળે ભરતક્ષેત્રમાં દુષ્ટભૂતો-ધાન્યાદિને નુકસાન પહોંચાડનારા શલભ વગેરે ઈતિઓ હોય છે? કુલરોગો ગ્રામરોગ પોટ્ટરોગ સર્વવેદનાઓ હોય છે? દાહરોગ અરોગ હરસનો રોગ અજીર્ણ પાંડુરોગ એકાંતરિયો તાવ ઈન્દ્રગ્રહ ધનુગ્રહ સ્કન્દગ્રહ કુમારપ્રહ શ્રગ્રહ ભૂતગ્રહ એ સર્વ હોય છે? તેમજ તે મસ્તક શુળ દ્ધયશૂળ ઉદરશુળ કક્ષિશળ હોય છે? યોનિશૂળ રોગ વિશેષથી ગામમાં ઘણાં જીવોનું મરણ થાય છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી કેમકે- સોળ પ્રકારના રોગો અને આતકોથી. તે કાળના લોકો વિહીન હોય છે. [38] હે ભદન્ત ! તે સુષમ સુષમા કાળમાં ભારત ક્ષેત્રમાં મનુષ્યોની સ્થિતિ કેટલા કાળની હોય છે? હે ગૌતમ! તે સુષમ કાળના સમયમાં ભરત ક્ષેત્રના મનુષ્યોનું આયુ જધન્ય-કંઈક સ્વલ્પ ત્રણ પલ્યોપમ જેટલું હોય છે અને ઉત્કૃષ્ટથી કંઈક કમ ત્રણ Page #28 -------------------------------------------------------------------------- ________________ 118 જંબુદ્વિવપનતિ- 238 પલ્યોપમ જેટલું હોય છે. તે કાળ માં ભરત ક્ષેત્રમાં માણસો જઘન્ય અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ત્રણ ગાઉ જેટલા હતા. તે મનુષ્યો વજઋષભ નારાય સંહનનવાળા હોય છે. તેમનું શરીર સમતુરઐસંસ્થાનવાળું કહેવામાં આવ્યું છે. તેમના પૃષ્ઠ કરંડકો ૨પ૬ હોય. છે. જ્યારે એમનું આયુ છ માસ જેટલું બાકી રહે છે ત્યારે એ પરભવના આયુનો બન્ધ કરે છે અને યુગલિકને ઉત્પન્ન કરે છે. યુગલિકની ઉત્પત્તિ પછી એઓ યુગલિકનું 49 રાત દિવસ સુધી ઉચિત ઉપચાર વગેરેથી લાલન પાલન કરે છે, પછી એઓ ઉધરસ ખાઈને, છીંક ખાઇને અને બગાસું ખાઈને વગર કોઈ પણ જાતના કષ્ટ વગર કોઈ પણ જાતના પરિતાપ રહિત કાળ માસમાં મરણ પામીને દેવલોકમાં ભવનપતિથી માંડીને ઈશાન પયંત દેવલોકમાં ઉત્પન્ન થાય છે છ પ્રકારના મનુષ્યો તે કાળે ઉત્પન્ન થયા. જેમકે પગબ્ધ મૃગગન્ધ મમત્ત્વહીન મનુષ્યો, તેજપ્રભા અને તલ રૂપ એઓ બનેથી સમ્પના મનુષ્યો અને સુક્યાભાવથી મંદ-મંદ ગતિથી ચાલનારા મનુષ્યો. 39] જ્યારે ચાર કોડાકોડી સાગર વ્યતીત થઈ જાય છે ત્યારે દ્વિતીય અવા સર્પિણી કાળ પ્રારંભ થાય છે. અવસર્પિણી કાળમાં ક્રમશઃ આયુ, કાળ વગેરેની પ્રતિ સમય હ્રાસ થતો જાય છે. એટલા માટે ધીમે ધીમે અનન્ત વર્ણપયયોનો, અનન્તગબ્ધ પર્યાયોનો, અનંત રસપર્યાયોનો અનંત સ્પર્શ પર્યાયો હ્રાસ થતાં થતાં જ્યારે ચાર કોડા કોડી પ્રમાણ સમય સમાપ્ત થઈ જાય છેઆ પ્રમાણે અનંત સંહનન પયિોના અનંત સંસ્થાના પર્યાયોનો અનેક ઉચ્ચત્વ પર્યાયોનો અનંત આયુપર્યાયોનો અનંત ગુરુ- લઘુ પર્યાયોનો અનંત અગુરૂ લઘુ પર્યાયોનો અનંત ઉત્થાન કર્મબળવીર્ય પુરુષકારપરાક્રમ પર્યાયોનો હ્રાસ થતાં થતાં જ્યારે 4 કોડાકોડી પ્રથમ આરો અવસર્પિણીનો સમાપ્ત થઈ જાય છે ત્યારે અવસર્પિણી કાળનો દ્વિતીય સુષમા નામક આરો આ ભરતક્ષેત્રમાં પ્રારંભ થઈ જાય છે. એ કાળમાં ભરત ક્ષેત્રનો ભૂમિભાગ બહુસમરમણીય રહે છે, અતીવ સમ અને મનોરમ હોય છે. તે કાળમાં જન્મેલ મનુષ્ય ચાર હજાર ધનુષ જેટલી અવગાહના વાળા હોય છે, એટલે કે બે ગાઉ જેટલા ઉંચા શરીરવાળા હોય છે. 128 એમના પૃષ્ઠ કરંડકો હોય છે. બે દિવસો પસાર થાય પછી એમને આહારની અભિલાષા થાય છે એ ઓ પોતાના બાળકોની સંભાળ 64 દિવસ-રાત સુધી કરે છે. એમના આયુષ્યની અવધિ બે પલ્યોપમ પ્રમાણ જેટલી હોય છે એ કાળમાં આ પ્રમાણે ચાર પ્રકારના મનુષ્યો હોય છે. એક શ્રેષ્ઠ, બીજા કઇક જ ત્રીજા પુષ્પની જેમ સુકુમાર અને ચોથા સુશમન [40] ગૌતમ ! જ્યારે અનંતવર્ણ પર્યાયોનો યાવતુ અનંત પુરુષકાર પરાક્રમ પર્યાયિોનો ધીમે ધીમે લાસ થતાં થતાં ત્રણ સાગરોપમ પ્રમાણે સુષમા નામક દ્વિતીય આરક સમાપ્ત થાય છે. ત્યારે આ ભરત ક્ષેત્રમાં સુષમદુષમા નામક તૃતીય કાળ પ્રારંભ થાય છે. આ તૃતીય કાળને ત્રણ ભાગમાં વિભક્ત કરવામાં આવેલ છે. એક પ્રથમ ત્રિભાગમાં, દ્વિતીય મધ્યમ વિભાગમાં અને તૃતીય પશ્ચિમ ત્રિભાગમાં આ તૃતીય કાળનો સમય બે કોડા-કોડી સાગરોપમ પ્રમાણે છે. સુષમ દુષમા કાળના પ્રથમ અને મધ્યના વિભાગોમાં આ ભરતક્ષેત્રનો ભૂમિભાગ બહુ સમરમણીય હોય છે. ઈત્યાદિ રૂપમાં આ સમયનું કથન બધું પૂર્વોક્ત રૂપમાં સમજી લેવું જોઈએ. એટલે કે એમના શરીરની ઊંચાઈ બે હજાર ધનુષ જેટલી અથતિ એક ગાઉ જેટલી હોય છે. એમના પૃષ્ઠ કરંડકો 64 હોય છે. એક દિવસના અંતરે એમને ભૂખ લાગે છે. એમની Page #29 -------------------------------------------------------------------------- ________________ વજ્ઞારો-૨ સ્થિતિ એક પલ્યોપમ જેટલી હોય છે, 79 રાત-દિવસ સુધી એ ઓ પોતાના અપત્યોની સંભાળ રાખે છે. યાવતુ પછી એઓ કાલમાસમાં મૃત્યુ પ્રાપ્ત કરીને દેવલોકમાં જન્મ ધારણ કરે છે. આ તૃતીય કાળ રૂપ આરાના પ્રથમ મધ્યમ ત્રિભાગમાં ભિન્ન જાતીના મનુષ્યોની-જાતિ પરંપરા હોતી નથી, કેમકે એ કાળનો સ્વભાવ જ એવો છે, તૃતીય કાળના પ્રથમ વિભાગ અને મધ્યમ વિભાગનું વર્ણન કરીને હવે સૂત્રકાર અંતિમ ત્રિભા ગના સંબંધમાં કહે છે. તૃતીય કાળના પશ્ચિમ ત્રિભાગમાં ભરતક્ષેત્રનો ભૂમિ ભાગ બહુસમરમણીય હોય છે યાવતુ આ મણિઓથી ઉપશોભિત હોય છે, શરીરની ઊંચાઈ સેંકડો ધનુષ જેટલી હોય છે, એમના આયુષ્યની અવધિ જઘન્યથી સંખ્યાત વર્ષની અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત વર્ષો જેટલી હોય છે. આયુને ભોગવીને એમાંથી કેટલાક તો નરક ગતિમાં જાય છે, કેટલાક તિર્યંગ ગતિમાં જાય છે, કેટલાક દેવગતિમાં જાય છે અને કેટલાક મનુષ્ય ગતિમાં જાય છે, તેમ જ કેટલાક એવા પણ હોય છે કે જેઓ સિદ્ધ અવસ્થાને પણ પ્રાપ્ત કરે છે. [41] તે સુષમદુષ્યમાં નામક તૃતીય આરાના અંતિમ વિભાગની સમાપ્તિ થવામાં જ્યારે પલ્યોપમનો આઠમો ભાગ માત્ર બાકી રહે છે ત્યારે સુમતિ પ્રતિકૃત સીમંકર, સીમંધર સેમેકર ક્ષેમંધર વિમલવાહન ચક્ષુખાન યશસ્વાન અભિચન્દ્ર ચન્દ્રા ભ પ્રસેનજિતુ મરુદેવ નાભિ, અને ઋષભ એ 15 કુલ કરો ઉત્પન્ન થાય છે [42] એ 15 કુલકરીમાંથી સુમતિ, પ્રતિકૃતિ સીમંકર, સીમન્વર, અને ક્ષેમકર એ પાંચ કુલકરોના સમયમાં હાહાકાર’ નામે દાડનીતિ હતી. તે મનુષ્યો જ્યારે હાકાર રૂપ દથી જ્યારે આહત થયા, ત્યારે પોતાની જાતને હિતના રૂપમાં માનીને પહેલાં તો સામાન્ય રૂપમાં લજ્જા યુક્ત થયા પછી વિશેષ રૂપમાં લજ્જિત થયા. શાસન તેમના માટે ડાદિ ઘાત કરતાં પણ વધારે મર્મ ઘાતી થઈ પડ્યું. એ પ્રમાણે ભયભીત થઈને તેઓ ચુપ બેસી રહેતા અને પોતાની ભૂલ કબૂલ કરી તેઓ વિનયાવનત થઈ જતા આ હાકાર દંડનીતિ પછી ક્ષેમધૂર, વિમલવાહન, ચક્ષુબ્બાનું, યશસ્વાનું અને અભિચન્દ્ર એ પાંચ કુલકરોના કાળમાં માકાર નામની દંડનીતિનું પ્રચલન થયું. નહિ કરો આ પ્રકારની જે નિષેધાત્મક નીતિ છે તે જ માકાર.ચન્દ્રાભ, પ્રસેનજિત, મરુદેવ, નાભિ અને ઋષભ એ પાંચ કુલકરીના કાળમાં ' ધિક્કાર” નામક દેડનીતિનું પ્રચલન હતું. [43 નાભિકુલકરની મરદેવી ભાયીની ઋષભ અહંન્ત દેવ, મનુષ્ય અને અસ રોથી નમસ્કારણીય આદિનાથ પ્રભુ ઉત્પન્ન થયા. એઓ કૌશલિક હતા, પ્રથમ રાજા હતા, અવસર્પિણી કાળના એઓ સર્વપ્રથમ જિન હતા એઓ પ્રથમ મનઃપર્ય વ જ્ઞાની હતા સર્વપ્રથમ કેવલી થયા છે, આદ્ય સર્વજ્ઞ થયા છે, ચતુર્વિધ સંઘના સ્થાપક થયા છે. ધર્મવર ચાતુરન્ત ચટ્ઠી થયા. જન્મ પછી તે કૌશલિક ઋષભનાથ અહંન્ત 20 લાખ પૂર્વ કુમારકાળમાં સમાપ્ત કર્યો. પછી તેઓ 3 લાખ પૂર્વે સધી મહારાજ પદે રહ્યા. 3 લાખ પૂર્વે સુધી મહારાજ પદ પર સમાસીન રહીને તે ઋષભનાથે લેખાદિક કલાઓનો અક્ષર વિન્યાસ આદિ રૂપ વિદ્યાઓનો, ગણિત પ્રધાન રૂપ કલાઓનો, આ રીતે સર્વ 72 કલાઓનો તેમજ 64 સ્ત્રીઓની કલાઓનો, જીવિકાના સાધનભૂત કર્મોના સંદર્ભમાં વિજ્ઞાન શત રૂપ શિલ્પોનો પ્રજાહિત માટે ઉપદેશ કર્યો. એટલે કે એ સર્વ કલાઓનો સર્વ પ્રથમ ઉપદેશ ઋષભદેવે જ કર્યો છે. યુગલિક પુરુષો મન્દ જઠરાગ્નિવાળા થઈ ગયાં Page #30 -------------------------------------------------------------------------- ________________ 120 જંબતીવપનત્તિ- 243 ત્યારે તેમણે અપક્વ ઔષધીઓનું સેવન કરવા માંડ્યું, પરંતુ તે ઔષધીઓને પણ તેઓ પચાવી શક્યા નહિ, એથી તેઓ પ્રાયઃ ૩ણ રહેવા લાગ્યા તેઓની આવી દુર્દશા જોઈને ભગવાને દયાદ્ધિ થઈને તે ઔષધીઓને પકવવા માટે પકવવામાં સાધન રૂપ પાત્રો ને બનાવવાની શિલ્પકલાનો ઉપદેશ કર્યો. એમાં સૌથી પહેલાં ઘટ નિમણિરૂપ શિલ્પ કલાનો ઉપદેશ કર્યો. અનાર્ય લોકોથી પ્રજાની રક્ષા કરવા માટે ક્ષત્રિયો પોત પોતાના હાથોમાં હથિયારો રાખવા લાગ્યા, એના માટે પ્રભુએ લોહ શિલ્પનો ઉપદેશ કર્યો. પ્રભુ એ ચિત્ર શિલ્પનો ઉપદેશ કર્યો. પ્રભુએ તંતુવાય શિલ્પનો ઉપદેશ કર્યો નાપિત શિલ્પનો ઉપદેશ કર્યો. આ પ્રમાણે પ્રભુએ 72 કલાઓનો 64 સ્ત્રીઓની કલાઓના અને શિલ્પશતોને પ્રજાજનો માટે ઉપદેશ કરીને તેમણે ભરત બાહુબલિ વગેરે પોતાના સો પુત્રોને કોસલા તક્ષશિલા વગેરે એકસો રાજ્યો પર અભિષેક કર્યો અભિષેક કરીને આ રીતે 83 લાખ પૂર્વ-સુધી ગૃહસ્થાવસ્થામાં રહ્યા અહીંઆ ગ્રીષ્મઋતુના પ્રથમ મહીના એટલેકે ચૈત્ર માસમાં કષ્ણ પક્ષમાં નવમી તિથિમાં દિવસના પાછલા ભાગમાં ચાંદીને છોડીને, સોનાને છોડીને, કોઈ ભાડા, ગારને છોડીને, સૈન્યને છોડીને, અશ્વાદિકવાહનોને છોડીને, પુર-નગરને છોડીને અન્તઃ પુર-રણવાસને છોડીને, પ્રચુર ગવાદિરૂપ ધનને ત્યજીને રત્નોને મણિઓને મુક્તાફળોને રાજપટ્ટાદિરૂપ શિલાઓને, પ્રવાલોને, આ રીતે બધા જ સત્સાર રૂપ દ્રવ્યોને છોડીને એ બધાથી પોતાનો મમત્વભાવ હટાવીને તેમને નિન્દનીય સમજીને તે સમયે વાચકોનો અભાવ હોવાથી દાયાદોમાં એને વહેંચી દઈને સુદર્શના નામની સુન્દર શિબિકામાં તેઓ આરૂઢ થયા સુદર્શન શિબિકામાં બેસીને જ્યારે પ્રભુ ચાલ્યા તો તે સમયે તેમની સાથે મનુષ્યોની પરિષદા કે જેમાં દેવો અને અસુરો સાથે હતા તે બધા સાથે ચાલ્યા. શંખિકોએ. ચક્રિકોએ. લાંગલિકોએ, મુખ મંગલિકોએ, પુષ્યમાણવીએ- વર્ધમાનકોએ આખ્યાયકોએ લખોએ મંખોએ ઘંટાવગાડનારાઓએ પ્રસિદ્ધ, ઇષ્ટ, કાન્ત, પ્રિય, મનોજ્ઞ, મનભાવિન ઉત્કૃષ્ટ, શબ્દાર્થ યુક્ત, કલ્યાણાર્થ સહિત, નિરૂપદ્રવ શબ્દાર્થ દોષ વગરની, પવિત્ર, મંગલકારી, શબ્દાલંકાર અને અલંકારથી યુક્ત હોવાથી સશ્રીક, અતએવ દય ગમનીય, કાન અને મનને અત્યંત આનંમ્બક, સેંકડો અર્થવાળી એવી વાણિયોથી વારંવાર પ્રભુનું અભિનંદન-સત્કાર કર્યું હે નંદ-સમૃદ્ધિશાલિનું અથવા હે આનંદાયિનું આપ અત્યંત જયશાલી થાવ. હે ભદ્ર કલ્યાણ શાલિનું આપ અત્યંત જયશાલી બનો. સાધન ભૂત ધર્મના પ્રભાવથી દેવ, મનુષ્યો અને તિર્યંચો દ્વારા કરવામાં આવેલ પરીષહ અને ઉપસર્ગોથી ભય રહિત-નિડર બનો. ભયંકર જે ઘોર પ્રાણિયો છે તેમનાથી કરવામાં આવેલ ઉપદ્રવોના આપ ક્ષાન્તિક્ષમ-ક્ષમા પૂર્વક સહન કરનાર બનો. ચારિત્ર ધર્મની આરાધનામાં આપને કોઈ પણ પ્રકારનું વિઘ્ન-ન થાવ. આ પ્રમાણે કહીને ફરીથી તેઓએ વારંવાર પ્રભુનું અભિનંદન કર્યું, સત્કાર કર્યો અને પ્રશંસા કરી. . તે પછી તે કાલિક ઋષભ અહત નાગરિક જનનિ હજારો નેત્ર પંક્તિઓથી. વારંવાર લક્ષ્ય થતા થતા વિવાઈ સૂત્રમાં વર્ણિત કૃણિક રાજાના નિર્ગમનની જેમ વિનીતા નામક રાજધાનીના મધ્યમાં આવેલા માર્ગ પર થઈને પસાર થયા યાવતુ’ જ્યાં અશોક નામક વર પાઇપ હતું ત્યાં તેઓ આવ્યા. ત્યાં પહોંચતાં જ તેની નીચે પ્રભુની શિબિકા ઊભી રહી. શિબિકા નીચે મૂકતાં જ પ્રભુ તેમાંથી બહાર આવ્યા. બહાર Page #31 -------------------------------------------------------------------------- ________________ વખારો-૨ 121 આવતાં જ પ્રભુએ પહેરેલાં આભરણો તેમજ અલંકારોને પોતાના શરીર પરથી ઉતાય અને ત્યાર બાદ તેમણે શ્રદ્ધા પૂર્વકચાર મુષ્ટિઓ વડે કેશ લુચન કર્યું પ્રથમ એક મુષ્ટિ વડે મૂછ અને દાઢીના વાળોનું લુચન કર્યું ત્રણ મુષ્ટિઓ વડે માથાના વાળોનું લુચન કર્યું. એના પછી બાકીની એક મુષ્ટિ કે જે પવનના ઝોકાથી હાલી રહી હતી. અને કનકના જેવા અવદાત પ્રભુના કંધો પર આળોટી રહી હતી તેમજ જોવામાં જે મરકતમણિ સદ્રશ કાંતિવાલી હતી, પરમરમણીય તે દ્રશ્યને જોઈને આનંદ રસના પ્રવાહમાં જેનું અત્તઃ કરણ તરબોળ થઈ રહ્યું છે એવા ઈન્દ્ર બન્ને હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરી કે હે ભગવન્ મારા ઉપર અનુગ્રહ કરીને આ કેશ મુષ્ટિને આપ હવે રહેવા દો. હવે પ્રભુએ ઈન્દ્રની પ્રાર્થનાને સાંભળીને તે કેશમુષ્ટિને તે પ્રમાણે જ રહેવા દીધી લંચિત થયેલા તે વાળોને શકે હંસ ચિત્રથી ચિત્રિત થયેલા વસ્ત્રમાં મૂકીને ક્ષીર સાગરમાં નિશ્ચિત કરી દીધા. આ. પ્રમાણે લુચન કર્યા બાદ બે ચોવિહાર ઉપવાસો કરેલા. તેમણે ઉત્તરાષાઢાનક્ષત્રની સાથે ચન્દ્રનોયોગ થયો ત્યારે પોતાના વડે આરક્ષક રૂપમાં નિયુક્ત કરવામાં આવેલ ઉોની, ગુરૂપમાં વ્યવસ્થાપિત કરવામાં આવેલ ભોગોની, નિમ્નરૂપમાં સ્વીકત કરવામાં આવેલ રાજન્યોની અને પ્રજ જનોની રક્ષા માટે નિયુક્ત કરવામાં આવેલ ક્ષત્રિયોની ચતુસહસ્ત્રની સાથે એક દેવદૂષ્યને સ્વીકારીને મુંડીત થઈને, ઘરનો પરિત્યાગ કરીને, અનગારિતા ધારણ કરી, [44] તે કૌશલિક ઋષભનાથ અરહંત કંઈક વધારે એક વર્ષ પર્યન્ત વસ્ત્રધારી રહ્યા. તે પછી તેઓ અચેલક બની ગયા. જ્યારથી કૌશલિક ઋષભનાથ અહત મુંડિત થઈને અગાર અવસ્થાનો ત્યાગ કરી અણગાર અવસ્થામાં આવ્યા. ત્યારથી તેઓએ પોતાના શરીરના સંસ્કાર કરવાનું છોડી દીધું, તેઓ ત્યક્ત દેહ બની ગયા. જે કોઈ ઉપસર્ગ તેમનાં પર આવતો દેવો દ્વારા હોય યાવતુ મનુષ્યકત અગર તિર્યંચ દ્વારા કરવામાં આવેલ હોય તે બધાને તેઓ સારી રીતે સહન કરતા હતા. આ ઉપસર્ગ પૈકી જો કોઈ ઉપસર્ગ તેમનાથી વિરૂદ્ધ હોય તો તેને પણ એઓ અત્યંત શાંત ભાવોથી સહન કરતા હતા એ જ પ્રમાણે અનુકૂળ સ્થિતિમાં તેઓ હર્ષન્વિત થતા ન હતા. પ્રભુ આવા પ્રતિકૂળ અનુકળ પરીક્ષણો અને ઉપસર્ગોને સારી રીતે-સહન કરતા હતા. એ ઋષભ એવા શ્રમણ બન્યા કે ઈયસિમિતિના, ભાષાસમિતિ ના, એષણાસમિતિના, આદાન ભાંડમાત્રનિક્ષેપણ સમિતિના અને ઉચ્ચારપ્રસ્ત્રવણખલજલ્લશિંઘાણપ રિષ્ઠા- પનિકા સમિતિના પાલનમાં રાગદ્વેષથી વિહીન પરિણતિથી એઓ પ્રવૃત્ત રહ્યા. મનઃ સમિતિ વચઃ સમિતિ, કાય સમિતિ મનોગુપ્ત ગુપ્ત બ્રહ્મચારી, ક્રોધહીન યાવતુ લોભહીન હતા, શાંત હતા, પ્રશાંત હતા, ઉપશાંત હતા, પરિનિવૃત્ત હતા, શોક વિહીન હતા, ઉપલેપ રહિત હતા, શંખની જેમ નિરંજન હતા, એથી જ શીતલી ભૂત થઈ ગયા હતા. તથા એમનો સંસાર પ્રવાહ સર્વથા છિન્ન છિન્ન થઈ ગયો હતો. દ્રવ્યમલ અને ભાવમલ એ બન્ને પ્રકારના મતોથી વિહીન થઈ ગયા હતા. જીવને મલિન કરનારા અંજનના જેવું કર્મરૂપ મલ જેનાથી દૂર થઈ ગયું છે, વિશુદ્ધ સુવર્ણની જેમ પ્રભુ રાગાદિક કુત્સિત દ્રવ્ય વિહીન હોવા બદલ શુદ્ધસ્વરૂપ યુક્ત હતા. પ્રભુ આદર્શ-દર્પણના પ્રતિબંધની જેમ અનિગૂહિત અભિપ્રાય વાળા હતા. કચ્છપ જેમ પ્રભુ પણ શબ્દાદિ વિષયોમાં આસક્તિ ન થઈ જાય તે ભયથી સદા પોતાની પંચેન્દ્રિયોને તેમના વિષયોથી સંગોપિત-સુરક્ષિત Page #32 -------------------------------------------------------------------------- ________________ 122 જંબુદ્વિવપનત્તિ- 244. રાખતા હતા. પ્રભુ કમળપત્રની જેમ ઉપલેપથી રહિત હતા. પ્રભુ આકાશની જેમ આલ બન વિહીન હતા. વાયુ જેમ સંચરણશીલ હોવાથી સર્વત્ર વિહરણશીલ હોય છે, તેમજ પ્રભુ પણ અપ્રતિ બન્ધ વિહારી હોવા બદલ સ્થાનના પ્રતિબન્ધથી રહિત હતા, ચન્દ્રવતુ, સૌમ્યદર્શનવાળા હતા. સૂર્યની જેમ તેજસ્વી હતા. પક્ષીની જેમ પ્રભુ અપ્રતિબદ્ધગામી હતા. સાગર જેમ અતલ સ્પર્શી એટલે કે ગૂઢ હતા. સર્વ પ્રકારના સ્પર્શી ને સહન કરનાર હતા. જીવની જેમ પ્રભુ અપ્રતિબદ્ધગતિવાળા હતા. તે ઋષભનાથ ભગવાન કોઈ પણ સ્થાને આ મારું છે. હું એનો છું " જાતનો માનસિક વિકારરૂપ ભાવ ઉત્પન્ન થતો નહોતો દ્રવ્યને આશ્રિત કરીને, ક્ષેત્રને આશ્રિત કરીને કાળને આશ્રિત કરીને અને ભાવને આશ્રિત કરીને પ્રતિબંધ દ્રવ્યની અપેક્ષાએ ન હતો સચિત્ત અચિત્ત અને મિશ્રક એવો આ પ્રતિબન્ધ-મમત્વભાવતે પ્રભુમાં ન હતો. ક્ષેત્રની અપેક્ષાએ ગ્રામોમાં, નગરોમાં, વનોમાં, ખેતરોમાં, ખળાઓમાં ઘરોમાં અગર આંગણમાં તે પ્રભુને પ્રતિબન્ધ ન હતો. તે પ્રભુને પ્રાણ કસ્તક- મુહૂર્ત, અહોરાતઋતુમાં અયનમાં સંવત્સરમાં અથવા બીજા કોઈ પણ દીર્ઘ સમયવાળા. વર્ષ શતાદિ રૂપ કાળમાં પ્રતિબન્ધ ન હતો. આ પ્રમાણે જ ભાવની અપેક્ષાએ તે પ્રભુને ક્રોધમાં, યાવતું. હાસ્યમાં પ્રતિ બંધ ન હતો. આ પ્રમાણે પ્રતિબદ્ધ રહિત થયેલા તે પ્રભુ ફક્ત વષકાળના સમયને બાદ કરીને બાકીમાં હેમન્ત અને ગ્રીષ્મ ઋતુમાં ગ્રામમાં એક રાત્ર પર્યત નિવાસ કરતા હતા. નગરમાં પાંચ રાત પર્યન્ત એ પ્રભુ પૂર્વોક્ત પ્રમાણે નિવાસ કરતા હતા. હાસ્ય, શોક, અરતિ માનસિક ઉદ્વેગ, ભય અને પરિત્રાસ-થી સર્વથા રહિત બની ગયા હતા. નિર્મમ નિરહંકાર ઉર્ધ્વગતિક તેથી નિર્ચન્થ અવસ્થા વાળા બનેલા તે પ્રભુને પોતાની ઉપર કુહાડો ચલાવનાર પર પણ કોઈ જાતનો દ્વેષ ભાવ ન હતો અને પોતાના પર ચન્દનનો લેપ કરનારા પ્રત્યે જરા સરખો પણ રાગ ભાવ ન હતો. રાગ દ્વેષરવિહીન થઈ ગયા હતા. તેઓ ઢેખાળા અને સોનામાં ભેદ બુદ્ધિ વિનાના થઈ ગયા હતા. આ લોકમાંપરલોકમાં એમની અભિલાષા પૂર્ણતઃ નાશ પામી જીવન અને મરણમાં એઓ આકાંક્ષા રહિત થઈ ગયા હતાં, સંસારથી પાર જવાની કામનાવાળા હતા. એથી જ કર્મોના અનાદિકાલથી જીવ પ્રદેશની સાથે થયેલ સંબંધને સંપૂર્ણતઃ નિર્મૂળ કરવા માટે એઓ એકદમ કટિબદ્ધ થઈ ગયા હતા. આત્મની પરિણતીમાં એકતાન થઈને વિહાર કરતાં કરતાં પ્રભુને જ્યારે એક હજાર વર્ષ પૂરા થઈ ગયા ત્યારે પુરિમતાલ નગરની બહાર શકટ મુખ નામના ઉદ્યાનમાં વગ્રોધ વૃક્ષની નીચે ધ્યાનાન્તરિકામાં વિરાજમાન થઈ ગયા. ફાગુન મહીનાના કૃષ્ણપક્ષની એકાદશીના દિવસે પૂવલ કાળના સમયમાં અષ્ટમભક્તથી યુક્તા હતા ત્યારે ચન્દ્રની સાથે ઉત્તરાષાઢા નક્ષત્રના યોગમાં અનુત્તરજ્ઞાનથી ક્ષપકશ્રેણી પર આરૂઢ થયેલા અનુત્તરદર્શનથી અનુત્તર ચારિત્રથી તથા સર્વોત્કૃષ્ટ તપથી, અનુત્તર બળથી, અનુત્તર નિદષા વસતિથી, અનુત્તર-વિહારથી ગોચરી વિગેરમાં દોષ નિવૃત્તિ પૂર્વક વિચરણથી અનુત્તરભાવ નાથી અનુત્તરક્ષાંતિથી અનુત્તર ગુપ્તિથી અનુત્તર મુક્તિથી અનુત્તર સંતોષથી અનુત્તર માયા નિરોધથી અનુત્તર માદવથી અનુત્તર લાઘવથી-ક્રિયામાં નિપુણતાથી અનુત્તર સુચરિત નિવણ માર્ગથી પોતે પોતાને ભાવિત કરતા અનંત, અનુત્તર, નિવ્યઘિાત, નિરાવરણ કૃત્ન, પ્રતિપૂર્ણ, કેવલવર જ્ઞાનદર્શન Page #33 -------------------------------------------------------------------------- ________________ વકખારો-ર 123 ઉત્પન્ન થયો. તેથી તેઓશ્રી સર્વજ્ઞ-સર્વદર્શી નૈવિક તિર્યંચ, નર અને દેવ એમનાથી યુક્ત આ પંચાતિ કાયાત્મક જીવ લોકના અને અલોકના જ્ઞાતા-દ્રષ્ટા બની ગયા. આગ મનના, ગમનના, કાયસ્થિતિના અશિતના, ચૌયદિ કર્મના, મૈથુનાદિ કર્મના, આવિષ્ક “ના, પ્રકટ કર્મના અને રહઃકર્મના સાક્ષાત જ્ઞાતા દ્રષ્ટા બની ગયા. સમસ્ત જીવોના. મન-વચન, કાયરૂપયોગોના તેમજ તેમનાથી સંબદ્ધ બીજા પણ સમસ્ત ભાવોના અને અજીવોના સમસ્ત ભાવોને રૂપાદિ અજીવ-ધના-જ્ઞાતા-દ્રષ્ટા બની ગયા. તેમજ રત્ન ત્રય રૂપ મુક્તિ માર્ગના અતિશય વિશુદ્ધિયુક્ત-સકલ કર્મોના ક્ષયમાં કારણભૂત. ભાવોના-જ્ઞાના ચાર આદિના જ્ઞાતા-દ્રષ્ટા થઈને આ રત્નત્રયાત્મક મુક્તિમાર્ગ નિશ્ચય પૂર્વક મને ઉપદેશક ઋષભને તેમજ મારા સિવાય બીજા ભવ્ય જીવોના માટે હિત-સુખ નિશ્રેયસ્કર છે, પરિણામમાં શુભ છે, એથી હિત રૂપ છે. આત્યાન્તિક દુઃખની નિવૃત્તિ રૂપ છે, એથી સુખકર છે અને સકલ કમને ક્ષય કરનાર છે, એથી નિઃશ્રેયસ્કર સર્વદુઃખ વિમોક્ષણ રૂપ અનન્ત સર્વોત્કૃષ્ટ જે સુખ છે, આ પ્રમાણે જ્ઞાતા-દ્રષ્ટા બની ગયા. ત્યાર બાદ તે શ્રમણ ભગવાન ઋષભદેવે શ્રમણ. નિર્ચન્થોને તેમજ નિગ્રંથીઓને પાંચ પાંચ ભાવનાઓ સહિત પાંચ મહાવ્રતોનો ષધિજીવનિકાયોનો ઉપદેશ આપ્યો. તે સમયે તે કૌશલક ઋષભ પ્રભુને 84 ગણ અને 84 ગણધરો થઈ ગયા, એ પ્રભુને ઋષભસેન વગેરે 84 હજાર શ્રમણો હતા. બ્રાહ્મી સુંદરી વિગેરે 3 ત્રણ લાખ આયઓ હતી. ત્રણ લાખ પાંચ હજાર શ્રેયાંસ વિગેરે શ્રાવકો હતા. પાંચ લાખ ચોપન હાર. સુભદ્રાદિ શ્રમણોપાસિકાઓ-શ્રાવિકાઓ હતી. સવક્ષર સંયોગજ્ઞાતા. જીનભિન્ન પણ જીનસરીખા તેમજ જીનની જેમ અવિતથ અર્થની પ્રરૂપણા કરવાવાળા એવા ચૌદપૂર્વને ધારણ કરનારા ૪૭પ૦ નવ હજાર અવધિજ્ઞાનીયો હતા. વીસ હજાર જીનો હતા. વૈક્રિયલબ્ધિ વાળા વીસ હજાર છસો હતા. 12650 વિપુલમતિ મન:પર્યાય જ્ઞાનીયો હતા. અને એટલાજ વાદીયો હતા. એ કૌશલિક ઋષભ અહંતને અનુત્તરોપ પાતિકોની સંખ્યા 22900 હતી. હજાર શ્રમણસિદ્ધોની સંખ્યા હતી. આર્થિક સિદ્ધોની સંખ્યા ચાળીસ હજારની હતી. તેમાં ઋષભભગવાનના અંતેવાસી-શિષ્ય- સકળજનો દ્વારા પૂજ્ય હતા. તેમાં કેટલાક અંતેવાસી એક માસની દીક્ષાવાળા હતા. આ પાઠથી આરંભીને તમામ અગારવર્ણન ઉવવાઈસૂત્રથી સમજી લેવું. આ પ્રમાણે એ સર્વે અનગાર 17 પ્રકારના સંયમથી અને 12 પ્રકારના તપથી પોતાના આત્માને ભાવિત કરતા હતા. તે આદિનાથ પ્રભુને અન્તકર-મોક્ષગામી જીવોને કાળ-બે પ્રકાર નો થયો. એક યુગાન્તકર ભૂમિ અને બીજી. પર્યાયત્તકર એમનામાં જે યુગાન્તકર ભૂમિ છે તે અસંખ્યાત પુરુષ પરંપરા પ્રમિત હોય છે તથા પર્યાયાન્તકર ભૂમિ એવી છે કે ભગવાન ઋષભને કેવળી થવાની પર્યાયનો અન્તર્મુહૂર્ત પ્રમાણે સમય વ્યતીત થઈ જવા બાદ જે જીવે પોતાના ભવનો અન્ત કરી દીધો એવો તે સમય પયયાત્તકર ભૂમિ રૂપ કહેવામાં આવેલ છે. મ્પિ ઋષભનાથ ભગવાનને પાંચ ઉત્તરાષાઢા નક્ષત્રોમાં થઈ ચ્યવન, જન્મ, રાજ્યાભિષેક, દીક્ષા અને અનુત્તર જ્ઞાન પ્રાપ્તિ તથા અભિજિતુ નામના નક્ષત્રમાં તેઓ નિવણિ કલ્યાણવાળા થયા છે. ઋષભનાથ ભગવાનું સવર્થ સિદ્ધ નામના મહા વિમાનથી ઉત્તરાષાઢા નક્ષત્રમાં નિર્ગત થઈ ને તે ઉત્તરાષાઢા નક્ષત્રમાં જ મરુદેવની Page #34 -------------------------------------------------------------------------- ________________ 124 જંબુદ્વિવપનત્તિ - 245 કુક્ષિમાં અવતીર્ણ થયા. ઉત્તરષાઢા નક્ષત્રમાં જ તેઓ રાજ્યપદે અભિષિક્ત થયા. ઉત્તરષાઢા નક્ષત્રમાં જ તેઓ મુંડિત થઈને અગા વસ્થાથી અનગારાવસ્થામાં પ્રવ્ર જિત થયા. અને ઉત્તરાષાઢા નક્ષત્રમાં જ તેમણે અનંત યાવતુ કેવળવરજ્ઞાન દર્શનની પ્રાપ્તિ કરેલી અહીં ઋષભનાથ પ્રભુનું નિવણ અભિજિતુ નામના નક્ષત્રમાં થયું. [46] કૌશલિક તે ઋષભ આરંહત વજઋષભનારાચ-સંહનનવાળા હતા, તેમનું સંસ્થાન સમચતુરસ્ત્ર હતું. તેમના શરીરની ઉંચાઈ પ૦૦- ધનુષની હતી. આ ઋષ ભનાથ જીતેન્દ્ર વીસ લાખ પૂર્વ પર્યન્ત કુમાર અવસ્થામાં રહ્યા. આ પ્રમાણે ફ૩ લાખ પૂર્વ સુધી રાજ પદ પર બિરાજ્યા. 83 લાખ પૂર્વ સુધી તેઓ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. ત્યાર બાદ તેઓ મુંડિત થઈને અગારાવસ્થાનો ત્યાગ કરીને અનગર અવસ્થા ધારણ કરી તેઓ આ અવસ્થામાં એક હજાર વર્ષ પર્યન્ત છદ્મસ્થ રહ્યા 1000 વર્ષ જૂન એમણે કેવલિ પયયનું પાલન કર્યું આ પ્રમાણે પૂરા એક લાખ વર્ષ સુધી સુધી શ્રમણ્ય પયયનું પાલન કરીને એમણે પોતાનું 84 લાખ પૂર્વનું સંપૂર્ણ આયુ સમાપ્ત કરીને પછી હેમન્ત ઋતુના માઘ કૃષ્ણ પક્ષમાં તેરસને દિવસે દસ હજાર મુનિયોથી યુક્ત થઈને અષ્ટાપદ શૈલ શિખરથી નિર્જલ છ ઉપવાસ કરીને પર્યકાસનથી કાળના સમયે અભિજીતું નક્ષત્રથી સાથે ચંદ્રમાનો યોગ થયો ત્યારે તેઓ શ્રીમુક્તિગામિ થયા. જ્યારે તેઓ શ્રી મુક્તિ પધાર્યા ત્યારે ચોથા આરાના ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાકી હતા આ પ્રમાણે જન્મ, જરા, મરણ આદિ લક્ષણવાળા સંસારનો પરિત્યાગ કરીને તે પ્રભુ વાવતુ સર્વદુઃખોથી પ્રહણ થઈ ગયા. આ તે કૌશલિક ઋષભ અહિત જે સમયે મુક્તિમાં પધાય એટલે કે કાલગત વગેરે સર્વદુઃખ પ્રહીણાન્ત સુધીના વિશેષણોથી જ્યારે તેઓશ્રી યુક્ત થઈ ચૂક્યા તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્રનું આસન કમ્પાયમાન થયું. શકે જ્યારે પોતાના આસનને કમ્પાય માન થતું જોયું ત્યારે તે જ ક્ષણે તેણે પોતાના અવધિ જ્ઞાનને વ્યાપારિત કર્યું તીર્થંકર પ્રભુને જોઈને તે આ પ્રમાણે કહેવા લાગ્યા. જંબૂદ્વીપનામનાં દ્વીપમાં આવેલ ભરતક્ષેત્રમાં કૌશલિક ઋષભ અહંત પરિનિવૃત્ત થયા છે. તેથી સઘળા, અતીત, અનાગત અને વર્તમાન કાલ સંબંધી ઈકોનો આ જીત વ્યવહાર છે તેઓ તીર્થંકર પ્રભુનો નિવણિ, ગમન મહોત્સવ ઉજવે. તેથી હું પણ ભગવાન તીર્થંકર ઋષભદેવનો નિવણ મહોત્સવ કરવા જાઉં આ પ્રમાણે કહીને એ શકે પ્રભુને વંદના કરી નમસ્કાર કયાં પોતાના 84 હજાર સામાનિક દેવોની સાથે 33 ત્રાયશ્ચિંશક દેવોની સાથે યાવતુ સપરિવાર આઠ પોતાની પટ્ટરાણીયો સાથે દરેક દિશાના 84 હજાર 84 હજાર આત્મ રક્ષક દેવોની સાથે અને આ પ્રમાણે બીજા પણ સૌધર્મકલ્પવાસી દેવ-દેવિયોની સાથે તે શક્ર પોતાની ઉત્કૃષ્ટ પ્રશસ્ત. વિહાયોગતિમાં પણ શ્રેષ્ઠ દિવ્ય એવી દેવગતિથી ચાલતો ચાલતો તિય અસંખ્યાતુ. દ્વીપ સમૂદ્રોની બરાબર મધ્યભાગમાં થઈને જ્યાં અષ્ટાપદ પર્વત હતો જ્યાં ભગવાન તીર્થકરનું શરીર હતું ત્યાં ગયા. ત્યાં જઈ ને તે શોકાકુલિત ચિત્તવાળા થઈ ગયા. તેમના ચિત્તમાંથી આનંદ લુપ્ત થઈ ગયો. તેમની આંખો આંસુથી ભીંજાઈ ગઈ તેણે નિષ્માણ એવા તે તીર્થંકરના શરીરની ત્રણ પ્રદક્ષિણાઓ કરી અને ત્યાર બાદ તે ઉચિત સ્થાન પર બેસી ગયો. તે કાલ અને તે સમયે ઉત્તરાર્ધ લોકના અધિપતિ દેવેન્દ્ર દેવરાજ ઈશાન ઈન્દ્રનું - કે જે 28 લાખ વિમાનોના અધિપતિ છે, હાથમાં જેમના શૂલ છે. વૃષભ જેમનું Page #35 -------------------------------------------------------------------------- ________________ વકબારો-ર 125 વાહન છે. આસન કમ્પાયમાન થયું અરજ અમ્બર વસ્ત્ર ધારણ કરે છે. એ નિર્મળ આકાશનો રંગ જેમ સ્વચ્છ હોય છે, તેમજ આ ઈન્દ્ર પહેરેલાં વસ્ત્રોનો વર્ણ પણ સ્વચ્છ-નિર્મલ હોય છે. એ ઈશાન નામક કામાં ઈશાના વતંસક વિમાનમાં સુધમ નામની સભામાં સ્થિત ઈશાન નામક સિંહાસન પર વિરાજમાન રહેતો. એવો એ ઈશા 28 લાખ વૈમાનિક દેવો પર, 80 હજાર સામાનિક દેવો પર, 33 ત્રાયત્રિક દેવો પર, સોમાદિક ચાર લોકપાલો પર, સપરિવાર આઠ અગ્રમહિષીઓ પર, બાહ્ય, મધ્ય અને આત્યંતર ત્રણ સભાઓ પર, હયાદિ પ્રકારના સાત સેન્ચોપર, તેમના સાત. સેનાપતિઓ - પર, 80-80 હજાર ચારે દિશાઓના આત્મરક્ષક દેવોના તેમજ બીજાં અનેક ઈશાનદેવલોકવાસી દેવ-દેવીઓ પર આધિપત્ય, કરતો વિપુલ ભોગ ભોગોનો. ઉપભોગ કરતો પોતાનો સમય સુખેથી પસાર કરતો હતો. તે સમયે આ દેવેન્દ્ર દેવરાજ ઈશાન ઈન્દ્રનું આસન કમ્પાયમાન અવધિ જ્ઞાનને ઉપયુક્ત કર્યું તીર્થકર ભગવાનના તે અવધિજ્ઞાન વડે દર્શન કર્યા શકેન્દ્રની જેમ સકળ પરિવાર સહિત અષ્ટાપદ પર્વત પર આવી ગયો. અને ત્યાં આવીને તેણે વન્દન નમસ્કાર પૂર્વક ભગવાનની પર્યાપાસના કરી. આર્ચ પ્રમાણે અચુત દેવ લોકપર્યન્તના સઘળા ઈન્દ્રો પોત પોતાના પરિવાપર સહિત અષ્ટાપદ પર્વત પર આવ્યા એજ પ્રમાણે ભવનવાસીયોના વીસ ઈન્દ્ર, વ્યંતર દેવો ના સોળ કાળ વિગેરે ઈન્દ્ર અને જ્યોતિષ્કોના ચંદ્ર અને સૂર્ય એ બે ઈન્દ્ર પોત પોતાના પરિવાર સાથે આ અાપદ પર્વત પર આવ્યા, તેઓ સર્વે સવિધિ ભગવાનને નમન કરીને એકદમ તેમની પાસે પણ નહિ તેમ તેમનાથી વધારે દૂર પણ નહિ આ પ્રમાણે યોગ્ય સ્થાને બેસી ગયા. તે સમયે તેમના બન્ને હાથો ભક્તિવશ અંજલિ રૂપે સંયુક્ત હતા તેમની આંખોમાંથી અશ્રુધારાઓ પ્રવાહિત થઇ રહી હતી. ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શક્ર તે ઉપસ્થિત થયેલા સમસ્ત-૬૪, પરિવાર સહિત ભવનપતિઓ વ્યંતરો જ્યોતિષ્કો તેમજ વૈમાનિક દેવેન્દ્રોને. આ પ્રમાણે કહ્યું છે દેવાનુપ્રિયાં. તમે સર્વ મળીને શીધ્ર નન્દન વનમાંથી સરસ ગોશીષચન્દનના લાકડાઓ લાવો અને ત્રણચિત્તાઓ તૈયાર કરો એક અરિહંત માટે એક ગણધર માટે અને એક અવશેષ અનગારો માટે. ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શકે આભિયોગ્ય જાતિના દેવોને બોલાવ્યા. હે દેવાનુપ્રિયો, તમે શીધ્ર ક્ષીરોદક સમુદ્ર પર જાઓ અને ત્યાંથી ક્ષરોદક લઈ આવો ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શકે તીર્થંકર ના શરીરને તે ક્ષીરોદકથી સ્નાન કરાવ્યું અને ગોશીર્ષનામના શ્રેષ્ઠનો લેપ કર્યો. હંસના જેવા સફેદ વર્ણવાળ વસ્ત્રથી સુસજીત કર્યું સંઘળા અલંકારોથી શોભાયમાન કયું ભગવાનના શરીરને વિભૂષિત કર્યા પછી પછી ભવનપતિથી આરંભીને વૈમાનિક પર્યન્ત ના દેવોએ ગણધરના શરીરોને અને અનગારીના શરીરોને પણ ક્ષીરોદકથી સ્નાન કરાવ્યું તે સર્વને સ્નાન કરાવીને પછી. સરલ ગોશીષ નામના ઉત્તમ ચંદનથી લેપક દેવદૂષ્ય યુગલ તે શરીરોપર પહેરાવ્યા. એ શરીરોને સઘળા પ્રકારના અલંકા રોથી અલંકૃત કર્યા. હે દેવાનુપ્રિયો આપ ઈહામૃગ, વૃષભ, તુરગ યાવતું વનલતાઓ ના ચિત્રોથી ચિત્રિત એવી ત્રણ શિબિકાઓ અથ૮ પાલખીઓની વિફર્વણા કરાવો તે પૈકી એક ભગવાન તીર્થકરને માટે એક ગણધરો માટે અને એક બાકીના અનગારી આપેલ આજ્ઞાનુસાર એ ભુવનપતિ દેવોથી લઈને વૈમાનિક પર્યન્તના દેવોએ ત્રણ પાલખીઓના વિકુર્વણ કરી. એ દેવેન્દ્ર દેવરાજ શક Page #36 -------------------------------------------------------------------------- ________________ જબુતીવપનરિ-૨૪૬ વિમનસ્ક અને નિરાનંદ બની ને આંસુઓથી ભરેલા નેત્રો વડે ભગવાન તીર્થકર કે જેઓએ જન્મ જરા અને મરણનો વિનાશ કરેલ છે તેમના શરીરને પાલખીમાં પધરાવ્યું તે ભવનપતિ દેવોથી માંડીને વૈમાનિક સુધીના દેવોએ કે જેમણે જન્મ જરા અને મરણ ને સર્વથા વિનષ્ટ કરી દીધા છે એવા ગણધર અને અનગારોના શરીરોને શિબિકામાં આરોપિત કર્યા અને આરોપિત કરીને પછી તેમણે શરીરોને ચિતા મૂકી દીધાં બાદ દેવેન્દ્ર દેવરાજ શકે અગ્નિકુમાર દેવોને બોલાવ્યા હે દેવાનુપ્રિયો તમે તીર્થંકરની ચિતામાં યાવતુ ગણધરોની ચિતામાં અને અનગારોની ચિતામાં અગ્નિને કરો, ત્યાર બાદ તે અગ્નિકુમાર દેવોએ ખેદ ખિન્ન ચિત્તવાળા થઈને અને અશ્વપૂર્ણ નેત્રવાળા થઈ ને તીર્થકરની ચિતામાં યાવતું ગણધરોની ચિતામાં અને શેષ અનગારોની ચિતામાં અગ્નિકાયની વિકુવણા શક્તિથી ઉત્પત્તિ કરી તે દેવેન્દ્ર દેવરાજે વાયુકુમાર દેવોને બોલાવ્યા બોલાવીને કહ્યું હે દેવાનુપ્રિયો જલ્દીથી તીર્થકરની ચિતામાં યાવતું શેષ અનગારોની ચિતામવાયુકાયને વિકુર્વિત કરો અગ્નિકાયને પ્રદીપ્ત કરો તીર્થકરના શરીરને ધાવતુ ગણધરોના શરીરને તેમજ શેષ અનગારોના શરીરને અગ્નિસંયુક્ત કરો ત્યાર બાદ તે વાયુકુમાર દેવોએ વિમનસ્ક તેમજ આનંદ વિહીન થઈને તેમજ અશ્રુભીના નેત્રોથી જિનેન્દ્રની ચિતામાં યાવતુ ગણધરોની ચિતામાં તેમજ અનગારોની ચિતામાં અગ્નિકાયની વિકવણા કરી. તેમજ તેને પ્રદીપ્ત તીર્થંકરના શરીરને યાવતુ ગણધરોના શરીરોને અનગારોના શરીરોને અગ્નિ સંયુક્ત કર્યો. આ પ્રમાણે અગ્નિની સાથે જિનાદિકના શરીરો જ્યારે સંયુક્ત થઈ ગયા ત્યારે તે શક સર્વ ભવનપતિઓથી માંડીને વૈમાનિક સુધીના દેવોને આ પ્રમાણે કહ્યું. દેવાનુપ્રિયો તમે એકદમ શીઘ્રતાથી તીર્થકરની ચિતામાં યાવતુ ગણધરોની ચિતામાં તેમજ શેષ અનગારીની ચિતામાં અગર, તુરૂષ્ક, ધૃત અને મધુને નાખવામાટે લાવો. ત્યારે તે ભવનપતિથી માંડીને વૈમા નિક સુધીના સમસ્ત દેવગણોએ તીર્થકરની ચિતામાં, ગણધરોની ચિતામાં અને શેષ અનગારોની ચિતામાં નાખવા માટે અનેક કુંભ પ્રમાણ અને અનેક ભાર પ્રમાણ અગુરુ. તુરૂષ્ક, ધૃત અને મધુ લઈ આવ્યા. દેવેન્દ્ર દેવરાજ તે શક્રે મેઘકુમાર દેવોને બોલાવ્યા. હે દેવાનુપ્રિયો ! આપ સર્વે શીધ્ર તીર્થકર ની ચિતા ને વાવતુ ગણધરોની ચિતાને તેમજ શેષ અનગારોની ચિતાને ક્ષીરસાગર માંથી લઈ આવેલા જલથી શાંત કરો. ત્યારે તે મેઘકુમાર દેવોએ તીર્થકરની ચિતાને યાવતુ ગણધરોની ચિતાને અને અનગારોની ચિતાને ક્ષીર સાગરમાંથી લઈ આવેલા પાણી વડે શાંત કરી. ત્યાર બાદ તે દેવન્દ્ર દેવરાજે ભગવાનું તીર્થંકરની ઉપરિતન દક્ષિણ અસ્થિને લીધી દેવેન્દ્ર દેવરાજ ઇશાન ઈન્દ્ર ઉપરિતન વામભાગની અસ્થિને લીધા તેમજ અસુરેન્દ્ર અસુરરાજ ચમરે અધસ્તન દક્ષિણ અસ્થિને-લીધી. વૈરીચનેન્દ્ર વૈરોચન રાજ બલિએ અધસ્તન અસ્થિને-લીધી શેષ-શક્રાદિક સિવાયના ભવનપતિથી માંડીને વૈમાનિક સુધીના દેવોએ યથાયોગ્ય અવશિષ્ટ અંગોના અસ્થિઓને ઉઠાવ્યા એમાંથી કેટલાક દેવોએ જિનેન્દ્રની ભક્તિથી કેટલાંક દેવોએ આ જીતનામક કલ્પ છે આ અભિપ્રાયથી કેટલાક દેવોએ અમારી આ ફરજ છે, આ ખ્યાલથી તે અસ્થિઓને ઉઠાવ્યા. અસ્થિ ઓના ચયન બાદ દેવેન્દ્ર દેવરાજ શકે તે સમસ્ત ભવનપતિઓથી માંડીને વૈમાનિક સુધીના દેવોને યથાયોગ્ય રૂપમાં આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે સર્વરત્નનિર્મિત Page #37 -------------------------------------------------------------------------- ________________ વખારો-૨ 127 એવી ત્રણ ચૈત્ય સ્તૂપોની-ચિતાત્રય ભૂમિપર રચના કરી એમાં એક ચૈત્યસ્તૂપ તીર્થંકર ભગવાનની ચિતામાં એક ગધણરોની ચિતામાં એક અવશેષ અનગારોની ચિતા માં તૈયાર કરો. ત્યાર બાદ તે ભવનપતિથી માંડીને વૈમાનિક સુધીના દેવોને ત્યાં સર્વ રત્નમય ત્રણ ચૈત્ય સ્તૂપોની રચના કરી. ત્યાર બાદ તે સમસ્ત ભવનપતિથી માંડીને વૈમાનિક સુધીના ચતુર્વિધ નિકાયના દેવોએ તીર્થકર ભગવાનના નિવણ કલ્યાણની મહિમાની-આયોજના કરી. મોક્ષગમનના ઉત્સવ બાદ તે ચતુર્વિધ નિકાયના દેવો જ્યાં નંદીશ્વર નામે દ્વીપ હતો ત્યાં ગયા ત્યાં જઈને દેવેન્દ્ર દેવરાજ શક્ર પૂર્વ દિશામાં સ્થિત અંજનક પર્વત પર દેવેન્દ્ર દેવરાજ શક્રનાચાર લોકપાલોએ ચાર દધિમુખ પર્વતો પર દેવેન્દ્ર ઈશાને ઉત્તર દિશાના અંજન નામક પર્વત પર દેવેન્દ્ર ઈશાનના ચાર લોકપાલોએ ચાર દધિમુખ પર્વતો પર અહિનક મહોત્સવ કર્યો અસુરેન્દ્ર અસુર રાજ ચમરે દક્ષિણ દિશા ના અંજની પર્વત પર અને તેના લોકપાલોએ દધિમુખ પર્વતો પર વૈરોચનેન્દ્ર વૈરોચન રાજ બલિએ પશ્ચિમ દિશાના અંજન પર્વત પરઅને તેના ચાર લોકપાલોએ દધિમુખ પર્વતોની ઉપર અણહિક મહોત્સવ કર્યો. આ પ્રમાણે જ્યારે શક્રથી માંડીને બલિ સુધીના ઈન્દ્રોએ અહિક મહોત્સવનો સમ્પન્ન કર્યા ત્યારે ભવનપતિથી માંડીને વૈમાનિક સુધીના સર્વ દેવોએ અણહિક મહોત્સવ કર્યો. અષ્ટાહિક મહોત્સવ કરીને પછી તે સર્વ ઈન્દ્રાદિક જ્યાં પોતપોતાના વિમાનો હતાં જ્યાં પોતપોતાના ભવનો હતાં. જ્યાં પોતપોતાની સુધમાં સભાઓ હતી અને જ્યાં પોતપોતાના માણવક નામે ચૈત્ય તંભો હતા, ત્યાં ગયા. તેમણે વજય ગોલવૃત્ત સમુદ્રકોમાં-વર્તુલાકાર ભાજન વિશેષોમાં તે જિનેન્દ્રની અસ્થિઓને પ્રસ્થાપિત કર્યા. પ્રસ્થાપિત કરીને પછી તેમણે ઉત્તમ કે નવીન શ્રેષ્ઠી મોટી-મોટી માળાઓથી તેમજ ગન્ધ દ્રવ્યોથી તેમની પૂજા કરી. પૂજન કરીને પછી તેઓ સર્વે પોતપોતાના સ્થાનો પર નિવાસ કરતા આનંદપૂર્વક વિપુલ ભોગ ભોગવવા લાગ્યા. _f47] જ્યારે બે કડા કોડી સાગરોપમ પ્રમાણ તૃતીય કાળ સમાપ્ત થયો. ત્યારે હે શ્રમણ આયુષ્યનું અનંત શુકલાદિ ગુણ રૂપ પયયોની હીનતા વાળો યાવતું અનંત ઉત્થાન, બલ, વીર્ય, પુરુષકાર પરાક્રમ રૂપ પયયોની હીનતા વાળો દુપ્પમ સુષમાં નામક ચતુર્થ કાળ પ્રારંભ થયો. હે ભદન્ત ! આ ચતુર્થ કાળમાં ભરત ક્ષેત્રના સ્વરૂપ વિષે શું કહેવામાં આવ્યું છે? હે ગૌતમ, તે ચતુર્થ કાળમાં તે ભરત ક્ષેત્રની ભૂમિ અત્યંત સમતલ હતી, એથી તે રમણીય સુંદર હતી. પાંચ વર્ણો ના મણિઓથી ઉપશોભિત હતી. હે ભદન્ત તે ચતુર્થ કાળના માણસોનું સ્વરૂપ કેવું કહેવામાં આવ્યું છે. ? હે ગૌતમ ! ચતુર્થ કાળના માણસો ના છ પ્રકારના સંવનન કહેવામાં આવ્યા છે. તેમજ તે અનેક ધનુષ જેટલી ઉંચાઈ ધરાવતા હતા. આ કાળના માણસો નું આયુ જઘન્યથી એક અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી એક પૂર્વ કોટિ જેટલું કહેવામાં આવે છે. આટલું દીર્ઘ આયુ ભોગવીને કેટલાક જીવો નરકગામી હોય છે. કેટલાક જીવો તિર્યંચગગામી હોય છે. કેટલાક જીવો મનુષ્યગામી હોય છે. કેટલાક જીવી દેવગામી હોય છે. તેમજ કેટલાક જીવો સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે, કેટલાક જીવી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. યાવતું સકળ કર્મોના બંધનોથી. મુક્ત થઈ જાય છે, પારમાર્થિક સુખને પ્રાપ્ત કરે છે, અને સમસ્ત દુઃખોનો અત્ત કરી નાખે છે. તે કાળમાં ત્રણ વંશો ઉત્પન્ન થયા-અહં વંશ, ચક્રવતિ વંશ દશાઈ વંશ, તેમજ 23 Page #38 -------------------------------------------------------------------------- ________________ 128 જંબુલીવપન્નતિ- ર૪૭ તીર્થકરો, 12 ચક્રવર્તીઓ, નવ બળદેવો અને નવ વાસુદેવો થયા. [48] તે કાલે જ્યારે 42 હજાર વર્ષ કમ એક કોટા કોટી સાગરોપમ પ્રમાણવાળો ચતુર્થ કાળ સમાપ્ત થયો ત્યારે ધીમે ધીમે અન્ત રહિત વર્ણપયયોના વાવતુ ગબ્ધ પયયોના અનંત બળવીય આ ભરતક્ષેત્રમાં દુષમાં નામના પાંચમાં કાળ નો પ્રારંભ થશે. હે ભદન્ત ! આ પંચમ કાળના સમયમાં ભરતક્ષેત્રના આકાર ભાવ પ્રત્યવતાર સ્વરૂપ-કેવું કહેવામાં આવેલ છે ? હે ગૌતમ તે સમયે આ ભરત ક્ષેત્રનો ભૂ-ભાગ એવો. અત્યંત સમતલ, રમણીય થશે જેવો કે વાધવિશેષ મુરજ નો, યાવતુ અનેક પ્રકારના પાંચ વર્સોવાળા કૃત્રિમ મણિઓ તેમજ અકૃત્રિમ મણિઓથી ઉપશોભિત થશે- તે કાળમાં ભરતક્ષેત્રના મનુષ્યોના આકાર ભાવપ્રત્યવતાર-સંહનન, સંસ્થાન શરીરનાં ઉંચાઈ વગેરે કેવા હશે? હે ગૌતમ ! તે કાળના મનુષ્યોના 6 પ્રકારના સંહનનો હશે. 6 પ્રકારના સંસ્થાનો હશે, વગેરે કંઈક વધારે એક સો વર્ષ જેટલું આયુષ્ય ધરાવનારા હશે, આટલું આયુષ્ય ભોગવીને કેટલાક મનુષ્યો નરકગામી થશે. યાવતુ કેટલાક તિર્યગતિગામી થશે, કેટલાક મનુષ્યગતિ ગામી થશે. કેટલાક દેવગતિગામી થશે તેમજ કેટલાક સિદ્ધપદને પ્રાપ્ત કરશે. કેવળ જ્ઞાનથી ચારચર લોકનું અવલોકન કરશે. સમસ્તકમથી રહિત થઈ જશે. સમસ્ત દુખોનો અન્ન કરશે. તે કાળમાં પાશ્ચાત્ય ત્રિભાગમાં અંશાત્રતયમાં-ગણધર્મ-સમુદાયધર્મ-નિજજ્ઞાતિધર્મ પાખંડધર્મ- શાક્યા દિધર્મ- નિગ્રહા નિગ્રહાદિરૂપ નૃપધર્મ, જાત તેજ-અગ્નિ, ધર્માચરણ-સંયમરૂપધર્મ અને ગચ્છ વ્યવહાર એ સર્વેછિન્ન-વિચ્છિન્ન થઈ જશે. અગ્નિ જ્યારે રહેશે નહીં ત્યારે અગ્નિ નિમિત્તિક જે રધુનાદિ વ્યવહાર છે, તે પણ સંપૂર્ણરૂપમાં છિન્ન-વિચ્છિન્ન થઈ જશે. હા કેટલાક જીવો ને સમ્યકત્વરૂપ ધર્મ થતો રહેશે. પણ બિલોમાં રહેનારાઓ માટે અતિ કિલષ્ટ હોવા બદલ ચારિત્ર હશે નહિ. [49] અવસર્પિણીનો દુષ્ણમાનામક પાંચમો આરક કે જે 21 હજાર વર્ષ જેટલો કહેવામાં આવેલ છે. જ્યારે વ્યતીત થઈ જશે અને કાલક્રમથી. જ્યારે અનંતવર્ણ પર્યાયો અનંત ગબ્ધપયિો, અનંતરૂપ પર્યાયો, અનંત સ્પર્શ પયયો અને યાવિત્પદ અનંત. સંસ્થાન પયયો, અનંત અગુરુલઘુ પયરયો અનંત ઉત્થાનકમ, બળવીર્ય, પરુષકાર પરા ક્રમ પયિો અનંત રૂપમાં ઘટિત થતા જશે. ત્યારે હે શ્રમણ આયુષ્માનું દુષ્પમ દુષમાં નામક છઠ્ઠો આરો પ્રારંભ થશે. એ કાળ એવો થશે કે એમાં દુઃખથી સંત્રસ્ત થયેલા લોકો હાહાકાર કરશે ભેરીની જેમ એ કાળ જનક્ષયનો હેતુભૂત હોવા બદલ ભીતરમાં શૂન્ય રહેશે. એ કોલાહલભૂત થશે એવો કઠોરમાં કઠોર હશે, ધૂલિથી માલન હશે. દુખથી સહ્ય હશે. વ્યાકુળતા ઉત્પન્ન કરે તેવો હશે, ભયપ્રદ હશે. આ વાયુનું નામ સંવર્તક વાયુ હશે. કેમ કે એ તૃણ-કાષ્ઠાદિકોને એક દેશમાંથી દેશાન્તરમાં પહોંચાડનાર હશે. એ દુષમ દુષમકાળમાં દિશાઓ સતત ધૂમ-જેવી પ્રતીત થશે અધિકમાત્રામાં ચન્દ્ર હિમવષા કરશે. સૂર્ય એટલી બધી માત્રમાં ઉષ્ણતાની વર્ષા કરશે કે તે અસહ્ય થઈ પડશે. ત્યાર બાદ હે ગૌતમ ! વારંવાર સ્વાદુરસ વર્જિત જલવર્ષે મેઘો-ખારમેઘોઅગ્નિમેઘો- વિધુત્મઘો- વિષમેઘો કુષ્ઠાદિક રોગરૂપ પરિણામોત્પાદકજલયુક્ત મેઘો. કે જેમનું પાણી. અરુચિરકારક થશે, એવી અરૂચિકારક જલવૃષ્ટિ કરનારા મેઘો, એવી વર્ષા કરશે કે જેમાં વૃષ્ટિધારા પ્રચંડ પવનના આઘાતોથી આમ તેમ વેરાઈ જશે. અને તે Page #39 -------------------------------------------------------------------------- ________________ વફખારો-ર 129 લોકો ઉપર તે તીક્ષ્ણ વિશિષ્ટ આઘાતો કરનારી થશે. આ વૃષ્ટિથી ભરતક્ષેત્રમાં સ્થિત વૃષ્ટિત ગ્રામોમાં, આકર સુવર્ણદિની ખાણોમાં, અષ્ટાદશ કરવર્જિત નગરોમાં, ધૂલિ પ્રાકાર પરિક્ષિપ્ત ખેટ ગ્રામોમાં, કુત્સિત નગર રૂપ કર્નટોમાં, અઢી ગાઉનિ અંદર ગ્રામાન્તર રહિત મડંબોમાં, જલીય માર્ગથી યુક્ત જનનિવાસ રૂપ દ્રોણમુખોમાં, સમસ્ત વસ્તુઓની પ્રાપ્તિના સ્થાન ભૂત પત્તનોમાં, જલપત્તનોમાં અને સ્થલ પત્તનોમાં-બને પ્રકારના પત્તનોમાં, પ્રભૂતતા વણિજનોના નિવાસભૂત નિગમોમાં, પહેસાં તાપ સજનો દ્વારા આવાસિત અને તત્પશ્ચાતુ બીજા લોકો જ્યાં આવીને રહેવા લાગ્યા હોય એવા સ્થાન રૂપ આશ્રમોમાં રહેનારા માણસોનો તે મેઘો વિનાશ કરશે વૈતાઢ્યગિરિ નિવાસી વિદ્યાધરોનો પક્ષી-સમૂહોનો અથવા આકાશચારી પક્ષીઓનો ગ્રામ અને જંગલોમાં વિચરનારા અનેક પ્રકારના સજીવોના આપ્રાદિક વૃક્ષોનો, શાલ્યાદિરૂપ ઔષધિઓનો તે મેઘો વિનાશ કરશે શાશ્વત પર્વત વૈતાઢ્ય ગિરિને બાદ કરીને ઊર્જયન્ત વૈભાર વગેરે ક્રિડા પર્વતનો. ગોપાલગિરિ ચિત્રકૂટ વગેરે પર્વતનો, શિલા સમૂહ જ્યાં હોય છે અથવા ચોર સમૂહો જેમાં નિવાસ કરે છે એવા પર્વતનો. મોટી-મોટી શિલાઓ વાળા ઉન્નત ટેકરીઓનો, ધૂલિસમૂહ રૂપ ઉન્નત સ્થલીનો અને પાંસુ આદિથી રહિત વિશાળ પઠારોનો તેમજ સમસ્ત સ્થાનોનો નાશ કરશે શાશ્વત નદી ગંગા અને સિક્યુને બાદ કરીને પૃથ્વી ઉપરના સ્ત્રોતોને, વિષમ ખાડાઓ તે દુષમા નામના આરામાં ભરતક્ષેત્રના આકારભાવ પ્રત્યાવતાર-સ્વરૂપ કેવું હશે ? હે ગૌતમ ! તે દુષ્કમ દુષમાં કાળમાં આ ભૂમિ અંગારભૂત જ્વાલરહિત. અગ્નિ પિંડ જેવી મુશ્મર રૂપ તુષાગ્નિ જેવી ક્ષારિકભૂત ગમ ભસ્મ જેવી, તપ્તકટાહ જેવી. સંપૂર્ણ દેશમાં સમાન વાલા વાળી અગ્નિ જેવી થશે પ્રચુર પાંશુવાળી થશે. પ્રચુરરેણ વાળી થશે, પ્રચુરપંક વાળી થશે. પ્રચુર પનક-પાતળા કાદવવાળી થશે, તે દુષમકાળના મનુષ્યો અશોભન રૂપવાળા, અશોભન આકૃતિવાળા, દુષ્ટવર્ણવાળા, દુષ્ટગધવાળા દુર્ગન્ધયુક્ત શરીર વાળા, દુષ્ટરસયુક્ત શરીરવાળા અને દુષ્ટ સ્પર્શયુક્ત શરીરવાળા થશે. અનભિલાષ ણીય થશે. અકમનીય થશે. અપ્રીતિના સ્થાન ભૂત થશે. કેમકે અમનોજ્ઞ થશે. એમના અંગોપાંગો પૂર્ણ થશે નહિ. એમના માથાના વાળ સંસ્કાર રહિત હોવાથી મોટા રહેશે. અને મૂછોના વાળ પણ આવશ્યકતા કરતાં વધારે મોટા રહેશે. એઓ વર્ણમાં સાવ કાળા થશે, કૂર થશે, શરીરનો સ્પર્શ કઠોર થશે શ્યામવર્ણનીલરંગ એમના શરીરનો થશે. એમની આકૃતિ દુર્દશનીય રહશે. એમનું અંગ રેખાત્મક કરચલી ઓથી વ્યાપ્ત રહેશે, એમનું મુખ એનાથી એવું લાગશે કે જાણે તે ઘડાનું જ વિકૃત મુખ છે. એમના બન્ને નેત્રો અતુલ્ય હશે અને એમનું નાક કુટિલ હશે એમનું મુખ કરચલીઓથી વિકૃત તેમજ કુટિલ હોવાથી જોવામાં ભયંકર લાગશે એમના શરીરનું ચામડું દ્ધ, કિટિભ-ખાજ, સિધમ વિગેરે વિકારોથી વ્યાપ્ત થશે, એથી કંડુરોગથી વ્યાપ્ત રહેશે એમની ચાલ ઉટ્રાદિકની જેવી થશે. એમના શરીરની અસ્થિઓ ઉત્કટુંકયથાસ્થાનની સ્થિતિથી રહિત થશે, ખરાબ-ગંદી જગ્યામાં ઉઠશે બેસશે. એમની શય્યા કુત્સિત હશે એમના શરીરનો દરેકે દરેક અવયવ રોગોથી ગ્રસિત હશે.એમનામાં કોઈ પણ જાતનો ઉત્સાહ નહિ હશે આત્મબળથી એઓ રહિત હશે. એમની ચેષ્ટા નષ્ટ થઈ જશે. એમને ક્રોધ, માન, માયા અને લોભ એ કષાયો પ્રચુર માત્રામાં રહેશે. મોહ મમતા એમનામાં Page #40 -------------------------------------------------------------------------- ________________ 130 જંબુદ્વીપનત્તિ-૨૪૯ બહુ જ વધારે પ્રમાણમાં થશે શુભકમથી એઓ રહિત હશે એઓ પ્રાયઃ ધર્મ, શ્રદ્ધા અને સમ્યકત્વથી પરિભ્રષ્ટ હશે, એમના શરીરની ઉંચાઈ ઉત્કૃષ્ટથી 24 અંગુલ પ્રમાણે એક હાથ જેટલી હશે એમની ઉત્કૃષ્ટ આયુ 16 વર્ષથી માંડીને 20 વર્ષ સુધી હશે અનેક પુત્ર અને પૌત્રરૂપ પરિવારમાં પ્રચુર પ્રણય-સ્નેહથી એઓ યૌવનાવસ્થા સમ્પન્ન થઈ એઓ ગંગા અને સિંધુ તેમજ વૈતાદ્ય પર્વતના આધારે રહેલ. બિલવાસી મનુષ્યો હશે. એમનાથી ફરી ભવિષ્યન્ મનુષ્યોના કુટુંબોની સૃષ્ટિ થશે. દુષ્પમદુષમકાળમાં પદથી માંડીને આ અંતિમ વિશેષણ રૂપ પદ્ય સુધીના પદો વડે અમોએ છઠ્ઠા આરાના વખતના મનુષ્યોનું વર્ણન કર્યું છે. તે કાળમાં અને તે સમયમાં ગંગા અને સિધુ નામે બે નદીઓ હશે એ બન્ને નદીઓ રથના ગમન માર્ગનું સિન્ધ નામે બે નદીઓ હશે એ બને નદીઓ રથના ગમન માર્ગનું જેટલું પ્રમાણ હોય છે, તેટલા પ્રમાણ જેટલા વિસ્તારવાળી હશે, બને નદીઓમાં રથના ચન્દ્રન છિદ્ર તુલ્ય જેની અવગાહનાનું પ્રમાણ હશે, તેટલું પાણી વહેતું રહેશે. તેમાં પણ અનેક મલ્યો અને કચ્છપો રહેશે. એ પાણીમાં સમજાતીય અષ્કાયના જીવો નહિ થશે. બિલવાસી મનુષ્યો જ્યારે સૂર્યોદય થવાનો સમય થશે ત્યારે અને જ્યારે સૂર્યાસ્ત. થવાનો સમય હશે ત્યારે પોત-પોતાના બિલોમાંથી બહાર નીકળશે અને બિલોમાંથી વેગ પૂર્વક નીકળીને તેઓ મત્સ્યો અને કચ્છપોને પાણીમાંથી, પકડશે અને પકડીને એઓ તે મચ્છ કચ્છપોને રાત્રીશીતમાં અને દિવસમાં તડકામાં સૂકવશે. તેમનાથી પોતાની બુભક્ષા મટાડશે આ પ્રમાણે આ આરાની સ્થિતિ 21 હજાર વર્ષ જેટલી છે ત્યાં સુધી એઓ તેમ કરતા રહેશે. એ છઠ્ઠા આરામાં ઉત્પન્ન થયેલા મનુષ્યોકે જેઓ શીલ વર્જિત દુરાચારી થશે મહાવ્રતોથી હીન થશે-અનુવ્રતો અને મૂળગુણોથી રહિત હશે. ઉત્તમ ગુણોથી રહિત હશે. કુલાદિ મયદા થી પરિવર્જિત હશે પૌરુષિ વગેરે નિયમો અને અષ્ટમી વગેરે પર્વ સંબંધી ઉપવાસોના આચરણથી રહિત થશે. પ્રાયઃ માંસાહારી થશે, તુચ્છ આહાર કરશે દુર્ગધ આહાર ભક્ષી થશે. કાળ માસમાં મરણ પ્રાપ્ત કરીને એઓ નરકગતિ અને તિર્યંચ ગતિમાં જશે અને ત્યાં જ ઉત્પન થશે. સર્વે પૂર્વોક્ત માંસાહારાદિ વિશેષણો વાળા સિંહ, વાઘ વગેરે પ્રાણીઓ ઘણું કરીને નરક ગતિ અથવા તો તિર્થગ્ગતિમાં મરણ પ્રાપ્ત કરીને જશે કાક વિશેષ, કંક વૃક્ષ ફોડ પક્ષી મદ્રક જલ કૌઆ અને શિખી-મયૂર એ જીવો પ્રાયઃ નરક અને તિર્ય) યોનિકોમાં વાવત જશે. અને ત્યાંજ ઉત્પન્ન થશે. પિ૦] તે અવસર્પિણીના અવયવ રૂપ દુષમાં નામક આરાની 21 હજાર વર્ષરૂપ સ્થિતિ જ્યારે સપૂર્ણ થઈ જશે એટલે કે 21 હજાર વર્ષનો પંચમકાળ નીકળી જશે ત્યારે આગળ આવનારા ઉત્સર્પિણી કાળમાં-શ્રાવણ માસની કૃષ્ણપક્ષની પ્રતિપદા તિથિમાં પૂર્વ અવસર્પિણી કાળના અષાઢ માસની પૂર્ણિમા તિથિ રૂપ અંતિમ સમયની સમાપ્તિ થઈ જશે. બાલવ નામના કરણમાં ચન્દ્રની સાથે અભિજિતુ નક્ષત્રનો યોગ થશે ત્યારે ચતુર્દશ કાળોનો જે ઉઠ્ઠવસ કે નિઃશ્વાસ રૂપ પ્રથમ સમય છે તે સમયે અનંતવર્ણ પાયોથી, અનંત ગબ્ધ પર્યાયિોથી, અનંતરસ પર્યાયોથી અનંત સ્પર્શ પર્યાયોથી, અનંત સંહનન પયયોથી, અનંત સંસ્થાન પર્યાયોથી, અનંત ઉચ્ચત્વ પયયોથી અનંત આયુષ્ક પર્યાયોથી અનંત અગુરુલઘુ પયયોથી, અનંત ઉત્થાન, કર્મ, બળ-વીર્ય પુરૂષકાર Page #41 -------------------------------------------------------------------------- ________________ વબારોર 131 પર્યાયોથી, અનંત ગુણ વૃદ્ધિયુક્ત થતો આ દુષમ દુષ્યમાં નામનો કાળ પ્રારંભ થશે. હે ભદન્ત ! આ ઉત્સર્પિણી કાળના પ્રથમ આરામાં ભરતક્ષેત્રનો કેવો આકાર ભાવ પ્રત્યવતાર એટલે કે સ્વરૂપ થશે. પ્રભુ કહે છે- એ કાળ એવો થશે કે જેવો અવસર્પિણી કાળના વર્ણનમાં છઠ્ઠા આરાનું વર્ણન તેવું જ વર્ણન આ પ્રસંગે અહીં પણ જાણી લેવું જોઈએ. જ્યારે ઉત્સર્પિણીનો આ દુષમ દુષ્ણમા નામનો પ્રથમકાળ કે જે 21 હજાર વર્ષ જેટલો છે. સમાપ્ત થઈ જશે ત્યારે ત્યારે ધીમે ધીમે કાળના પ્રભાવથી અનંત શુક્લાદિ વર્ણ પયયિોથી યાવતુઅનંત રસ આદિ પૂર્વોક્ત પયિોથી અનંત ગુણ પરિવદ્ધિત, થતો બીજો દુષ્યમા નામક આરાનો પ્રારંભ થશે. [51] આ ઉત્સર્પિણીના દ્વિતીય આરક રૂપ દુષમકાળમાં-આ. કાળના પ્રથમ સમયમાં પુષ્કલ સંવર્તક નામક મહામેઘ, પ્રકટ થશે. આ પુષ્કલસંવર્તક મહામેઘનું પ્રમાણ ભરતક્ષેત્રના પ્રમાણ જેટલું થશે. તેમજ ભરતક્ષેત્રનો જેટલો વિખંભ અને સ્થૌલ્ય છે તેટલા જ પ્રમાણ જેટલો આનો વિખંભ અને સ્થૌલ્ય થશે. ત્યાર બાદ તે પુષ્કલ સંવર્તક પર્જન્યાદિ ત્રણ મેઘોની અપેક્ષાએ વિશાલતાવાળો મહામેઘ અતીવ શીઘ્રતાથી ગર્જના કરશે. ગર્જના કરીને પછી તે શીધ્ર વિદ્યુતોથી યુક્ત થશે પછી તે મહામેઘ યૂકા પ્રમાણ, મૂસલ પ્રમાણ તથા મુષ્ટિ પ્રમાણ જેવી ધારાઓથી સાત દિવસ સુધી કે જેમાં સામાન્ય રૂપથી મેઘનો અભાવ રહેશે વર્ષા કરતો રહેશે આ મેઘ ભરતક્ષેત્રના ભૂમીપ્રદેશને કે જે અંગાર જેવો તેમજ તુષાગ્નિ જેવો થઈ રહ્યો છે અને ભસ્મીભૂત થઈ ચૂક્યો હતો તેને સપૂર્ણતઃ શાન્ત કરશે. શીતલ કરશે. સાત દિવસ-રાત્રિ સુધી સતત વરસશે ત્યાર બાદ અહીં ક્ષીરમેઘ નામક મહમેઘ પ્રકટ થશે એની લંબાઈ પણ ભરતક્ષેત્રના પ્રમાણ જેટલી થશે અને ભરતક્ષેત્ર પ્રમાણે જ એનો વિખંભ અને બાહલ્ય થશે. તે ક્ષીર નામનો મહામેઘ બહુ જ શીઘ ગર્જના કરશે. વીજળીઓ ચમકાવશે સાત દિવસ-રાત્રિ સુધી વષ કરતો રહેશે. એથી તે ક્ષીરમેઘ ભરતક્ષેત્રની ભૂમિના વર્ણ, ગબ્ધ, રસ અને સ્પર્શને શુભ બનાવી દેશે ત્યારબાદ અહીં ધૃતમેઘ નામક મહામેઘ પ્રકટ થશે. આ મેઘ પણ ભરતક્ષેત્ર પ્રમાણ જેટલી ચોડાઈ વાળો અને વિશાળ હશે. પ્રકટ થવાબાદ તે ધૃતમેઘ ગર્જના કરશે. યાવતું વર્ષા કરશે. આથી ભરતક્ષેત્રની ભૂમિમાં નેહભાવ- નિગ્ધતા થઈ જશે. ત્યારબાદ અહીં અમૃત મેઘ નામક મહામેઘ પ્રકટ થશે. આ મેઘ લંબાઈ પહો બાઈ અને સ્કૂલતામાં ભરતક્ષેત્ર જેટલી લંબાઈ, પહોળાઈ અને સ્થૂલવાળો થશે. આ પણ સાત દિવસ અને રાત સુધી અમૃતની વર્ષા કરશે. આ મેઘ ભરત ક્ષેત્રમાં વૃક્ષોને, ગુચ્છોને, સ્કંધરહિત વનસ્પતિ વિશેષોને લતાઓને, વલ્લિઓને અશીરાદિક તૃણોને. પર્વજ ઈક્ષ આદિ કોને અંકુરોને ઈત્યાદિ બાદરવનસ્પતિકાયિકોને ઉત્પન્ન કરશે. અહીં એક બીજો મહામેઘ પ્રકટ થશે.જેનું નામ રસમેઘ હશે. આ રસમેઘ પણ લંબાઈ, પહોળાઈ અને પૂલતામાં ભરતક્ષેત્રના પ્રમાણ જેટલો હશે. સાત દિવસ અને રાત સુધી સતત વર્ષતો રહેશે. એ રસમેઘ અનેકવૃક્ષોમાં,ગુચ્છોમાં,ગુલ્મોમાં,લતાઓમાં,અને અંકુરાદિ કોમાં તિક્ત, કટક, કષાયલા, આડુ અને મધુર એ પાંચ પ્રકારના રસવિશેષો ને ઉત્પન્ન કરશે. ત્યાર બાદ જેમાં વૃક્ષથી માંડીને હરિત ઔષધી સુધી વનસ્પતિઓ ઉત્પન થઈ ચુકી છે એવું ભરતક્ષેત્ર વર્ષ થઈ જશે તેમજ પરિપુષ્ટ વલ્કલો પાંદડાઓ, કિસલયો. અંકુર, વ્રીહિ વગેરેના, બીજોના અગ્રભાગોપુષ્પો અને ફૂલ વિગેરેથી વ્યાપ્ત થઈને Page #42 -------------------------------------------------------------------------- ________________ 132 જબુતીવપનત્તિ- 2/51 જેમાં ત્વક પત્રાદિકોનો ઉપભોગ અનાયાસ રૂપમાં થઈ શકશે એવું તે ભરતવર્ષ થશે. [પ૨] ભરતક્ષેત્રમાં સ્થિત થઈને તત્કાલીન તે મનુષ્યો ભરતક્ષેત્ર રૂઢ ગુચ્છો. વાળું પ્રરૂઢગુલ્મોવાળ, પ્રરૂઢ લતાઓ અને યાવત ઉપસ્થિત થયેલ ફલોવાળ એથી તે મનુષ્ય જોશે કે આ ક્ષેત્ર સુખોપભોગ્ય થઈ ચુક્યાં છે તો આ રીતે ખ્યાલ કરીને તેઓ પોતપોતાના બિલોમાંથી બહાર નીકળી આવશે અને બહાર નિકળીને પછી તેઓ બહુજ આનંદિત અને સંતુષ્ટ થયેલાં તેઓ પરસ્પર એક-બીજાની સાથે વિચાર વિનિમય કરશે હે દેવાનુપ્રિયો ભારતક્ષેત્ર યાવતું સુખોપભોગ્ય બની ગયું છે. આ પ્રમાણે નિશ્ચય કરીને તેઓ વ્યવસ્થા કરશે. પછી તે આ ભરત ક્ષેત્રમાં બહુ જ આનંદપૂર્વક બાધા રહિત થઈને વિવિધ પ્રકારની ક્રીડાઓ કરતાં પોતાના સમયને વ્યતીત કરશે [પ૩ હે ભદન્ત ઉત્સર્પિણી સંબંધી એ દુષ્પમા કાળમાં ભરત ક્ષેત્રના આકાર ભાવના પ્રત્યવતાર એટલે કે સ્વરૂપ કેવું હશે? હે ગૌતમ ! એ કાળમાં ભરત ક્ષેત્રનો ભૂમિભાગ બહુસમરણીય થશે યાવતુ તે કૃત્રિમ અકૃત્રિમ મણિઓથી સુશોભિત થશે. તે મનુષ્યોને છ પ્રકારનું તો સંહનન થશે, છ પ્રકારનું સંસ્થાન થશે અને શરીરની ઊંચાઈ અનેક હસ્ત પ્રમાણ જેટલી હશે. એમની આયુષ્યનું પ્રમાણ જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ કંઈક વધારે 100 વર્ષ જેટલું હશે. આયુષ્યની સમાપ્તિ પછી નરક ગતિમાં યાવત તિર્યગ ગતિ અને દેવગતિમાં જશે પણ સિદ્ધગતિ કોઈ મેળવી શકશે નહિ. તે ઉત્સર્પિણીમાં 21 હજાર વર્ષ પ્રમાણવાળો જ્યારે એ દુષમ નામક દ્વિતીયકાળ સમાપ્ત થઈ જશે ત્યારે અનંત વર્ણ પયયોથી પાવતુ અનંત ગંધ આદિ પયયિોથી વૃદ્ધિગત થયો આ ભરતક્ષેત્રમાં દુબમ સુષમાનામક તૃતીય આરક પ્રાપ્ત થશે. એ આરામાં ભરત ક્ષેત્રનો ભૂમિભાગ બહુ સમરમણીય થશે. યાવતુ અકૃત્રિમ પાંચ વણના મણિઓથી તે ઉપશોભિત થશે ઉત્સર્પિણીના દુષમાં સુષમા કાળના ભાવી મનુષ્યોના 6 પ્રકારના સંહનનો થશે, 6 પ્રકારના સંસ્થાનો થશે તેમ જ તેમના શરીરની ઊંચાઈ અનેક ધનુષ પ્રમાણ જેટલી હશે. એમનું આયુષ્ય જઘન્યથી એક અત્તમહૂર્ત જેટલું અને ઉત્કૃષ્ટથી એક પૂર્વકોટિ સુધી હશે. આટલું દીર્ઘઆયુષ્ય ભોગવીને જ્યારે એઓ મરણ પામશે ત્યારે એમનામાંથી કેટલાંક મનુષ્યો તો નરકમાં જશે યાવતુ સમસ્ત શારીરિક અને માનસિક દુઃખોનો વિનાશ કરશે. તે ઉત્સર્પિણી કાળના એ તૃતીય આરકમાં ત્રણ વંશો. ઉત્પન્ન થશે અહ, વંશ, ચક્રવર્તીવંશ અને દશાર્વવંશ યદુવંશ. તે ઉત્સર્પિણી કાળના એ તૃતીય આરામાં 23 તીર્થંકરો, 11 ચક્રવર્તીઓ, નવ બળદેવો અને નવ વાસુદેવો ઉત્પન્ન થશે. હે આયુષ્મન શ્રમણ ! ઉત્સપિનીના 42 હજાર વર્ષ કમ 1 સાગરોપમ કોટાકોટિ પ્રમાણવાળા આ તૃતીય આરકની જ્યારે પરિસમાપ્તિ થઈ જશે ત્યારે અનંતવર્ણ પર્યાયોથી યાવતુ અનંત ગણી વૃદ્ધિથી વર્ધમાન એ ભરત ક્ષેત્રમાં સુષમદુષ્ણમાનામક ચતુર્થ આરક લાગશે. એ આરકના ત્રણ ભાગો થશે. એમાં એક પ્રથમ ત્રિભાગ થશે. દ્વિતીય મધ્યમત્રિભાગથશે અને તૃતીય પશ્ચિમત્રિભાગ થશે એમાંથી જે પ્રથમ ત્રિભાગમાં ભરતક્ષેત્રનો ભૂમિભાગ બહુસમરમણીય થશે. યાવત્ અવસર્પિણી સંબંધી સુષમ દુષમના પશ્ચિમ વિભાગમાં જેવું મનુષ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે, તેવું જ વર્ણન જાણવું ફક્ત કુલકરના તેમજ અષભ સ્વામીના વર્ણનને બાદ કરીને અહીં પણ સમજવું જોઇએ. ભદ્રકૃતનામક તીર્થકરનો અભિશાપ કહેવો. આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે Page #43 -------------------------------------------------------------------------- ________________ વકુબારો-ર 133 કે ઉત્સર્પિણીના ૨૪મા તીર્થંકરનો અભિશાપ પ્રાપ્ત કરીને અવસર્પિણીમાં ઉત્પન્ન થયેલ પ્રથમ તીર્થંકરના જેવો જ અભિલાપ કહેવો જોઇએ. કારણ કે એઓ બન્નેમાં ઘણું કરીને સમાનશીલતા છે, ઉત્સર્પિણી સંબંધી સુષમ દુષમના પ્રથમત્રિભાગમાં એ 15 કુલકર ઉત્પન્ન થશે. જેમ કે સુમતિ યાવતુ નાભિ તથા એ 15 કુલકરીમાંથી 5, 5 કલકરો વડે જે-જે દંડનીતિ ચાલુ કરવામાં આવે છે, તે પણ પહેલાં પ્રકટ કરવામાં આવી છે. ધીમે-ધીમે જેમ-જેમ કાળ વ્યતીત થતો જશે તેમ તેમ સર્વ મનુષ્યો અહમિન્દ્રત્વને પ્રાપ્ત કરતા જશે, એમાં સવન્તિમ કુલકર થશે, એ કાળમાં અંતિમ તીર્થંકર ભદ્રકૃત નામે થશે. અવસર્પિણી કાળના એ આરામાં જેમ 24 તીર્થકરોથયાથી અહીં તેમજ 24 તીર્થકરો અહીં પણ થશે. એ આ કાળમાં 89 પક્ષ પ્રમાણ જ્યારે આ કાળ વ્યતીત થઈ જશે. ત્યારે થશે. આમ આગમનું વચન છે. અવસર્પિણી કાળમાં જે પ્રથમ તીર્થંકર છે, તેના સ્થાને ઉત્સર્પિણી કાળમાં 24 તીર્થંકર હોય છે. ઉત્સર્પિણીના એ ચતુર્થ આરકમાં પ્રથમ - ત્રિભાગમાં રાજધર્મ યાવતું ગુણધર્મ, પાખંડધર્મ નાશ પામશે. એ આરકના મધ્યમ અને પશ્ચિમ ભાગની વક્તવ્યતા અવસર્પિણીના ચતુર્થઆરકના પ્રથમ અને મધ્યમના ત્રિભાગ જેવી છે. સુષમા અને સુષમા સુષમા કાળની વક્તવ્યતા જે પ્રમાણે અવસર્પિણી કાળની પ્રરૂપણા કરતાં કહેવામાં આવી છે. તેવી જ છે. વકબારો-૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (વફખારી-૩) પિ૪] હે ભદન્ત ! આ ભરતક્ષેત્રનું નામ ભરતક્ષેત્ર એ રીતે શા કારણથી પ્રસિદ્ધ થયું છે ? હે ગૌતમ ! ભરતક્ષેત્રના વૈતાઢ્ય પર્વતના દક્ષિણભાગથી 114-1119 યોજનાના અંતરાલથી તેમજ દક્ષિણ લવણ સમુદ્રના ઉત્તરભાગમાં 114-11119 યોજનના અંતરાલથી ગંગા મહાનદીની પશ્ચિમ દિશામાં સિંધુ નદીની પૂર્વ દિશામાં અને દક્ષિણાઈ ભરતના મધ્યતૃતીય ભાગના બહુ મધ્યપ્રદેશ ભાગમાં વિનીતા નામક એક રાજધાની કહેવામાં આવેલ છે. પૂર્વથી પશ્ચિમ સુધી લાંબી અને ઉત્તરથી દક્ષિણ સુધી પહોળી છે. આ પ્રમાણે એની લંબાઈ 12 યોજન જેટલી છે. અને નવ યોજન જેટલી એની પહોળાઈ છે. ઉત્તર દિશાના અધિપતિ કુબેરે એની રચના કરી છે. સ્વર્ણમય પ્રાકારથી એ યુક્ત છે. પાંચ વર્ણવાળા અનેક મણિઓથી એના કાંગરાઓ બનેલા છે. જોવામાં એ ખૂબ જ સુંદર લાગે છે. અહીં રહેનારા સર્વદા પ્રસન્નચિત્ત રહે છે પ્રમાદિત્ત અને પ્રતીડિત રહે છે, જોનારાઓ માટે એ નગરી સાક્ષાત દેવલોક જેવી લાગે છે, એ નગરી વિભવ, ભવન આદિ વડે સમૃદ્ધિ સમ્પન્ન થઈ યાવત એ નગરી પ્રતિ રૂપ છે, પિપ) તે વિનીતા નામક રાજધાનીમાં ભરત નામે એક ચતુરન્ત ચક્રવતી રાજા ઉત્પન્ન થયો. એ ચાતુરન્ત ચક્રવર્તી ભરત રાજા હિમવાનું પર્વતના, મલય પર્વતન, મંદર પર્વતના અને મહેન્દ્ર પર્વતનાં જેવું વિશિષ્ટ અન્તર્બળ ધરાવતો હતો તે વિનીતા નગરીમાં અસંખ્ય કાળ પછી જેની વડે આ ક્ષેત્રનું નામ ભરત આ નામે પ્રખ્યાત થયું, એવો તે ભરત ચક્રવર્તી રાજા ઉત્પન્ન થાય છે. એ ભરત ચક્રવર્તી યશસ્વી –કીર્તિ સંપન્ન હોય છે, શ્રેષ્ઠ હોય છે તેમજ અભિજાત કુલીન હોય છે. કેમકે એમાં સત્ત્વ-સાહસ વીર્યપરાક્રમ એ સર્વે ગુણ હોય છે અન્ય રાજાઓની અપેક્ષા એનો વણદહકાંતિ, સ્વર-સાર Page #44 -------------------------------------------------------------------------- ________________ 134 બુદ્ધીવપનતિ- 355 શુભ પુદ્ગલોપચય જન્ય ધાતુ વિશેષ, સંહનન તનુ શરીર, ધારણા શક્તિ-મેધા બુદ્ધિસંસ્થાન શીલ પ્રકૃતિ એ સર્વે તત્કાલવત મનુષ્યોની અપેક્ષા શ્લાઘનીય હોય છે. ગૌરવ- શરીર શોભા અને ગતિ એ સર્વે એમાં અસાધારણ હોય છે. શ્રેષ્ઠ વક્તા હોય છે. આયુ, બળ અને વીર્યથી એ યુક્ત હોય છે. ઉપહત-વીર્યવાળો થતો નથી વજઋષભ, નારાચ સંતાનવાળો દેહ હોય છે. એમની હથેળીઓમાં અને પગના તળીયામાં એક હજાર પ્રશસ્ત તેમજ વિભક્ત રૂપમાં રહેલા સુલક્ષણો હોય છે. એમનું વક્ષસ્થળ વિપુલ હોય છે. અને તે ઉર્ધ્વમુખવાળા તેમજ નવનીત પિંડાદિના જેમ મૃદુતાવાળા અને દક્ષિણા વર્તવાળા એવા પ્રશસ્ત હોય છે. તે કાળમાં એવાબુંદર આકારવાળો દેહ કોઇનેય હોતો નથી. એમના શરીરની કાંતિ તરણ રવિથી નીકળતાં સૂર્યના કિરણોથી વિકસિત કમલના ગર્ભના વર્ણ જેવી હોય છે. એમનો જે ગુદાભાગ હોય છે. તે ઘોડાના ગુદાભાગની જેમ પરિષથી અલિપ્ત રહે છે. એમના શરીરની ગંધ પધ, ઉત્પલ, આદિ મુજબ કસ્તુ રીની જેવી ગંધ હોય છે, તેવી હોય છે. અધિક પ્રશસ્ત પાર્થિવગુણોથી એઓ સંપન હોય છે. એમનો માતૃપિતૃપક્ષ જગતમાં વિખ્યાત હોય છે. એથી એઓ પોતાના કલેકહીન કુલ રૂપ ગગનમંડળમાં મૃદુસ્વભાવને લીધે પૂર્ણ ચન્દ્ર મંડળની જેમ નેત્ર અને મનને આનંદ આપનાર હોય છે. નિર્ભય હોય છે, ક્ષીરસમુદ્ર વગેરેની જેમ એઓ ચિત્તારૂપ કલ્લોલોથી વર્જિત રહે છે. કુબેરની જેમ એઓ ભોગોના સમુદાયમાં પોતાના વિદ્યમાન દ્રવ્યોને ખર્ચ કરતા હોય છે. રણાંગણમાં એઓ અપરાજિત હોય છે. તેમનું રૂપ શક્ર જેવું અતીવ સુંદર હોય છે. આવો ભરત ચક્રવર્તી એ ભરતક્ષેત્રનું શાસન કરે છે. તે સમયે એમને કોઈ પણ શત્રુ પ્રતિપક્ષી રહેતો નથી. એથી હે ગૌતમ! આ ક્ષેત્રનું નામ ભરત ક્ષેત્ર કહેવામાં આવ્યું છે. પિડ- તે ભારતની કોઈ એક સમયે જ્યારે માંડલિકત્વ પદ પર સમાસન રહેતાં એક હજાર વર્ષ વ્યતીત થઈ ગયા ત્યારે શસ્ત્રગારશાળામાં દિવ્ય ચક્રરત્ન ઉત્પન્ન થયું. જ્યારે આયુધ શાળાના રક્ષક ભરતની આયુધ શાળામાં દિવ્ય ચરિત્ન ઉત્પન્ન થયેલું જોયું તો જોઈને તે હૃષ્ટ-તુષ્ટ અત્યંત તુષ્ટ થયો અને ચિત્તમાં આનંદિત થયો. મેં અપૂર્વ વસ્તુ જ જોઈ છે. એ વિચારથી વિસ્મિત પણ થયો તે પરમ સૌમનશ્ચિત થયો- અને પછી તે જ્યાં તે દિવ્ય ચક્રરત્ન હતું ત્યાં ગયો. ત્યાં જઈને તેણે ત્રણ વાર પ્રદક્ષિણા કરી ત્રણ પ્રદક્ષિણાઓ કરીને પછી તેણે કરતલ યાવતુ કરીને ચક્રરત્નને પ્રણામ કર્યા પ્રણામ કરીને પછી તે આયુધ શાળામાંથી બહાર નીકળ્યો જ્યાં બહાર ઉપસ્થાન શાળા હતી અને તેમાં જ્યાં ભરત રાજા બેઠા હતા. ત્યાં ગયો. ત્યાં જઈને જયવિજય શબ્દો ઉચ્ચારતા તેણે તેમને વિધામણી આપી. હે દેવાનુપ્રિય ! તમારી આયુધશાળામાં આજે દિવ્ય ચક્રરત્ન ઉત્પન થયું છે. તો હે દેવાનુપ્રિય! હું તમારી પાસે એ ઈષ્ટ અર્થ વિષે નિવેદન કરવા આવ્યો છું. મારા વડે નિવેદિત એ અર્થ તમને પ્રિય થાઓ. આ પ્રમાણે તે આયુધશાળાના માણસ ના વચન સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને તે ભરત રાજા હૃષ્ટ યાવત સૌમન સ્થિત થયો. તેના બન્ને સુંદર નેત્રો અને મુખ શ્રેષ્ઠ કમળની જેમ વિકસિત થઇ ગયાં ચક્ર રત્નની ઉત્પત્તિજનિત અત્યંત સંભ્રમના વંશથી હાથોના શ્રેષ્ઠ કટક, ત્રુટિક-બાહુરક્ષક, મુકુટ અને કુંડળો ચંચળ થઈ ગયા. વક્ષસ્થળ-સ્થિર હાર હાલવા લાગ્યો. ગળામાં લટકતી લાંબી-લાંબી પુષ્પ માળાઓ ચંચળ થઈ ગઈ એકદમ ઉતાવળથી પોતાના કાર્યની Page #45 -------------------------------------------------------------------------- ________________ વખારો-૩ 135 સિદ્ધિમાં ચંચળ જેવો થઈને તે ભરત રાજા સિંહાસન ઉપરથી ઊભો થયો. પાદપીઠ ઉપર પગ મૂકીને નીચે ઉતર્યો. પહેરેલી પાદુકાઓ ઉતારી નાખી. ઉત્તરસંગ ધારણ કર્યું પછી તેણે પોતાના બંને હાથોને કુહૂમલાકારે કરીને અને ચક્રરત્ન તરફ ઉન્મુખ થઈને તે સાત-આઠ ડગલા આગળ વધ્યો તેણે પોતાની ડાબી જાનુ ને ઊંચે કરીને પછી તેણે પોતાની જમણી બાજુ ને પૃથ્વી પર મૂકી અને કરતલ પરિગ્રહીતવાળી, દશનખોને પર સ્પર જોડનારી એવી અંજલિ કરીને ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા કરતાં ચક્રરત્નને વંદન ક્યાં. પછી તે ભરત રાજાએ તે આયુધ ગૃહિકાને પોતાના મુકુટ સિવાય ધારણ કરેલાં બધાં આભૂષણો ઉતારીને આપી દીધા અને ભવિષ્યમાં તેની આજિવિકા ચાલતી રહે તે પ્રમાણે વિપુલ પ્રમાણમાં પ્રીતિદાન આપ્યું તેનું વસ્ત્રાદિકે વડે સન્માન કર્યું બહુમાન કર્યું. પછી તેણે તેને વિસર્જિત કરી દીધો. પછી તે પોતાના શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ કરીને સારી રીતે બેસી ગયો. ત્યાર બાદ તે ભરત રાજાએ પોતાના કૌટુમ્બિક માણસોને બોલાવ્યાં આ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિયો! તમે સૌ શીધ્ર વિનીતા રાજધાની ને અંદર અને બહારથી એકદમ સ્વચ્છ કરો, સુગંધિત પાણીથી સિંચિત કરો, સાવરણીથી કચરો સાફ કરો, જેથી રાજમાર્ગો અને અવાન્તરમાર્ગે સારી રીતે સ્વચ્છ થઈ જાએ. દર્શકોને બેસવા માટે પંચોની ઉપર મંચોને સુસજજીત કરો. અનેક જાતના રંગોથી રંગાએલા વસ્ત્રોની ધ્વજા ઓથી જેની અંદર સિંહ, ગરૂડ વગેરેના ચિલો હોય તેમજ અતિ પતાકાઓથી- લાંબી પતાકાઓથી-વિનીતા નગરીને મંડિત કરો. જેમની નીચેની ભૂમિ છાણ વગેરેથી લિપ્ત હોય અને ચૂનાની કલાઈથી જેમની દીવાલો લીધેલી હોય એવા પ્રાસાદિકોવાળી તે નગ રીને બનાવીને શોભા નિમિત્ત દરેક દ્વાર પર એવા કળશો મૂકો કે જેઓ ગોશીષ ચન્દન, અને રક્ત ચંદનથી ઉપલિપ્ત હોય. દરેક દ્વાર પર ચંદનના કળશોને તોરણના આકારમાં સ્થાપિત કરો. તમે સૌ મળીને એ કામ જાતે કરો તથા બીજાઓ પાસેથી પણ કરાવો. આ પ્રમાણે પોતાના અધિપતિ ભરત રાજા દ્વારા આજ્ઞાપિત થયેલા તે કૌટુમ્બિક પુરૂષો બહુજ પ્રમુદિત પોતાના સ્વામીએ આપેલી આજ્ઞા સવિનય સ્વીકારી. પછી તેમણે ભારત રાજાએ જે રીતે આદેશ આપેલો તે મુજબ વિનીતા રાજધાનીને સારી રીતે સુસજ્જ કરીને અને કરાવીને તેમજ કામ સંપૂર્ણ થવાની ખબર ભરત મહારાજ પાસે પહોંચાડી તે ભરત મહારાજ સ્નાનશાળા તરફ ગયા. ત્યાં જઈને તેઓ તે સ્નાનગૃહમાં પ્રવિષ્ટ થયા. પ્રવિષ્ટ થઈને તે મુક્તાજાલથી વ્યાપ્ત ગવાક્ષોવાળા તેમજ અનેક મણિઓ અને રત્નોથી ખચિત કૃદ્ધિમતલવાળા મંડપમાં મૂકેલા સ્નાન પીઠ પર કે જે અનેક પ્રકારના મણિઓ અને રત્નો દ્વારા કુતચિત્રોથી વિચિત્ર છે. આનંદ પૂર્વક વિરાજમાન થઈ ગયા. ત્યાં તેમણે શુભોદકથી-તીર્થોદકથી શીતલ પાણીથી, ગન્ધોદકોથી ચન્દનાદિ મિશ્રિત પાણીથી, પુષ્પાદકોથી પુષ્પસુવાસિત પાણીથી અને શુદ્ધોદકથી સ્વચ્છ પવિત્રજલથી પૂર્ણ કલ્યાણ કારી પ્રવર મજ્જનવિધિપૂર્વક અન્તઃપુરની વૃદ્ધાસ્ત્રીઓએ સ્નાન કરાવ્યું. ત્યાં સ્નાન કરવાના અવસરમાં કૌતૂહલિક જનોએ અનેક પ્રકારના કૌતુકોબતાવ્યા.જ્યારે કલ્યાણકરક સુન્દર શ્રેષ્ઠ-સ્નાનક્રિયા પૂરી થઈ ચૂકી ત્યારે તેમનો દેહ પલ્મમલ રૂવાવાળા સુકુમાર સુગંધિત ટુવાલથી લુછવામાં આવ્યો અને ત્યાર બાદ ગોશીષ ચન્દનનો લેપ કરવામાં આવ્યો. ત્યાર બાદ મલ બહુમૂલ્ય દૂષ્યરત્ન પ્રધાન વસ્ત્રો તેને પહેરાવ્યા, શ્રેષ્ઠ Page #46 -------------------------------------------------------------------------- ________________ 13 જબુતીવપનત્તિ-૩૦ પવિત્ર માલાઓથી ને મંડનકારી કુંકુમ આદિ વિલેપનોથી તે યુક્ત કરવામાં આવ્યા. મણિ અને સુવર્ણ નિર્મિત આભૂષણો તેને પહેરાવ્યાં. આભૂષણોમાં હાર-અઢાર સેરનો હાર નવ સેરનો અદ્ધહાર અને ત્રિસરિક હાર એ બધા તેને યથા સ્થાન પહેરાવવામાં આવ્યા. તેથી તેની શોભા ચાર ગણી વધી ગઈ. કંઠાભરણો પહેરાવવામાં આવ્યા, આંગળીઓમાં મુદ્રિકાઓ પહેરાવી તેમજ સુકુમાર મસ્તકાદિ ઉપર શોભા સંપન વાળોના આભરણ રૂપ પુષ્પાદિકો ધારણ કરાવ્યાં. અનેક મણિઓથી નિર્મિત કટક અને ત્રુટિત તેની ભુજાઓમાં પહેરાવ્યા. આ પ્રમાણે સજાવટથી તેની શોભી ઘણી વધી ગઈ. તેનું મુખમંડળ કુંડલોની મનોહર કાંતિથી પ્રકાશિત થઈ ગયું. મુગુટની ઝળહળતી દીપ્તિથી તેમનું મસ્તક ચમકવા લાગ્યું. હારથી આચ્છાદિત થયેલું તેનું વક્ષસ્થળ દર્શકો માટે આનંદ પ્રદ બની ગયું. જે મુદ્રિકાઓ અંગુઠીઓ તેની આંગળીઓમાં પહેરાવામાં આવી હતી તેથી બધી આંગળીઓ પીતવર્ણવાળી દેખાતી હતી. આ પ્રમાણે તે નરેન્દ્ર મુગુટ વગેરેથી અલંકૃત થયો અને વસ્ત્રાભરણાદિકોથી. ભૂષિત થયો તે કલ્પવૃક્ષની જેમ શોભવા લાગ્યો. તેને જોતાં જ લોકો “જય થાઓ, જય થાઓ’ આ પ્રમાણે માંગલિક શબ્દોના ઉચ્ચારણો કરવા લાગ્યા. અનેક ગણનાયકોથી, અનેક દંડ નાયકોથી યાવતુ અનેક ઈશ્વરોથી, યુવરાજથી અથવા અણિમાદિ રૂપ એશ્વ યથી યુક્ત ધની પુરુષોથી, અનેક તલવારોથી પરિતુષ્ટ થયેલા નૃપ વડે પ્રદત્ત પટ્ટબધ થી વિભૂષિત થયેલા જા જેવા પૂરપોથી, યાવત રાજાદેશ નિવેદકોથી તેમજ અનેક સંધિપાલોથી રાજ્યસંધિરક્ષકોથી વીંટળાયેલો તેનૃપતિ મજ્જન ગૃહ થી બહાર આવ્યો. તે સમયે તે જોવામાં એવો પ્રિય લાગતો હતો કે જેવો ધવલ મહોમેઘથી નિર્ગતું ચન્દ્ર જોવામાં પ્રિય લાગે છે. મજ્જનગૃહમાંથી નીકળીને તે જ્યાં તેમની આયુધશાળા હતી, અને તેમાં પણ જ્યાં ચક્રરત્ન હતું. તે તરફ તે ભરત રાજા ચાલવા લાગ્યો તે સમયે અનેક ઈશ્વર આદિ તલવરોથી માંડીને સંધિપાલ સુધીના સર્વ મનુષ્યો તે ભરત રાજાની પાછળ-પાછળ ચાલવા લાગ્યા. એ મનુષ્યોમાંથી કેટલાક મનુષ્યોના હાથોમાં પડ્યો. હતાં. કેટલાક મનુષ્યોના હાથોમાં ઉત્પલ હતાં. એ સર્વે સામન્ત નૃપોની પાછળ આ પ્રમાણે અઢાર દેશની દાસીઓ ચાલવા લાગી. એ દાસીઓમાંથી કેટલીક દાસીઓના હાથોમાં મંગળ કળશો હતા, કેટલીક દાસીઓના હાથોમાં ક્લની નાની છાબડીઓ હતી. અને તેમાં અનેક જાતના પુષ્પો હતા. કેટલીક ઘસીઓના હાથમાં, શૃંગારકો હતા, કેટ લીક દાસીઓના હાથોમાં-આદર્શ હતાં. યાવતુ કેટલીક ઘસીઓ એવી હતી કે જેમના હાથોમાં આબદ્ધ મયૂર પિચ્છોની પોટલીઓ હતી. કેટલીક દાસીઓના હાથોમાં તાલ વત્રો-પંખાઓ હતા. અને કેટલીક દાસીઓના હાથમાં ધૂપ મૂકવાની કડછીઓ હતી. એ સર્વે દાસ પણ ભરત રાજાની પાછળ પાછળ ચાલી રહી હતી. આ જાતના ઠાઠમાઠથી ચાલતો તે ભરત રાજા જ્યાં આયુધ શાળા હતી, ત્યાં ગયો. તે સમયે તે ભરત રાજા સર્વ અલંકારોથી વિભૂષિત હતો. એથી તે સંપૂર્ણ દીપ્તિથી પ્રકાશિત થઈ રહ્યો હતો. સંપૂર્ણ સૈન્ય તેની સાથે-સાથે ચાલી રહ્યું હતું તેનો સમગ્ર પરિવાર તેની સાથે સાથે ચાલતો હતો. તેના હૃદયમાં ચક્રરત્ન પ્રત્યે અતીવ ભકિત તેમજ બહુમાન ઉત્પન્ન થયાં. આ પ્રમાણે તે ભરત રાજા પોતાની સમસ્ત રાજ્ય વિભૂતિની સાથે આયુધશાળા તરફ જઈ રહ્યો હતો. ત્યાં પહોંચીને તેણે તે ચક્રરત્નને જોઈને પ્રણામ કર્યા. કેમકે તે Page #47 -------------------------------------------------------------------------- ________________ - - - - - - વક્કારો-૩ 137 દેવાધિષ્ઠિત હતું, પ્રણામ કરીને પછી તે જ્યાં ચક્રરત્ન હતું ત્યાં ગયો. ત્યાં જઈને તેણે મયુરચ્છિન નિર્મિત પ્રમાનીને હાથમાં લીધી અને તેના વડે તેણે ચક્રરત્નની સફાઈ કરી સફાઈ કરીને પછી તેણે તેની ઉપર નિર્મળ જળધારા છોડી ગોશીર્ષ ચન્દનનું લેપન કર્યું. તેની પૂજા કરી. પછી તેણે તેની ઉપર પુષ્પો ચઢાવ્યાં, માળાઓ ધારણ કરાવી ગબ્ધ દ્રવ્યો ચઢાવ્યાં, સુગન્ધિત ચૂર્ણ ચઢાવ્યું, વસ્ત્ર ચઢાવ્યું અને આભરણો ચઢાવ્યાં. પુષ્પ વગેરે ચઢાવીને તેણે તે ચક્રરત્નની સામે સ્વચ્છ, સ્નિગ્ધ, શ્વેત એવો રજતમય સ્વચ્છ સરસ તંડુલોથી આઠ આઠ મંગળ દ્રવ્યો આલેખ્યા. તે મંગળ દ્રવ્યોના નામો આ પ્રમાણે છે સ્વસ્તિક, શ્રીવત્સ, નન્દાવર્ત , વર્તમાનક, ભદ્રાસન, મત્સ્ય, કળશ અને દર્પણ, એ આઠ મંગળ દ્રવ્યોને આલેખીને તેમજ તેમની અંદર અકારાદિ વણને લખીને આ પ્રમાણે તેમનો ઉપચાર કર્યો પુષ્પોને પાંચે આંગળીઓથી પકડીને તે લિખિત વણદિકની ઉપર ચઢાવ્યાં તે પુષ્પો પાંચ વણના હતાં. એ પુષ્પોને તેણે ત્યાં આટલી બધી માત્રામાં ચઢાવ્યાં કે ત્યાં તેમની ઉંચાઈ જાનુના પ્રમાણ સુધી એટલેકે 28 અંગુલ પ્રમાણ થઈ ગઈ, ત્યાર બાદ ચન્દ્રકાંત મણિઓના હીરાના તેમજ વૈડૂર્યમણિઓના જેવા વિમળદડવાળા અથવા એ મણિઓથી નિર્મિત દંડવાળા તેમજ કાંચન અને મણિરત્નોથી જેમાં અનેક પ્રકારના ચિત્રોની રચના થઈ રહી વૈર્યમણિનિમિત. ધૂપદહન પાત્રને હાથમાં લઈને બહુજ સાવધાની પૂર્વક તેમજ આદરપૂર્વક તેણે ધૂપને તેમાં સળગાવ્યો. ચક્રરત્નની આશાતના ન થાય એ વિચારથી તે ધૂપ સળગાવીને પછી સાત-આઠ પગલાં ત્યાંથી દૂર ખસી ગયો. ત્યાંથી સાત-આઠ પગલાં પાછા ખસીને તેણે પોતાના ડાબા ઘૂંટણને ઉપર ઉઠાવ્યો. પાવતુ પ્રણામ કર્યા, પ્રણામ કરીને ત્યાર બાદ તે આયુધ શાળામાંથી બહાર નીકળી ગયો. બહાર નીકળીને પછી તે જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા બેસવાની જગ્યા હતી અને તેમાં પણ જ્યાં સિંહાસન હતું ત્યાં આવ્યો.. ત્યાં આવીને તે પૂર્વદિશા તરફ મુખ કરીને તે સિંહાસન ઉપર બેસી ગયો. બેસીને તેણે અાદશ શ્રેણી...શ્રેણિના પ્રજાજનોને બોલાવ્યા. બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે અલિકામહોત્સવ ઉજવો તેમાં વિકેય વસ્તુ પર જે રાજ્ય કર લે છે. તેને માફ કરી દો. ગાય વગેરે ઉપર જે દર, રાજદેય દ્રવ્ય લેવામાં આવે છે તેને પણ માફ કરી દો. લભ્ય વસ્તુને ગ્રહણ કરવા માટે જે ભૂમિ વગેરેને ખેડવામાં આવે છે, તેને પણ આઠ દિવસ માટે બંધ કરી દો. તથા જેના ઉપર જે કંઈ પણ લેણ દેણ હોય તે પણ બંધ કરી છે અથવા તો આ મહોત્સવ થાય ત્યાં સુધી કોઈ પણ જાતનો વેપાર વગેરે થાય નહિ એવી રાજાજ્ઞાની ઘોષણા કરી દરેક વિનીતાવાસીજન એ ઉત્સવમાં મુદિત મનવાળો થઈને કોશલદેશવાસીઓની સાથે સાથે અનેકવિધ ક્રીડાઓ કરે. આ પ્રમાણે અષ્ટાલિકા મહોત્સવથી એ આયુધ રત્નની સારી રીતે આરાધના કરવા માટે આયોજન કરો. આ પ્રમાણે ભરત રાજા વડે આજ્ઞાપિત થએલા તે શ્રેણિ પ્રશ્રેણિ રૂપ પ્રજાજન હષથ અત્યાધિક આનંદિત થયા, સંતુષ્ટ થયા અને ભરત રાજાની આજ્ઞાનો સ્વીકાર કરીને પછી તેઓ સર્વે ભરત રાજા પાસેથી પાછા પોત-પોતાના સ્થાન પર આવી ગયા. પાછા, ફરીને તેમણે ભરતરાજાની આજ્ઞા મુજબ નગરીમાં અષ્ટાલિકા મહોત્સવ ઊજવ્યો. એ ઉત્સવને ઊજવાવી ને પછી જ્યાં તે ભરત રાજા હતો ત્યાં આવ્યા આપી કે હે રાજા મહોત્સવ ઊજવવાની જેવી આજ્ઞા આપશ્રીએ આપી હતી તે મુજબ અમે તે મહોત્સવ Page #48 -------------------------------------------------------------------------- ________________ 138 જબલીવપનત્તિ-૩/૧ ઊજવ્યો છે. [61] ત્યાર બાદ તે ચક્રરત્ન જ્યારે અષ્ટાલિકા મહોત્સવ સારી રીતે સમ્પન થઈ ચૂક્યો આયુધ ગૃહશાળાથી નીકળ્યું નીકળીને તે અંતરીક્ષ આકાશમાં અદ્ધર ચાલવા લાગ્યું તે એક હજાર યક્ષો-દેવોથી પરિવૃત્ત હતું. તે વખતે અંબર તળ દિવ્ય વાજાઓના નિનાદ અને પ્રતિનિનાદોથી ગુક્તિ થઈ રહ્યું હતું આ પ્રમાણે આકાશમાં અદ્ધર ચાલતું તે ચક્રરત્ન વિનીતા રાજધાનીની ઠીક વચ્ચે થઈને પસાર થયું. પાર થઈને તે ગંગા મહાનની દક્ષિણ દિશા તરફના કિનારાથી પસાર થતું પૂર્વ દિશા તરફના માગધ તીર્થ તરફ ચાલવા લાગ્યું. ભરત. રાજાએ જ્યારે તે દિવ્ય ચક્રરત્નને ગંગા મહાનદીના દક્ષિણ દિશાના તટથી પૂર્વ દિશાના તરફ વર્તમાન માગધ તીર્થ તરફ જતું જોયું તો જોઈને તે હૃષ્ટ અને તુષ્ટ થયો. ચિત્તમાં આનંતિ તેમજ પરમ સૌમનસિત થઈને, હષવિષ્ટ થઈને. કૌટુંબિક પુરુષોને બોલાવ્યાં બોલાવીને તેણે આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે યથા શીધ્ર અભિષેક યોગ્ય પ્રધાન હાથીને સુસજ્જ કરો. તેમજ હય-ગજ-રથ-પ્રવર યોદ્ધા ઓથી યુક્ત ચતુરંગિણી સેનાને સુસજ્જ કરો. ભરત રાજા વડે આ પ્રમાણે અજ્ઞાત થયેલા તે કૌટુંબિક જનો હૃષ્ટ-તુષ્ટ થયા અને ચિત્તમાં આનંદિત થયા અને રાજા ભરતે જે પ્રમાણે કરવાનો તેમને આદેશ આપ્યો હતો. તે બધું સમ્પન્ન કરીને તેમણે નિવેદન કર્યું પછી ભરત રાજા જ્યાં સ્નાન ગૃહ હતું, ત્યાં જઈને તે મજ્જન ગૃહમાં પ્રવિષ્ટ થયા. પ્રવિષ્ટ થઈને તે જેની બારીઓ મુક્તાફળોથી ખચિત છે અને એથી જ જે અતીવ મનોરમ લાગે છે તેમજ વાવતુ પદાનુસાર જે વિચિત્ર મણિરત્નોની ભૂમિવાનું છે એવા. મંડપમાં મૂકેલા નાના મણિઓથી ખચિત સ્નાન પીઠ ઉપર સુખપૂર્વક બેસી ગયો. ત્યાં તે રાજાને સારી રીતે સ્નાન કરાવામાં આવ્યું. સ્નાન કરાવ્યા બાદ તે ભરત રાજા ધવસ મહામેઘ-સ્વચ્છ શરતુ કાલીન મેઘથી નિર્ગત શશી-ચંદ્રની જેમ તે મજ્જનગૃહમાંથી બહાર નીકળ્યા. તે સમયે તેએ જોવામાં અતીવ સોહામણા લાગતા હતા. તે ભરત રાજા કે જેમની કિર્તિ હય-ગજ રથ-શ્રેષ્ઠ વાહન અને યોદ્ધાઓના વિસ્તૃત વૃન્દથી વ્યાપ્ત સેના સાથે વિખ્યાત છે તે જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી અને તેમાં પણ જ્યાં અભિષેક યોગ્ય હરિત્ન હતું. ત્યાં આવ્યાં ત્યાં આવીને તે નરપતિ અંજન ગિરિનાં કટક-ભાગ-જેવા ગજપતિ ઉપર સમારૂઢ થઈ ગયા. તે ભારતાધિપતિ નરેન્દ્ર કે જેમનું વક્ષસ્થળ હારથી વ્યાપ્ત થઈ રહ્યું છે, એથી જે બહુ જ સોહામણું લાગી રહ્યું છે, મુખમંડળ જેમના બન્ને કર્ણના કુંડળોથી ઉદ્યોતિત થઈ રહ્યું છે, મુકુટથી જેમનું મસ્તક ચમકી રહ્યું છે, શૂરવીર હોવાથી જે મનુષ્યોમાં સિંહવત પ્રતીત થઈ રહ્યા છે, સ્વામી હોવાથી જે નર સમાજ માટે પ્રતિ-પાલક રૂપ છે. પરમ ઐશ્વર્યના યોગથી જે મનુષ્યોમાં ઈન્દ્ર તુલ્ય ગણાય છે, સ્વકૃત કૃત્યના સમ્પાદક હોવાથી જે નર-વૃષભ તરીકે પ્રખ્યાત છે, વ્યન્તરાદિક દેવોના ઈન્દ્રોની વચ્ચે જે મુખ્ય જેવા છે. અત્યધિક રાજ તેજની લક્ષ્મીથી જે તેજસ્વી થઈ રહ્યા છે. બદ્ધિજનો વડે ઉચ્ચારિત સહસ્ત્રાધિક મંગળ વાચક શબ્દોથી જે સંસ્તુત થઈ રહ્યા છે, તેમજ 'તમારી જય થાઓ, જય થાઓ’ આ પ્રમાણે જેમના દર્શન થતાં જ જે લોકો વડે મંગળ શબ્દોથી પુરસ્કૃત થઈ રહ્યા છે પોતાના પટ્ટા હાથી ઉપર બેઠાલા જ્યા તે માગધતીર્થ હતું, ત્યાં આવ્યા તે સમયે તેમની ઉપર સકોરટ- માળાથી યુક્ત છત્ર છત્રધારીઓએ તાણી રાખ્યું હતું. એની ઉપર ચામર ઢોળનારાઓ વારંવાર શ્વેત-શ્રેષ્ઠ ચામર Page #49 -------------------------------------------------------------------------- ________________ - - - - - - વખારો-૩ 139 ઢોળી રહ્યા હતા. બે હજાર દેવોથી તેઓ આવૃત હતા કુબેર જેવા એઓ ધનસ્વામી હતા. અને ઈન્દ્રની જેવી ઋદ્ધિથી એઓ વિસ્તૃત કીર્તિવાળા હતા. એઓ મહાનદી ગંગાના. દાક્ષિણાત્ય કૂલથી પૂર્વ દિશ્વર્તી માગધ તીર્થ તરફ રવાના થયા. તે સમયે એઓ વૃત્તિ વેષ્ટિત ગ્રામોથી, સુવર્ણ રત્નાદિકના ઉત્પત્તિ સ્થાન રૂપ આકરોથી, નગરોથી, ધૂલિના પ્રાકારોથી પરિવેષ્ટિત ખેટોથી, ક્ષુદ્ર પ્રાકારવેષ્ટિત કર્થટોથી, અઢી ગાઉ સુધી ગામાન્તર-રહિત મર્ડબોથી, જલમાર્ગ અને સ્થળમાર્ગથી યુક્ત. જનનિવાસ રૂપ દ્રોણ મુખોથી, સમસ્ત વસ્તુઓના પ્રાપ્તિ સ્થાન રૂપ પત્તનોથી અથવા શકટાદિથી અથવા નૌકાઓથી ગમ્ય રૂપ પત્તનોથી, ફક્ત નૌકાઓથી જ ગમ્યરૂપ પટ્ટનોથી, તાપસી જનો વડે આવાસિત તેમ જ અપર જનો વડે પણ નિવાસ યોગ્ય એવા આશ્રમથી, કષકો વડે ધાન્યરક્ષાર્થ નિર્મિત દુર્ગભૂમિ રૂપ સંવાહોથી અથવા પર્વત શિખર સ્થિત જન નિવાસ રૂપ અથવા સમાગત પ્રભૂત પથિક જન નિવાસ રૂપ સહોથી મંડિત એવી સ્થિર પ્રજાવાળી વસુધાને, તેમની પાસેથી નજરાણાના રૂપમાં ઉત્કૃષ્ટ રત્નોને સ્વીકારતાં તેમજ ચક્રરત્ન દ્વારા પ્રદર્શિત માર્ગથી ચાલતા અને એક એક યોજના ઉપર પોતાનો પડાવ નાખતા. જ્યાં માગધ તીર્થ હતું, ત્યાં ગયા. ત્યાં આવીને તેમણે તે માગધ તીર્થની ઉચિત સ્થાનમાં પોતાના નવ યોજન વિસ્તાર વાળા અને બાર યોજના લંબાઈ વાળા, કટક સૈન્ય-નું નિવાસ સ્થાન બનાવ્યું પછી તેણે સૂત્રધારોના મુખિયા ને બોલાવ્યો. આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! તમે શીધ્ર મારા માટે એક નિવાસ સ્થાન અને પૌષધશાળાનું નિર્માણ કરો. આ પ્રમાણે ભરત રાજા વડે આજ્ઞપ્ત તે વાદ્ધકરત્ન હૃષ્ટ તુષ્ટ થતો પોતાના ચિત્તમાં આનંદિત થયો. તેના મનમાં પ્રીતિ ઉત્પન્ન થઈ, યાવતુ અંજલિ જોડીને પછી તેણે આ પ્રમાણે કહ્યું- હે સ્વામિન્ ! જે પ્રમાણે આપશ્રીએ આજ્ઞા કરી છે, તે મુજબ કામ સમ્પન્ન થશે અને પૌષધશાળાનું નિમણિ કર્યું. તે અંગેની ખબર રાજા પાસે પહોંચાડી. વાત સાંભળીને જ્યાં પૌષધશાળા હતી તે તરફ રવાના થયા ત્યાં આવીને પૌષધશાળાનું પ્રમાર્જન કર્યું. પછી તેમણે ત્યાં અઢી હાથ પ્રમાણ જેટલું દર્ભાસન પાથર્યું. પછી તેઓ તે આસન ઉપર બેસી ગયા. ત્યાં બેસીને તેમણે માગધતીર્થ કુમારની સાધના માટે ત્રણ ઉપવાસો ધારણ કર્યા. તેઓ પૌષધશાળાં બ્રહ્મચારી અને ઉમુક્તમણિ સુવણભરણવાળા થઈ યથાવિધિ પૌષધનું પાલન કર્યું. પૌષધશાળા. માંથી બહાર આવીને પછી તેઓ જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી ત્યાં આવ્યા, ત્યાં આવીને તેમણે કૌટુંબિક પુરૂષોને બોલાવ્યા. બોલાવીને તેમણે આ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિયો ! તમે શીઘ્રમેવ હય ગજ, રથ તેમજ વીર શ્રેષ્ઠ યોદ્ધાઓથી યુક્ત સેના તૈયાર કરો. તેમજ જેમાં ચાર ઘંટાઓ લટકી રહ્યા હોય, એવા રથને અશ્વોથી ચલાવવામાં આવે એવા રથ ને સજિજત કરો, આ પ્રમાણે કહીને તે સ્નાન ગૃહમાં પ્રવિષ્ટ થયા. ત્યાં જઈને તે પૂર્વોક્ત મુક્તાજલ ફળ આદિ વિશેષણોથી અભિરામ નાનમંડપમાં મૂકેલા પૂર્વોક્ત. વિશેષણોવાળા સ્નાન પીઠ ઉપર આનંદ પૂર્વક બેસી ગયા. ત્યાં તેમને સ્નાન કરાવવામાં આવ્યું. સ્ના કર્યા પછી તેઓ ધવલ મેઘથી નિર્ગત ચન્દ્ર મંડલની જેમ તે સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યા. અશ્વરથ પાસે પહોંચીને તેઓ તેની ઉપર સવાર થયા. [2-67 ત્યાર બાદ તે ભરત રાજા ચારઘડાઓથી યુક્ત અશ્વરથ ઉપર આસીન થઈને લવણ સમુદ્રમાં પ્રવિષ્ટ થયા. તે સમયે તેની સાથે સેના હતી. તે સેનામાં Page #50 -------------------------------------------------------------------------- ________________ 140 જંબુદ્વિવપનતિ- 362-67 હય ઘોડા ગજ- રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓ હતા. એ સર્વથી આવૃત્ત થયેલો તે મહા સંગ્રામા ભિલાષી યોદ્ધાઓનો પરિકર તેની સાથે- ચાલી રહ્યો હતો. ગન્તવ્ય સ્થાનનો માર્ગ તે ચક્રરત્ન બતાવતું હતું અનેક મુકુટધારી હજારો શ્રેષ્ઠ રાજાઓ તેની પાછળ પાછળ, ચાલી રહ્યા હતા. ઉત્કૃષ્ટ સિંહનાદ જેવા અવાજના કલ-કલ શબ્દથી એવી પ્રતીતિ થઈ રહી હતી કે જાણે સમુદ્ર પોતાની કલ્લોલ, માળાઓથી ભિત ન થઈ રહ્યો હોય એ તે ક્ષુબ્ધ સમુદ્રની ગર્જનાનો જ શબ્દ છે. એથી આકાશ મંડળ ગુંજી રહ્યું હતું. જ્યારે તે લવણ સમુદ્રમાં પ્રવિષ્ટ થયો ત્યારે તે આટલો જ ઊંડો હતો કે તેનાથી તેના રથના ચક્રોના અવયવો જ ભીના થઈ શક્યા, ભરત રાજાએ પોતાના રથના ઘોડાઓ રોકી દીધા. તરત જ ભરત રાજાએ પોતાના ધનુષ્યને ઉઠાવ્યું. તેનો આકાર અચિરાગત બાળચંદ્ર જેવો તેમજ ઇન્દ્ર ધનુષ જેવો હતો. નીલી ગુટિક જેવી કાળી કાંતિવાળા તેજ થી જાજવલ્યમાન, તથા નિર્મલ પૃષ્ઠભાગવાળા નિપુણ શિલ્પિઓ વડે ઉજ્વલિત કરવામાં આવી એથી દેદીપ્યમાન એવી મણિરત્ન ઘંટિકાઓના સમૂહોથી વેક્તિ વિદ્યુત જેવા નવીન કિરણોવાળા સુવર્ણથી નિર્મત જેમાં ચિલો છે. દર્દર અને મલયગિરિના શિખરના સિંહ સ્કન્ધ ચિકુર, ચામર-બાલચમર, ગોપુચ્છચિકુર તેમજ અર્ધ ચન્દ્ર એ ચિન્હો જેમાં ચિન્હ રૂપે અંકિત છે. કાલાદિ વર્ણ યુક્ત સ્નાયુઓથી નિર્મિત જેવા પ્રત્યંચા આબદ્ધ છે. જે શત્રઓના જીવન નો અન્તકર છે તેમજ જેની પ્રત્યંચા ચંચળ છે, એવા ધનુષને હાથમાં લઈને તે ભરત રાજાએ તે બાણને ધનુષ ઉપર ચઢાવ્યું અને કાન સુધી બહુજ સાવધાની પૂર્વક ખેંચીને આ પ્રમાણે વચનો કહ્યાં- મારાવડે પ્રયુક્ત ક્ષેત્ર ના બહિભાગમાં રહેનારા જે અધિષ્ઠાયક દેવો છે તે સાંભળો. હું નાગકુમાર, અસુર કુમાર, સુવર્ણ કુમાર એ સર્વ માટે નમસ્કાર કરું છું. આ પ્રમાણે કહીને તેણે બાણ છોડી દીધું. જે પ્રમાણે અખાડામાં ઉતરતી વખતે પહેલવાન કછોટો બાંધે છે, તેમજ માગધ તીર્થેશને સાધવા માટે ધનુષ ઉપર બાણ ચઢાવીને છોડતી વખતે તે ભરત રાજાએ પણ પોતાના ધોતીની કાંછને બાંધી લીધી. એથી તેના શરીરનો મધ્યભાગ એટલે કે કટિ ભાગ સુદ્રઢ બન્ધનથી આબદ્ધ થઈ જવા બદલ બહુજ મજબૂત થઈ ગયો એણે જે કૌશય વિત્ર વિશેષ ધારણ કરેલું હતું, તે સમુદ્રના પવનથી ધીમે-ધીમે તે વખતે હાલી રહ્યું હતું એથી ડાબા હાથમાં ધનુષ ધારણ કરેલ તે ભરત રાજા પ્રત્યક્ષ ઈન્દ્ર જેવો લાગતો હતો. તથા વામહસ્તમાં જે પૂર્વક્ત રૂપમાં વર્ણિત ધનુષ હતું. તે વિદ્યુતની જેમ ચમકી રહ્યું હતું તેમજ શુકલપક્ષની પંચમી તિથિના ચન્દ્ર જેવું લાગતું હતું, જ્યારે ભરત રાજાએ બાણ છોડ્યું તો છૂટતા જ 12 યોજન સુધી જઈને માગધ તીર્થના અધિપતિ દેવના ભવનમાં પડ્યું. તે માગધ તીર્થાધિપતિ દેવે જ્યારે પોતાના ભવનમાં પડેલું બાણ જોયું તો તે ક્રોધથી રક્ત થઈ ગયો. એથી તેના રૂપમાં રૌદ્રભાવ ઝળકવા લાગ્યો અને ક્રોધવશવર્તી થઇને તે દાંત પીસવા લાગ્યો અને હોઠ કરડવા લાગ્યો તે વખતે તેની ભ્રકુટિ ત્રિવાલ યુક્ત થઈ ગઈ લલાટ ઉપર ચઢી ગઈ વક થઈ ગઈ. અરે ! આ કોણ અપ્રાર્થિત પ્રાથમણાભિલાષી થયો છે. અને પોતાના અકાલ મૃત્યુને બોલાવી રહ્યો છે. મને લાગે છે કે તે કુલક્ષણી છે, હીનપુણ્ય ચાતુર્દશ છે. તેમજ તે શ્રી-હી થી રહિત છે. મને લાગે છે કે તે અલ્પોસુક છે, પ્રાણત્રાણના ઉત્સાહથી વર્જિત થઇ ચૂક્યો છે, નહીંતર તે મારી ઉપર બાણ છોડવાનું સાહસ જ કેવી રીતે કરી શકે ? આ પ્રમાણે વિચાર કરીને તે તરત જ Page #51 -------------------------------------------------------------------------- ________________ વકબારી-૩ ใใ સિંહાસન ઉપરથી ઊભો થઈ ગયો. અને ઉભો થઇને તે જ્યાં તે નામાંકિત બાણ પડેલું હતું ત્યાં ગયો. ત્યાં જઈને તેણે તે નામાંકિત બાણને પોતાના હાથમાં લીધું અને નામના અક્ષરો વાંચ્યા, નામાંકિત અક્ષરો વાંચીને તેને એવો આધ્યાત્મિક ચિંતિત, પ્રાર્થિત કિલ્પિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. ઓહ! જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં ચાતુરન્ત ચક્ર વર્તી ભરત નામે રાજ ઉત્પન્ન થયો છે એથી અતીત પ્રત્યુત્પન્ન માગધ તીર્થના અધિ પતિ કુમારોનો આ જીત-પરંપરાગત વ્યવહાર-છે કે તેઓ તેને નજરાણું કરે. તો હવે હું જઉં અને જઇને ભરત રાજાને નજરાણું ઉપસ્થિત કરું. સારી રીતે વિચાર કરીને તેણે હાર, મુગટ, કુંડળ, કટક, ત્રુટિત-બાહુના આભરણ વિશેષ નાનામણિ રત્નાદિકથી ખચિત પહેરવા યોગ્ય વસ્ત્રો ભારતના નામથી અંકિત બાણ તેમ જ માગધતીર્થનું રાજ્યાભિષેક યોગ્ય ઉદક એ બધી વસ્તુઓ લીધી. સર્વે ઉપહાર યોગ્ય વસ્તુઓ લઈ ને તે ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપળ અતિ મહાનુ વેગથી ઉદ્ધત દિવ્ય દેવગતિથી ચાલતો ચાલતો જ્યાં ભરતરાજ હતો, ત્યાં આવ્યો. આવીને તેણે ક્ષુદ્રઘંટિકા ઓથી યુક્ત એવા પાંચવર્ણોવાળાં વસ્ત્રો પહેરીને આકાશમાં જ ઊભા રહીને દસનનો જેમાં સંયુક્ત થઈ જાય એવી અંજલી બનાવીને અને તેને મસ્તક ઉપર મૂકીને ભરત રાજાને જયવિજય શો સાથે અભિનંદન વધામણી આપ્યા. પછી તેણે આ પ્રમાણે કહ્યું- આપ દેવાનુપ્રિય વડે કેવલ કલ્પ-સમસ્ત ભરતક્ષેત્ર પૂર્વદિશામાં દેશાનો માગધ તીર્થ સુધી સારી રીતે જીતી લેવામાં આવ્યું છે. હું આપ દેવાનુપ્રિય વડે વિજિત દેશાનો નિવાસી છું. હું આપશ્રીનો આજ્ઞપ્તિ કિંકર છું. હું આપ દેવાનુપ્રિયનો પૂર્વ દિશાનો અંતરાલ છું આપ દેવાનુપ્રિય મારા આ પ્રીતિદાનનો-ભેટનો સ્વીકાર કરો ભરત રાજાએ પણ માગધ તીર્થકુમાર દેવના આ જાતના એ પ્રીતિદાન નો સ્વીકાર કર્યો. ભેટનો સ્વીકાર કરીને પછી તે ભરત રાજાએ તે માગધ તીર્થ કુમારનો અનુગમનાદિ દ્વારા સત્કાર કર્યો અને મધુર વચનાદિ દ્વારા તેનું સન્માન કર્યું. સત્કાર અને સન્માન કરીને પછી તેને વિદાય આપી. ત્યાર બાદ તે ભરત રાજાએ પોતાના રથને પાછો વાળ્યો. અને પાછો વાળીને માત્રધ તીર્થમાંથી પસાર થઈ ને તે લવણ સમુદ્ર તરફથી પાછો ભરત ક્ષેત્ર તરફ આવી ગયો. અને આવીને તે જ્યાં વિજય કંધાવારનિવેશ હતો અને તેમાં પણ જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી ત્યાં આવ્યો ત્યાં આવીને તેણે ઘોડાઓને ઉભા રાખ્યા. પછી જ્યાં સ્નાનગૃહ હતું-ત્યાં ગયો ત્યાં આવીને તે સ્નાનગૃહમાં પ્રવિષ્ટ થયો ત્યાં પ્રવિષ્ટ થઈને તેણે પૂર્વવત્ સ્નાન કર્યું સ્નાન કરીને પછી ધવલમહામેઘથી નિષ્પન્ન ચન્દ્ર જે પ્રિયદર્શી તે ભરત રાજા તે સુધાધવલીકૃત સ્નાનગૃહમાંથી બહાર આવ્યો. પછી તે જ્યાં ભોજનશાળા હતી ત્યાં ગયો. ત્યાં આવીને તે ભોજન મંડપમાં સુખાસન ઉપર બેઠો અને ત્યાર બાદ તેણે અષ્ટમ ભક્તની પારણા કરી. પારણા કરીને પછી ભોજન શાળામાંથી બહાર આવ્યો. બહાર આવીને પછી તે જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી અને તેમાં પણ જ્યાં સિંહાસન હતું ત્યાં આવ્યો. ત્યાં આવીને તે પૂર્વ દિશા તરફ મુખ કરીને સિંહાસન ઉપર બેસી ગયો. બેસીને પછી તેણે 18 શ્રેણિ-પ્રશ્રેણિના લોકોને બોલાવીને કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે સૌ મળીને માગધ તીર્થ કુમાર ઉપર વિજય મેળવ્યો તે ઉપલક્ષ્યમાં આઠ દિવસ સુધી બહુ જ ઠાઠ-માઠથી ઉત્સવ કરો. આ પ્રમાણે ભરત રાજા વડે આજ્ઞપ્ત થયેલા તે અષ્ટાદશ એરિણ-પ્રશ્રેણિ જનો બહુ જ હર્ષિત તેમજ જ તુરચિત્ત Page #52 -------------------------------------------------------------------------- ________________ 142 જબુતીવપનતિ- 3627 થયા. તેઓ રાજેદિત આઠ દિવસ સુધીના મહા મહોત્સવની વ્યવસ્થામાં તલ્લીન થઈ ગયા. ત્યાર બાદ તે ચક્રરત્ન કે જેનું અરકીનિવેશ સ્થાન વિજય છે, આયુધશાળામાંથી બહાર નીકળ્યું. હવે તે ચક્રરત્ન કેવું હતું. એના જે અરકો હતા તે લો હિતાક્ષરત્નોના હતા. એની નેમિ-ચક્રધારા-જંબૂનદ સુવર્ણની બનેલી હતી. તે અનેક મણિઓથી નિર્મિત અન્તઃ પરિધિ રૂપ સ્થાલથી યુક્ત હતું મણિ અને મુક્તાજાલોથી પરિભૂષિત. હતુંદ્વાદશ પ્રકારના ભમ્ભા મૃદંગ વગેરે સૂર્ય-સમૂહ નો જેવો એનો અવાજ હતો. સુદ્રઘંટિકાઓથી એ વિરાજિત હતું. એ દિવ્ય અતિશયરૂપમાં પ્રશસ્ત હતું મધ્યાહ્ન. ના સૂર્યની જેમ એ ચક્રરત્ન પણ તેજોવિશેષથી સમન્વિત હતું. એ ગોળ આકારવાળું હતું, અનેક મણિઓ તેમજ રત્નોથી ઘટિકાઓના સમૂહથી એ ચારે બાજુઓથી વ્યાપ્ત હતું, સર્વ ઋતુઓના સુરચિત કુસુમોની માળાઓથી એ સુશોભિત હતું. એ આકાશમાં અવસ્થિત હતું પરિવૃત્ત હતું. દિવ્યતૂર્ય વાદ્ય વિશેષોના શબ્દથી તેમજ તેમની સંગત ધ્વનિઓથી તે અંબરતલને પૂરિત કરતું હતું એવું એ ભરત ચક્રવર્તીનું પ્રથમ-આદ્ય તેમજ સર્વરત્નોમાં શ્રેષ્ઠ, વૈરિઓ ઉપર વિજય મેળવવામાં સર્વત્ર અમોઘ શક્તિ ધરાવનાર હોવાથી એ પ્રધાન ચક્રરત્ન હતું એવું આ ચક્રરત્ન જ્યારે માગધતીથકુમારને ભરત ચક્રવર્તીએ પોતાના વશમાં કરી લીધો. ત્યાર બાદ તે આનંદના ઉપલક્ષ્યમાં આઠ દિવસનો મહા મહોત્સવ સમ્પન્ન કરવામાં આવ્યો, એના પછી તે ફરી આયુધશાળા ગૃહમાંથી બહાર નીકળ્યું, નીકળીને તે નૈઋત્યકોણને આશ્રિત કરીને વરદાન તીર્થ તરફ ચાલવા લાગ્યું. [68-73 ત્યાર બાદ ભરત રાજાએ જ્યારે ચક્રરત્નને નૈઋત્ય કોણ તરફ વરદામ તીર્થ તરફ જતાં જોયું ત્યારે જોઈને તેણે પોતાના કૌટુંબિક પુરષોને, પ્રધાન રાજ સેવકોને બોલાવ્યા. આ પ્રમાણે. કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે યથા શીધ્ર ચાતુરંગિણી સેના સુસજ્જિત કરો. તે ભરત ચક્રવતી પૂર્વોક્ત સ્નાનાધિકાર સૂત્ર પરિપાટી મુજબ સ્નાનાદિક વિધિને બતાવીને યાવતુ ધવલ મહામેઘથી વિનિર્ગત ચન્દ્રની જેમ ધવલી કત તે મજ્જન ગૃહમાંથી બહાર નીકળ્યો અને નીકળીને પછી તે ગજપતિ ઉપર આરૂઢ થયો. જ્યારે તે ગજપતિ ઉપર બેસી ગયો ત્યારે તેની ઉપર છત્રધારકોએ કોરેટ પુષ્પોની માળાઓથી યુક્ત છત્રો તાણ્યાં. તેમજ આગળ-પાછળ અને બન્ને પાર્શ્વભાગ તરફ ચામર ઢોળનારાઓએ શ્વેત શ્રેષ્ઠ ચામર ઢોળવા માંડ્યા. તે ભરતચક્રી કેવો હતો ? જેમણે પોત-પોતાના હાથોમાં ઢાલો લઈ રાખી છે, શ્રેષ્ઠ કમરબંધથી જેમનો કટિ ભાગ બહુ જ કસીને બાંધવામાં આવ્યો છે. તેમજ વંશની શલાકાઓથી નિર્મિત જેમના ખેટકો બાણો છે તેમજ જે મજબૂત કવચથી સુસજ્જિત છે. એવા સહસ્ત્રો યોદ્ધાઓથી તે ભરત ચકી યુક્ત હતો. ઉન્નત તેમજ પ્રવર શ્રેષ્ઠ મુગુટ-રાજચિન્હ વિશેષિત શિરોભૂષણ. કિરીટ-સદશ શિરોભૂષણ પતાકા લઘુપતાકાઓ, વિશાળ પતાકાઓ વૈજયંતી નાની બે પતાકાઓથી યુક્ત પતાકાઓ ચામર તેમજ છત્ર એ સર્વની છાયાથી તે યુક્ત અસિતલવર ક્ષેપણી ગોકૂણ, ખગ-સામાન્ય તલવાર ચાપ-ધનુષ્ય, નારાચ-આખું લોખંડું બનેલું બાણ, કણ ક-બાણ ધનુષ-બાણાસન તૂણ-શર- એ સર્વ પ્રહરણોથી કે જે કાળા, નીલા, લાલ, પીળા અને શ્વેત રંગોમાં અનેક સહસ્ત્રો ચિલોથી યુક્ત હતાં. એ સહસ્ત્રોની સંખ્યામાં હતાં એવાં શસ્ત્રોથી તે ભરત ચક્રી યુક્ત હતો. જ્યારે ભરત ચક્ર. આ બધી યુદ્ધ-સામગ્રીથી સુસજ્જ થઈને જઈ રહ્યો હતો, તે Page #53 -------------------------------------------------------------------------- ________________ વફબાર-૩ સમયે તેની સાથેના કેટલાક યોદ્ધાઓ ભુજાઓ ઠોકતા કેટલાક યોદ્ધાઓ. સિંહ જેવી ગર્જના કરતા ચાલી રહ્યા હતા, કેટલાક યોદ્ધાઓ હષવષ્ટ થઈને સત્કાર શબ્દ કરતા, કરતા આગળ ધપી રહ્યા હતા. ઘોડાઓના હણહણાટથી દિશાઓ વ્યાપ્ત થઈ રહી હતી. એકી સાથે વગાડવામાં આવેલા ભંભા-ઢક્કા, હોરંભા-મહાઢક્કા, કુણિત- ખરમુહી વચ્ચક વંશ વાંસળી વેણુ મહતી. તંબૂરો, રિગસિરિકા તલ કાંચતાલ એ સર્વથી ઉત્પન્ન થયેલા શબ્દોનો ધ્વનિ અને પ્રતિધ્વનિ શબ્દ થઈ રહ્યો હતો. એથી તે ભરત ચકી સકલ જીવલોકને વ્યાપ્ત કરી રહ્યો હતો, તથા બલચતરંગ સૈન્ય અને વાહન - શિબિકાઓ વગેરેના સમુદાયથી તે ભરત ચકી યુક્ત હતો એથી સહસ્ર યક્ષોથી પરિવૃત્ત થયેલો તે રાજા ધનપતિ જેવો સમ્પત્તિશાલી લાગતો હતો, કેમકે ચક્રવર્તીનું શરીર બે હજાર વ્યન્તર દેવોથી અધિષ્ઠિત હોય છે. આ પ્રમાણે સુસજ્જ થઈને તે ભરત ચકી દિવ્ય ચક્રરત્નની પાછળ-પાછળ ચાલતો ચાલતો તથા એક યોજનાના અંતરાલથી પડાવ નાખતો નાખતો જ્યાં વરામ તીર્થ હતું ત્યાં આવ્યો. આવા વિસ્તી સ્કન્ધાવારનો પડાવ નાખી ને પછી તેણે પોતાના વાદ્ધકી રત્નને બોલાવ્યો. તેને બોલાવીને પછી રાજએ આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે યથા શીઘ મારા માટે એક આવાસ ને એક પૌષધશાળા બનાવડાવો અને પછી મને સૂચના આપો. તે વાર્તકીરત્ન આશ્રમ દ્રોણ મુખ ગ્રામ, પત્તન, પુરવ, સ્કન્ધાવા, ગૃહાપણ એ સર્વની વિભાગ રૂપમાં રચના. કરવામાં નિપુણ હતો અથવા તેમજ 81 વિભાગ વિભક્તવ્ય વાસ્તુક્ષેત્ર ખંડવાળી એવી ગૃહ ભૂમિકાઓમાં તથા એજ પ્રકારની 64 ખંડવાળી અને 100 પદ ખંડવાળી ગૃહ ભૂમિકાઓના અનેક ગુણ તેમજ દોષોનો તે જ્ઞાતા હતો સદ અસદુ વિવેક કરનારી બુદ્ધિરૂપ પંડાથી તે યુક્ત હતો 45 દેવતાઓને યોગ્ય સ્થાને બેસાડવા વગેરે વિધિનો તે જ્ઞાતા હતો. વાસ્તુ પરીક્ષામાં વિધિશ હતો. એ પૂર્વોક્ત પ્રકાર મુજબ અનેક ગુણ સમ્પન્ન તે ભરતચક્રી સ્થપિતરત્ન-પદ્ધકિરત્ન કે જેને ભરતચક્રીએ તપ તેમજ સંયમથી પ્રાપ્ત કરેલ તે છે તે વર્ધકીરત્ન કહેવા લાગ્યો-બોલો હું શું કરું? અને તેણે પોતાની ચિંતિતમાત્ર કાર્ય કરવાની દૈવી શક્તિ મુજબ નરેન્દ્ર માટે પ્રાસાદ અને બીજાઓ માટે ભવનો એક મુહૂર્તમાં જ નિર્મિત કરી દીધાં. એ બધું કામ એકજ મુહુર્તમાં નિષ્પન્ન કરીને પછી તેણે એક સુંદર પૌષધશાલા તૈયાર કરી દીધી. યાવતુ તે ભરતચક્રી પોતાની બાહ્ય ઉપસ્થાન શાળામાં જ્યાં ચાતુર્ઘટ અશ્વરથ હતો ત્યાં આવ્યો ત્યાં આવીને તે વર પુરુષ ભરત ચક્રી. તે વર મહારથ ઉપર સવાર થયો. કે તે મહારથ કેવો હતો. તે પૃથિવીતલ ઉપર શીધ્ર ગતિથી, ચાલનાર હતો. તે યુક્ત હતો. હિમવાનુ પર્વતના વાયુરહિત અંદરના કંદરા પ્રદેશોમાં સંવર્ધિત થયેલા વિવિધ રથરચનાત્મક તિનિશ વૃક્ષવિશેષરૂપ કાષ્ઠથી તે બનેલો હતો. જંબૂનદ નામક સુવર્ણ નિર્મિત એ રથની ધૂસરી હતી. એના અરકો કનકમય લઘુદંડ રૂપમાં હતા. પુલક, વરેન્દ્રનીલમાણ, સાચક, પ્રવાલ, સ્ફટિકમણિ, આદિ મણિ તેમજ વિદ્ગમ એ સર્વ પ્રકારના રત્નાદિકોથી તે વિભૂષિત હતો. દરેક દિશામાં 12-12 આમ બધા મળીને 48 એમાં અરક હતા. રક્ત સ્વર્ણમય પટ્ટકોથી મહલુઓથી દ્રઢીકત તેમજ ઉચિત એના બને તુંબા હતા. વિશિષ્ટ-લષ્ટ-અતિ મનોહર નવી નલોખંડથી તેમાં કામ કરેલું હતું. તેમજ નવીન ચર્મની રજુઓથી આબદ્ધ હતા. એના બન્ને પૈડાઓ Page #54 -------------------------------------------------------------------------- ________________ 144 જબુતીવપતિ- 373 વાસુદેવના ચક્રરત્ન જેવા ગોળ હતા. એમાં જે જાલ સમૂહ હતો તે કર્કેતન ચન્દ્રકાંતાદિ, મણિઓથી ઈન્દ્રની સુંદર આકારવાળો હતો. એની ધુરા પ્રશસ્ત હતી, વિસ્તીર્ણ હતી અને સમ-વકતા રહિત હતી. શ્રેષ્ઠ પુરિની જેમ એ સુરક્ષિત હતો. બળદોના ગળામાં નાખેલી રાશ સુષ્ઠ કિરણવાળા તપનીય સુવર્ણની બનેલી હતી. કંકટક-સન્નાહ કવચોની એમાં રચના થઈ રહી હતી. પ્રહરણોથી-અસ્ત્ર-શસ્વ આદિ કોથી પરિપૂરિત હતો. એમાં જે ચિત્રો બનેલાં હતાં, તે કનક અને રત્નનિર્મિત હોવાથી અત્યંત રમણીય લાગતા હતા. એમાં જે ઘોડાઓ જોતરેલા હતા, તે હલીમુખ, બગલા, ગજદન્ત, મુક્તા હાર વિશેષ એ સર્વ પદાથો જેવા ઉજ્જવળતા વાળા હતાં. જેવી દેવોની, મનની, વાયુની ગતિ હોય છે, તેમની ગતિ ને પણ પરાસ્ત કરનારી એમની ચપળતાભરી શીવ્ર ગતિ હતી. તે ચાર ચમરોથી તેમજ કનકોથી એમના અંગો વિભૂષિત હતા. એવા વિશેષણ વિશિષ્ટ ઘોડાઓથી તે રથ યુક્ત હતો. એ રથ છત્ર સહિત હતો, ધ્વજા સહિત હતો, ઘંટાઓથી યુક્ત હતો. પતાકાઓથી મંડિત હતો, એમાં સંધિ ઓની યોજના સરસરીતે કરવામાં આવી હતી. જેવો ઘોષ યથોચિત સ્થાન-વિશેષમાં નિયોજિત સંગ્રામવાદ્ય વિશેષનો હોય છે, તે જ પ્રમાણેનો એનો ગંભીર ઘોષ હતો. સુંદર ચકયુક્ત એનું નેમી મંડળ હતું. એના યુગના બને ખૂણાઓ અતીવ સુંદર હતા. એના બને તુંબ શ્રેષ્ઠવજ રત્નથી આબદ્ધ હતા. એ રથ શ્રેષ્ઠ સુવર્ણથી ભૂષિત હતો. એ શ્રેષ્ઠ શિલ્પી દ્વારા નિર્મિત હતો. શ્રેષ્ઠ ઘોડાઓ એમાં જોતરેલ હતા. શ્રેષ્ઠ નિપુણ સારથિ હતો. તે શ્રેષ્ઠ મહારથ ઉપર તે સુરાજા છ ખંડાધિપતિ ભરત સવાર થયો.સવવયવ યુક્ત એવા તે ચાર ઘંટાઓથી મંડિત રથ ઉપર સવાર થયો. એ પૂર્વ કથિત પાઠ મુજબ દક્ષિણ દિશા તરફ મુખ કરીને વરદામ નામક અવતરણ માર્ગથી પસાર થઈને લવણસમુદ્રમાં પ્રવિષ્ટ થયા. યાવતું તેમના રથના કૂપરાકારવાળા રથાવયવોજ ભીના થયા થાવતું ત્યાં તેમણે વરદામ તીથધપ દેવનું પ્રીતિપાદન સ્વીકાર કરેલ છે. યાવતુ તે સર્વ શ્રેણિપ્રશ્રેણિ જનો વરદામતીથીધિય દેવના વિજયપલક્ષ્યમાં આઠ દિવસનો મહોત્સવ કરે છે. તે આઠ દિવસનો મહોત્સવ સમાપ્ત થયો ત્યારે તે દિવ્ય ચક્રરત્ન આયુધ ગૃહશાળામાંથી બહાર નીકળે છે. ત્યાંથી બહાર નીકળીને તે આકાશતલમાં વાવતું સ્થિત રહીને જ દિવ્ય ત્રુટિત વાદ્યવિશેષના શબ્દ શનિનાદથી અમ્બર તલને સમ્પરિત. કરતું ઉત્તર પાશ્ચાત્યાદિશા તરફ એટલે કે વાયવ્ય દિશા તરફ આવેલા પ્રભાસતીર્થ તરફ ચાલવા લાગે છે. ત્યાર બાદ તે ભરતચક્રી જ્યારે પોતાના દિવ્ય ચક્રરત્નને ઉત્તર પાશ્ચાત્યદિશા તરફ એટલે કે પ્રભાસતીર્થ તરફ પ્રયાણ કરતું જુવે છે ત્યારે પહેલાં કહ્યું છે તે પ્રમાણે જ તે સર્વકાર્ય સમ્પન્ન કરે છે અને પશ્ચિમ દિશા તરફ સન્મુખ થઈને તે પ્રભાસતીર્થથી લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે ત્યાં પહોંચીને તે પોતાના ઘોડાઓને થોભાવે છે રથ ઊભો રાખીને તરત જ તે પોતાના હાથમાં ધનુષ લે છે અને તે ધનુષ ઉપર બાણનું આરોપણ કરે છે અને ત્યાર બાદ બાણ લક્ષ્ય તરફ છોડે છે. તે બાણ પ્રભાસ તીથાધિપદેવકુમારના ભવનમાં પડે છે. જેમ પહેલાં કહેવામાં આવ્યું છે બધું સમજી લેવું ત્યાર બાદ ભરતચક્રી ત્યાંથી પોતાના રથને પાછો વાળીને સેનાનો પડાવ હતો ત્યાં આવ્યો ઈત્યાદિ સર્વ કથન જેવું માગધતીથદવના પ્રકરણમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે તેવું જ અત્રે જાણી લેવું જોઈએ. Page #55 -------------------------------------------------------------------------- ________________ વખારો-૩ 145 7i4-75] આ પ્રમાણે તે દિવ્ય ચક્રરત્ન પ્રભાસતીથકુમારના વિજયોપલમાં આયોજિત આઠ દિવસનો મહોત્સવ સમાપ્ત થઈ ગયો ત્યારે આયુધ ગૃહશાળામાંથી બહાર નીકળ્યું. નીકળીને તે યાવતું દિવ્ય ત્રુટિત નામક વાદ્યવિશેષના શબ્દ સનિનાદ વડે ગગનતલને સપૂરિત કરતું સિન્થ મહાનદીના દક્ષિણ મુલથી પસાર થઈને પૂર્વ દિશામાં સિધુ દેવીનાં ભવન તરફ ચાલ્યું. જ્યારે ભરત રાજાએ તે દિવ્ય ચક્રરત્નને સિંધુ મહાનદીના દક્ષિણ તટ ઉપર થઈને પૂર્વ દિશામાં સિન્ધ દેવીના ભવન તરફ જતું જોયું તો તે જોઈને તે રાજા અતીવ આનંદિત તેમજ સંતુષ્ટ ચિત્તવાળો થયો. અહીં તે ભરતકી જ્યાં સિન્ધદેવીનું ભવન હતું-નિવાસસ્થાન હતું ત્યાં આવ્યો. ત્યાં આવીને તેણે સિધુ દેવીના ભવનની પાસે જ યથોચિત સ્થાનમાં પોતાનો 12 યોજન લાંબો અને 9 યોજન પહોળો શ્રેષ્ઠ નગર જેવો વિજય સ્કન્ધાવાર નિવેશ કર્યો- પૌષધશાળામાં બેસીને ભરત. રાજાએ સિન્ધદેવીને પોતાના વશમાં કરવા માટે ત્રણ ઉપવાસો કયાં ત્રણ ઉપવાસ લઈ ને તે પૌષધ વ્રતવાળો એથી બ્રહ્મચારી ભરતચક્રી અઢી હાથ પ્રમાણ દભસન ઉપર પૂર્વોક્ત મણિ સુવણિિદ સર્વનો પરિત્યાગ કરીને બેસી ગયો અને સિધુ દેવીનું મનમાં ધ્યાન કરવા લાગ્યો. જ્યારે તે ભરત રાજાની અષ્ટમ ભક્તની તપસ્યા સમાપ્ત થવા આવી કે તેજ સમયે દેવીનું આસન કંપાયમાન થયું. સિંધુ દેવીએ પોતાના અવધિજ્ઞાનને જોડ્યું ભરતરાજાને જોઈને તેના મનમાં આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. જંબૂઢીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં ભરત નામે રાજા ઉત્પન્ન થયો છે. અતીત અનાગત તેમજ વર્તમાન સિન્ધદેવીઓનો એ કુલપરંપરાગત આચાર છે કે તેઓ તે ભારતના ચક્રવર્તિઓને નજરાણું પ્રદાન કરે. માટે હું જાઉં અને હું પણ તે ભરત રાજાને નજરાણું પ્રદાન કરું આમ વિચાર કરીને તેણે 1008 કુંભો અને અનેક મણિઓ તેમજ કનક, પત્ની રચનાથી જેમાં અનેક ચિત્રો મંડિત છે એવા ઉત્તમ ભદ્રાસનો તેમજ કટક- ત્રુટિત- સર્વ આભૂષણોને લઈને તે ઉત્કૃષ્ટ વિશેષણોવાળી ગતિથી ચાલતી ચાલતી જ્યાં ભરત રાજા હતો, ત્યાં આવી. ત્યાં આવીને તે આકાશ માર્ગમાં જ અવસ્થિત રહી. નીચે ઉતરી નહીં. ત્યાં ઊભી રહીને જ તેણે બન્ને હાથોની અંજલિ મસ્તક પર મૂકીને સર્વ પ્રથમ ભારત રાજાને જયવિજય શબ્દોથી વધામણી આપી. દેવાનુપ્રિયે કેવકલ્પ સંપૂર્ણ ભરતક્ષેત્ર જીતું લીધું છે. હું પણ આપ દેવાનુપ્રિયના દેશમાં જ રહેનારી છું. એથી આપ દેવાનું પ્રિયની જ હું આજ્ઞા કિંકરી છું- એથી આ૫ દેવાનુપ્રિય મારા વડે આપવામાં આવેલા આ પ્રીતિદાનને ગ્રહણ કરો. આમ સિધુ દેવી દ્વારા પ્રદત્ત સર્વ નજરાણું ભરતચક્રીએ ગ્રહણ કરી લીધું અને પછી સમ્માન અને સત્કાર સાથે તેણે સિંધુદેવીને વિસર્જિત કરી દીધી. ત્યાર બાદ ભરત ચકી પૌષધશાળામાંથી બહાર આવ્યા. અને બહાર આવીને જ્યાં સ્નાન ગૃહ હતું ત્યાં ગયા. સ્નાન કરીને બલિકર્મ કર્યું ભોજન મંડપમાં આવ્યા. અષ્ટમ ભક્તની પારણા કરી. પછી તે યાવતુ પૂર્વ દિશા તરફ મુખ કરીને સિંહાસન ઉપર બેસી ગયા. સિંહાસન ઉપર બેસીને પછી તેમણે 18 શ્રેણિ પ્રશ્રેણિજનોને બોલાવ્યા. બોલા વીને વાવતુ તે શ્રેણિ પ્રશ્રેણિજનોએ આઠ દિવસનો મહામહોત્સવ કર્યો. અને મહા મહોત્સવ સમ્પન્ન થઈ જવાની સૂચના રાજાને આપી. ત્યાર બાદ તે દિવ્ય ચક્રરત્ન પહેલાંની જેમ જ આયુધગૃહશાળામાંથી બહાર નીકળ્યો અને નીકળીને યાવતુ અનેક વાદ્ય [10] Page #56 -------------------------------------------------------------------------- ________________ 146 જંબુઢીવપન્નત્તિ- 375 વિશેષોના ધ્વનિ પ્રતિધ્વનિ રૂપ શલ્વે દ્વારા ગગનતલને સપૂરિત કરતું ઉત્તર પૂર્વ દિશામાંચિત વૈતાઢ્ય પર્વતની તરફ ચાલ્યું. સિધુ દેવીના ભવનથી વૈતાઢ્ય સુર સાધન માટે વૈતાઢ્યસુરાવાસભૂત વૈતાઢ્ય કૂટ તરફ પ્રયાણ કરતાં ચક્રરત્ન ને ઈશાન દિશામાં જ સરલતા થઈ. એથી જ તે આ માર્ગથી ગયું. ત્યારબાદ તે ભરતચક્રી વાવતુ જ્યાં વૈતાદ્ય પર્વતનો દક્ષિણાદ્ધ ભારતનો પાર્ષવતી નિતમ્બ-મૂળભાગ હતો ત્યાં આવ્યો. પડાવ નાખીને વાવતુ તેણે વૈતાઢયગિરિ કુમારદેવની સાધના માટે અષ્ટમભક્ત વ્રત ધારણ કર્યું. અષ્ટભક્ત ધારણ કરીને પૌષધશાળામાં પૌષધવ્રતવાળા એથી બ્રહ્મ ચારી તેમજ દર્ભના સંથારા ઉપર સમાસીન રા હાથ પ્રમાણ દભસિન ઉપર સ્થિત. મણિમુક્તા આદિ અલંકારોથી વિહીન થયેલા એવા તે ભરતચક્રી પૂર્વમાં કહ્યાં મુજબ જ વૈતાઢ્યગિરિ કુમારદેવના ધ્યાનમાં એકચિત્ત થઈ ગયા. ત્યારે વૈતાઢ્યગિરિ કુમાર દેવનું આસન કંપાયમાન થયું. ત્યાર બાદ જે પ્રમાણે સિધુ દેવીના પ્રકરણમાં કહેવામાં આવ્યું છે. તે પ્રમાણે જ અહીં પણ સમજવું. જ્યારે વૈતાઢ્યગિરિ કુમાર દેવના વિજયોપલક્ષ્યમાં 8 દિવસનો મહા મહોત્સવ સમ્પન્ન થઇ ચુક્યો ત્યારે તે દિવ્ય ચક્રરત્ન પશ્ચિમ દિશામાં વર્તમાન તિમિત્રા ગુહાની તરફ પ્રસ્થિત થયું જ્યારે ભરત રાજાએ તે દિવ્ય ચક્રરત્નને યાવતુ પશ્ચિમ દિશામાં તમિત્રા ગુહા તરફ જતું જોયું જોઈને તે હર્ષિત તેમજ સંતોષિત ચિત્ત થયેલો યાવતુ તેણે તમિસ્રા ગુહાની પાસે જ તેનાથી વધારે દૂર પણ નહિ અને અધિક નિકટ પણ નહિ પણ સમુચિત સ્થાનમાં પડાવ નાખ્યો. યાવત્ કૃતમાલદેવને સાધવા માટે તેણે અષ્ટમભક્તની તપસ્યા સ્વીકાર કરી કૃતમાલદેવનું આસન કંપાયમાન થયું. અહીં વૈતાગિરિ કુમારદેવના પ્રકરણમાં જે પ્રમાણે કથન કહેવામાં આવ્યું છે, અહીં સમજી લેવું જોઈએ. પ્રીતિદાનમાં તેણે ભરત રાજાને આપવા માટે સ્ત્રીરત્ન માટે રત્નમય 14 લલાટ-આભરણો જેમાં છે એવા અલંકાર ભાંડ-આભરણ કરંડક, કટકો, યાવતું આભ રણો લીધાં. એ સર્વ આભરણોને લઈને તે કૃતમાલદેવ તે દેવપ્રસિદ્ધ ઉત્કૃષ્ટ આદિ વિશેષણોવાળી ગતિથી ચાલતો ચાલતો તે ભરત રાજા પાસે આવ્યો. ઈત્યાદિ સર્વકથન જાણી લેવું જોઈએ. [36] કૃતમાલદેવને સાધ્યા પછી ભરત મહારાજાએ શ્રેણી પ્રશ્રેણીજનોને આઠ દિવસનો મહામહોત્સવ આયોજિત કરવાની આજ્ઞા આપી. ભરત મહારાજની આજ્ઞા મુજબ મહામહોત્સવ સપૂર્ણ થઈ જવાની. રાજાને ખબર આપી ત્યારે ભરત રાજાએ સુપેણ નામક સેનાપતિને બોલાવ્યો. અને બોલાવીને તેને કહ્યું. હે દેવાનુપ્રિય ! તમે સિધુ મહાનદીના પશ્ચિમ દિગ્ગત ભરતક્ષેત્ર ખંડરૂપ નિષ્ફટ પ્રદેશનો કે જે પૂર્વમાં અને દક્ષિણમાં સિન્થ મહાનદી વડે પશ્ચિમ દિશામાં પશ્ચિમ સમુદ્ર વડે અને ઉત્તર દિશામાં વૈતાઢ્ય નામક ગિરિ વડે વિભક્ત છે, તેમજ ત્યાંના બીજા સમવિષમરૂપ અવાન્તર ક્ષેત્રોને અમારે અધિન કરો. અમારી આજ્ઞા વશવર્તી બનાવીને ત્યાંથી તમે નવીન રત્નોને દરેક પ્રકારની ઉત્કૃષ્ટતમ વસ્તુઓને ગ્રહણ કરો આ પ્રમાણે ભરત દ્વારા આજ્ઞપ્ત. થયેલો તે સેનાપતિ સુષેણ કે જેનો યશ ભરતક્ષેત્રમાં પ્રખ્યાત છે એના જેના પ્રતાપથી. ભરતની સેના પરાક્રમ શાલી માનવામાં આવે છે. જે સ્વયં તેજસ્વી છે, જેનો સ્વભાવ ઉદાત્ત છે. વિપુલ આશયવાળો છે, શરીર સંબંધી તેજથી તેમજ સત્યાદિ લક્ષણોથી જે Page #57 -------------------------------------------------------------------------- ________________ વક્કારો 147 સંપન્ન છે. પ્લેચ્છ ભાષાઓ ફારસી, ચરબી વગેરે ભાષાઓનો જે વિશિષ્ટ જ્ઞાતા છે. એથી જ જે વિવિધ પ્રકારની ભાષાઓને સુંદર ઢંગથી બોલી શકે છે. જે ભરત ક્ષેત્રમાં અવાન્તર ક્ષેત્ર મંડરૂપ નિખુટો કે જેમાં દરેક કોઈ પ્રવેશી શકે નહિ, એવાં ગંભીર સ્થાનો, દુર્ગમ સ્થાનો કે જેમાં પ્રવેશ કરવું અતીવ દુષ્કર કાર્ય છે. તેવા સ્થાનોનો વિજ્ઞાપક છે. વિશેષ રૂપથી જાણકાર છે. અસ્ત્ર શસ્ત્ર સંચાલનમાં બાણાદિ રૂપ શાસ્ત્ર તેમજ ખડગા દિરૂપ શાસ્ત્ર વડે પ્રહાર કરવામાં જે કુશળ અથવા અર્થશાસ્ત્રમાં નિપુણ છે, તેથી જ તેને સેનાપતિરત્ન કહેવામાં આવેલ છે. એવા તે સેનાપતિ રત્ન સુષેણને પોતાના સ્વામીની વાતને સાંભળીને ખૂબજ હર્ષિત તેમજ સંતુષ્ટ ચિત્ત થયો ત્યાંથી આવીને તે સુષેણે પોતાના કૌટુંબિક પુરષોને બોલાવ્યા બોલાવીને પછી તે સુષેણે કહ્યું હે દેવાનું પ્રિય ! તમે લોકો એકદમ શીધ્ર અભિષેક યોગ્ય પ્રધાન હસ્તિને સુષન્જિત કરો. તેમજ ચતુરંગીણી સેના સુસજ્જત કરો પોતાના કૌટુંબિક પુરુષોને એવો આદેશ આપીને તે જ્યાં સ્નાન ગૃહ હતું ત્યાં આવી ગયો. ત્યાં આવીને તેણે સ્નાન કર્યું અને બલિકર્મ કર્યું કાક વગેરે માટે અન્નનું વિતરણ કર્યું કૌતૂહલથી મંગળ અને દુઃસ્વપ્ન શાન્યર્થ પ્રાયશ્ચિત કર્યું શરીર પર આરોપણ કરીને વર્મિત લોખંડના મોટા મોટા તારોથી નિર્મિત કવચને બંધનથી આબદ્ધ કર્યું ધનુષ્ય ઉપર ખૂબજ મજબૂતીથી પ્રત્યંચાનું આરોપણ કર્યું. ગળામાં હાર ધારણ કર્યો મસ્તક ઉપર સારી રીતે ગાંઠ બાધીને વિમલવર ચિન્હ પટ્ટ - વીરાતિવીરતા સૂચક વસ્ત્ર વિશેષ બાંધ્યું. હાથમાં આયુધ અને પ્રહરણો લીધાં તે સમયે એ અનેક ગણ નાયકોથી-મલ્લાદિગણ મુખ્ય જનોથી, અનેક દંડ નાયકોથી, અનેક તત્રપાલોથી, યાવતું પદ ગૃહીત, અનેક ઈશ્વરીથી, અનેક તલવરોથી, અનેક માડંબિકોથી, અનેક કૌટુંબિકોથી, અનેક મંત્રીઓથી અનેક મહામંત્રિઓથી, અનેક ગણકોશી, દૌવારિકોથી, અનેક અમાત્યોથી, અનેક ચેટોથી, અનેક પીઠમર્દકોથી, અનેક નગર નિગમના શ્રેષ્ઠિઓથી, અનેક સેનાપતિઓથી, અનેક સાર્થવાહોથી અને અનેક સંધિપાળોથી યુક્ત થઈ ગયો હતો. કોરટ પુષ્પની માળાથી છત્રથી એ સુશોભિત થઈ રહ્યો હતો. એને જોતાં જ લોકો મંગલકારી જય-જય શબ્દો ચ્ચાર કરવા લાગતા એવો સુષેણ સેનાપતિરત્ન જ્ઞાન ગૃહમાંથી બહાર નીકળ્યો. બહાર નીકળીને એ ઉપસ્થાનશાળામાં આવ્યો. આવીને પછી એ જ્યાં આભિષેક્ય હસ્તિરત્ન હતું ત્યાં આવ્યો. ત્યાં જઈને એ આભિષેક્ય હસ્તિરત્ન ઉપર સવાર થઈ ગયો. એના પછી તે સુષેણ સેનાપતિ હાથીના સ્કન્ધ ઉપર સારી રીતે બેઠેલો સુશોભિત થયેલો તેમજ-હય, ગજ, રથ, તેમજ પ્રવર યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થયેલો. વિપુલ યોદ્ધાઓના વિસ્તૃતવૃન્દથી યુક્ત થયેલો, જ્યાં સિધુ નદી હતી, ત્યાં આવ્યો. ત્યાં પહોંચીને તેણે ચર્મરત્નનો સ્પર્શ કર્યો. તે ચર્મરત્ન શ્રીવત્સ જેવા આકાર વાળું હતું એના બળથી ચક્રવર્તીનું સમસ્ત કટક નદીઓને અને સાગરો ને, સમુદ્રોને પાર કરી જાય છે. એ દેવકૃત પરિહાર્ય રૂપ હોય છે. દેવકૃત સ્તુતિ સમ્પન્ન હોય છે અન્નજળ વગેરેથી એનો ઉપઘાત થઈ શકતો નથી. ચર્મોમાં પ્રધાન હોવાથી ચર્મરત્ન કહેવામાં આવ્યું છે. એના વડે વપિત શણ અને 17 પ્રકારના ધાન્યો એક દિવસમાં જ ઉત્પન્ન થઈ જાય છે. તે દિવ્ય ચર્મરત્ન સુષેણ સેનાપતિ વડે સૃષ્ટ થતાં જ એકદમ નૌકા રૂપ થઈ ગયું. એના શિબિકાદિરૂપ વાહનથી યુક્ત થયેલો નૌકા રૂપ તે ચર્મરત્ન ઉપર સવાર થઈ ગયો. Page #58 -------------------------------------------------------------------------- ________________ 148 જંબુદ્વિવપન્નત્તિ-૩૭૬ તે નૌકા ઉપર સવાર થઈને સિંધૂ મહાનદીને પોતાના બળ અને વાહન સાથે પાર કરીને જેની આજ્ઞા અખંડિત છે, એવો તે સેનાપતિ ક્યાંક ગ્રામ, નગર પર્વતોને, ક્યાંક ખેટકબટ, મહંબોને ક્યાંક પટ્ટનોને તેમજ સિંહલકોને- બર્બરોને-પ્લેચ્છ જાતીયલોકોના આશ્રય ભૂત તેમજ પ્રવરમણિરત્ન તથા કનકના ભંડારો અએવ પરમ રમ્પ એવા અંગે લોકોને, બલાવ લોકને તેમજ યવનદ્વીપને આરબકોને- રોમકોને અને અલસંદેશ નિવાસઓને તથા પિખુરોને. કાલમુખે ને જોનકોને- તથા ઉત્તર વૈતાદ્યમાં સંશ્રિત-મ્લેચ્છ જાતિઓને તેમજ નૈઋત્ય કોણથી માંડીને સિંધુ નદી જ્યાં સાગરમાં મળે છે ત્યાં સુધીના સર્વ પ્રદેશને અને સર્વશ્રેષ્ઠ કચ્છ દેશને પોતાના વશમાં કરીને તે પાછો આવી ગયો. વિનય સહિત જેણે પોતાના દ્ધયની અંદર સ્વામિન ભક્તિ ધારણ કરી રાખી છે. એવા તે સુષેણ સેનાપતિએ ભેંટમાં પ્રાપ્ત કરેલા સર્વ પ્રભુતોને આભરણોને ભૂષણોને તેમજ રત્નોને લઈને તે સિંધુ નદીને પાર કરી એ સુષેણ સેનાપતિ અક્ષત શાસન તેમજ અક્ષત બળ સમ્પન્ન હતો. સેનાપતિએ જે ક્રમથી વિજય પ્રાપ્ત કર્યો હતો. તે ક્રમથી બધા સમાચારો વિગતવાર રાજાને કહ્યા. સર્વ સમાચાર કહીને અને ભેટમાં પ્રાપ્ત. સર્વ વસ્તુઓ કહીને અને ભરત રાજાને આપી ને તથા તેમના વડે પ્રચુર દ્રવ્યાદિથી સસ્કૃત થઈને બહુમાન સૂચક શબ્દોથી અને વસ્ત્રાદિકોથી સન્માનિત થઈને તે સુષેણ સેનાપતિ હર્ષસહિત રાજા પાસેથી વિસર્જિત થઈને પોતાના મંડપમાં આવી ગયો. ત્યાં આવીને તે સુષેણ સેનાપતિએ સ્નાન કર્યું. બલિકર્મ કર્યું કૌતુક મંગળ અને પ્રાયશ્ચિત કયાં ત્યાર બાદ રાજવિધિ મુજબ ભોજન કર્યું જ્યારે સુષેણ સેનાપતિ ભોજનાદિ કાર્યથી નિવૃત્ત થઈ ગયો ત્યારે તેના શારીરિક અવયવો ઉપર સરસ ગોશીષ ચંદન છાંટવામાં આવ્યું ત્યાર બાદ તે પોતાના શ્રેષ્ઠ પ્રાસાદ માં ગયો ત્યાં તેણે પાંચ પ્રકારના મનુષ્ય સંબંધી કામ ભોગોને ભોગવ્યા એવો જે સમયે તે પોતાના શ્રેષ્ઠ પ્રાસાદ ઉપર પહોંચ્યો તે વખતે ત્યાં મૃદંગો વગાડવામાં આવી રહ્યાં હતાં તેના માટે ૩ર પ્રકારના અભિનયોથી યુક્ત નાટકો વિવિધ પાત્રો વડે ભજવવામાં આવી રહ્યાં હતાં. સુંદર તરણ સ્ત્રીઓ તેમાં નૃત્ય કરી રહી હતી. જે વાતને એ સેનાપતિ ઈચ્છતો તે મુજબ જ તે સ્ત્રિઓ નૃત્યાદિ ક્રિયાઓ વડે તેના મનને રંજિત કરતી હતી. તે સુષેણ સેનાપતિ પોતાની ઈચ્છામુજબ પાંચ પ્રકારના શબ્દો સ્પર્શ, રસ, રૂપ અને ગંધથી સંબંધિત કામ ભોગો ભોગવવા લાગ્યો. [77] એકદા ભરત રાજાએ સુષેણ સેનાપતિને બોલાવ્યો બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! તમે શીધ્ર જાવ અને તમિસ્ત્રાગુહાના દક્ષિણ ભાગના દ્વારના કમાંડોને ઉદ્ઘાટિત કરીને પછી મને ખબર આપો. આ પ્રમાણે પોતાના સ્વામી ભરત રાજા વડે આજ્ઞપ્ત થયેલો તે સુષેણ સેનાપતિ હૃષ્ટ-તુષ્ટ તેમજ ચિત્તમાં આનંદિત થયો. યાવતુ-હે સ્વામિનું આપશ્રીએ મને જે આદેશ આપ્યો છે, હું તે આદેશનું યથાવતું પાલન કરીશ આ પ્રમાણે કહીને તેણે પ્રભુની આજ્ઞા વિનયપૂર્વક સ્વીકારી લીધી તરત જ બહાર આવી ગયો બહાર આવીને તે જ્યાં પોતાનો આવાસ અને જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યો ત્યાં આવીને તેણે રો હાથ પ્રમાણે દર્ભાસન પાથર્ડ યાવતું કૃતમાલ દેવને વશમાં કરવા માટે તેણે અષ્ટમ ભક્તની તપસ્યા ધારણ કરી લીધી. અષ્ટમ ભક્તની તપસ્યા ધારણ કરીને પૌષધશાળામાં પૌષધવૃત વાળો તે બ્રહ્મચારી યાવતુ મણિમુક્તાદિ અલકારોથી રહિત બનેલો તે મનમાં કૃતમાલ દેવનું ધ્યાન ફરવા લાગ્યો અહીં જે પ્રમાણે Page #59 -------------------------------------------------------------------------- ________________ વખારો-૩ 149 પૂર્વપ્રકરણમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે તે પ્રમાણેનું કથન ગ્રહણ કરવું જોઈએ. તે પૌષધશાળામાંથી બહાર નીકળ્યો. બહાર આવી તે જ્યાં તિમિસ્ત્રાગુહાના દક્ષિણ ભાગવર્તી દ્વારના કપાટો હતા તે તરફ રવાના થયો. તે સમયે તે સુષેણ સેનાપતિના અનેક રાજેશ્વરો, તલવારો, માંડલિકો યાવતું સર્થવાહ વગેરે લોકો જે સુષેણ સેનાપતિની પાછળ-પાછળ ચાવતું ઉત્પલો લઈને ચાલી રહ્યા હતા. આ પ્રમાણે તે સુષેણ સેનાપતિ પોતાની સમસ્ત ક્ષદ્ધિ અને સમસ્તદુતિથી યુક્ત થયેલે યાવતું વાદ્યોના ધ્વનિ સાથે જ્યાં તિમિત્રા ગુહાના દક્ષિણ દ્વારના કમાડ હતા ત્યાં આવી પહોંચ્યા. ત્યાં આવીને તેણે તે કમાડોને જોઈને પ્રણામ કયાં પ્રણામ કરીને પછી તેણે લોમ હસ્તક પ્રમાનકા હાથમાં લીધી, હાથમાં લઈને તેણે તિમિસા ગુહાના દક્ષિણ દિગ્ગત દ્વારના કપાટીને સાફ કયાં સાફ કરીને પછી તેણે તેમની ઉપર દિવ્ય ઉદક ધાર છોડી ઉદક ધારાના છાંટા દઈને પછી તેણે સરસ ગશીર્ષ ચન્દ્રન થી ગોરોચર મિશ્રિત ચન્દનથી અનુલિપ્ત પંચાંગુલિતલ એટલે કે ગોશીષ ચંદનના ત્યાં હાથના થાપાઓ લગાવ્યા. ત્યાર બાદ તે સુષેણ સેનાપતિએ કપાટોની અભિનવ શ્રેષ્ઠ ગન્ધોથી અને માળાઓથી પૂજા કરી પૂજા કરીને તેણે તેમની ઉપર પુષ્પોનું આરોહણ યાવતું વસ્ત્રોનું આરોપણ કર્યું પછી તેણે તેમની ઉપર એક વિસ્તૃત, તેમજ ગોળ ચંદરવો બાંધ્યો તે ચંદરવાની નીચેનો ભાગ ચાકચિક્યથી યુક્ત હતો. તેમજ જે રીતે તે ચંદરવાના. સૌન્દર્યમાં અભિવૃદ્ધિ થાય તે રીતે તેને સુસજ્જિત કરવામાં આવ્યો હતો. ચંદરવાને કપાટોની ઉપર બાંધીને પછી તેણે સ્વચ્છ ઝીણા ચાંદીના ચોખાથી કે જે ચોખાઓમાં સ્વચ્છતાને લીધે પાસે મૂકેલી વસ્તુઓનું પ્રતિબિંબ પડી રહ્યું હતું તિમિસ્ત્ર ગુહાના દક્ષિણ દ્વારવર્તી તે કપાટોની સામે આઠ આઠ મંગલ દ્રવ્યોનું આલેખન કર્યું. એક એક-મંગળ દ્રવ્યને આઠ આઠ રૂપમાં લખીને તેણે તેમની ઉપર રંગ ભર્યો. રંગ ભરીને પછી તે તેણે તે સર્વનો આ પ્રમાણે ઉપચાર કર્યો. પુષ્પો કે જેઓ અતીવ સુગંધિત હોય છે. તેમની ઉપર ચડાવ્યાં. પછી જેમની દાંડી ચન્દ્રકાન્ત, વજ તેમજ વૈર્યથી નિમિત થયેલી છે તેમજ વાવતું પદ ગૃહીત જેમાં કાંચન મણી અને રત્નોથી વિવિધ પ્રકારનાં ચિત્રો તૈયાર કરવામાં આવ્યાં છે એવા ધૂપકટાહ-ધૂપદાનીને હાથમાં લઈને ખૂબજ સાવધાની થી તે ધૂપ કટાહમાં ધૂપ સળગાવ્યો. ધૂપ સળગાવીને પછી તેણે પોતાના વામ ઘૂંટણને જમીન ઉપર સ્થાપિત કર્યો. અને અંજલીને મસ્તક ઉપર મૂકી અને બંને કપાટોને પ્રણામ કર્યા. પ્રણામ કરીને તેણ દંડ રત્નને ઉઠાવ્યું એ દંડના અવયવો પંચલતિકા- રૂપ હતા. એ દંડ રત્ન વજના સારથી બનેલું હતું. સર્વ શત્રુઓ તેમજ તેમની સેનાઓને તે વિનષ્ટ કરનાર હતું રાજાના સૈન્ય સમૂહને સન્નિવેશમાં પડાવમાં ખાડાઓને દરિઓને કંદરા ઓને ઉંચા નીચે પર્વતોને યાત્રા કરતી વખતે રાજાઓની સેના જેમના ઉપરથી લપસી પડે એવા પાષાણોને એ સમ કરી નાખે છે. તેમજ એ શાંતિકર હોય છે. ઉપદ્રવોનું ઉપશ મન કરે છે એ ચક્રરત્ન શુભકર-કલ્યાણ કર હોય છે. તેમજ હિતકર હોય છે. ચક્રવર્તીના હૃદયમાં વિદ્યમાન ઈચ્છિત મનોરથનું એ પૂરક હોય છે. યક્ષસહસ્ત્રોથી એ અધિષ્ઠિત. હોવા બદલ દિવ્ય કહેવામાં આવે છે. કોઈ પણ સ્થાને પ્રતિઘાત દશાને પામતું નથી. દેવરત્નને હાથમાં લઈને તે સુષેણ સેનાપતિ સાત આક ડગલાં પાછો ખસ્યો. તે સુષેણ સેનાપતિએ તિમિસ્ત્ર ગુહાના દક્ષિણ દિગ્ગત દ્વારના કપાટોને દંડ રત્નથી ત્રણવાર Page #60 -------------------------------------------------------------------------- ________________ 150 જબુધવપન્નત્તિ- 377 તાડિત કર્યા. આ પ્રમાણે તિમિસ્ત્રી ગુફાના દક્ષિણ દિગ્દર્ટી દ્વારના કમાડો કે જેમને સુષેણ સેનાપતિએ ત્રણ વાર દંડ રત્નના જોર જોરથી શબ્દ થાય તેમ પ્રતાડિત ક્ય દીર્ઘતર અવાજ કરનારા ક્રૌંચ પક્ષિની જેમ અવાજ કરતા તથા સર સર આ પ્રમાણે શબ્દ કરતા પોતાના સ્થાનથી વિચલિત થઈ ગયા ત્યારબાદ તે સેનાપતિએ તિમિસ્ત્ર ગુફાના દક્ષિણ દિગ્વત કમાડો ને ઉદ્દઘાટન કર્યો કમાડોને ઉદ્ઘાટિત કરીને પછી તે સુષેણ સેનાપતિ જ્યાં ભરત રાજા હતો ત્યાં ગયો યાવતુ નિવેદન કર્યું હે દેવાનુપ્રિયો ! તિમિસ્ત્ર ગુહાના ક્ષિણ દિગ્વતી દ્વારનાં કમાડો. ઉઘાટિત થઈ ગયાં છે. ત્યાર બાદ ભરત રાજાએ સુષેણ સેનાપતિના મુખથી સ્વાભિષ્ટ અર્થ સંપાદિત થવા સંબંધી વાત સાંભળી. અને તે પછી તેવાત Æયમાં નિશ્ચિત કરીને તે રાજા હુષ્ટતુષ્ટ આનંદિત થયો યાવતુ તેનું સુષેણ સેનાપતિનો બહુમૂલ્ય દ્રવ્ય આદિપ્રદાન કરીને સત્કાર કર્યો અને પ્રિયવચનોથી તેનું સન્માન કર્યું. પછી તેણે કૌટુંબિક પુરુષોને બોલાવ્ય આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો તમે કહ્યું શીધ્ર આભિષેક્ય હસ્ત રત્નને સુસજ્જિત કરો. ત્યાર બાદ હય, ગજ, રથ, પ્રવર યાવતુ અંજન ગિરિના કૂટ જેવા શ્રેષ્ટ હસ્તી ઉપર ભરતરાજા આરૂઢ થયો. [38] જ્યારે ભરત રાજા ગજ શ્રેષ્ટ હસ્તી રત્ન પર આરૂઢ થઇ ગયો ત્યાર બાદ તેણે મણિરત્નનો સ્પર્શ કર્યો. એ મણિરત્ન તો હતું ચાર અંગુલ જેટલું હતું બે અંગુલ પ્રમાણ મોટું હતું અનધ્યું હતું. અમુલ્ય હતું આકારમાં એ ત્રિકોણ હતું એ વૈડૂર્ય જાતિનું હતું એ સર્વ ભૂતકાત્ત હતું સમસ્ત પ્રાણીઓની ચાહના યોગ્ય હતું. એ રત્નને મસ્તક ઉપર ધારણ કરવાથી ધારણ કર્તા ને કોઈ પણ જાતની તકલીફ કે ચિંતા થતી નથી. એ મણિ રત્નને ધારણ કરનાર ઉપર કોઈ પણ સમયે તિર્યચ. દેવ અને મનુષ્યકત ઉપસર્ગોની અસર થતી નથી. સંગ્રામમાં પણ ભયંકરમાં ભયંકર યુદ્ધ માં પણ એ રત્નને ધારણ કરનાર મનુષ્ય શસ્ત્ર વડે પણ વધ્ય થઈ શકતો નથી. ધારણ કરનારનું યૌવન સદા કાળ સ્થિર રહે છે. તેના નખ અને વાળ વધતા નથી તે સર્વ પ્રકારના ભયોથી મુક્ત રહે છે. આ પ્રમાણે તે પૂર્વોક્ત વિશેષણો વાળા મણિરત્નને લઈને તે નરપતિએ હસ્તી રત્નના દક્ષિણ તરફના કુંભ સ્થળમાં બાંધી દીધું ગ્રીવામાં જેણે મુતાદિનો હાર ધારણ કર્યો છે તેમજ 64 લડીના હારથી જેનું વક્ષસ્થળ પ્રમોદજનક થઈ રહ્યું છે. વાવતું અમરપતિ જેવી ઋદ્ધિથી જેની કીર્તી વિખ્યાત થઈ રહી છે. આભરણાદિકાંતિથી જેની ચારે બાજુએ પ્રકાશ વ્યાપ્ત થાય છે. જેનો ગન્તવ્ય માર્ગ ચક નિર્દિષ્ટ કરી રહેલ છે જેની પાછળ પાછળ રાજાઓ ચાલી રહ્યા છે જેના સૈન્યના પ્રયાણથી સમુદ્ર તેમજ સિંહનાદ જેવા અવાજથી દિગુ મંડળ વ્યાપ્ત થઈ રહ્યું છે એવો તે ભરત રાજા જ્યાં તિમિસ્ત્રી ગુહાનું દક્ષિણ દિગ્ધતય દ્વાર હતું ત્યાં આવ્યો. ત્યાં આવીને તે જેમ ચન્દ્ર મેઘજનિત અંધકારમાં પ્રવેશે છે તેમજ તે તિમિસ્રા ગુહામાં દક્ષિણ દ્વારથી પ્રવિષ્ટ થયો. ત્યાર બાદ ભરત રાજાએ 6 તલ વાળા 12 કોટીવાળા આઠ ખુણાવાળા તે પિંડી જેવા આકારવાળા આઠ સુવર્ણનું જેટલું વજન હોય છે. તેટલા વજન વળા એવા કાકણી રત્નને ‘ઉઠાવ્યું એ રત્નની જે 12 કોટીઓ હતી. તે દરેકે 4-4 અંગુલ જેટલી હતી. કાકણી રત્ન સમચતુરસ્ત્ર હતું. એનું વજન આઠ સુવર્ણ ના વજન જેટલું હતું તેમજ એ જંગમાદિ નખ-દાંતોના વિષને દૂર કરનાર હતું એના જેવું બીજું કોઈ રત્ન હતું જ નહીં. એ સમતલ વાળું હતું. એ રત્નથી જ જગતમાં તે વખતે માન અને ઉન્માનના વ્યવહારો સમ્પન્ન થતા Page #61 -------------------------------------------------------------------------- ________________ વફખારો-૩ હતા. જે જનતાને માન્ય હતા. જે ગિરિગુહાના અંધકારને ચન્દ્ર સૂર્ય અગ્નિ કે અન્ય બીજા મણિઓના પ્રકાશ નષ્ટ કરી શકતા નથી. એ અંધકારને એ પ્રભાવશાળી કાકિણી. રત્ન નષ્ટ કરતું હતું એ કાકણી રત્નની પ્રભા 12 યોજન પ્રમાણ વિસ્તારવાળા ક્ષેત્રને પ્રકાશિત કરતી હતી. એ રત્ન ચક્રવર્તીના સૈન્યમાં રાત્રીમાં દિવસ જેટલો જ પ્રકાશ આપતું હતું ઉત્તર ભારતને વશમાં કરવા માટે એના પ્રકાશમાંજ ચક્રવર્તી તમિસ્ત્ર ગુહામાં સૈન્યસહિત પ્રવેશ કરે છે એવા પૂર્વોક્ત વિશેષણો વાળા કાકણીરત્નને લઈને ચક્રવર્તીને તિમિસ્ત્ર ગુહાના પૂર્વ અને પશ્ચિમ દિશ્વર્તી કમાંડોની દિવાલમાં એક એક અન્તરાલને અને પ૦૦ ધનુષ્યનો વિસ્તારને ત્યજીને 49 મંડળો લખ્યા એ મંડલો. એક-એક યોજન જેટલી ભૂમીને પ્રકાશિત કરે છે. એ મંડળોનો આકાર ચક્રનેમિ જેવો. તેમજ ભાસ્વર હોવાથી ચન્દ્રમંડળ જેવો હતો. આ જાતના મંડળોનું આલેખન કરતો. કરતો તે ભરતચક્રી ગુહામાં પ્રવિષ્ટ થયો. આ પ્રમાણે તે તિમત્ર ગુહા એક યોજનના અંતરાલથી બનાવવામાં આવેલા યાવતુ એક યોજન સુધી પ્રકાશ પાથરનાર તે 49 મંડળોથી આલોકિત થઈ ગઈ. અને જાણે કે તેમાં દિવસનો પ્રકાશ થઈ ગયો હોય તેમ પ્રકાશિત થઈ ગઈ તિમિસ્ત્ર ગુફા અતીવ શીધ્ર આલોક ભૂત અને દિવસના જેવી થઈ પ્રકાશિત થઈ ગઈ [39] તે તિમિસ્ત્ર ગુફના બહુ મધ્ય દેશમાં ઉન્મગ્ના અને નિમગ્ના નામે બે મહાનદીઓ છે. એ બે નદીઓ દક્ષિણ દ્વારના તોકથી 21 યોજન આગળ અને ઉત્તર દ્વારના તોફકથી 21 યોજન પહેલાં છે. તિમિસ્ત્ર ગુફાના પૌરસ્યભિત્તિ કટકથી નીક ળીને એ નદીઓ પાશ્ચાત્ય ભિત્તિ પ્રદેશમાં થઈ તે સિંધુ મહાનદીમાં પ્રવેશ કરે છે. ઉન્મગ્ન મહાનદીમાં તૃણ, પત્ર, કાષ્ઠ, પત્થરના કકડ, અશ્વ, હાથી, યોદ્ધા અથવા. સામાન્ય કોઈ પણ મનુષ્ય નાખવામાં આવે તો તે ઉન્મજ્ઞા નદી, તેમને આમ-તેમ ફેરવી, -દૂર કોઈ સ્થળમાં-નિર્જળ પ્રદેશમાં નાખી દે છે. એથી જ હે ગૌતમ ! એ નદીનું નામ ઉન્મગ્ના કહેવામાં આવ્યું છે. જે કારણથી નિમગ્ન મહાનદીમાં તણ, પત્ર, કાષ્ઠ, પથ્થર ના નાના-નાના કકડા અશ્વ, હાથી યોદ્ધા અથવા સામાન્ય કોઈપણ મનુષ્ય નાખવામાં આવે તો નિમગ્ન નામક મહાનદી ત્રણ વખત તેમને આમ-તેમ ફેરવીને પોતાની અંદર જ સમાવી લે છે. એથી જ એ મહાનદીનું નામ નિમગ્ન કહેવામાં આવ્યું છે. એ બને નદીઓ ત્રણ યોજન જેટલી વિસ્તારવાળી છે. ગુફાના આયામ અને વિસ્તાર જેવા જ એમના વિસ્તાર અને આયામ છે. તેમજ એ મહાનદીઓ બે યોજન જેટલા અંતરવાળી છે. ગુફાના મધ્યદેશમાં એ મહાનદીઓ છે. જ્યારે ભરતરાજાએ બને નદીઓને દૂરાવગાહ જાણી ત્યારે ચક્રરત્નથી જેને માર્ગ બતાવવામાં આવી રહ્યો છે અને જેની, પાછળ-પાછળ હજાર રાજા-મહારાજાઓ ચાલી રહ્યા છે, એવો તે ભરત સેના તેમજ રાજા મહારાજાઓની તીવ્ર ચાલથી થતા સિંહનાદ જેવા અવ્યક્ત ધ્વનિથી તથા કલર વથી સમુદ્રની જેવા ધ્વનિને પ્રાપ્ત થયેલ ન હોય એવી ગુફને મુખરિત કરતો સિંધુ મહાનદીના પૂર્વ તટ ઉપર કે જ્યાં ઉત્પન્ના નદી હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને તેણે વર્ધ્વરિત્નને બોલાવ્યો. વિદ્ધકરત્નને બોલાવીને કહ્યું તમે શીધ્ર ઉન્મજ્ઞા અને નિમગ્ના નદીની ઉપર અનેક હજારો સ્તંભોવાળા. અચલ અકેપ તેમજ દ્રઢ કવચની જેમ અભેદ્ય એવા બે પુલો તૈયાર કરો એ પુલોના ઉભયપાર્થોમાં આલંબનો હોય કે જેથી તેમની ઉપર Page #62 -------------------------------------------------------------------------- ________________ 1પર જબુદ્ધવપન્નત્તિ-૩૭૯ થઈને પસાર થનાર કોઈપણ તે મહાનદીઓમાં પડે નહિ. એ બન્ને પુલો સર્વાત્માના રત્નમય હોય અથવા સરવ જાતિના રત્નો દ્વારા નિર્મિત હોય કે જેથી તેમની ઉપરથી સુખ પૂર્વક ગમન-આગમન થઈ શકે. પદ્ધકિરને સ્વામીની આજ્ઞા સાંભળી તો તે અતીવ હર્ષિત તેમજ ચિત્તમાં આનંદિત થયો. પાવતુ અતીવ વિનમ્રતાથી તેણે પોતાના સ્વામી. ની આજ્ઞા સ્વીકારી લીધી. તરત જ ઉન્મગ્ના અને નિમગ્ના નદીની ઉપર હજારો સ્તંભો વગેરેથી પૂર્વોક્ત વિશેષણથી યુક્ત એ બે રમણીય પુલ બનાવ્યા. ત્યાર બાદ ભરત રાજા પોતાના સંપૂર્ણ સન્યની સાથે ઉન્મગ્ના અને નિમગ્ના નદીઓને તેમના અનેક સ્તંભોવાળા પુલો ઉપર થઈને આનંદપૂર્વક પાર કરી ગયો. નદીઓને પાર કરીને પછી ગુહાની સમીપ આવ્યા ત્યારે તે તિમિસ્ત્ર ગુફાના ઉત્તર દિશાના દ્વારા પોતાની મેળે જ પોતાના સ્થાન પરથી સરકી ગયા [8] તે કાળમાં અને તે સમયમાં ઉત્તરાર્ધ ભરત ક્ષેત્રમાં અનેક આપાત નામક કિરાતો રહેતા હતા. એ કિરાત લોકો અનેક વિસ્તીર્ણ ભવનોવાળા હતા. અનેક વિસ્તૃત શયનો અને આસનોવાળા હતાં મોટા રથોના એઓ અધિપતિ હતા. અને અનેક ઉત્તમોત્તમ જાતિના મોટા-મોટા ઘોડાઓ એમની પાસે હતા. ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદના ભેદથી ચાર પ્રકારના ધનથી તેઓ યુક્ત હતા, શ્રેષ્ઠ સુવર્ણ તેમજ ચાંદીના એ માલિક હતા. આયોગમાં ધનસંપત્તિ વગેરેની વૃદ્ધિમાં તેમજ અનેક કળાઓમાં એ લોકો વિશેષ પટ હતા. એમને ત્યાં એટલા બધા લોકો ભોજન કરતા હતા કે તેમના ઉચ્છિષ્ટમાં પ્રચુર માત્રામાં ભક્તપાન વધતું હતું. એમની પાસે ઘેર કામ કરનારાઓમાં અનેક દાસો તેમજ અનેક દાસીઓ હતી. અનેક ગાયો, મહીષીઓ એટલે ભેંસો હતી. અને ઘેટાઓ હતા. અનેક લોકો મળીને પણ એમને હરાવી શકતા નહોતા. એવા એ લોકો બળવાળા હતા. શૂર વીર વિક્રાંત સમર્થ હતા. એમની સેના અને ગવાદિ રૂપ બલવાહન દુઃખથી અનાકુળ હોવાથી અતિવિપુલ હતા. અતિ ભયાનક સંગ્રામોમાં, એમના હાથો પોતાના લક્ષ્ય પરથી કદાપિ વિચલિત થતા નહિ. એક વખતની વાત છે કે તે આપાત કિરાતોના દેશમાં ચક્રવર્તિના આગમન પહેલાં હજારો અશુભસૂચક નિમિત્ત પ્રકટ થવા લાગ્યા. અકાલ મેઘગર્જના થવી વિજળીઓ ચમકવી વૃક્ષો પુષ્મિત થવા, વારંવાર ભૂત-પ્રેતોનું નર્તન થવું જ્યારે તે આપાત કિરાતોએ પોતાના દેશમાં એ અનેક જાતના અશુભ સૂચક ઉત્પાતો થતા જોયા તો જોઈને તેમણે એક બીજાને બોલાવ્યા અને બોલાવીને પરસ્પર એવી રીતે કહેવા લાગ્યા કે હે દેવાનુપ્રિયો ! જુઓ, અમારા દેશમાં અનેક સેંકડો ઉત્પાતો પ્રકટ થયા છે. કંઈ પણ ખબર નથી પડતી કે અમારા દેશમાં કઈ જાતનો ઉપદ્રવ થવાનો છે. આ પ્રમાણે કહીને તેઓ સર્વે અપહત મન સંકલ્પવાળા થઈ ને વિમનસ્ક બની ગયા. અને રાજ્ય ભ્રંશ અને ધનાપહાર આદિની ચિંતાથી આ કુલિત. થઈને શોક સાગરમાં નિમગ્ન થઈ ગયા. તેમજ આર્તધ્યાન થઈ યુક્ત થઈને તેઓ પોત પોતાની હથેળીઓ ઉપર મોં રાખીને બેસી ગયા - ત્યાર બાદ તે ભરત રાજા કે જેનો આગળનો માર્ગ ચક્રરત્ન નિર્દિષ્ટ કરતું જાય છે યાવતુ જેની પાછળ પાછળ હજાર રાજાઓ ચાલી રહ્યા છે. તે તમિસ્ત્રી ગુફાના ઉત્તર દિશાના દ્વારથી મેઘકૃત અંધકારના સમૂહમાંથી ચન્દ્રમાની જેમ નીકળ્યો. તે આપાત કિરાતોએ ભરત રાજાની અઝાનીકને સૈન્યાગ્રભાગ ને - આવતો જોયો. જોઇને તેઓ Page #63 -------------------------------------------------------------------------- ________________ વલ્કારો-૩ . 153 તરતજ કુદ્ધ થઈ ગયા, રૂખ તોષરહિત થઈ ગયા રોષથી યુક્ત થઈ ગયા. અને ક્રોધાવિષ્ટ થઈને લાલ પીળા થઈ ગયા. હે દેવાનુપ્રિયો એ અજ્ઞાતનામ ધારી કોઈ પુરુષ કે જે પોતાના મૃત્યુને આમંત્રી રહેલ છે તુરંત પ્રાન્ત લક્ષણોવાળો છે અને જેનો જન્મ હીન પુણ્યવાળી કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે થયેલ છે તથા જે લજ્જા અને લક્ષ્મી થઈ હીન છે. પોતાના મૃત્યુની ચાહના કરી રહ્યો છે. અમે આવું કરીએ કે જેથી એની સેના દિશાઓમાં અદ્રશ્ય થઈ જાય તેથી એ અમારા દેશ ઉપર આક્રમણ કરી શકે નહિ તેઓ સર્વે કવચો પહેરીને તૈયાર થઈ ગયા અને પોતપોતાના હાથોમાં તેમણે જ્યાનું આરોપણ કરીને ધનુયો હાથમાં લીધા ગ્રીવામાં ગ્રીવારક્ષક સૈવેયક પહેરી લીધું વીરતિવીરતા સૂચક વિમલવર ચિહ્ન પટ મસ્તક પર ધારણ કર્યું તેમણે પોતાના હાથોમાં આયુધો અને પ્રહરણો લીધાં જ્યાં ભરત રાજાનો સૈન્યાગ્રભાગ હતો ત્યાં પહોંચીને તેમણે ભરતરાજાના અગ્રાનીક સાથે યુદ્ધ કરવાની શરૂઆત કરી. તે યુદ્ધમાં તેમણે ભારતનરેશની અગ્રાનીકના કેટલાક શ્રેષ્ઠ વીરોને મારી નાખ્યા. કેટલાક વીર યોદ્ધાઓ ઘવાયા અને કેટલાક વીર યોદ્ધાઓને આઘાત યુક્ત કરી દીધા તેમજ તેમની પ્રધાન ગરુડ ચિહ્નવાળી ધ્વજાઓ અને તેનાથી ભિન્ન સામાન્ય ધ્વજાઓને નષ્ટ કરી દીધી. [81-83] જ્યારે સેનારૂપ બળના નેતા સુષેણ સેનાપતિએ ભરત રાજાના અગ્રાનીકને આપાત કિરાતો વડે હતમથિત પ્રવર વીર યુક્ત કે જેમાં અનેક યોદ્ધાઓ ઘવાયા છે. તેમ જોયું તે એકદમ કુદ્ધ થઈ ગયો. તેને થોડો પણ સંતોષ રહ્યો નહિ. તેના સ્વભાવમાં રોષ ભરાઈ ગયો. આ પ્રમાણે તે કુપિત અને કોઇના અતિશય આવેશથી પ્રજ્વલિત થતો કમલામેલ નામક અથરત્ન ઉપર સવાર થયો. એ શ્રેષ્ઠ એસી અંગુલ ઊંચો હતો. એ અશ્વરત્નની મધ્ય પરિધિ નવ્વાણુ અંગુલ પ્રમાણવાળી હતી. એક સો આઠ અંગુલ જેટલી એમની લંબાઈ હતી. બત્રીસ અંગુલ પ્રમાણ એ અશ્વરત્નનું મસ્તક હતું. ચાર અંગુલ પ્રમાણ એના કણ હતા. એની બાહા વીસ અંગુલ પ્રમાણ હતી. ચાર અંગુલ પ્રમાણ એનો જાનુભાગ હતો- સોળ અંગુલ પ્રમાણ એની જંઘા હતી ચાર અંગુલ ઉંચી એની ખરીઓ મુક્તોલએવી કોષ્ઠિકા જેવો એનો સારી રીતે ગોળ તેમ જ વિલિતએનો મધ્યભાગ હતો. તે અશ્વની પૃષ્ઠભાગ હરિણીની જંઘાઓની જેમ ઉન્નત હતો અને બને પાર્શ્વભાગોમાં વિસ્તૃત હતો તેમ જ ચરમ ભાગમાં સ્તબ્ધ હતો, સુદ્રઢ હતો. એની ચાલ, એની ઉપર સવાર થયેલા ચક્રવતીના મન મુજબ જ થતી હતી. એના મુખની જે લગામ હતી તે સુવર્ણ નિર્મિત સ્થાસકોથી દર્પણાકારના અલંકારોથી યુક્ત હતી. એની તંગ રૂપ જે રાશ હતી તે રત્નમય હતી. તેમજ વર કનકમય સુંદર પુષ્પોથી તથા સ્થાસકોથી અલંકાર વિશેષોથી વિચિત્ર હતી. કાંચન યુત મણિમય અને ફક્ત કનકમય એવાં પત્રકોના અનેક આભૂષણો મધ્યમાં જેમનામાં જાડત છે, એવા અનેક પ્રકારના ઘંટિકા જાલોથી તેમજ મૌકિક જાલોથી પરિમંડિત સુંદર પૃષ્ઠથી જે સુશોભિત છે. રત્નોમાં જેના અનેક મુખમંડલો પ્રતિબિંબિત થઈ રહ્યા છે, એથી તે અતીવ સોહામણો લાગી રહ્યો છે. કનકમય પદ્મથી જેના મુખ ઉપર સારી રીતે તિલક કરવામાં આવેલ છે. શ્રેષ્ઠ અશ્વ અનબ્રચારી હતો. એની બને આંખો અસંકુચિત હતી. લક્ષ્મીના અભિષે કનું શારીરિક લક્ષણ એની નાસિકા ઉપર હતું. એના શરીરનો દરેકે દરેક અવયવ લાવણ્યના બિંદુઓથી યુક્ત હતો. સ્વામીના કાર્યમાં એ અશ્વ ચાંચલ્ય રહિત હતો, સ્થિર Page #64 -------------------------------------------------------------------------- ________________ 154 જબુદ્ધીવપન્નત્તિ - 383 હતો તે ચાલતી વખતે પાણીમાં પણ ડૂબતો ન હતો અને કમળનાલ તંતુ તેની ગતિથી છિન્ન વિછિન્ન પણ થતા ન હોતા. પ્રશસ્ત દ્વાદશ આવ થી એ યુક્ત હતો. તેમજ અશ્વશાસ્ત્ર પ્રસિદ્ધ વિશુદ્ધ લક્ષણોથી એ સહિત હતો સુંદર ચાલ ચાલતો હતો પોતાનાં વેગની અધિકતાથી એ અમર-દેવ, મન, પવન અને ગરુડના ગમન વેગને પણ જીતી લેતો હતો. આમ એ ચપળ અને શીધ્રગામી હતો. ક્રોધના અભાવરૂપ ક્ષમાથી એ ઋષિવતુ હતો. એ કોઈને પણ લાત નહિ મારતો હતો અને મુખથી પણ કોઈને કરડતો ન હતો. તેમ જ પૂછથી પણ કોઈને એ મારતો ન હતો. એ અચંડપાતી હતો-દંડપાતી હતો. પ્રતિપક્ષીની સેના ઉપર દંડની જેમ આક્રમણ કરવાના સ્વભાવવાળો હતો એ અન8 પાતી હતો. દુદત શત્રસેનાને જોઈને પણ એ કદાપિ રડતો ન હતો. અથવા માગદિચલન જન્ય શ્રમથી પીડિત થઈને એ કદાપિ વ્યાકુળ થઈને રડતો ન હતો. એનો તાલુભાગ કુષ્ણતાથી વર્જિત હતો. એ સમયાનુસાર જ હણહણાટ કરતો હતો. એટલે કે એ નિદ્રાવિજિત નહોતો, પણ એણે જ નિદ્રાને આલસ્યને પોતાના વશમાં કરી લીધાં હતાં. એણે નિદ્રા જીતી લીધી હતી. શીત, આતપ વગેરે જન્ય કલેશોને એ તુચ્છ સમજતો હતો. મોગરાના પુષ્પ જેવી એના નાસિકા હતી. શુક્રના પાંખ જેવો એનો સોહમણો વર્ણ હતો. એ શરીરથી સુકોમળ હતો તેમજ એ મનોભિરામ હતો. એવા કમલા મલક નામક અશ્વરત્ન ઉપર તે સુષેણ સેનાપતિ સવાર થયો. ઘોડા ઉપર સવાર થઈ ને સુષેણ સેનાપતિ નરપતિના હાથમાંથી અસિરત્નને લઈને જ્યાં આપાતકિરાતો હતા ત્યાં આવ્યો. અસિરત્નને સુષેણ સેનાપતિએ નરપતિના હાથ માંથી લીધું તે આરિત્ન નીલોત્પલદલના જેવું શ્યામ હતું તેમજ જ્યારે તે ફેરવવામાં આવતું ત્યારે તે પોતાનાં વર્તુલિત તેજથી તે ચંદ્રમંડલના આકારની જેમ લાગતું હતું. એ અસિરત્ન શત્રુજનનું વિધાતકહતું. એની મુંઠ કનકરત્નની બનેલી હતી. નવમલ્લિકાના પુષ્પ જેવી એની સુરભિસુસ હતી. એમાં અનેક મણિઓથી નિર્મિત લતાઓના ચિત્રો બનેલા હતાં. એથી એ સર્વને આશ્ચર્ય ચકિત કરતું હતું. એની ધાર શાણ ઉપર તેજ કરવામાં આવી હતી એથી એ ઘણી તીણ અ ચમકદાર હતી. કેમકે શાણની રગડથી. કિટ્રિમાં સાફ થઈ ગઈ હતી. એવું તે દિવ્ય અસિરત્ન હતું. સંસારમાં એક અનુપમેય માનવામાં આવેલ એ વંશ-વાંસ રૂખ-વૃક્ષ, શૃંગ-મહિષાદિકોના શિંગ, અસ્થિ-હાથી વગેરેના દાંત, કાલા વસ-ઈસ્માત જેવું લોખંડ અને વરવજ એ સર્વેનું ભેદન કરે છે. થાવતુ એ સર્વત્ર અપ્રતિહત હોય છે. એની શક્તિ જ્યારે અમોઘ હોય છે. તો પછી જંગમ જીવો ની દેહોને વિદીર્ણ કરવામાં તો વાત જ શી કહેવી. એ તો તેમને સહેજમાંજ કાપી. નાખે છે એ અસિરત્ન પચાસ અંગુલ લાંબુ હોય છે. અને 16 અંગુલ જેટલું પહોળું હોય છે. તથા અર્ધા અંગુલ જેટલી એની જાડાઈ હોય છે આ પ્રમાણે એ પ્રમાણ ઉત્કૃષ્ટ રૂપથી. અસિ તલવારત્નના સંબંધમાં કહેવામાં આવેલ છે. એવા એ અસિરત્નને નરપતિના હાથમાંથી લઈને તે સુષેણ સેનાપતિ જ્યાં આપાત કિરાતો હતા ત્યાં ગયો. ત્યાં જઈને તેણે આપાત કિરાતો સાથે યુદ્ધનો આરંભ કર્યો. યુદ્ધ આરંભ થયા બાદ તે સુષેણ સેના પતિએ તે આપાત કિરાતોને-કે જેમના અનેક પ્રવરવીર યોદ્ધાઓ હત-મથિત અને ધાતિત થઈ ગયા છે, તેમજ જેમની ગરડ વગેરેના ચિહ્નવાળી ધ્વજાઓ અને પતાકાઓ પૃથ્વી ઉપર પડી ગયાં છે અને જેમણે બહુ જ મુશ્કેલીથી પોતાના પ્રાણોની સ્વરક્ષા કરી Page #65 -------------------------------------------------------------------------- ________________ વકુબારો-૩ 155 છે.એક દિશામાંથી બીજી દિશામાં નસાડી મૂક્યા [84] ત્યાર બાદ તે આપાત કિરાતો કે જેઓ સુષેણ સેનાપતિ થી ઘણાજ હત, મથિત, ઘાતિ પ્રવર યોધાઓ વાળા થઈ ચુક્યા હતા અને યુદ્ધ સ્થળ છોડીને પોતાના પ્રાણોની રક્ષા માટે નાસી ગયા હતા, એવા તેઓ ભયત્રસ્ત થઈ ગયા હતા. પ્રબળ આઘાતથી વ્યાપ્ત થઈ જવાથી સેનાપતિના પ્રબળ પરાક્રમને જોવાથી ત્રસ્ત થઈ ગયા. હતા. કાતર થઈ ગયા હતા. પ્રત્યંગમાં ઘાના પ્રહારો વ્યાપ્ત હતાં તેથી તેઓ પ્રહારો દ્વારા વ્યથિત થઈ ચૂક્યા હતા. હવે અમે એની સાથે યુદ્ધ નહિ કરીએ. આ જાતના નિશ્ચયવાળા થઈ જવાથી તેઓ ઉદ્વિગ્ન બની ગયા હતા, તેમની શારીરિક શક્તિ સંપૂર્ણપણે નાશ પામી હતી, એથી તેમનામાથી આત્મસમુત્પન્ન ઉલ્લાસ સમાપ્ત થઈ ચૂક્યો હતો. તેઓ પુરુષકાર અને પરાક્રમથી સાવ રહિત થઈ ચૂક્યો હતા. પરબળ સામે લડવું હવે સર્વથા અશક્ય છે એ વિચારથી તેઓ અનેક યોજનો સુધી દૂર નાસી ગયા નાસીને પછી તેઓ એક સ્થાને એકત્ર થઈ ગયા. અને એકત્ર થઈને પછી તેઓ સર્વે જ્યાં સિન્થ મહાનદી હતી ત્યાં આવ્યા. વાલુકાયમ સંસ્તારકોને બતાવીને પછી તેઓ સર્વે પોતપોતાના વાલુકામય સંસ્તારકો ઉપર બેસી ગયા. બેસીને ત્યાં તેમણે અષ્ટમ ભક્તની તપસ્યા ધારણા કરી. તે અષ્ટમભક્તની તપસ્યા ધારણ કરતા ત્રણ દિવસ સુધી અનાહાર અવસ્થામાં રહ્યા. અને તે તપસ્યામાં તેમણે જે તેમના મેઘમુખનામે કુળ દેવતા હતા તેમનું ધ્યાન કર્યું. ત્યારે તે મેઘમુખનામક નાગકુમાર દેવોના આસનો કંપાયમાન થયાં પોત પોતાનું અવધિજ્ઞાન સંપ્રયુક્ત કર્યું. અવધિજ્ઞાનથી આપાતકિરાતા ને જોયા. જોઈને તેમણે પછી પરસ્પર એક-બીજાને બોલાવ્યા. હે દેવાનુપ્રિયો ! સાંભળો, સર્વે તે આપાતકિરાતો પાસે જઈએ આ પ્રમાણે નિશ્ચય કરીને પછી તેઓ સર્વે ઉત્કૃષ્ટ ત્વરિત યાવતુ દિવ્ય દેવગતિથી ચાલતા ચાલતા જ્યાં જંબૂદ્વીપ હતો અને તેમાં પણ જ્યાં ઉત્તરાદ્ધ ભરતક્ષેત્ર હતું અને તેમાં પણ જ્યાં સિંધુ નામક મહાનદી હતી ત્યાં આવ્યા. ત્યાં પહોંચીને આપાત કિરાતો ને આ પ્રમાણે કહ્યું અમે તમારા કુલદેવતા મેઘમુખ નામક નાકુમાર દેવો. તમારી સામે પ્રકટ થયા છીએ. બોલો, અમે તમારા માટે શું કરીએ. તમારો મનોરથ શો છે? આ પ્રમાણેનું કથન આપાત કિરાતોએ મેઘમુખ નામક નાગકુમાર દેવોના મુખની સાંભળીને અને તે સંબંધમાં સારી રીતે નિશ્ચય કરીને તેઓ સર્વે અતીવ હર્ષિત તેમજ સંતુષ્ઠ થયા યાવતું તેમનાં Æયો હર્ષાવેશથી ઉછળવા લાગ્યાં હે દેવાનુપ્રિયો ! એ કોણ છે? કે જે અમારા વતન ઉપર બલાતું આક્રમણ કરીને વગર મૃત્યુઓ પોતાને મૃત્યુને આમંત્રણ આપી રહ્યા છે. આને તમે એવી રીતે દૂર નસાડી મૂકો. કે જેથી એ. અમારા વતન ઉપર ફરીથી બલાતું આક્રમણ કરી શકે નહીં. મેઘમુખ નામક નાગકુમાર દેવોએ તેમને આ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિયો ! એ ભરત નામે રાજા છે. એ પૂર્વ અપર અને દક્ષિણ એ ત્રણે સમુદ્રોને અને ચતુર્થ હિમવાન ને એ ચાર સીમા રૂપ અન્તોને વશમાં કરનાર છે. એથી એને ચાતુરન્ત ચક્રવર્તી કહેવામાં આવેલ છે. એની નિધાન આદિ રૂપ ઋદ્ધિ અતીવ વિપુળ છે. યાવતુ એ મહાસૌખ્ય ભોકતા છે. છતાંએ અમે તમારી પ્રીતિને વશ થઇને ભરત. રાજાને ઉપસગાંન્વિત કરીશું. ત્યાં જઈને તેમણે વૈક્રિય સમુદ્રઘાત વડે પોતાના આત્મ પ્રદેશોને શરીરમાંથી બહાર કાઢ્યા. શરીરમાંથી બહાર કાઢીને પ્રસૃત કરેલા તે આત્મ Page #66 -------------------------------------------------------------------------- ________________ 156 જંબદ્ધવપત્તિ- 384 પ્રદેશો વડે ગૃહીત પુદ્ગલોથી તેમણે અલ્પપટલની વિકૃણા કરી વિકવણા કરીને પછી તેઓ જ્યાં ભરતનરેશનો સ્કન્ધાવાર નિવેશ હતો ત્યાં પહોંચ્યા. ત્યાં જઈને વિજય સ્કન્ધાવારના નિવેશની ઉપર ધીમેધીમે ગર્જના કરવા લાગ્યા. અને શીઘ્રતાથી ચમકવા લાગ્યા. વિદ્યુતની જેમ આચરણ કરવા લાગ્યા. પછી તેઓ વિદ્યુત ચમકાવી ને એકદમ શીઘ્રતાથી યુગ-મુસલ, તેમજ મુષ્ટિ પ્રમાણ પરિમિત ધારાઓથી સાત દિવસ રાત સુધી પુષ્કળ પ્રમાણથી સંવર્તક મેઘાદિકોને વરસાવતા રહ્યા. ( [85-89] જ્યારે ભરતરાજા એ પોતાના વિજય સ્કન્ધાવારના નિવેશ ઉપર, મુશલ તેમજ મુષ્ટિ પ્રમાણ પરિમિત ધારાઓથી સાત-દિવસ રાત સુધી વરસતા મેઘો ને જોયા તો જોઈને તેણે ચર્મરત્નને ઉપાડ્યું. તેણે તે ચર્મરત્નને કંઈક અધિક બાર યોજન સુધી ત્રાંસા રૂપમાં વિસ્તૃત કરી દીધું ત્યારબાદ ભરતરાજા પોતાના સ્કન્ધાવાર રૂપ બલ સહિત તે ચર્મરત્ન ઉપર ચઢી ગયા અને ચઢીને પછી તેણે છત્રરત્નને ઉઠાવ્યું, એ છત્રરત્ન નવ્વાણું હજાર કાંચના શલાકાઓથી પરિમંડિત હતું બહુ મુલ્યવાન હતું, એને જોયા બાદ વિપક્ષના ભટોના શસ્ત્રો ઉઠતા નથી. એવું એ અયોધ્ય હતું, નિર્વાણ હતું છિદ્રાદિ દોષોથી એ રહિત હતું સમસ્ત લક્ષણોથી યુક્ત હોવા બદલ એ સુપ્રશસ્ત હતું. વિશિષ્ટ લખ મનોહર હતું અથવા આટલું વિશાલ છત્ર દુર્વ થઈ જવાથી એક દડ દ્વારા ધારણ યોગ્ય ન હોતું એથી એ અનેક દેડવાનું હોવાથી એ વિશિષ્ટ લષ્ટ હતું. એમાં જે દડો હતા અતિ સુપુષ્ટ હતા. અને સુવર્ણ નિર્મિત હતા. એ છત્ર ઉન્નત અને ગોળ હતું. એથી એનો આકાર ચાંદીથી નિર્મિત મૃદુગોળ કમળની કર્ણિકા જેવો હતો. એ વસ્તિ પ્રદેશોમાં જેમાં દંડ પરોવવામાં આવે છે. તે વતિ પ્રદેશમાં અનેક શલાકાઓથી યુક્ત હોવાથી પાંજરા જેવું લાગતું હતું. એ છત્રમાં અનેક પ્રકારના ચિત્રોની રચના કરવામાં આવી હતી. એથી એ અતીવ સોહામણું લાગતું હતું. એમાં પૂર્ણ કળશાદિ રૂપ મંગળ વસ્તુઓના જે આકારો બનેલા છે તે ચંદ્રકાન્ત વગેરે મણિઓથી મુક્તાઓથી, પ્રવાલોથી, તપ્ત સંચામાંથી બહાર કાઢેલા સુવર્ણથી તેમજ શુકલ નીલ આદિ પાંચ વણથી તેમજ શાણ ઉપર ઘસીને દીતિ શાલી બનાવેલા રત્નોથી બનાવેલા હતા. એમાં રત્નોની કિરણોની રચના કરવામાં કુશળ પુરુષોથી સ્થાનસ્થાન ઉપર ક્રમશઃ રંગ ભરેલી હતો. રાજલક્ષ્મીના એની ઉપર ચિહ્નો અંકિત હતાં. આ પ્રમાણે એ ચારે ચાર ખૂણાઓમાં રક્ત-સુવર્ણ પટ્ટથી નિયોજિત કરવામાં આવેલું હતું. એથી એ અતીવ સૌન્દર્ય યુક્ત બનેલું હતું. શાત્કાલી વિમલ પ્રતિપૂર્ણ ચન્દ્રમંડળ જેવું એનું રૂપ હતું એનો સ્વાભાવિક વિસ્તાર નરેન્દ્રભરત વડે પ્રસ્ત બન્ને હાથોની બરાબર હતો. સાધિક દ્વાદશયોજનનુ જે પ્રમાણ છત્રરત્ન વિષેકથન કરવામાં આવેલ છે તે કુમુદવન જેવું એ ધવલ હતું. સૂર્યતાપ, વાત અને વૃષ્ટિના દોષોનું એ વિનાશ કરનાર હતું ભરતે એને પૂર્વજન્મમાં આચરિત કરવામાં આવેલા તપોગુણના પ્રભાવથી ઉપલબ્ધ કરેલું છે. એને ધારણ કરનારને શતકાળમાં ઉષણ. ઋતુની જેમ અને ઉણ તુમાં શીત ઋતુની જેમ સુખ પ્રાપ્ત થાય છે, એવું એ પ્રધાન છત્રરત્ન અલ્પ પુણ્યોદય વાળા જીવાત્માઓને પ્રાપ્ત થતું નથી.એવું એ છત્રરત્ન વિમાનોમાં વાસ કરનાર દેવોને પણ અત્યંત દુર્લભ કહેવામાં આવેલ છે. છત્રરત્નની રક્ષા કરનારા એક હજાર દેવો હોય છે. ભરત રાજાએ એ છત્રનો Page #67 -------------------------------------------------------------------------- ________________ 157 વફબારો-૩ સ્પર્શ કર્યો કે તરત જ એ કંઈક વધારે 12 યોજન સુધી વક્રાકારકમાં વિસ્તૃત થઈ ગયું. આ પ્રમાણે ભરત રાજાએ જ્યારે પોતાના સ્કંધાવારની ઉપર છત્રરત્ન તાણી લીધું ત્યારે તેણે મણિરત્ન ને ઉઠાવ્યું. સંપૂર્ણ મણિરત્નને ઉઠાવીને તેણે તે મણિરત્નને વસ્તિ ભાગમાં-શલાકાઓના મધ્યમાં મૂકી દીધું. કેમકે ચર્મરત્ન અને છત્રરત્નને પરસ્પર મળવાથી તે સમયે સૂર્ય અને ચન્દ્રનો પ્રકાશ રોકાઈ ગયો હતો. ચક્રવર્તીની પાસે એક ગૃહપતિ રત્ન હોય છે અને એ રત્નજ ચક્રવર્તીના વિશાળ સૈન્ય માટે ભોજ નાદિની. સુવ્યવસ્થિત રીતે વ્યવસ્થા કરે છે. ગૃહપતિરત્ન અનતિવર હોય છે એના જેવું બીજું કોઈ પણ શ્રેષ્ઠ હોતું નથી એ રૂપમાં પણ અતીવ સુંદર હોય છે. એ અનેક જાતના અન્નેને પકાવે છે-ઉત્પન્ન કરે છે. જેમકે એ આ પ્રમાણે રત્નની એ વિશેષતા છે કે સવારે એ ચર્મરત્ન ઉપર અન્ન વાવવામાં આવે છે અને સંધ્યાકાળે તેની લણણી કરવામાં આવે છે અને તે ભોજન યોગ્ય થઈ જાય છે. જ્યારે ચર્મરત્ન અને છત્રરત્ન એ બન્ને રત્નોનું મિલાન થઈ ગયું ત્યારે તે ગૃહપતિરત્ન ભરત રાજા માટે તે જ દિવસે વાવેલ અને તે જ દિવસે પકવીને તૈયાર થયેલા તેમજ લણણી કરવામાં આવેલા, સકલ ધાન્યોના હજારો કુંભો અર્પણ કરી દીધાં કુંભ ભોજન માટે સૈન્ય ને બીજી પણ જે વસ્તુઓ જોઈતી હતી તે વસ્તુઓને એ આપતું હતું. આ પ્રમાણે તે ભરત નરેશ તે વર્ષના સમયમાં ચર્મરત્ન ઉપર બેઠેલો અને છત્રરત્નથી સુરક્ષિત થયેલો મણિરત્ન દ્વારા પ્રદત્ત. ઉદ્યોતમાં સુખપૂર્વક સાત-દિવસ રાત્રિ સુધી રહ્યો. આટલા સમય સુધી ભરતને ન બુક્ષક્ષા એ સતાવ્યો, ન દિીનતાએ સતાવ્યો, ન ભયે સતાવ્યો અને ન દુઃખે સતાવ્યો. અને એ પ્રમાણે ભારતની સેનાની પણ સ્થિતિ રહી. [90-95 જ્યારે ભારત રાજાને ત્યાં રહેતાં-રહેતાં સાત દિવસ અને રાત્રિઓ પૂરી થઈ ત્યારે તને એવો મનોગત સંકલ્પ ઉદ્ભવ્યો. અરે ! એ કોણ પોતાની અકાળ મૃત્યુની ઇચ્છા કરનાર તેમજ દુરંત પ્રાન્ત લક્ષણો વાળો યાવતુ નિર્લજ્જ શોભા. હીન માણસ છે કે જે મારી આ કુલ પરંપરાગત દિવ્ય દેવધિ દિવ્ય દેવઘતિ તેમજ દિવ્ય દેવાનુભાવ હોવા છતાં એ, મારી સેના ઉપર યુગ; મુસળ તેમજ મુષ્ટિ પ્રમાણ જળધારા ઓથી ધાવતુ વૃષ્ટિ કરી રહેલ છે. આ જાતના મનોગત ઉદ્દભુત થયેલા ભારત નરેશના સંકલ્પ ને જાણી ને 16 હજાર દેવો-સંગ્રામ કરવા ઉદ્યત થઈ ગયા. ત્યારે તે દેવો સનદ્ધ બદ્ધવમિત કવચ યાવતુ-ગૃહીત આયુધ પ્રહરણ વાળા થઈને જ્યાં તે મેઘમુખ નામે નાગ કુમાર દેવી હતા ત્યાં પહોંચ્યાં. ત્યાં પહોંચીને કહ્યું- હે મેઘમુખ નામિક નાગકુમાર દેવો! અમને ખબર છે કે તમે હવે અલ્પકાળમાં જ મરણ પામશો. તમારા સર્વના આ લક્ષણો અભીષ્ટાર્થક સાધન નથી આમ સર્વથા તુચ્છ છે. આ પ્રમાણે આ જગતમાં અજેય તે ભરત રાજા ને જાણવા છતાંએ તમે તે રાજાની સેના ઉપર વૃષ્ટિ વરસાવી રહ્યા છો. તમે. આ કામ વગર વિચાર્યું જ કર્યું છે. અમે તમને કેટલા પ્રમાણમાં તિરસ્કૃત કરીએ. હવે તમારી ભલાઈ એમાં જ છે કે તમે સર્વે આ સ્થાનથી પોતાના અપરાધની પશ્ચાત્તાપ પૂર્વક ક્ષમાયાચના કરતાં યથાશીઘ્ર અહીંથી પલાયન થઈ જાઓ. આ પ્રમાણે તે 16 હજાર, દેવો વડે કિકત થયેલા તે મેઘમુખ નામક નાગકુમાર દેવો અતીવ ભય સત્રસ્ત થઈ ગયા, વ્યથિ થઈ ગયા, અને સંજાતભય વાળા બની ગયા. એથી તેજ ક્ષણે તેમણે ધન ઘટાઓને અપત કરી લીધી. Page #68 -------------------------------------------------------------------------- ________________ 158 બુકીવપત્તિ- 35 અપત કરીને પછી તેઓ જ્યાં આપાત કિરાતો હતા ત્યાં ગયા. ત્યાં જઈને તેમણે આપાત કિરાતોને આ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિયો ! એ ભરત રાજા છે. એ મહર્તિક છે યાવતુ મહાસૌખ્ય સમ્પન્ન છે, એ ચાતુરન્ત ચક્રવર્તી છે. એ કોઈ પણ દેવ વડે યાવતું કોઈ પણ દાનવ વડે અથવા શસ્ત્ર પ્રયોગ થી ફે અગ્નિ પ્રયોગથી યાવતું મન્ત્ર પ્રયોગથી એ ઉપદ્રવિત કરવામાં આવી શકતો નથી તેમજ એ નરેશને તમારા દેશ પરથી આક્રમણ કરતાં હાવી પણ શકાય નહિ અસાધ્ય હોવા છતાંએ અમે એ ભરત નરેશ ઉપર ઉપદ્રવ કર્યો તો હવે હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને સ્નાન કરો, બલિકર્મ સમ્પન કરો તેમજ કૌતુક મંગળ પ્રાયશ્ચિત કરો. બહુમૂલ્ય શ્રેષ્ઠ રત્નોને લઇ ને તેમજ હાથ જોડીને ભરત રાજાની શરણમાં જાઓ. ત્યાં જઈને તમે સર્વ તેના પગોમાં પડી જાઓ. તે આપાત કિરાતો પોતાની મેળે ઉભા થયા. અને ઉભા થઈ ને તેમણે સ્નાન કર્યું. બલિકર્મ કર્યું અને કૌતુક મંગળ, પ્રાયશ્ચિત્ત કર્યા અને પછી તેઓ સર્વે જેમના અગ્રભાગોથી પાણી ટપકી, કહ્યું છે એવાં અધોવસ્ત્ર પહેરીને જ, બહુ મૂલ્ય શ્રેષ્ઠ રત્નોને લઈ ને જ્યાં ભરત નરેશ હતો, ત્યાં આવ્યા. ત્યાં પહોંચીને તેમણે બન્ને હાથ જોડી ને અને તે હાથોની અંજલિને મસ્તક ઉપર ફેરવી ને જય વિજય શબ્દો વડે તેને વધામણિ આપી, અને વધામણી આપીને તેમણે બહુમૂલ્ય શ્રેષ્ઠ રત્નો ભેટના રૂપમાં તેની સમક્ષ મૂકી દીધાં. પછી તેમણે આ પ્રમાણે કહ્યું- હે વસુધર-અખંડ વતિ દ્રવ્યતે જ ! અથવા હે તેધર ! હે ગુણધર ! ઔદાર્યશૌર્યાદિ ગુણધારક ! હે જયધર ! શત્રુઓવડે અઘર્ષણીય! શત્રુ વિજય કારક ! હે લી, શ્રી લક્ષ્મી, ધૃતિ સંતોષકીર્તિ યશના ધારક ! હે નરેન્દ્ર લક્ષણ સહસ્ત્ર ધારક ! વિદ્યા, ધન, વગેરેની હજારો રેખાઓ ચિન્હોને ધારણ કરનાર ! આપશ્રી અમારા એ રાજ્યનું ચિરકાળ સુધી પાલન કરો, હે હયપતે! હે ગજપતે ! હે નવનિધિપતે ! હે ભરત ક્ષેત્ર પ્રથમ પતે ! હે દ્વાર્કિંશજજન પદ સહસ્ત્ર નરપતિ સ્વામિનું ! આપશ્રી ચિરકાળ સુધી આ ધરાધામ ઉપર જીવિત રહો. હે પ્રથમ નરેશ્વર ! હે ઈશ્વર ઐશ્વર્યધર ! હે ચતુષષ્ઠી સહસ્ત્ર નારી દયેશ્વર ! હે રત્નાધિષ્ઠાયક, માગપતીયદિપાદિ દેવલક્ષેશ્વર ! હે ચતુર્દશા રત્નાધિપતે હે યશશિનું આપશ્રીએ પૂર્વ, પશ્ચિમ. દક્ષિણ સમુદ્ર સુધીના તેમજ શુદ્ધ હિમાચલ સુધીના ઉત્તરાદ્ધ ભરતને-પરિપૂર્ણ ભરત ક્ષેત્ર ને-ભાવીમાં ભૂતવદુપચારનાં અપેક્ષાએ પોતાના વશમાં કરી લીધું છે. એથી હવે અમે સર્વે આપ દેવાનુપ્રિયના જ દેશવાસી થઈ ગયા. અમે આપશ્રીની પ્રજા થઈ ગયા છીએ. આપ દેવાનુપ્રિયની ઋદ્ધિ સમ્પ, દુતિ, પ્રભાવશ-કીર્તિ, બળ, શારીરિક શક્તિ, વીર્ય આત્મશક્તિ, પુરૂષકાર પૌરૂષ અને પરાક્રમ વિક્રમ એ સર્વે અતીવ આશ્ચર્ય કારક છે. જેવો આપશ્રીનો પ્રભાવ છે. એ બધું આપશ્રીએ દેવધર્મના પ્રસાદ થી જ મેળવ્યું છે. પ્રાપ્ત કર્યું છે અને અભિ સમન્વાગત કર્યું છે. બીજાઓના મુખથી ગુણાતિશયની વાત સાંભળવાથી આશ્ચર્ય થાય છે પણ જ્યારે તે ગુણોના આગાર ને આંખો થી જોઈ એ ત્યારે અસીમ આશ્ચર્ય થાય છે. હે દેવાનુપ્રિય ! અમારા થયેલ અપરાધ બદલ અમે સર્વ આપ શ્રી પાસેથી ક્ષમા વાચીએ છીએ. અમને ભારે પશ્ચાત્તાપ થઈ રહ્યો છે. અમારી બાળ ચેષ્ટાઓને આપ દેવાનુપ્રિય ક્ષમા કરો આપ દેવાનુપ્રિય ! અમને ક્ષમા કરવા યોગ્ય છે. હવે પછી. ભવિષ્યમાં અમે આમ નહિ કરીએ હે દેવાનુપ્રિયો ! હવે તમે સર્વ પોત-પોતાના સ્થાને પ્રયાણ કરો. તમે બધા મારી બાહ છાયાથી પરિગૃહીત થઈ ચૂક્યા છો. હવે નિર્ભય થઈને Page #69 -------------------------------------------------------------------------- ________________ વક્તારો-૩ 159 તેમ જ ઉદ્વેગ રહિત થઈને સુખપૂર્વક રહો. તમને હવે કોઇનો પણ ભય નથી. ત્યાર બાદ ભરત રાજાએ સુષેણ સેનાપતિ ને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! હવે તમે પૂર્વસાધિત નિટની અપેક્ષા દ્વિતીય સિન્થ મહાનદીના પશ્ચિમ ભાગવત્ન કોણમાં સ્થિત ભરતક્ષેત્રમાં જાઓ. એ ક્ષેત્ર સિંધુ નદી પશ્ચિમ દિગ્વતી સમુદ્ર તથા ઉત્તરમાં ક્ષુલ્લક હિમવંત ગિરિ અને દક્ષિણમાં વૈતાઢ્ય ગિરિ એમનાથી સંવિભક્ત થયેલ છે. અને ત્યાં સમભૂમિભાગવર્તી તેમજ દુર્ગભૂમિ ભાગવતી જે અવાન્તર ક્ષેત્ર ખંડપ નિષ્ફટ છે ત્યાં વિજય પ્રાપ્ત કરી અમારી આજ્ઞા ત્યાં સ્થાપિત કરો. આમ કરીને બહુમૂલ્ય શ્રેષ્ઠ રત્નોને-પોતપોતાની જાતિમાં શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ વસ્તુઓને ભેટ રૂપમાં સ્વી કાર કરો. [96-100] આ પ્રમાણે ઉત્તર દિગ્વત નિષ્ફટો ઉપર વિજય મેળવ્યા બાદ દિવ્ય ચક્રરત્ન કોઈ એક વખત આયુધ ગૃહશાળામાંથી બહાર નીકળ્યું અને બહાર નીકળીને તે આકાશ પ્રદેશથી જ એટલે કે અદ્ધર રહીને જ યાવતુ ઉત્તર-પૂર્વ દિશામાં ઈશાન વિદિશામાં-શુદ્ધ હિમવતુ પર્વતની તરફ ચાલ્યું. ક્ષુદ્ર હિમવંત પર્વત તરફ પ્રયાણ કરતાં તે દિવ્યચક્રરત્નને જોઈને ભરત રાજાએ કૌટુંબિક પુરૂષોને બોલાવ્યા અને તેમને આજ્ઞા આપી-તમે હસ્તિરત્નને તૈયાર કરો સેના તૈયાર કરો, ઇત્યાદિ બધું કથન જાણી લેવું જોઈએ. ભરત નરેશ ઉત્તર દિશા તરફ પ્રયાણ કરતો જ્યાં ક્ષુદ્ર હિમવાતુ પર્વત હતો ત્યાં પહોંચ્યો. અશ્વરથનો અગ્ર ભાગ જ્યારે શુદ્ધ હિમવત્પર્વતને ત્રણ વાર અથડાયો ત્યારે તેણે વેગથી ચાલતા ત્યારે ઘોડાઓનેરોક્યા. ચારેઘોડાઓને થંભાવીને માગધતીથિિધકારમાં કહ્યા મુજબ તેણે પોતાના ધનુષ ને હાથમાં લીધું. બાણ હાથમાં લીધું, બાણ ને ધનુષ ઉપર સ્થાપિત કર્યું અને પછી ધનુષ ઉપર આરોપિત કરીને તે ઉદાર ઉદુભટ ધનુષ કાન સુધી ખેંચી આમ કરીને તેણે પોતાના બાણને ઉપર આકાશમાં છોડ્યું કેમકે ત્યાંજ ક્ષુદ્ર હિમવગિરિ કુમારનો આવાસ હતો. જે સમયે ભરત રાજાએ બાણ છોડવું તે સમયે તેણે મલ્લ ની જેમ પોતાની કચ્છા ને સારી રીતે બાંધી લીધી. કમરને પણ સારી રીતે કસીને બાંધી લીધી તેણે કૌશેય વસ્ત્ર ધારણ કરેલું હતું. તે વસ્ત્ર સમુદ્રમાંથી પ્રવાહિત થતા વાયુથી મંદ-મંદ રૂપે કંપિત થઈ રહ્યું હતું. એથી ધનુષધારી તે રાજા, એમ લાગતો હતો કે જાણે સાક્ષાતુ ઇન્દ્ર જ ત્યાં ઉપસ્થિત થયો ન હોય ઉપર આકાશમાં ભરત રાજા વડે મુક્ત તે બાણ શીઘ 72 યોજન સુધી જઈને ક્ષુદ્રહિમવન્ત કુમાર દેવના સ્થાનની સીમામાં પડ્યું. જ્યારે તે ક્ષુદ્ર હિમવન્ત ગિરિ કુમારે બાણ ને પોતાની સીમામાં પડેલું જોયું તો તે એકદમ ક્રોધથી રાતો ચોળ થઈ ગયો. રૂષ્ટ થઈ ગયો. યાવતું શબ્દ બાણ ઉપર લખેલા નામને તેણે વાંચ્યું. ત્યારબાદ તેણે ભરતરાજા ને ભેટમાં અર્પિત કરવા માટે સવૌષધિઓને ફળપાકાન્ત વનસ્પતિ વિશેષોને કે જે રાજ્યાભિષે કાદિ વિધિઓ માટે આવશ્યક હોય છે. કલ્પવૃક્ષના પુષ્પોની માળાને, ગોશીષ ચન્દન, કટકોને, યાવતું પદૂહદના જળ ને સાથે લીધાં. અને લઇ ને તે પોતાની સુપ્રસિદ્ધ દેવ ગતિથી ભરત રાજા, પાસે જવા રવાના થયો. યાવતું સત્કાર તથા સન્માન કરીને તે ભરતેન્દ્ર, રાજા તેને વિસર્જિત કરી દે છે. ભરત મહારાજાએ ઘોડાઓ ને ઊભા રાખ્યાં. દક્ષિણ પાર્શ્વસ્થ ઘોડાઓને ખેંચ્યા અને વામપાર્શ્વસ્થ ઘોડાઓને આગળ કર્યા. આ પ્રમાણે કરીને તેણે રથને પાછો ફેરવ્યો Page #70 -------------------------------------------------------------------------- ________________ 16o જંબુદ્વિવપનત્તિ- 3/100 રથને પાછો ફેરવીને તે ભરત નરેશ જ્યાં ઋષભકૂટ હતો ત્યાં ગયો. ત્યાં પહોંચીને તેણે ઋષભકૂટ પર્વતનો રથના અગ્ર ભાગથી ત્રણ વખત સ્પર્શ કર્યો ત્રણ વખત સ્પર્શ કરીને પછી તેણે ઘોડાઓને ઊભા રાખ્યા. રથ ઊભો રાખીને તેણે કાકણી રત્નને હાથમાં લીધું.વિશિષ્ટ કાકણી રત્નને લઈને તેણે ઋષભકૂટ પર્વતના પૂર્વ ભાગવર્નો કટક ઉપર મધ્ય ભાગમાં-પોતાનું નામ લખ્યું. એ અવસર્પિણી કાળના તૃતીય આરકના પશ્ચિમ ભાગમાં હું ભરત નામે ચક્રવર્તી થયો છે. અને હું જ અહીં ભરતક્ષેત્રમાં કર્મભૂમિના પ્રારંભમાં સર્વપ્રથમ રાજા થયો છું, સામત્ત વગેરેમાં હું ઈન્દ્ર જેવો છું, મારો કોઈ શત્રુ નથી, ષટુ ખંડ મંડિત આ ભરતક્ષેત્રમાં મારું અખંડ સામ્રાજ્ય સ્થપાઈ ચૂક્યું છે. આ પ્રમાણે તેણે પરિચયાત્મક પોતાનું નામ લખ્યું. નામ લખીને પછી તેણે ત્યાંથી પોતાના રથને પાછો વાળ્યો. રથને પાછો વાળીને પછી તે જ્યાં વિજય રૂંધાવારનો પડાવ હતો અને તેમાં પણ જયાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને તેણે યાવતુ ક્ષદ હિમવંત ગિરિકુમાર નામક દેવના. વિજયોપલક્ષ્યમાં આઠ દિવસ સુધી મહા મહોત્સવ ઉજવ્યો. જ્યારે આઠ દિવસનો મહામહોત્સવ સમાપ્ત થઈ ગયો ત્યારે તે ચક્રરત્ન આયુધ શાળામાંથી બહાર નીકળ્યું અહીં તે ચક્રરત્ન દક્ષિણ દિશા તરફ વૈતાઢ્ય તરફ રવાના થયું. [101-103] ત્યાર બાદ જ્યારે ભરત રાજાએ તે દિવ્ય ચક્રરત્નને યાવતુ દક્ષિણ દિશામાં વૈતાઢ્ય ગિરિ તરફ જતું જોયું તો જોઈને તે બહુ જ હૃષ્ટ તેમજ તુષ્ટ ચિત્તવાળો થયો. ત્યાર બાદ જ્યાં વૈતાઢ્ય પર્વતનો ઉત્તર દિશા તરફ નો નિતંબ હતો અધો ભાગ હતો. ત્યાં તે આવ્યો. ત્યાં આવીને તેણે વૈતાઢ્ય પર્વતના ઉત્તર દિશ્વર્તી નિતંબ ઉપર ગિરિ સમીપ-અધઃ પ્રાન્ત માં-દ્વાદશયોજન જેટલી લંબાઈ વાળા અને નવયોજન પ્રમાણવાળા શ્રેષ્ટ નગર જેવા પોતાના સ્કન્ધાવાર નો પડાવ નાખ્યો પછી પૌષધશાળામાં શ્રી મહારાજ ભરત નરેશ કર્યો. પૌષધશાળામાં પ્રવિષ્ટ થઈ ને તે ભરત રાજાએ શ્રી ઋષભ દેવસ્વામીના મહાસામન્ત કચ્છના પુત્ર તેમજ વિદ્યાધરોના રાજા એવા નમિ અને વિનમિને પોતાના વશમાં કરવા માટે અષ્ટમભક્તની તપસ્યા ધારણ કરી. અષ્ટમ ભક્તની તપસ્યા ધારણ કરીને પૌષધશાળામાં યાવતું પદ ગૃહીત પદ ગૃહીત તે ભરત રાજા કુશના આસન ઉપર ઉપવિષ્ટ થઈ ગયા સમસ્ત ભૂષણ અને અલંકારોનો તેમણે પરિત્યાગ કર્યો. તેઓ બ્રહ્મચારી બની ગયા ઈત્યાદિ પૂર્વોક્ત સમસ્ત વિશેષણોથી વિશિષ્ટ થયેલા તે ભરત રાજાએ નમિ- વિનમિ રાજાઓને કે જેઓ વિદ્યાધરોના સ્વામી હતા તેમને કેવી રીતે વશમાં કરી શકાય ? કેમ કે તેમની ઉપર બાણ વગેરે શસ્ત્રોનો પ્રયોગ કરી તેમને હણવા, તે ક્ષત્રિયો ચિત ધર્મ નથી એથી સિધુ વગેરે દેવીઓની જેમજ એ બન્ને ને પોતાના વશમાં કરવા માટે જે સાધનોનો ઉપયોગ થઇ શકે તેમાં પ્રવૃત્ત થયા. શ્રીભરત મહારાજાની અષ્ટમ ભક્ત ની તપસ્યા જ્યારે પૂરી થવા આવી ત્યારે નમિ અને વિનમિ બને વિદ્યાધર રાજાઓ દિવ્યાનુભાવજનિત હોવાથી દિવ્ય એવા પોતાના જ્ઞાન વડે પ્રેરિત થઈ ને પરસ્પર એકબીજાની પાસે આવ્યા. હે દેવાનુપ્રિયો ! બૂઢીપ નામક દ્વીપમાં ભરતક્ષેત્રમાં ચાતુરન્ત ચક્રવર્તી ભરત નામે, રાજા ઉત્પન્ન થાય છે તો આપણો એ આચાર છે અતીત, વર્તમાન અને અનાગત વિદ્યાધર રાજાઓનો કે તેઓ ચક્રવતીઓ માટે ભેટ રૂપમાં રત્નાદિક પ્રદાન કરે તો હે દેવાનુપ્રિય, ચાલો, અમે લોકો Page #71 -------------------------------------------------------------------------- ________________ 16 વકારો-૩ પણ ભરત મહારાજા માટે ભેટ અપિએ. આ પ્રમાણે પરસ્પર વિચારવિનિમય કરીને ઉત્તર શ્રેણીના અધિપતિ વિનમીએ સુભદ્રા નામક સ્ત્રીરત્ન પ્રદાન કર્યું અને દક્ષિણ શ્રેણીના અધિપતિ નમિએ રત્ના કટક અને ત્રુટિકો પ્રદાન કર્યું તે સુભદ્રા નામક સ્ત્રી-રત્ન માન ઉન્માન અને પ્રમાણથી યુક્ત હતું. તેમજ તે સુભદ્રા સ્ત્રી-રત્ન તેજસ્વી હતું તે વિલક્ષણ તેજથી સમ્પન્ન હતું. છત્રાદિ પ્રશસ્તલક્ષણોથી તે યુક્ત હતું. સ્થિર યૌવનવાળું હતું. વાળની જેમ એના નખો અવ ધિષ્ણુ હતાં એના સ્પર્શમાત્રથી જ સમસ્ત રોગો નાશ પામતા હતા. તે બળબુદ્ધિ કરનાર હતું, બીજી સ્ત્રીઓની જેમ તે સુભદ્રા પોતાના ઉપભોક્તા પુરૂષના બળને ક્ષય કરનાર ન હોતી. શીત કાળમાં તે સુભદ્રારત્ન ઉષ્ણ સ્પર્શવાળું રહેતું હતું અને ઉષ્ણ કાળમાં એ શીતસ્પર્શ વાળું થઈ જતું હતું. તેમજ મધ્યમ ઋતુમાં એ મધ્યમ સ્પર્શવાળું થઈ જતું. સુભદ્રા, સ્ત્રી રત્ન મધ્યમાં-કટિ ભાગમાં ઉદરમાં અને શરીરમાં એ ત્રણ સ્થાનો માં કુશ. હતું. ત્રણ સ્થાનોમાં નેત્રના પ્રાન્ત ભાગોમાં, અધરોષ્ઠમો તેમજ યોનિસ્થાનમાં એ લાલ. હતું. તે ત્રિવલિ યુક્ત હતું. ત્રણ સ્થાનોમાં સ્તન જઘન અને યોનિ રૂપ સ્થાનોમાં તે ઉન્નત. હતું. ત્રણ સ્થાનોમાં નાભિમાં સત્ત્વમાં અને સ્વરમાં એ ગંભીર હતું. ત્રણ સ્થાનોમાં રોમા રાજી, અચુક અને કનીનિકામાં એ કૃષ્ણવર્ણોપેત હતું, ત્રણ સ્થાનોમાં દન્ત, મિત અને ચક્ષુ રૂપ સ્થાનોમાં એ શ્વેતવણોપેત હતું. ત્રણ સ્થાનોમાં વેણી, બાહુલતા અને લોચન રૂપ સ્થાનોમાં એ લંબાઈ યુક્ત હતું. તેમજ ત્રણ સ્થાનો માં શ્રેણિચક્ર જઘનસ્થલી અને નિતંબ એ સ્થાનોમાં એ પહોળાઈયુક્ત હતું. સમચતુરસ્ત્ર વાળું હોવાથી એ સુભદ્રારત્ન સમશરીર વાળું હતું. ભરત ક્ષેત્રમાં એ રત્ન સમસ્ત મહિલાઓની વચ્ચે પ્રધાન રત્ન હતું. એના સ્તનો. જઘન અને કદ્ધય એ સર્વે સુંદર હતાં. બને ચરણો ખૂબજ મનોજ્ઞા હતા. બને નેત્રો અતીવ આકર્ષક હતા. મસ્તકના વાળ અને દંત પંકિત વૃષ્ટ પુરુષના ચિત્તને આનંદ આપનારાં હતાં. આ પ્રમાણે એ સુભદ્રારત્ન અતીવ મનોહર હતું. એનો સુંદર વેષ પ્રથમ રસ રૂપ શૃંગારનું ઘર હતું યાવતુ સંગત લોક વ્યવહારમાં એ સુભદ્રારત્ન અતીવ કુશળતા પૂર્ણ હતું. એ સુભદ્રા સ્ત્રીરત્ન રૂપમાં દેવાંગનાઓના સૌંદર્યનું અનુકરણ કરનાર હતું. એવા વિશેષણોથી વિશિષ્ટ તેમજ ભદ્ર-કલ્યાણકારી યૌવનમાં સ્થિત એવા સ્ત્રી-રત્નરૂપ સુભદ્રારત્નને વિનમિએ સાથે લીધું અને મિએ અંક રત્નોને. કટકોને અને ત્રુટિકોને લીધાં. લઈને પછી તેઓ જ્યાં ભરત રાજા હતા પહોંચીને તેઓ નીચે ઉતર્યા નહીં પણ આકાશણાં જ સ્થિર રહ્યાં. ભરત મહારાજને જય-વિજય શબ્દોથી વધામણી આવી. હે દેવાનુપ્રિય ! આપ શ્રીએ વિજય પ્રાપ્ત કર્યો છે. વિનમિએ સ્ત્રી-રત્ન અને નમિએ રત્નાદિકો ભરત રાજા ને ભેટમાં આપ્યાં. ભેટ આપવાની સાથે-સાથે તેમણે અમે બને ક્ષુદ્રહિમવત્પર્વતની સીમામાં આવેલા ઉત્તર શ્રેણિના અધિપતિ વિનમિ અને નમિ વિદ્યાધરાધિપતિઓ છીએ અને હવે અમે આપશ્રીના દેશના જ નિવાસીઓ થઈ ગયા છીએ. “આ પ્રમાણે પોતાની ઓળખાણ આ પ્રમાણે તેમના વડે ભેટમાં સ્ત્રીરત્ન તેમજ રત્નાદિક ને સ્વીકારી ને ભરત મહારાજાએ તેઓ બન્નેનો સત્કાર કર્યો અને તેઓ બન્નેનું સન્માન કર્યું. ત્યાર બાદ બન્નેને પોત-પોતાના સ્થાને જવાનો રાજા એ આદેશ આપ્યો. ભરત રાજા પૌષધ શાળા માંથી બહાર નીકળ્યો. બહાર નીકળી ને તે Jeducation International Page #72 -------------------------------------------------------------------------- ________________ 162 જંબુઢવપત્તિ-૩૧૦૩ રાજા સ્નાન ઘરમાં ગયો. ત્યાં પહોંચીને તેમણે સ્નાન કર્યું. ભોજન મંડપમાં ગયા. ત્યાં તેમણે પારણા કયા નમિ વિનમિ વિદ્યાધર રાજાઓ ઉપર વિજય મેળવ્યો છે. વિજ્યોપલક્ષ્યમાં આઠ દિવસ સુધી ઠાઠ માઠથી મહોત્સવ કર્યો અને તે મહોત્સવ પૂર્ણ રૂપે સંપાદિત થયો છે એની સૂચના રાજાને આપી ત્યાર બાદ તે ચક્રરત્ન આયુધગૃહ uળામાંથી બહાર નીકળ્યું. અને યાવતુ તે ઈશાન દિશામાં ગંગા દેવીના ભવનની તરફ રવાના થયું જોઈએ. ગંગાદેવીએ ભરત નરેશ માટે ભેટમાં 108 કુંભો જેઓ રત્નોની વિચિત્ર પ્રતીત થતા હતા, આવ્યા તેમજ અનેક માસિઓથી, કનક તથા રત્નોથી જેમનામાં રચના થઈ રહી છે, એવા બે કનક સિંહાસનો આવ્યાં. શેષ સર્વ કથન પ્રાભૂત (ભેટ સ્વીકાર કરવી, સન્માન કરવું વગેરે છે તે સર્વ આઠ દિવસ મહોત્સવ સુધીનું કથન પહેલાં પ્રકટ કરવામાં આવ્યું છેઅહીં પણ તે પ્રમાણે જ સમજી લેવું જોઈએ. [10] જ્યારે ગંગાદેવીના વિજ્યોપલક્ષ્યમાં આયોજિત આઠ દિવસ નો મહોત્સવ સમાપ્ત થઈ ચૂક્યો ત્યારે તે દિવ્ય ચક્રરત્ન બહાર નીકળ્યું. અને નીકળીને તે યાવતુ ગંગા મહાનદીના પશ્ચિમ કૂલ પર થઈ ને દક્ષિણ દિશામાં ખંડ પ્રપાત ગુહા તરફ ચાલવા લાગ્યું. જ્યારે ભરત રાજાએ ચક્રરત્નને ખંડ પ્રપાત ગુહા તરફ જતું જોયું તો તે પણ જ્યાં ખંડ પ્રપાત નામક ગુફા હતી તે તરફ પહોંચ્યો. ત્યાં પહોંચીને તેણે જે કાર્યો ત્યાં કયાં તે વિષે કૃતમાલક દેવની વક્તવ્યતમાં જેમ વર્ણવવામાં આવેલ છે. તેમ અહીં પણ જાણી લેવું જોઈએ. જ્યારે નટ્સ માલક દેવના વિજયોપલક્ષ્યમાં આયોજિત આઠ દિવસ સુધીનો મહોત્સવ સંપૂર્ણ થઈ ચૂક્યો ત્યારે ભારત રાજાએ પોતાના સુષેણ નામક સેનાપતિ ને બોલાવ્યો. બોલાવી ને તેણે જે કંઈ તે સેનાપતિ ને કહ્યું તે બધું સિંધુ નદીના પ્રકરણમાં જેમ કહેવામાં આવ્યું છે તેવું જ અત્રે પણ સમજવું ગંગાના નિષ્કટને જીત્યા. પછી કોઈ એક વખતે ભરત મહારાજાએ સુષેણ સેનાપતિને બોલાવ્યો. બોલાવીને તેને આ પ્રમાણે હે દેવાનુપ્રિય ! તમે ત્વરાથી જાઓ અને ખંડપ્રપાત ગુહાના ઉત્તર દિશ્વત દ્વારના કમાડો ખોલો. જેવું કથન તમિસ્ત્રી ગુફાના સંબંધમાં કહેવામાં આવ્યું છે, તેવું જ કથન અત્રે ખંડપ્રપાત ગુફાના સંબંધમાં પણ તમારું કલ્યાણ થાઓ અહીં સુધી સમજી લેવું જોઈએ. તે ખંડ પ્રપાત ગુરૂના બહુ મધ્ય દેશ ભાગમાં યાવતુ-બરાબર એ જ સ્થાન પર ઉન્મજ્ઞા અને નિમગ્ના નામક બે મહાનદીઓ વહે છે. એ નદીઓનું સ્વરૂપ તમિસ્ત્રી એ જ નામની નદીઓ જેવું જ છે, એ બને નદીઓના આયામ વિસ્તાર, ઉદ્વેધ અત્તર વગેરે સર્વ કથન તમિત્રા ગુહાગત પૂવક્ત નદી કય જેવું જ છે, ત્યારબાદ ચક્ર રત્ન જેને ગન્તવ્ય માર્ગ પ્રકટ કરી રહ્યું છે. એવોતે ભરત નરેશ યાવતુ ખંડ પ્રપાત ગુફાના દક્ષિણ દ્વારાથી પસાર થઈને ચન્દ્રની જેમ અંધકાર સમૂહમાંથી નીકળ્યો. [૧૦પ-૧૨૦] ગુફામાંથી નીકળ્યા બાદ ભરતરાજાએ ગંગા મહાનદીના પશ્ચિમ દિગ્દર્તી તટ પર બાર યોજન પ્રમાણ લાંબી અને 9 યોજન પ્રમાણ પહોળી એથી જ એક સુંદર નગર જેવી સુશોભિત દેખાતી વિજય સેનાનો નિવાસ પડાવ નાખ્યો. અહીંથી આગળનું બધું કથન જેમ માગધતીર્થના પ્રકરણમાં સ્પષ્ટ કરવામાં આવેલ છે, તેવું જ પૌષધશાળામાં દર્ભના આસન ઉપર બેસવા સુધીનું અહીં જાણી લેવું જોઈએ. તે અષ્ટમભક્ત તપસ્યામાં તે ભરત નો 9 નિધિઓનું અને 14 રત્નોનું પોતાના મનમાં ધ્યાન શરૂ કર્યું આજ અહીં તે ભરત મહારાજાની પામે અપરિમિત રક્તવર્ણના, કૃષ્ણ Page #73 -------------------------------------------------------------------------- ________________ વારો-૩ 163 વર્ણના, નીલવર્ણના, પીતવર્ણના, શુક્લ વર્ણના અને હરિત વર્ણના વગેરે અનેક વર્ણના રત્નોવાળી તેમજ જેમનો યશ લોકમાં વ્યાપ્ત થઈ રહ્યો છે એવા નિધિઓ પોત પોતાના અધિષ્ઠાયક દેવો સહિત ઉપસ્થિત થયા. તે નવ નિધિઓ ના નામો આ પ્રમાણે છે નૈસપિનિધિ- પાંડનિધિ પિંગલક નિધિ સર્વરત્નનિધિ મહાપાનિધિ કાલનિધિ મહા કાલ નિધિ માણવકનિધિ શંખનિધિ, નૈસર્પ નામક નિધિમાં ગ્રામ આકર, નગર, પણ, દ્રોણમુખ, મહંબ, સ્કન્ધાવરા, આપણ અને ભવન એમની સ્થાપના વિધિ રહે છે સંખ્યા પ્રધાન હોવાથી વ્યવહર્તવ્ય દીનાર વગેરેનું અથવા નારિકેલ વગેરેનું તેમજ પરીક્ષ્ય મૌક્તિકદિનું કથન તેમજ માન-સેતિકા આદિ રૂપ તોલનું તેમજ એ તોલના વિષયભૂત. પદાર્થનું ઉન્માન, તુલા કર્મ-તોલા એમનું અને એમના વડે જે તોલવામાં આવે છે એવા જે પદાર્થો છે તેમનું તથા ધાન્ય શાલિ વગેરે અને બીજનું આ પ્રમાણે એ સર્વની માપવા. તોલવાની વિધિનું પરિમાણ બીજા નિધિમાં રહે છે. સર્વ પ્રકારના પુરષોનાસ્ત્રીઓના ઘોડાઓના અને હાથીઓના આભરણોની વિધિ એ ત્રીજી પિંગલ નિધિમાં રહેલી છે. સર્વ રત્ન નામક નીધીમાં ચતુર્દશત્નો કે જે ચક્રવર્તી ને પ્રાપ્ત હોય છે તે ઉત્પન્ન થાય એ 14 રત્નોમાં સાત રત્નો-ચક્રરત્ન, ડરત્ન, અસિરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, મણિરત્ન અને કોકણી રત્ન એ બધા રત્નો એકેન્દ્રિય હોય છે. અને એમના, સિવાય સેનાપતિ ગાથાપતિ. વર્તકી, પુરોહિત, અશ્વ, હતિ અને સ્ત્રી એ સાત રત્નો પંચેન્દ્રિય હોય છે. એ મહાપદ્મનામક પાંચમી નિધિમાં સર્વ પ્રકારના વસ્ત્રોની ઉત્પત્તિ તેમજ વસ્ત્રગત સમસ્ત રચનાઓની રંગોની અને વસ્ત્રોવિગિરેને ધોવાની વિધિ નિષ્પન્ન હોય છે. કેમ કે એ મહાપદ્મનિધિ શુકલ-રક્ત વગેરે ગુણોથી યુક્ત હોય છે. એથી આ નિધિ વસ્ત્રોને ભિન્ન-ભિન્ન પ્રકારના રંગોથી રંગવા તેમજ તેમને પ્રક્ષાલિત કરવાં 84 લાખહાથી ઓના અને ઘોડાઓના તથા 96 કરોડ મનુષ્યોના વસ્ત્રને બનાવીને તેમને અપવા, એ બધું કામ એ નિધિનું છે. એ કાલ નામક છઠ્ઠી નિધિમાં સમસ્ત જ્યોતિષઃશાસ્ત્રાનુબન્ધી જ્ઞાન તીર્થંકર ભગવાનનો વંશ, ચક્રવર્તી વંશ અને બલદેવ-વાસુદેવ એ. ત્રણ વંશોમાં જે શુભાશુભ થઇ ચૂક્યું છે થવાનું છે. થઇ રહ્યું છે તે બધુ રહે છે એ મહાકાલ નામક નિધિમાં અનેક પ્રકારના લોખંડની ઉત્પત્તિ બતાવવામાં આવી છે. તેમ ચાંદી. સનામણિ, મુક્તાશિલા સ્ફટિકા વગેરે તેમજ પ્રવાલ-મૂંગા વગેરેનીખાણોની ઉત્પત્તિ બતાવવામાં આવી છે. એ માણવક નામક આઠમી નિધિમાં યોદ્ધાઓની, કાયરોનીઆવરણોની શરીર રક્ષક કવચાદિ વસ્તુઓની સમસ્ત પ્રકારના નીતિની તેમજ સામ, દામ દંડ અને ભેદ એ ચાર પ્રકારની નીતિઓની ઉત્પત્તિ કહેવામાં આવે છે એ શંખ નામક નિધિમાં નાટ્યનિધિની ૩ર સહસ્ત્ર નાટકભિનય રૂ૫ અંગ સંચાલન કરવાના પ્રકારોની નાટ્ય વિધિ ૩ર પ્રકારના નૃત્ય-ગીતવાદ્યોની અભિનય વસ્તુઓથી સંબદ્ધ પ્રદર્શનના પ્રકારની તેમજ ધર્મઅર્થ, કામ અને મોક્ષ એ પુરુષાર્થોનું પ્રતિપાદન કરા નારા નિષ્પત્તિ હોય છે. એમાંથી દરેક નિધિનું અવસ્થાન આઠ-આઠ ચક્રની ઉપર રહે છે. જ્યાં જ્યાં એ નિધિઓ લઈ જવામાં આવે છે ત્યાં-ત્યાં તેઓ આઠચક્રોની ઉપર પ્રતિ ઠિત થઈને જ જાય છે. એમની ઉંચાઈ આઠ આઠ યોજન જેટલી હોય છે, એમનો વિસ્તાર 9 યોજન જેટલો હોય છે. 12 યોજન જેટલી એમની લંબાઈ હોય છે. તેમજ એમનો. આકાર મંજૂષા જેવો હોય છે. જ્યાંથી ગંગા સમુદ્રમાં પ્રવેશ કરે છે ત્યા એ નવનિધિઓ Page #74 -------------------------------------------------------------------------- ________________ 164 જંબુદ્વિવપનતિ- 3/20 રહે છે. એમના કમાડો વૈર્યમણિના બનેલા હોય છે. એ સ્વર્ણમય હોય છે. અનેક રત્નોથી એ પ્રતિપૂર્ણ હોય છે. એમનામાં જે ચિહ્નો હોય છે તે શશી, સૂર્ય અને ચક્રકાર હોય છે. એમના દ્વારોની રચના અનુરૂપ અને સમાવિષમ હોય છે. પ્રત્યેક નિધિના રક્ષક દેવની સ્થિતિ એક પલ્યોપમ જેટલી હોય છે. જે નામ નિધિનું છે તે જ નામ થી તેના રક્ષક દેવો પણ સંબોધાય છે. એ દેવો તે નિધિઓનાં સહારે જ રહે છે, એ નવનિધિઓના. પ્રભાવથી એમના અધિપતિને અપરિમિત ધન-રત્નાદિ રૂપ સમૃદ્ધિનું સંચયન થતું રહે છે, એ ભરતક્ષેત્રમાં 6 ખંડો ઉપર વિજય મેળવનારા ચક્રવર્તીઓના વશમાં જ રહે છે. જ્યારે ભરતનરેશની અઠ્ઠમભક્તની તપસ્યા પરિપૂર્ણ થઈ ગઈ ત્યારે તે પૌષધશાળા માંથી બહાર નીકવ્વા. અને નીકળીને સ્નાનઘરમાં ગયા. ત્યાં તેણે સારી રીતે સ્નાન કર્યું પછી ત્યાંથી નીકળી તને તે ભોજનશાળામાં ગયા ઈત્યાદિ રૂપથી બધું કથનપૂર્વોક્ત જેવું જ અહીં પણ અધ્યાત કરી લેવું જોઇએ, હે દેવાનુપ્રિય સુષેણ સેનાપતે તમે ગંગા નદીના પૂર્વભા ગવતી ભરતક્ષેત્ર મંડરૂપ નિષ્ફટ પ્રદેશમાંકે જે પશ્ચિમ દિશામાં ગંગાથી, પૂર્વદિશામાં બે સાગરોથી, અને ઉત્તર દિશામાં ગિરિ વૈતાયથી, વિભક્ત થયેલ છે જવો. તથા ત્યાંના જે સમવિષમ અવાન્તર ક્ષેત્ર રૂપ નિષ્ફટ પ્રદેશો છે તે પ્રદેશોને તમે પોતાના વશમાં કરો. ત્યાં તમે પોતાની આજ્ઞા પ્રચલિત કરો ત્યારે તે સુષેણ સેનાપતિએ તે નિષ્ફટ પ્રદેશને પોતાના વશમાં કરી લીધો, વગેરે જે વર્ણન પહેલાં કરવામાં આવ્યું છે. તેવું જ બધું વર્ણન અહીં પણ સમજવું જોઈએ. ગંગાનદીના દક્ષિણ નિષ્ફટ-પ્રદેશોને જ્યારે જીતી લીધા ત્યાર બાદ તે દિવ્ય ચક્રરત્ન કોઈ સમયે આયુધગૃહશાળામાંથી બહાર નીકળ્યું અને નીકળીને આકાશમાર્ગથી પ્રયાણ કરતું તે ચક્રરત્ન કે જે એક સહસ્ત્ર યક્ષોથી સુરક્ષિત હતુંનદિવ્ય-ત્રુટિત યાવત્ રવથી આકાશ મંડળ ને વ્યાપ્ત કરતું વિજય રૂંધાવાર નિવેશની ઠીક મધ્યમાંથી પસાર થઈ ને નીકળ્યું. અને નૈઋત્ય દિશા તરફ વિનીતા નામક રાજધાની છે, તે તરફ રવાના થયું. ભરત નરેશે વિનીતા રાજધાની તરફ ચક્રરત્ન જતું જોયું જોઈને તેઓ પરમ હર્ષિત થયા તેમણે તરતજ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને તેમને તે ભરત નરેશે આ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિયો તમે શીઘ આભિષકેય હસ્તીરત્નને તેમજ સેનાને સુસજ્જિત કરો, યાવતુ ભરત નરેશની પાસે તેમની આજ્ઞા પૂરી થઈ ચૂકી છે, તે અંગેની સૂચના મોકલી [121] પોતાના બાહુબળથી રાજ્યોપાર્જિત કર્યું છે અને શત્રુઓને જેણે પરાસ્ત. કર્યા છે અને પોતાના વશમાં કર્યો છે, એવા તે ભરત મહારાજાએ. કે જેના સમસ્ત રત્નોમાં એક ચક્રરત્નની પ્રધાનતા છે, તથા જે નવનિધિઓનો અધિપતિ થઈ ચૂક્યો છે, કોષ્ઠ ભાડાગાર જેનો પર્યાપ્ત-સમ્પન્ન છે. 32 હજાર મુકુટ બદ્ધ રાજવંશી રાજા જેની પાછળ-પાછળ ચાલે છે. 60 હજાર વર્ષ સુધી વિજય યાત્રા કરીને સંપૂર્ણ એ ભરતક્ષેત્રને ને પોતાના વશમાં કર્યું. આ પ્રમાણે સંપૂર્ણ ભારતને સાધીને-પોતાના વશમાં કરીને ભરત રાજાએ પોતાના કૌંટુબિક પુરુષોને બોલાવ્યા. હે દેવાનપ્રિયો તમે યથાશીઘ અભિષેક્ય હસ્તિ રત્ન ને અને હય ગજ રથ તેમજ પ્રબલ સૈન્યને સુસજ્જ કરો. જ્યારે હસ્તિરત્ન ઉપર સમારૂઢ થયેલા ભરત મહારાજા ચાલવા પ્રસ્તુત થયા તો તેમની આગળ આઠ-આઠની સંખ્યામાં આઠ મંગળ દ્રવ્યો સર્વપ્રથમ પ્રસ્થિત થયાં. તે આઠ Page #75 -------------------------------------------------------------------------- ________________ વખારી-૩ 165 મંગલ દ્રવ્યો ના નામો સ્વસ્તિક, શ્રીવત્સ નદિ કાવર્ણ વર્તમાનક, ભદ્રાસન, મત્સ્ય કળશ અને દર્પણ ત્યારબાદ પૂર્ણ કળશ જળ સંપૂરિત કળશ ભંગાર ઝારી તેમજ દિવ્ય પ્રધાન છત્રયુત પતાકાઓ યાવતુ પ્રસ્થિત થઈ. ત્યાર બાદ વૈડૂર્યમણિ નિર્મિત વિમલ દંડયુક્ત છત્ર પ્રસ્થિત થયું. ત્યાર બાદ સાત એકેન્દ્રિ યરત્નએ સર્વરત્નો યથાનુપૂર્વી ચાલ્યાં ત્યારબાદ પાતાળ માર્ગથી થઈને નવ મહાનિધિઓ પ્રસ્થિત થયા. ત્યારબાદ સોળ હજાર, દેવો યથાનુપૂર્વી ચાલ્યા. ત્યાર બાદ 32 હજાર મુકુટબદ્ધ રાજાઓ ચાલ્યાં ત્યારબાદ તેના પતિ રત્ન પ્રસ્થિત થયું. ત્યારબાદ ગાથાપતિરત્ન એનાં પછી વર્ધક રત્ન, એના પછી પુરોહિત રત્ન એ ત્રણ રત્નો ચાલ્યા. એ પુરોહિતરત્ન શાંતિ કર્મકારક હોય છે. સંગ્રામ માં પ્રહાર આદિથી પીડિત થયેલા સૈનિકોની મણિરત્નના જળના છાંટા થી એ રત્ન વેદનાને શાન્તિ કરે છે. હસ્તિરત્ન અને અશ્વરત્ન, સેનાની સાથે જ ચાલ્યાં. એથી એમના ગમનનું કથન અત્રે કરવામાં આવ્યું નથી. ત્યાર બાદ શ્રી રત્ન ચાલ્યું. ત્યાર બાદ 32 હજાર ઋતુકલ્યાણકારિણિઓ-રાજકુલોત્પન્ન કન્યાઓ ચાલી. જેમનો સ્પર્શ તુ વિપરીત-શીતકાળમાં ઉષ્ણ સ્પર્શરૂપ અને ઉષ્ણકાળમાં શીતસ્પર્શરૂપ થઈ જાય છે-ચાલી. એ સર્વકન્યાઓમાં એ ગુણજન્માન્તરોપચિતપ્રકષ્ટ પુણ્ય પ્રકૃતિના મહિ માંથી જેમ રાજકુળમાં ઉત્પત્તિ થઈ છે તેમજ ઉત્પન્ન થઈ જાય છે, ત્યાર બાદ 32 હજા૨ જનપદ કલ્યાણ કારિણીઓ ચાલી. ત્યાર બાદ ૩ર-૩ર પાત્રોથી આબદ્ધ 32 હજાર નાટકો ચાલ્યા. એ 32 હજાર રાજાઓ વડે પોતાની કન્યાઓના પાણિગ્રહણમહોત્સવમાં કરમોચનના સમયમાં ચક્રવર્તીને એક-એક નાટક આપવામાં આવે છે. એ નાટકો પછી 30 સૂપકારો પાચકજનો-પ્રસ્થિત થયા. ત્યાર બાદ 1.8 શ્રેણિપ્રશ્રેણિજનો પ્રસ્થિત થયા. 18 પ્રશ્રેણિઓ આ પ્રમાણે કુંભકાર- પટેલ- સુવર્ણ કાર- સૂપકાર ગંધર્વ, નાપિત માળી કચ્છકર તાંબૂલિક ચર્મકાર યગ્ન પાલક તેલી પ્રન્થિક ઝિંપક કેશકર સીવક-દજી ગોપાલ ભરવાડ ભિલ્લ ધીવર એ 9 પ્રકારના નાર્કો કહેવામાં આવ્યા છે. ત્યારબાદ 84 લાખ ઘોડાઓ પ્રસ્થિત થયા. ત્યારબાદ 96 કરોડ જેટલી માનવ મેદિની પદાતીઓની ચાલી. એ જનસમૂહ પછી અનેક રાજાઓ માંડ વિકજનો, ઈશ્વર યુવરાજ તલવર, નગર રક્ષક યાવતુ સાર્થવાહ વગેરે લોકો ત્યાર બાદ અનેક અસિ તલવાર ગ્રાહીજનો, અનેક યષ્ટિગ્રાહીજનો, અનેક મલ્લધારીજનો અનેક ધનુ રીજનો. અનેક ધ્વોપકરણધારીજનો અનેક ફભલગ્રાહીજનો, અનેક પરશુ ગ્રાહી જનો, અનેક શુભાશુભ પરિજ્ઞાનને જાણવામાટે પુસ્તકોને લઈ ને ચાલનારાજનો, અનેક વીણા ધારીજનો અનેક તેલ આદિના કુતુપો લઈને ચાલનારા જનો અનેક સોપારી વગેરે રૂપ પાનની સામગ્રી ભરીને ડબ્બાઓ લઈને ચાલનાર જનો તેમજ અનેક દવાઓ ને લઇ ને ચાલનારા જનો કે જેઓ પોત-પોતાના કાર્ય ને અનુરૂપ વેશભૂષાથી સુસજ્જ હતા અને પોતાના નિયોગ માં અશૂન્ય હતા ચાલ્યા. ત્યારબાદ અનેક દંડધારી જનો, અનેક મુંડી જનો અનેક શિખડીઓ અનેક જયધારી જનો. અનેક મયૂર વગેરેના પિચ્છોને ધારણ કરનાર લોકો અનેક હસાવનારા લોકો અનેક ધૂત આદિમાં પ્રવૃત્તિ કરનારા લોકો અનેક ચાટુકારી ખુશામદ કરનારા લોકો અનેક કામકથા કરનારા, લોકો, અનેક કૌત્કચ્ય-કાયાની કુચેષ્ઠા કરનારા-ભાંડજન, અનેક વાચાલ જનો, મનોજ્ઞવેષ વગેરેથી પોતાની જાતને અને બીજાઓને સુસજ્જિત કરતા, તથા જય જય શબ્દોને Page #76 -------------------------------------------------------------------------- ________________ જબલીવપન્નત્તિ - 3121 ઉચ્ચારતા પ્રથિત થયા. વિનીતા રાજધાની પાસે પહોંચીને તે રાજા એ પોતાની સેનાનો 48 ગાઉ લાંબો અને 36 ગાઉ પહેળો પડાવ નાખ્યો. એ પડાવ વિનીતા નગરીની પાસે જ હતો. એ પડાવ દર્શકજનોને એક શ્રેષ્ઠ નગર જેવોજ પ્રતીત થતો હતો. સેનાનો પડાવ નાખીને પછી. ભરત નરેશે પોતાના વર્તકરત્નને બોલાવ્યો. અને બોલાવીને તેને પૌષધશાલા નિમણિ કરવાની આજ્ઞા આપી. આજ્ઞા મુજબ તે વર્તકીરને પૌષધશાલા બનાવી ભરતનરેશ તે પૌષધશાલામાં જતો રહ્યો. ત્યાં પહોંચીને ભરત નરેશે વિનીતા નગરીના અધિષ્ઠાયક દેવને વશમાં કરવા માટે અષ્ટમ ભક્તની તપસ્યા ધારણ કરી. અને ધારણ કરીને યાવત્ તે તેમાં સારી રીતે સાવધાન થઈ ગયો ત્યાર બાદ તે ભરત રાજા અષ્ટમ ભક્તની તપસ્યા પૂરી થઈ તે પછી પૌષધશાલામાંથી બહાર નીકળ્યો અને બહાર નીકળીને તેણે પોતાના કૌટુંબિક પુરૂષોને બોલાવ્યા. હે દેવાનુપ્રિયો તમે આભિષેક્ય હસ્તિરત્નને સજ્જિત કરો વગેરે સર્વકથન પહેલાં મુજબજ અત્રે પણ સમજવું. પ્રવેશ કરતી વખતે આટલી વાત વિશેષ થઈ કે વિનીતા રાજધાનીમાં મહાનિધિઓએ પ્રવેશ કર્યો નહીં. કેમકે એક-એક મહાનિધિનું પ્રમાણ વિનિતા રાજધાનીની બરાબર હતું. આ પ્રમાણે ચાર પ્રકારની સેના પણ તેમાં પ્રવિષ્ટ થઈ નથી. શેષ બધું કથન અહિં પૂર્વ પાઠવતુ સમજવું જોઈએ તે ભરત. નરેશ વિનીતા રાજધાની વચ્ચે થઈ ને જ્યાં પોતાનું ભવન હતું. રાજ ભવન હતું. અને તેમાં પણ જ્યાં પ્રાસાદવાંસકદાર હતું તે તરફ રવાના થયો. ભરત ચક્રવર્તીએ જ્યારે પ્રવેશ દ્વારમાં પ્રવેશ મેળવ્યો. તે વખતે આભિયોગિક દેવોએ તે વિનીતા રાજધાનીને અંદર અને બહાર જલસિંચિત કરી તરબોળ કરી ધધી હતી. કચરાને સાવરણીથી સાફ કર્યો અને ગોમયાદિથી લિપ્ત કરીને રાજધાનીને સ્વચ્છ બનાવી દીધી હતી. કેટલાક આભિયોગિક દેવોએ તે વિનીતા રાજધાનીને મંચાતિમંચોથી યુક્ત બનાવી દીધી હતી. જેથી પોતાના પ્રિય નરેશના દર્શન માટે ઉપસ્થિત થયેલી જન મંડલીએ મંચ ઉપર બેસીને વિશ્રામ લઈ શકે. આ પ્રમાણે જ ત્રિક ચતુષ્ક ચત્ર અને મહાપથ સહિત રાજધાનીના સમસ્ત રસ્તાંઓમાં સ્વચ્છતા વગેરેનું કામ સંપન્ન કરીને આભિયોગિક દેવોએ તે સ્થાનો ઉપર પણ મંચાતિમંચો બનાવી દીધા. કેટલાક દેવોએ તે રાજધાનીને અનેક રંગોના વસ્ત્રોથી નિર્મિત ઊંચી ધ્વજાઓથી અને પતાકાઓથી વિભૂષિત ભૂમિવાળા બનાવી દીધી. તેમજ કેટલાક દેવો એ સ્થાન સ્થાન ઉપર ચંદરવાઓ તાણીને તે ભૂમિને સુસજ્જિત કરી દીધી. અથવા લીંપીને અને પછી ચૂનાથી ધોળી ને પ્રાસાદાદિકોની ભીતોને અતિ પ્રશસ્ત કરી દીધી. કેટલાક દેવોએ તે ભૂમિને ગંધની વતી જેવી બનાવી દીધી ગોશીષ ચન્દન થી ઉપલિત સરસરકત ચંદનના કળશો રાજદ્વાર ઊપર કેટલાક દેવોએ મૂકી દીધા હતા. કેટલાક દેવોએ તે વિનીતા નગરીમાં રજત ચાંદીની વર્ષા કરી. કેટલાક દેવે એ સુવર્ણ, રત્ન વિજ, અને આભરણોની વર્ષા કરી, અઢાર લડીવાલા હારોની, નવ લડવાલા હારોની, અને ત્રણ લડીવાલા હારોની, તથા અન્ય પણ આભરણોની-અભૂષણોની વર્ષો જ્યારે ભરત રાજાએ વિનીતા રાજધાનીના મધ્યમાર્ગમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાંના ત્રિક, ચતુષ્ક વગેરે મહાપથના માગોમાં અનેક અથભિલાષી જનોએ, અનેક ભોગાભિલાષી જનોએ અનેક કામાથી જનોએ, અનેક લાભાર્થી જનોએ, અનેક ગવાદિની સંપત્તિ મેળવવાની Page #77 -------------------------------------------------------------------------- ________________ વકબાર-૩ 167 અભિલાષા રાખનારા જનોએ, અનેક કિલ્બિષિક-ભાંડ આદિ જનોએ, અનેક કારોટિક તાંબૂલ સમુગવાહિક જનોએ અનેક કારવાહિક-જનોએ, અનેક શાંખિક જનોએ. અનેક ચાક્રિક ભિક્ષુક જનોએ, અનેક લાંગલિકોએ અવલંબન ભૂત કાષ્ઠના જેવા અસ્ત્ર ધારણ કરનારા સુભટોએ, અનેક મુખમાંગલિકો ચારણાદિકોએ અનેક શકુન શાસ્ત્રજ્ઞોએ. અનેક વર્તમાનકોએ મંગલ ઘટારકોએ, ઉદાર, ઈષ્ટ કાંત, મનોહર પ્રીતિયુક્ત મનોહર તેમજ વાંરવાર યાદ કરવા યોગ્ય-એવી વાણીઓ વડે-વચનો વહે કે જે કલ્યાણ યુક્ત હતી મંગલયુક્ત હતી લાલિત્ય, ઔદાર્ય, આદિ ગુણોથી સુશોભિત તેમજ ર્દયને પ્રમુદિત કરનારી હતી. વગર વિરામ લીધાં જ સતત અભિનન્દન કરતાં. અભિખુતિ-સ્તુતિ કરતાં આ પ્રમાણે કહ્યું હેનન્દ! આનંદ સ્વરૂપ ચક્રવતી ! તમારો જય થાઓ, તમે અજીત શત્રુઓ ઉપર વિજય મેળવો. હે ભદ્ર, કલ્યાણ સ્વરૂપ ભરત ! તમારો વારંવાર જય થાઓ. તમારે કલ્યાણ થાઓ. જેને બીજો વીર હરાવી શકે નહિ એવા શત્રુ ને તમે પરાસ્ત કરો. જેવો તમારી આજ્ઞાનું પાલન કરે છે તેમની તમે રક્ષા કરો. અનેક લાખ પૂર્વ સુધી અનેક કોટી કોટી પૂર્વ સુધી વિનીતા રાજધાની ની પ્રજાનું પાલન કરતાં વારંવાર હજારો વચનમાલી, ઓથી સ્તુતિ કરતા આ પ્રમાણે તે ભરત રાજા હજારો નેત્ર પંક્તિઓ વડે વારંવાર દૃશ્યમાન થતા વારેવાર હજા. વચનાવાળાઓ થી સંસૂયમાં ન થતા. હજારો દર્શક જનોના દયોમાં સંપૂર્ણ પણે પોતાનું સ્થાન બનાવતા, પ્રજાના હજારો મનોરથો વડે વિશેષ રૂપમાં સ્પષ્ટ થતા, કાંતિ, રૂપ અને સૌભાગ્ય ગુણોને લઈને પ્રજા વડે સાશ્ચર્ય દ્રષ્ટિથી જોવાયેલા હજારો આંગળીઓ વડે વારંવાર નિર્દિષ્ટ કરાયેલ પોતાના જમણા. હાથથી હજારો નર-નારીઓ વડે જે અંજલિઓ બનાવવામાં આવી છે, તેનો વારંવાર સ્વીકાર કરતો, હજારો ભવનોની રમણીય શ્રેણી ઓને પાર કરતો ગીતોમાં વાગતા, તત્રી, તલ ત્રુટિત-વાદ્યવિશેષ એ સર્વના, તુમુલ ગડગડાહટ યુક્ત શબ્દ સાથે તેમજ મધુર, મનોહર, અત્યંત કર્ણપ્રિય ઘોષમાં તલ્લીન હોવાથી બીજા કોઈપણ વસ્તુ તરફ જેનું ધ્યાન નથી એવા તે ભરત નરેશ જ્યાં પૈતૃક રાજભવન હતું અને તેમાં પણ જ્યાં જગદ્ધતી વાસ ગૃહોમાં મુકુટરૂપ પોતાનું નિવાસસ્થાન હતું. તેના દ્વારે પહોંચ્યા. ત્યાં આવીને તેમણે પોતાના આભિષેક્ય હતિરાજ ને ઉભો રાખીને પછી તેઓ નીચે ઉતર્યા. સોળહજાર દેવોનો અનુગમનાદિ વડે સત્કાર કર્યો અને સન્માન કર્યું પછી તેમણે ૩ર હજાર રાજાઓ નો, પોતાના સેનાપતિ નો, ગાથાપતિ રત્નનો, વધકિરત્નનો અને પુરોહિત રત્ન નો સત્કાર અને સન્માન કર્યું. ત્યાર બાદ તે ભરત નરેશે ત્રણસો સાઈઠ રસવતીકારકોની- અઢાર શ્રેણિ પ્રશ્રેણિજનોનો સત્કાર કર્યો અને તેમનું સન્માન કર્યું પછી ચક્રવર્તી શ્રી ભરત રાજએ એ બીજા પણ અનેક રાજેશ્વર આદિથી માંડી ને સાથે વાહો સુધીના જન સમૂહોનો સત્કાર કર્યો અને તેમનું સન્માન કર્યું સર્વને સત્કૃત તેમજ સમ્માનિત કરીને શ્રીભરત રાજાએ તેમને પોતાપોતાના સ્થાન ઉપર જવાની આજ્ઞા આપી. ત્યાર બાદ સુભદ્રા નામક સ્ત્રી રત્નથી, ૩ર હજાર સ્તુકલ્યાણિકાઓથી 32 હજાર જનપદાગ્રણીઓની કન્યાઓથી તેમજ 32-32 પાત્રોથી સંબદ્ધ 32 હજાર નાટ કોથી સમન્વિત થયેલો અને કુબેર જેવો લાગતો તે ભરત રાજા કૈલાસ ગિરિના શિખર તુલ્ય પોતાના શ્રેષ્ઠ ભવનાવતંસકની અંદર પોતાના પ્રધાન રાજભવ નની અંદર પ્રવિષ્ટ Page #78 -------------------------------------------------------------------------- ________________ 168 બુલીવપન્નત્તિ- 3122 થયો. ત્યાં પહોંચીને તે ભરત રાજાએ પોતાના મિત્રજનોની સ્વજનોની પરિજનોની કુશ લતા પૂછી સર્વની સાથે સંભાષણ કર્યા બાદ યાવતું સ્નાન ઘરથી બહાર આવી ને જ્યાં ભોજન મંડપ હતો, ત્યાં ગયા. ત્યાં જઈને તે એક શ્રેષ્ઠ સુખાસન ઉપર બેસી ગયા અને તેણે પોતાની વડે ગૃહીત અષ્ટમ તપસ્યાના પારણા કર્યા પારણા કરીને પછી તે ભરત. મહારાજા પોતાના શ્રેષ્ઠ પ્રાસાદની અંદર ગયા. યાવતું ભોગભોગો ભોગવવા લાગ્યા [122] એક દિવસની વાત છે કે જ્યારે મહારાજા પોતાના રાજ્ય શાસન ચલાવવાના સંબંધમાં વિચારમગ્ન હતા. ત્યારે તેમના અન્તઃકરણમાં એ જાતનો સંકલ્પ ઉદૂભવ્યો. મેં પોતાના બલથી શારીરિક શક્તિથીઅને વીર્યથી આત્મબલથી તેમજ પુરુષકાર પરાક્રમથી શત્રુઓને પરાજિત કરવાની શક્તિથી ઉત્તરદિશામાં જેની મર્યાદા રૂપ હિમવતુ ઉભો છે. અને ત્રણ દિશાઓમાં સમુદ્ર છે. એવા આ સંપૂર્ણ ભરત ક્ષેત્રને પોતાના વશમાં કર લીધું છે. એથી હવે મારા માટે એજ યોગ્ય છે કે હું રાજ્ય પર મારો. અભિષેક કરાવડાવું, કાલે પ્રભાત થશે અને સૂર્યના કિરણો ચોમેર પ્રસરી જશે ત્યારે આ. રાજ્યાભિષેકનું કાર્ય પ્રારંભ કરાવીશ બીજા દિવસે તે ભરત રાજા જ્યાં સ્નાન ગૃહ હતું ત્યાં ગયા. ત્યાં જઈને તેણે સારી રીતે સ્નાન કર્યું. બહાર આવી ને બાહ્ય ઊપસ્થાન ાલા હતી અને જ્યાં સિંહાસન હતું ત્યાં ગયા. ત્યાં જઈને તે પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસી ગયા. બેસીને તેમણે 16 હજાર દેવોને, ૩ર હજાર શ્રેષ્ઠ રાજાઓને, સેનાપતિ, રત્નોને. થાવતુ ગાથાપતિ રત્નને બીજા અનેક ને બોલાવ્યા. તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનું પ્રિયો ! મેં સ્વબલવીર્ય તેમજ પુરૂષકાર પરાક્રમથી આ સંપૂર્ણ ભરત ખંડને વશમાં કરી લીધો છે. એથી હે દેવાનુપ્રિયો ! તમે સર્વે ખૂબજ ઠાઠ-માઠથી મારો રાજ્યાભિષેક કરો. ત્યાર બાદ ભરત મહારાજા જ્યાં પૌષધશાળા હતી ત્યાં ગયા. આવીને તે અષ્ટમ ભક્તિ થઇ ગયા અને સાવધાની પૂર્વક ગૃહીત વ્રતની આરાધના કરવા લાગ્યા ત્યાર બાદ ભરત મહારાજાએ જ્યારે અષ્ટમભક્તની તપસ્યા પૂરી થઈ ત્યારે આભિયોગિક દેવો ને બોલાવ્યા. હે દેવાનુપ્રિયો ! તમે અતીવ શીધ્ર વિનીતા રાજધાની ના ઈશાન કોણમાં એક વિશાલ અભિષેક મંડપ નિર્મિત કરો.ભરત રાજાની આજ્ઞા શિરોધાર્ય કરીને તેઓ બધાં વિનીતા રાજધાની ના ઈશાન કોણમાં જતા રહ્યા ત્યાં જઈને તેમણે વૈક્રિય સમુદ્રઘાત દ્વારા પોતાના આત્મ પ્રદેશોને બહાર કાઢ્યાત પ્રદેશોને બહાર કાઢીને તેમને સંખ્યાત યોજનો સુધી દંડાકારમાં પરિણત કર્યો અને તેમના વડે તેમણે રત્નો યાવતુ રિો રત્નવિશેષોથી સમ્બદ્ધ જે અસાર બાદર પગલો હતા તેમને છોડ્યા પાવતુ તેમને છોડીને તેમણે યથા સૂક્ષ્મસાર પુદ્ગલોને ગ્રહણ કરી લીધા. સાર પુત્ર લોને ગ્રહણ કરીને તેમણે ચિકીર્ષિત મંડપના નિર્માણ માટે બીજી વખતપણ વૈક્રિય સમુઘાત કર્યો. બીજી વખત સમુદ્યાત કરીને તેમણે બહુસમરમણીય ભૂમિભાગની વિદુર્વણા કરી. તે બહુસમરમણીય ભૂમિ ભાગ આલિંગ પુષ્કર જેવો પ્રતીત થતો હતો. તે બહુસમરમણીય ભૂમિભાગના ઠીક મધ્યભાગમાં એક વિશાળ અભિષેક મંડપની તેમણે વિક્ર્વણા કરી. એ મંડપ હજારો થાંભલાઓથી યુક્ત હતો. યાવતુ સુગંધિત ધૂપવર્તિકાઓથી એ મહેકી રહ્યો અભિષેક મંડપના એકદમ મધ્યભાગમાં એક વિશાળ અભિષેકપીઠની તેમણે વિદુર્વણા કરી. એ અભિષેક પીઠ અચ્છ-ધૂલિ વિહીન હતું અને સૂક્ષ્મ પગલોથી નિર્મિત હોવા બદલ ગ્લજ્જ હતું. તે અભિષેક પીઠની ત્રણ દિશા Page #79 -------------------------------------------------------------------------- ________________ વખારો-૩ 169 ઓમાં તેમણે ત્રણ ત્રિસોપાન પ્રતિરૂક્કો વિકુર્વિત કય. વિજયદેવના સિંહાસનનું જે પ્રમાણે વર્ણન કરવામાં આવેલું છે તેમજ “ઘમ' સુધીનું વર્ણન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ. શ્રી ભરત મહારાજાએ જ્યારે આભિયોક દેવો પાસેથી એ સમાચાર સાંભળ્યા તો તે અતીવ હર્ષિત તેમજ સંતુષ્ટ ચિત્તવાળો થયો. અને પૌષધશાળામાંથી બહાર આવ્યો અહીં કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તે પુરુષોને તેણે આ પ્રમાણે કહ્યું છે દેવાનુપ્રિયો ! તમે શીધ્રાતિ શીર્ઘ આભિષેક્ય હસ્તિરત્ન ને સુસજ્જિત કરો. સતિ કરીને હય-ગજ તેમજ પ્રવર યોદ્ધાઓથી કલિત ચતુરંગિણી સેનાને પણ સજ્જિત કરો તે ભરત નરેશ સ્નાન ઘર તરફ ગયા. યાવતું ત્યાં જઈને સ્નાન કર્યું અને પછી તે મજ્જન ગૃહમાંથી બહાર આવ્યા. બહાર આવીને તે નરપતિ અંજનગિરિ સદશ ગજપતિ ઉપર આરૂઢ થઈ ગયા. જ્યારે શ્રી ભરતરાજા આભિષેક્ય હસ્તિરત્ન ઉપર આરૂઢ થઈ રહ્યા હતા, તે સમયે તેમની આગળ સર્વ પ્રથમ આઠ આઠની સંખ્યામાં આઠ મંગલ દ્રવ્યો પ્રસ્થિત થયા આરીતે જેવો પાઠ વિનીતા રાજધાની થી ભરત મહારાજ નીકળ્યા તે પ્રકરણમાં આવેલ છે. આ પ્રમાણે ઠાઠ-માઠથી ભરત નરેશ વિનીતા રાજધાની ના ઠીક મધ્યમાં આવેલા માર્ગમાં થઈને નીકળ્યા. બહાર નીકળીને તેઓ વિનીતા રાજધાની ના ઈશાન કોણમાં કે જ્યાં આભિષેક મંડળ હતો, ત્યાં પહોંચ્યા. અભિષેક્ય હસ્તિરત્નને ઊભુ રાખ્યું. ઊભુ રાખીને તે રાજાને આભિષેક્ય હસ્તિરત્ન ઉપર થી નીચે ઉતયાં. નીચે ઉતરીને સ્ત્રી રત્ન સુભદ્રા, અને 32 હજાર ઋતુ કલ્યાણિકા. રાજ કન્યાઓ 32 હજાર જનપદના મુખી ઓની કલ્યાણકારિણી કન્યાઓ અને ૩૨-૩ર પાત્રોથી બદ્ધ 32 હજાર નાટકો થી પરિવેષ્ટિત થયેલાતે ભરત રાજા અભિષેક મંડપમાં પ્રવિષ્ટ થયા. પછી તેઓ જ્યાં અભિષેક પીઠ હતું ત્યાં પહોંચ્યા. અભિષેક પીઠની ત્રણ પ્રદક્ષિણાઓ કરી. તેઓ પૂર્વ ભાગાવસ્થિત ત્રિસપાન પ્રતિરૂપકો ઉપર આરૂઢ થઈ ને તે પીઠ ઉપર ચઢી ગયા. ત્યાં ચઢીને તેઓ જ્યાં સિંહાસન હતું. ત્યાં આવ્યાં. તેઓ પૂર્વ દિશા તરફ મુખ કરીને સિંહાસન ઉપર સારી રીતે બેસી ગયા. ત્યાર બાદ તે ભરત મહા રાજાના ૩ર હજાર રાજાઓ જ્યાં આભિષેક મંડપ હતો. ત્યાં આવ્યા. યાવતુ સેનાપતિ રત્ન સુષેણ સાર્થવાહ વગેરે પૂર્વવતુ અભિષેક મંડપમાં આવ્યા. ત્યાર બાદર ભરત રાજાએ આભિયોગિક દેવોને બોલાવીને કહ્યું દેવાનુપ્રિયો ! તમે લોકો શીધ્ર મણી રત્નાદિ રૂપ પદાર્થો જેમાં સમ્મિલિત હોય, તથા માં આવેલ સર્વ વસ્તુઓ મૂલ્યવાનું હોય, તેમજ જેમાં ઉત્સવ યોગ્ય વાઘ વિશેષ હોય એવી મહારાજ્યાભિષેક માટે યોગ્ય સામગ્રીની વ્યવસ્થા કરો. આ પ્રમાણે ભરત મહારાજા વડે આજ્ઞાખથયેલા તે અભિયોગિક દેવો ખૂબ અધિક હર્ષિત તેમજ સંતુષ્ટ ચિત્ત થયા યાવતુ તેઓ ઈશાન કોણ તરફ જતાં રહ્યા. જબૂદ્વીપના વિજયદ્વારના અધિપતિ દેવ વિજયના પ્રકરણમાં તૃતીય ઉપાંગમાં અભિષેક સૂત્ર કહેવામાં આવેલ છે તે પ્રમાણે જ અહીં પણ અભિષેક સૂત્ર યાવતુ તે સર્વ પંડકંવનમાં એકત્ર થઈ જાય છે. અહીં સુધી પાઠ ગ્રહણ કરવો જોઈએ તેઓ સર્વે દેવો. જ્યાં વિનીતા રાજધાની હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે ત્રણ પ્રદક્ષિણાઓ કરી. ત્યાર બાદ જ્યાં અભિષેક મંડપ અને તેમાં પણ જ્યાં ભરત રાજા હતા ત્યાં આવ્યાં. ત્યાં આવીને તેમણે તે મહાથે મહાઈ અને મહારાજ્યાભિષેકની સમસ્ત સામગ્રીને રાજાની સામે મૂકી દીધી. જે રીતે જંબદ્વીપના દ્વારના અધિપતિ વિજય દેવનો થયો. એ અભિષેક Page #80 -------------------------------------------------------------------------- ________________ 170 જંબુદ્વિવપનત્તિ- 3/12 નું વર્ણન “જીવાભિગમ ઉપાંગમાં કરવામાં આવેલું છે. ભારત રાજાનો અભિષેક કરીને પછી દરેકે વાવતુ અંજલિ બનાવીને તે-તે ઈષ્ટ-કાન્ત યાવતુ વચનો વડે તેમનું અભિનંદન તેમજ સ્તવન કરતાં કરતાં આ પ્રમાણે કહ્યું- હે નન્દ! આનંદ સ્વરૂપ મહારાજા ભરત. તમારો જય થાઓ, જય થાઓ હે ભદ્ર ! કલ્યાણ સ્વરૂપ ભરત ! તમારો વારંવાર જય થાઓ. જય થાઓ હે ભદ્ર! કલ્યાણ સ્વરૂપ ભરત ! તમારો વારંવાર જય થાઓ, ત્યારબાદ ભરત રાજા સેનાપતિ રત્ન યાવતુ પુરોહિત રત્નથી માંડીને સાર્થવાહ આદિ જનો એ આ પ્રમાણે જ અભિષેક કર્યો. સંત વન કર્યું. કે ભરત નરેશના શરીરનું તેમણે પ્રોડ્ઝન- કર્યું અને મસ્તકની ઉપર મુકુટ મૂક્યો. અહીં શરીર ઉપર ગોશીષ ચંદનનું લેપન કર્યું. લેપન કરીને પછી તેમણે દેવદૂષ્ય યુગલ ધારણ કરાવ્યું. એ સર્વ આભૂષણો વડે ભરતચક્રીના શરીરને સમલકત કરીને પછી તે દેવો એ તેમના શરીર પર ચંદન–વૃક્ષ આદિની સુગંધિ જેમાં સમ્મિલિત છે એવા કાશમીર કેશર કપૂર અને કસ્તૂરી, વગેરે સુગંધિત દ્રવ્યો છાંટ્યા. પછી પુષ્પોની માળાઓ તે રાજાને ધારણ કરાવવામાં આવી જ્યારે ભરત નરેશ પૂર્વોક્ત પ્રકારથી રાજ્યાભિષેકની સર્વ સામગ્રી વડે અભિક્તિ થઈ ચૂક્યા ત્યારે તેમણે કૌટુંબિક પુરષોને બોલાવ્યા. અને બોલાવીને આ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિયો ! તમે વિનીતા રાજધાનીમાં એવી ઘોષણા કરી સર્વજનો ! મારા 12 વર્ષ સુધી ઉત્સવ કરે. તે ઉત્સવમાં વિક્રેય વસ્તુ ઉપર જે રાજા તરફથી કર લેવામાં આવે છે. તે માફ કરવામાં આવેલ છે. પશુઓકર સરકારીકર તે પણ માફ કરવામાં આવે છે. જે વસ્તુ બહારથી આવે તે વસ્તુ તેજ કિંમતમાં વેચવામાં આવે. એમાં ક્ષતિ પૂર્તિ રાજા તરફથી કરવામાં આવશે. યાવતુ આનંદ પૂર્વક ભિન્ન ભિન્ન પ્રકારની કડાઓથી-એ ઉત્સવને સફળ બનાવે. ઠેક-ઠેકાણે એ ઉત્સવની આરાધનામાં વિજયવૈજયન્તીઓ. લહેરાવવામાં આવે. રાજાને યોગ્ય એવી અભિષેક વિધિથી ભરત રાજાનો રાજ્યા. ભિષેક થઈ ગયો ત્યારે તેઓ સિંહાસન ઉપરથી ઊભા થયા અને ઉભા થઈને સ્ત્રી-રત્નની સાથે-સાથે યાવતુ હજારો નાટકોની સાથે-સાથે તેઓ તે અભિષેક પીઠ ઉપરથી નીચે ઉતય. અભિષેક મંડપમાંથી બહાર આવ્યા. હસ્તિરત્ન ઊભું હતું ત્યાં આવ્યા. વાવ આરૂઢ થયા-બેસી ગયા. ભરતના અયોધ્યા પ્રવેશ અંગેનો પાઠ જેવો પાઠ કુબેરની ઉપમા સુધી કહેવામાં આવેલ છે, તેવોજ પાઠ અત્રે પણ સમજવો. પોતાના ભવનાવતંસક સ્વરાજભવનમાં આવ્યા. અને ત્યાં આવીને તેઓ વાગતા મૃદંગાદિકના તુમુલ ધ્વનિ સાથે સાંસારિક વિવિધ પ્રકારના કામભોગોને, સુખોને ભોગવતાર પોતાનો સમય પસાર કરવા લાગ્યા. જ્યારે 12 વર્ષ સુધી યોજવામાં આવેલ ઉત્સવ સમાપ્ત થઈ ગયો ત્યારે તે ભરત મહારાજા એ સર્વે દેવો, રાજા, સેનાપતિ રત્ન વાવત્ સર્વેનું સત્કાર-સન્માન કરીને વિસર્જિત કયી. 123-12 ભરત ચક્રવર્તીના ચક્રરત્ન દડરત્ન અતિરત્ન અને છત્રરત્ન એ ચાર રત્નો કે જે એકેન્દ્રિય રત્નો છે, આયુધ ગૃહશાલામાં ઉત્પન્ન થયા છે. ચર્મરત્ન, મણિરત્ન, કાકણિરત્ન તથા નવ મહાનિધિઓ એ સર્વે શ્રીગૃહમાં-ભાડાંગાર માં ઉત્પન્ન થયા છે. સેનાપતિરત્ન, ગાથાપતિરત્ન વધ્રધરિત્ન અને પુરોહિતરત્ન એ ચાર મનુષ્યરત્નો વિનીતા રાજધાનીમાં ઉત્પન્ન થયા છે. અશ્વરત્ન અને હસ્તિરત્ન એ બે પંચેન્દ્રિય તિર્યપ્રત્ન વૈતાઢ્ય ગિરિની તળેટીમાં ઉત્પન્ન થયા છે. તથા સુભદ્રા નામક જે Page #81 -------------------------------------------------------------------------- ________________ વક્કારો-૩. શ્રી રત્ન છે તે ઉત્તર વિદ્યાધર શ્રેણીમાં ઉત્પન્ન થયેલ છે. ષડુ ખંડાત્મક ભરતક્ષેત્રને સાધન રૂપ બનાવ્યા બાદ તે ભરત ચક્રવત ચતુર્દશરત્નો, નવ માનિધિઓ, સોળ સહસ્ત્ર દેવો, 32 સહસ્ત્ર રાજાઓ, ૩ર સહસ્ત્ર ઋતુકલ્યાણકારિણી કન્યાઓ, 32 સહસ્ત્ર જનપદ્ધગ્રણીઓની કન્યાઓ, ૩ર-૩૨ પાત્ર બદ્ધ 32 સહસ્ત્ર નાટકો 360 સૂપકારો 18 શ્રેણી-પ્રશ્રેણી જનો. 84 લાખ ઘોડાઓ 84 લાખ હાથીઓ, 84 લાખ રથો, 96 કરોડ મનુષ્યો, 72 હજાર પુરવરો, 32 હજાર જનપદ્ય, 96 કરોડ ગ્રામો. 99 હજાર દ્રોણમુખો, 84 હજાર, પટ્ટણો, 24 હજાર કર્મટો 24, હજાર મડંબો. 20 સહસ્ત્ર આકરો, 6 હજાર ખેટકો, 14 હજાર સંવાહો, પ૬ અંતરોદકો, 49 કુરાજ્યો. વિનીતા રાજધાની તેમજ ઉત્તર દિશામાં ક્ષુદ્ર હિમવદ્ ગિરિ અને પૂર્વદિ દિશાત્રયમાં સમુદ્ર મયદિાવાળું સંપૂર્ણ ભરત ક્ષેત્ર તેમજ બીજા પણ અનેક રાજેશ્વર તલવારથી માંડીને સાર્થવાહ સુધીના લોકો ઉપર આધિપત્ય કરતાં, અગ્રગામિત્વ કરતાં, ભતૃત્વકરતાં, સેનાપત્ય કરતાં અને પોતાના આદેશનું સર્વને પાલન કરાવતાં મનુષ્યભવ સંબંધી સુખોને ભોગતા પોતાનો સમય શાન્તિપૂર્વક વ્યતીત કરવા લાગ્યા. એમને જે ઇચ્છા મુજબ સતત મનુષ્યભવ સંબંધી ભોગોની પ્રાપ્તિ થયેલી, તે એમના વડે પૂર્વભવમાં સંપાદિત તપના પ્રભાવનું નિકાચિત રૂપ ફળ છે એ ભરત રાજા ભોગભૂમિની પરિસમાપ્તિ થઈ તે પછી સર્વે પ્રથમ જ ભરતક્ષેત્રના ચક્રવર્તી થયા છે એક સહસ્ત્ર વર્ષ કમ 6 લાખ પૂર્વ સુધી સામ્રાજ્ય પદ ભોગવ્યા બાદ તે ભરત રાજા જ્યાં સ્નાન ગૃહ હતું ત્યાં ગયા. ત્યાં જઈને શશી જેવા પ્રિયદર્શી તે ભરત રાજા મજ્જન ગૃહમાંથી પાછા બહાર નીકળ્યા. જ્યાં આદર્શ ગૃહ હતું અને તેમાં પણ જ્યાં સિહાસન હતું ત્યાં આવ્યા. ત્યાં જઈને તેઓ પૂર્વ દિશા તરફ મુખ કરીને સિંહાસન ઉપર સમાસીન થઈ ગયા. ત્યાં બેસીને પોતાના પ્રતિબિંબને જોતાં જોતાં તેમની દ્રષ્ટિ પોતાની આંગળીથી સરી પડેલી મુદ્રિકામાં પડી તેને જોઈને તેમણે પોતાની આંગળીને દિવસમાં જ્યોત્સા રહિત શશિકલાની જેમ કાંતિહીન જોઈ તેરીતે જોઈને તેમણે વિચાર કર્યો અરે! આંગળી અંગુઠીથી વિરહિત થઈને શોભા વિહીન થઈ ગઈ છે. ત્યારબાદ તેમણે પોતાના સમસ્ત અંગો ઉપરથી આભૂષણ ઉતારી લીધાં. ત્યારે તેમના અંતરમાં એવી શુભભાવના ઉભવી કે આ શરીર એમાં શોભા જેવી વસ્તુ કઈ છે? તેમજ પ્રતિક્ષણ વિશુદ્ધ થતી લેશ્યાઓથી યોગની પ્રવૃત્તિઓથી-નિરાવરણ શરીરની વિરૂપતા વિષયક ઈિહા, અપોહ માર્ગણ અને ગવેષણ કરતા કરતાં તદાવરણીય કર્મોના ક્ષયથી કર્મરજને વિકીર્ણ કરનારા અપૂર્વ કરણ રૂપ શુક્લધ્યાનમાં તે ભરત નૃપતિ મહારાજ મગ્ન થઈ ગયા. અને તે જ ક્ષણે તેમના અનંત અનન્તર વ્યાઘાત રહિત નિરાવરણ, મૃત્ન તેમજ પરિપૂર્ણ એવા કેવળજ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થયાં. ત્યારબાદ તે ભરત કેવલી એ પોતાની મેળે જ અવશિષ્ટ માલ્યાદિ રૂપ આભરણો તેમ જ વસ્ત્રાદિકોને પણ ત્યજી દીધાં. ત્યજીને પછી તેમણે પંચમુખિક કેશલુંચન કર્યું. પંચમુષ્ટિક કેશલુંચન કરીને સનિહિત નિકટ મૂકેલા દેવ દ્વારા અર્પિત સાધુલિંગને ગ્રહણ કરીને તેઓ આદર્શ ભવનમાંથી બહાર નીકળી ગયાં. પોતાના અંતપુરની વચ્ચે થઈને રાજભવનમાંથી બહાર નીકળી ગયા. દસહજાર રાજાઓને પ્રતિબોધિત કરીને તેઓ ને દીક્ષા આપી તે પછી તેમના સાથે વિહાર કરીને લાખ પૂર્વ પર્યન્ત સંયમનું પાલન કર્યું. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર જંબલીપત્નતિ- 3126 વિહાર કરીને એ અપદ પર્વતની પાસે આવ્યા. ત્યાં આવીને એ તેની ઉપર સાવધાની પૂર્વક ચઢ્યા. ચઢી ને એમને પૃથિવી શિલાપટ્ટની કે જે સાન્દ્ર જલધરવતું શ્યામ હતું અને રમ્ય હોવાથી જ્યાં દેવ ગણો આવ્યા કરતા હતા-પ્રતિલેખના કરી. સારી રીતે દર્શન રૂપ પ્રતિ લેખના કરીને એઓ તેની ઉપર ચઢી ગયા. અને કાય તેમજ કષાય જેના વડે કશ કરવામાં આવે છે, એવી સંલેખનાને એમણે ખૂબ જ આદરપૂર્વક ધારણ કરી અને ભક્ત પાનનું પ્રત્યાખ્યાન કર્યું. તેમજ પાદપોપગમન સન્યારો અંગીકૃત કર્યો. 70 લાખ પુર્વ સુધી કુમાર કાળમાં રહ્યાં. એક લાખ પૂર્વ સુધી માંડલિક રાજા રહ્યાં. 1 હજાર વર્ષ કમ 6 લાખ પૂર્વ સુધી મહારાજ પદમાં ચક્રવર્તી પદે રહ્યા. અને ર૩ લાખ પૂર્વ સુધી ગૃહસ્થાવસ્થામાં રહ્યાં. કંઈક કમ એટલે કે અંતર્મુહૂર્તકમાં એક લાખ પૂર્વ સુધી તેઓ કેવલિ પર્યાયમાં રહ્યા. પૂરા એક લાખ વર્ષ સુધી શ્રામય પર્યાયમાં રહ્યા. આ પ્રમાણે પોતાની સંપૂર્ણ 84 લાખ પૂર્વના આયુષ્યને ભોગવીને તે ભરત કેવલી એક માસના પૂરા સંથારાથી -શ્રવણ નક્ષત્રની સાથે યોગ પ્રાપ્ત ચન્દ્રના સમયમાં વેદનીય, આયુ, નામ, ગોત્ર એ ચાર-ભવોપગ્રાહી કર્મો જ્યારે ક્ષય થઈ ગયા ત્યારે કાલગત થયા. એટલે કે સિદ્ધાવસ્થા યુક્ત બની ગયા-મોક્ષમાં વિરાજમાન થઈ ગયા. જાતિ, જરા અને મરણના બંધનથી રહિત થઈ ગયા. સિદ્ધ થઈ ગયા. હે ભદત. આ ક્ષેત્રનું નામ ભરત એવું શા કારણ થી પડ્યું તો એના ઉત્તરમાં એવું કથન સૂત્રો દ્વારા કર્યું છે. એટલે કે ભારત રાજા. આ ક્ષેત્ર ના અધિપતિ હતા એથી આ ક્ષેત્રનું નામ ભરત ક્ષેત્ર પડ્યું છે. એ ભરત ક્ષેત્રમાં ભારત નામક દેવ કે જે મહતી વિભાવાદિ રૂપ સમ્પત્તિથી યુક્ત યાવતુ જેની પલ્યોપમની સ્થિતિ છે. એથી હે ગૌતમ ! ભરત ક્ષેત્ર એવું નામ મેં આ ક્ષેત્રનું કહ્યું છે હે ગૌતમ ! ભરતક્ષેત્ર એવું નામ શાશ્વત છે. કેમકે એવું આનું નામ રહ્યું છે. અને ભવિષ્યમાં પણ રહેશે. કે આ ભરતક્ષેત્ર ધ્રુવ છે, શાસ્વત છે, અક્ષય છે, અવ્યય રૂપ છે, અવસ્થિત છે અને નિત્ય છે. િવક્તારો-૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] (વખારો-જ) - [127 હે ભદત જમ્બુદ્વીપ નામક દ્વીપમાં ક્ષુદ્ર હિમવાન નામક વષધર પર્વત ક્યાં આવેલ છે ? હે ગૌતમ! ભરતક્ષેત્રની ઉત્તર દિશામાં અને હૈમવત ક્ષેત્રની દક્ષિણ દિશામાં તથા પૂર્વ દિગ્વત લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તેમજ પશ્ચિમ દિગ્વતી લવણસમુદ્રની પૂર્વ દિશામાં આવેલ છે. એ પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો છે અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તીર્ણ છે. એ પોતાના બન્ને છેડાઓથી લવણસમદ્રને સ્પર્શી રહ્યો છે. પૂર્વ કોટિથી પૂર્વ લવણસમુદ્રને એ સ્પર્શી રહ્યો છે. પશ્ચિમ કોટિથી પશ્ચિમ લવણસમુદ્રને એ સ્પર્શી રહેલ છે, એની ઊંચાઈ 1 સો યોજન જેટલી છે. એ પર્વત જમીનની અંદર 25 યોજન સુધી પહોંચેલો છે. આનો વિસ્તાર 1052-12 19 યોજન પ્રમાણે છે. ભરતક્ષેત્રનું પ્રમાણ પર૬-૬ 19 યોજન જેટલું છે. એના કરતાં બમણું આ હિમવાનું પર્વતનું પ્રમાણ છે. એ પર્વતની પૂર્વપશ્ચિમની બન્ને ભુજાઓ લંબાઈમાં પ૩પ૦ યોજન જેટલી છે તેમજ એક યોજના 19 ભાગોમાં 15-1 2 ભાગ પ્રમાણ છે. આ મુદ્ર હિમવાનું પર્વતની ઉત્તર દિશાગત જીવા- 24932 યોજન અને એક યોજન અધ ભાગ કરતા કંઇક અલ્પ લાંબી છે. પર્વતની જીવાનો ધનુપૃષ્ઠ દક્ષિણ બાજુએ 25230-4} 19 Page #83 -------------------------------------------------------------------------- ________________ વખારો 173 યોજના જેટલો છે તે પરિધિની અપેક્ષાએ કહેલ છે. એ મુદ્ર હિમવતું પર્વનું સંસ્થાન રુચક ના જેવું સંસ્થાન હોય છે, તેવું જ છે. એ પર્વત સ્વભાવતઃ અચ્છ-સ્વચ્છ અને શ્લેષ્ણ છે, થાવતુ પ્રતિરૂપ છે. પર્વત બન્ને તરફ બે પાવર વેદિકાઓથી અને બે વનખંડોથી આવૃત્ત છે. એ શુદ્ધ હિમવત્ વર્ષધર પર્વતના ઉપરનો ભૂમિ ભાગ બહુસમ રમણીય છે અને તેનું-મૃદંગનું મુખ હોય છે. વાવતુ અહીં અનેક વાનયંતર દેવો અને દેવીઓ ઉઠે છે-બેસે છે. એ અંગેનું વિવરણ ષષ્ઠ સૂત્રમાં આપવામાં આવેલ છે. [128] તે ક્ષુલ્લક હિમવંત પર્વતના બહુસમરમણીય ભૂમિભાગની ઠીક વચ્ચે એક વિશાળ પદ્મદ્રહ નામક દ્રહ છે. એ દ્રહ પૂર્વથી પશ્ચિમ સુધી લાંબુ છે ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તીર્ણ છે. એક સહસ્ર યોજન જેટલી એ દ્રહની લંબાઈ છે. એ આકાશ અને સ્ફટિકના જેવો અચ્છનનિર્મળ છે, ગ્લણ છે-ચિક્કણ છે. આખો તટ રજતમય છે. પદ્મદૂહ ચોમેર એક પવવર વેદિકાથી અને એક વનખંડથી પરિક્ષિપ્ત છે. તે પઘદૂહની ચોમેર સુંદર-સુંદર ત્રિસોપાનત્રયો છે. એ ત્રિસોપાન પ્રતિરૂપકોના જે મો-દ્વારભૂમિ ભાગથી ઉપરની તરફ ઉસ્થિત પ્રદેશો છે તે વજમય છે. એમનું પ્રતિષ્ઠાન-મૂલપાદરિણરત્નમય છે. ખંભવૈડૂર્ય રત્નમય છે. ફલક એના સુવર્ણમય અને રૂપ્યમય છે એની સંધી વજમય છે. સૂચિઓ લોહિતાક્ષ રનમય છે. એની અવલંબન વાહાઓ અવલંબન ભિત્તિઓ અનેક પ્રકારના મણિઓથી નિર્મિત છે. દરેક સોપાનત્રયની આગળ તોરણો છે. એ તોરણો અનેક મણિઓથી નિર્મિત છે. એ પઘદૂહની ઠીક વચ્ચે એક વિશાળ પા છે. એ પધની લંબાઈ અને પહોળાઈ એક યોજન જેટલી અને જાડાઇ અડધા યોજન જેટલી અને એનો ઉધ દશ યોજન જેટલો છે. એ જ લાન્તથી બે ગાઉ ઉપર ઉઠેલું છે. આ પ્રમાણે આનો કુળ વિસ્તાર 10 યજન કરતાં કંઈક અધિક છે. તે કમળ પ્રાકાર રૂપ એક જગતીથી ચોમેર આવૃત્ત છે. એ પાપરિવેષ્ટન રૂપ જગતી જબૂદ્વીપ જગતીની બરાબર છે. આનો આકાર ગોપુચ્છ જેવો થઈ ગયો છે. એ જગતીમાં જે ગવાક્ષ કટક જાલક સમૂહ છે-તે પણ ઊંચાઈમાં અડધા યોજન જેટલો છે. અને વિખંભમાં 500 ધનુષ જેટલો છે. એ પવની મૂળો કન્દથી નીચે ત્રાસા બહિટ નિવૃત જટાજૂટ રૂપ અવયવ વિશેષતરિષ્ટ રત્નમય છે. એનું ક૬- વૈર્ય-રત્નમય છે. નાલ-વૈર્યરત્નમય છે. એના બાહ્યપત્રો પણ વૈડૂર્યરત્ન મય છે. અને શેષ પત્રો રક્ત સુવર્ણમય છે. એનાં કેશરો રક્ત સુવર્ણમય છે. એના કમળ બીજા વિભાગો અનેકવિધ મણિમયોથી નિર્મિત છે. આની કર્ણિકા સુવર્ણમય છે. આયામ એક ગાવ જેટલી છે. એ સર્વાત્માના સુવર્ણમયી છે તેમજ આકાશ અને અને સ્ફટિકમણિ જેવી એ નિર્મળ છે. એ કર્ણિકાની ઉપરનો ભૂમિભાગબહુસમરમણીય આલિંગ પુષ્કર-મૃદંગ-મુખના જેવો હોય છે. ઈત્યાદિ એ બહુસમરમણીય ભૂમિભાગની એકદમ વચ્ચે એક સુવિશાળ ભવન આવેલ છે. એ ભવન આયામની અપેક્ષાએ એક ગાઉ જેટલું, વિષ્કભની અપેક્ષાએ અડધા ગાઉ જેટલું અને ઊંચાઈની અપેક્ષાએ કંઈક કમ એક ગાઉ જેટલું છે. એ ભવન સેંકડો સ્તંભો ઉપર ઊભું છે. તેમજ એ પ્રસાદીય અને દર્શનીય એ ભવનની ત્રણ દિશાઓમાં ત્રણ દ્વારા આવેલા છે. એ દ્વાર 500 ધનુષ જેટલા ઊંચા છે અને 250 ધનુષ જેટલા પહોળા છે. તેમજ તેમની અંદર પ્રવિષ્ટ થવાનો માર્ગ પણ આટલો જ પહોળો છે. દ્વારા પ્રાયઃ અંતરત્નોથી નિર્મિત છે. એમની ઉપર જે સ્કૂપિકાઓ છે- તે ઉત્તમ સ્વર્ણ નિર્મિત છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ เดช જીવ૫નતિ-૪૧૨૮ એમની ચોમેર વનમાળાઓ છે. તે ભવનની અંદરનો જે ભૂમિભાગ છે, તે બહુસમ રમણીય છે. એકદમ વચ્ચે એક સુવિશાળ મણિમયી પીઠિકા કહેવાય છે. આ મણિ પીઠિકા આયામ અને વિખંભની અપેક્ષા પાંચસો ધનુષ જેટલી છે. તેમજ જાડાઈની અપેક્ષા ૨પ૦ ધનુષ જેટલી છે. એ સવત્મિના મણિમયી છે. અને આકાશ તેમજ સ્ફટિક જેવી, નિર્મળ છે. અહીં મણિપીઠિકાની ઉપર એક સુવિશાળ શયનીય છે. તે દેવશયનીયનો પ્રતિપાદ્ય અનેક મણિઓથી નિર્મિત હતા. એના મૂળપદો સુવર્ણ નિમિત હોય છે. એના ગાત્રો-ઈષતુ જબૂનદ-સ્વર્ણ વિશેષના બનેલા છે. એની સંધિઓ વજ રત્નની બનેલી છે. એની ઉપર જે તુલી-પાથરેલા છે તે રજતમય છે. એની ઉપર જે ઉપધાનક મૂકવામાં આવ્યાં છે, તે લોહિતાક્ષ રત્નથી બનેલો છે. તેમજ ગાલની નીચે જે નાનું ઓશીકું મૂકવામાં આવેલ છે તે સ્વર્ણ વિશેષથી નિર્મિત છે. એ શયનીય પુરુષ પ્રમાણ ઉપધાનથી યુક્ત છે. એ શય્યા મધ્ય ભાગમાં નિમ્ન અને ગંભીર છે. અતિ મૃદુ હોવા બદલ એ શા ગંગાના વાલુકામય તટની જેમ નર્મ છે, સુકોમળ છે. વિશિષ્ટ સંસ્કાર થી-કસબ વગેરેથી યુક્ત છે.રેશમી વસ્ત્રથી તેમજ કપાસ અથવા અળસીથી નિમિત વસ્ત્રથી એ આચ્છાદિત છે. છર્મમય વસ્ત્ર વિશેષ રૂપ આજિનકની જેમ નવનીત માખણની જેમ તેમજ અર્થતૂલની જેમ આનો સ્પર્શ કોમળ છે. એની ઉપર ધૂળ પડે નહિ એ માટે એક આચ્છાદન વિશેષ છે. એ સુરમ્ય છે- પ્રાસાદીય છે. પૂર્વોક્ત કમળ બીજા અન્ય 108 કમળોથી કે જેમનું પ્રમાણ એ પ્રધાન કમળ કરતાં અડધું હતું ચોમેરથી આવૃત્ત હતું. એમાંથી દરેકે દરેકે કમળ આયામ અને વિખંભની અપેક્ષાએ બે ગાઉ જેટલાં છે. જાડાઈની અપેક્ષાએ એ એક એક ગાવ જેટલાં છે. ઉધનની દ્રષ્ટિએ એ 10 યોજન જેટલો છે અને ઉંચાઈની અપેક્ષાએ એ કમળો એક ગાઉ જેટલાં છે પાણીથી એ કમળો કંઈક અધિક 10 યોજન ઉપર ઉઠેલાં છે. એ બધાં કમળોના મૂળ વજમય છે. યાવતું એ કમળોની કણિકાઓ કનક સુવર્ણમયી છે. તે કર્ણિકા આયામની અપેક્ષાએ એક ગાઉ જેટલી છે. જાડાઈની અપેક્ષાએ એક ગાઉ જેટલી છે. એ સવત્મિના કનકમયી છે. તે મૂળ પાની વાયવ્ય દિશામાં, ઉત્તર દિશામાં અને ઈશાન વિદિશામાં શ્રી દેવીના ચાર સહસ્ત્ર સામાનિક દેવોના ચાર હજાર પડ્યો છે. તે મૂળ પદ્મની પૂર્વ દિશીમાં શ્રી દેવીની ચાર મહરિકાઓના ચાર પવો છે, તે પદ્મની, દક્ષિણ પીરસ્ય દિશા રૂપ આગ્નેય કોણમાં શ્રી દેવીના આવ્યંતર પરિષદાના આઠ હજાર દેવોના આઠ હજાર પડ્યો છે દક્ષિણ દિભાગમાં મધ્યમ પરિષદાના દશ સહસ્ત્ર દેવોના દશ હજાર પડ્યો છે. દક્ષિણ પશ્ચિમ દિભાગમાં નૈસત્ય કોણમાં બાહ્ય પરિષ દના 12 હજાર દેવોના 12 હજાર પડઘો છે. પશ્ચિમ દિશામાં સાત અનીકાધિ પતિઓના સાત પધો છે. તે મૂળ પદ્મની ચોમેર શ્રી દેવીના સોળ હજાર આત્મરક્ષક દેવોના 16 હજાર પધો છે. એ આત્મરક્ષક દેવો દરેક દિશામાં 4-4 હજાર જેટલી સંખ્યામાં રહે છે. એ મૂળ પા એ કથિત પદ્મ પરિક્ષેપોથી ચોમેર ઘેરાયેલ છે. પ્રથમ આત્યંતરિક પડા પરિક્ષેપ બીજું માધ્યમિક પદ્મ પરિક્ષેપ અને તૃતીય બાહ્ય પા પરિક્ષેપ એ સર્વમાં જે આત્યંતરિક પદ્મ પરિક્ષેપ છે તેમાં ૩ર લાખ પડો છે. મધ્યનું જે પદ્મ પરિક્ષેપ છે તેમાં ચાલીસ લાખ પદ્મો છે. તેમજ જે બાહ્ય પધ પરિક્ષેપ છે. તેમાં 48 લાખ પદ્મો છે. એ પદ પરિક્ષેપ ત્રય અભિયોગિક દેવ સંબંધી છે. એ પ્રમાણે એ પાપરિક્ષેપ ત્રયોની સંખ્યાનું Page #85 -------------------------------------------------------------------------- ________________ વખારો-૪ 15 પ્રમાણ એક કરોડ 20 લાખ હોય છે. શ્રી દેવીના નિવાસસ્થાન રૂપ પા એક છે. તેમજ શ્રી દેવીના નિવાસભૂત પઘની ચોમેર ચારે દિશાઓમાં જે પડ્યો છે તે 108 છે. ચાર સહસ્ત્ર સામાનિક દેવોના નિવાસસ્થાન રૂપ પધો ચાર સહસ્ત્ર છે ચાર મહત્તરિકાઓના નિવાસ ભૂત પવો ૪છે. આત્યંતર પરિપદ્યવતી 8 હજાર દેવોના નિવાસ ભૂત પડ્યો 8 સહસ્ત્ર છે. મધ્ય પરિષદાવર્તી 10 સહસ્ત્ર દેવોના નિવાસભૂત પદ્મો 10 સહસ્ત્ર છે. મધ્યમપરિષદધવત 12 સહસ્ત્ર દેવોના નિવાસસ્થાન રૂપ પદ્ધો 12 હજાર છે. સાત અનીકાધિપતિઓના નિવાસ સ્થાન ભૂત પવો 7 છે, 16 હજાર આત્મરક્ષક દેવોના નિવાસ ભૂત પદ્ધો 16 હજાર છે. આ પ્રમાણે સપરિવાર શ્રી દેવીના નિવાસભૂત સર્વ પોની સંખ્યાનો સરવાળો પ૦૧૨૦ થાય છે. આત્યંતર મધ્યમ તેમજ બાહ્યપા પરિક્ષેપ પદ્મ સંખ્યા 22050120 સમસ્ત પધો થાય છે. હે ગૌતમ ! પબદ્ધમાં ઠેક-ઠેકાણે અનેક કમળો છે યાવત્ શત સહસ્ત્ર પાંદડાવાળા પડ્યો છે. તે પાદયમાં વનસ્પતિકાયિક કમળો પણ અનેક છે. તેમજ પૂર્વોક્ત પ્રમાણવાળા જે કમળો-પો-છે તેઓ શાશ્વત છે અને પૃથ્વી કાયિક છે. આ પ્રમાણે પદ્મદના આકારવાળા, અને પપ્રદૂહના વર્ણ જેવા પ્રતિભાસવાળા પદોને પદ્મદૂહ કહેવામાં આવેલ છે. “પા” એવું જે નામ રાખવામાં આવેલ છે અનાદિ કાળથી ચાલતું આવી રહ્યું છે. પદ્મદૂહાયમાં શ્રી દેવી રહે છે અને તે કમળમાં નિવાસ કરે છે. એથી શ્રી નિવાસ યોગ્ય પાનું આશ્રયભૂત હોવાથી એ જળાશયનું નામ પદ્મદૂહ છે. શ્રી દેવી મહદ્ધિક છે યાવતુ એની ઉંમર એક પલ્યોપમ જેટલી છે. આનું આ પ્રમાણેનું નામ હતું આ પ્રમાણે નામ અત્યારે પણ છે અને ભવિષ્ય કાળમાં પણ એવું જ રહેશે [12] તે પાદ્ધના પૂર્વ દિશ્વર્તી તોરણથી ગંગા મહા નદી પોતાના જ પરિવાર ભૂત 14 હજાર નદીઓ રૂપી સંપત્તિથી યુક્ત હોવા બદલ તેમજ સ્વતંત્ર રૂપથી. સમુદ્રગામિની હોવા બદલ પ્રકર નદી છે. સિંધુ આદિ નદીઓમાં પણ આ પ્રમાણે જ પ્રકૃષ્ટતા જાણવી જોઈએ. એ ગંગા મહાનદી પૂર્વાભિમુખ થઈને પાંચસો યોજન સુધી તેજ પર્વત ઉપર પ્રવાહિત થતી ગંગાવત નામકફૂટ સુધી નહિ પહોંચીને પરંતુ તેની પાસેથી પાછી કરીને પ૨૩-૩૧-યોજન સુધી દક્ષિણ દિશા તરફ તે પર્વત પાસેથી પાછી ફરે છે. અને ખૂબજ પ્રચંડ વેગથી અને પ્રચંડ સ્વર સાથે ઘડાના મુખમાંથી નિવૃત શબ્દમાન જલ પ્રવાહ તુલ્ય તેમજ મુક્તાવલિ નિર્મિત હાર જેવા સંસ્થાનવાળા એકસો યોજન કરતા પણ કંઈક અધિક પ્રમાણોપેત પ્રવાહથી પ્રપાત કુંડમાં પડે છે. ગંગા મહાનદી જે સ્થાન ઉપરથી પ્રપાત કંડમાં પડે છે. ત્યાં એક વિશાળ જિલ્લા જેવી આકૃતિ ધરાવતી પ્રણાલી છે. એ પ્રણાલી આયામની અપેક્ષાએ અધ યોજન જેટલી છે અને વિષ્ક્રભની અપેક્ષાએ એક ગાઉ સહિત યોજન જેટલી છે. તેમજ એની મોટાઈ અધ ગાઉ જેટલી છે. એ સવત્મિના રત્નમયી છે. આકાશ અને સ્ફટિક જેવી એ તદ્દન નિર્મળ અને સ્નિગ્ધ છે. ગંગા મહાનદી જ્યાં પડે છે ત્યાં એક વિશાળ ગંગા પ્રપાત કુંડ નામક કુંડ છે. આયામ અને વિધ્વંભની અપેક્ષાએ એ 0 યોજન જેટલું પ્રમાણ ધરાવે છે. કંઈક વિશેષાધિક 190 યોજન પ્રમાણ આનો પરિક્ષેપ છે. 10 યોજન જેટલી આની ઉંડાઈ છે. એ આકાશ અને સ્ફટિક મણિવતુ નિર્મળ છે. તેમજ નિગ્ધ છે એનો કિનારો રજતમય છે. અને તે સમ છે. નીચો ઊંચો નથી વજમય એના પાષાણો છે. એનો તલ ભાગ વજમય છે. એમાં જે Page #86 -------------------------------------------------------------------------- ________________ 176 જબુતવપન્નતિ-૪/૧૨૯ વાલુકા સમૂહો છે તે સુવર્ણની અને શુભ્ર રજતની વાલુકાઓથી યુક્ત છે, એના તટના આસનવત જે ઉન્નત પ્રદેશ છે તે વૈર્ય અને સ્ફટિકના પટલથી નિર્મિત છે. એમાં પ્રવેશ કરવા માટે અને બહાર નીકળવા માટે જે માર્ગ છે તે સુખકર છે. એના ઘાટો અનેક મણિઓ દ્વારા સુબદ્ધ છે, એ પ્રફુલ્લિત ઉત્પલોની, કુમુદોની. નલિનોની, સુભગોની. સૌગંધિકોની, પુંડરીકોની, મહાપુંડરીકોની, શતપત્ર વાળા કમળોની, કિંજલ્કોથી ઉપશોભિત છે એના. કમળો ઉપર ભ્રમરો બેસીને તેમના કિંજલ્કનું પાન કરતા રહે છે. એનું જળ આકાશ અને સ્ફટિકની જેમ અત્યંત નિર્મળ છે. એ સર્વદા જળથી પરિપૂર્ણ રહે છે. એમાં આમતેમ અનેક મચ્છ કચ્છપો કરતા રહે છે. અનેક જાતિઓના પક્ષીઓના જોડા અહીં બેસીને અનેક પ્રકારના મધુર સ્વરોથી શો કરતાં રહે છે, એ કુંડ પ્રાસાદીય છે, દર્શનીય છે, અભિરૂપ છે અને પ્રતિરૂપ છે. એ કુંડ એક પદ્રવર વેદિકાથી અને એક વનખંડથી ચોમેર આવૃત્ત છે. તે ગંગા પ્રપાત કુંડની ત્રણ દિશાઓમાં ત્રણ ત્રિસોપાન પ્રતિ રૂપકો છે એક ત્રિભોપાન પ્રતિરૂપક પૂર્વ દિશામાં છે એક ત્રિભોપાન પ્રતિરૂપક દક્ષિણ દિશામાં છે, એક ત્રિપાન પ્રતિરૂપક પશ્ચિમ દિશામાં છે એ ત્રિસોપાન એના ભૂભાગથી ઉપર નીકળેલા પ્રદેશરૂપ અને વજરત્ન નિર્મિત છે. પ્રતિષ્ઠાનાત્રિ સોપાનના મૂલ પ્રદેશો રિસ્ટરત્નનિર્મિત છે. યાવતુ એ ત્રિસોપાન પ્રતિકરૂપોમાંથી પ્રત્યેક ત્રિસોપાન પ્રતિરૂપકની આગળ-આગળ તોરણો છે. એ તોરણો અનેક વિધમણિઓથી નિર્મિત છે. તેમજ અનેક મણિમય સ્તંભોની ઉપર એ તોરણો સંનિવિષ્ટ છે. એમના દરેકે દરેક સ્તંભમાં વિજય વેદિકાઓ ઉત્કીર્ણ કરવામાં આવેલી છે. વિદ્યાધરોના ચિત્રિત મોલો સમણિક યુગલોથી તે એવી રીતે લાગતા હતા કે જાણે એઓ સંચરિષ્ણુ પુરુષની પ્રતિમાદ્વયથી જ યુક્ત ન હોય હજારો કિરણો વડે એઓ પ્રકાશિત થતા રહે છે. એમનો સ્પર્શ સુખકારક છે. એ સઠીક રૂપવાળા છે. એમની ઉપર જે ઘંટાવલિ નિક્ષિપ્ત છે તે જ્યારે પવનના. સ્પર્શથી હાલે છે ત્યારે તેમાંથી જે મધુર-મનોહર રણકાર નીકળે છે. એ તોરણોની આગળ ઘણા આઠ આઠ મંગલક દ્રવ્યો છે. એ સર્વ મંગલક દ્રવ્યો પ્રાસાદીય છે, દર્શનીય છે, અભિરૂપ છે અને પ્રતિરૂપ છે તે તોરણો ઉપર અનેક કૃષ્ણવર્ણની ધ્વજાઓ કે જેઓ ચામરોથી અલંકૃત છે- એ સર્વે ધ્વજાઓ અચ્છે છે ચિકણ પુદ્ગલોના સ્કંધથી નિર્મિત છે, રજતમય પદ્દોથી શોભિત છે. વજમય દંડોવાળી છે. કમળો જેવી ગંધવાળી છે, અતિ મનોહર છે. પ્રાસા દીય છે દર્શનીય છે. અભિરૂપ છે અને પ્રતિરૂપ છે. તે ગંગા પ્રપાત કુંડની ઠીક મધ્ય ભાગમાં એક સુવિશાળ ગંગાદ્વીપ નામક દ્વીપ કહેવામાં આવે છે. આયામ અને વિષ્ક ભની અપેક્ષાએ એ દીપ આઠ યોજન પ્રમાણ કહેવામાં આવેલ છે. એ દ્વીપનો પરિક્ષેપ કિંઈક વધારે 25 યોજન જેટલો છે. પાણીની ઉપર એ બે ગાઉ સુધી ઉપર ઉઠેલો છે. એ સવત્મિના વજરત્ન નિમિત છે એ અચ્છ અને ગ્લક્ષણ છે. એ ગંગાદ્વીપ નામક દ્વીપ એક પદ્મવર વેદિકાથી અને એક વનખંડથી ચોમેર આવૃત્ત છે. ગંગાદ્વીપ નામકદ્વીપની ઉપર નો ભૂમિભાગ બહુસ મરણીય કહેવામાં આવેલ છે. તે બહુમરણીય ભૂમિભાગના ઠીક મધ્યભાગમાં એક અતીવ વિશાળ ગંગાદેવીનું ભવન કહેવામાં આવેલ છે. એ ભવન આયામની અપેક્ષાએ એક ગાઉ જેટલું છે અને વિખંભની અપેક્ષાએ અધ ગાઉ Page #87 -------------------------------------------------------------------------- ________________ વખારો-૪ 177 જેટલું છે. તેમજ ઊંચાઇની અપેક્ષાએ ભવન કંઈક અલ્પ અધ ગાઉ જેટલું છે. અનેક શત. સ્તંભોની ઉપર એ ભવન સ્થિત છે. યાવતું એની ઠીક મધ્ય ભાગમાં એક મણિપીઠિકા છે, હે ભદત એ દ્વીપનું નામ ગંગાદ્વીપ કયા કારણથી પ્રસિદ્ધ થયું. પ્રભુ કહે છે. એ ગત પદોની વ્યાખ્યા પદ્મહંદ પ્રકરણમાં કથિપદોની વ્યાખ્યા મુજબ છે. તે ગંગા પ્રપાત કુંડના દક્ષિણ દિભાગ્વત તોરણોથી ગંગા નામે મહાનદી નીકળી છે. એ ગંગા મહાનદી, ઉતરાદ્ધ ભરત તરફ પ્રવાહિત થતી તેમજ સાત હજાર નદીઓના પાણીથી પ્રપૂરિત થતી. ખંડ પ્રપાત ગુહાના નીચેના ભાગમાંથી પસાર થઈને દક્ષિાદ્ધ ભારત તરફ પ્રવાહિત થઈ છે. ત્યાં જે મધ્યભાગમાં વૈતાઢ્ય પર્વત ઊભો છે, તેની મધ્યમાંથી પ્રવાહિત થઈને પૂર્વાભિમુખ થઈને તેમજ 14 હજાર નદીઓના પરિવારથી પરિપૂર્ણ થતી પૂર્વદિગુ સમુદ્રમાં જઇને મળી ગઈ છે. પૂર્વ દિગ્સમુદ્રમાં પૂર્વ દિશ્વતિ લવણસમુદ્રમાં મળવા જતી વખતે આ નદીએ ત્યાંની જે જંબૂઢીપની અંગતી છે તેને વિદીર્ણ કરી દીધી છે. એ ગંગા નામક મહાનદી જે સ્થાન ઉપરથી નીકળીને વહેવા લાગે છે તે પાદૂહના તોરણથી એનું નિર્ગમન સ્થાન-એક ગાઉ અધિક દયોજન પ્રમાણ વિખંભની અપેક્ષાએ છે ઊંડાઈઅધ ગાઉ જેટલી છે. ત્યાર બાદ ગંગા પ્રપાત કુંડમાંથી નીકળીને પછી તે મહા નદી ગંગા અનુક્રમે પશ્ચિમાધેમાંપ-પ ધનુષ જેટલી વૃદ્ધિકરતી એટલે કે બન્ને પાર્શ્વમાં 10 ધનુષ જેટલી વૃદ્ધિ કરતી જ્યાં તે સમુદ્રમાં પ્રવેશે છે, તે સ્થાન વિષ્ફભની અપેક્ષાએ કરા યોજના પ્રમાણ થઈ જાય છે અને 1 યોજન જેટલો તે સ્થાનનો ઉદ્ધધ થઇ જાય છે. એ ગંગા પોતાના બને કિનારાઓ ઉપર બે પવવર વેદિકાઓથી અને બે વનખંડોથી પરિક્ષિપ્ત છે. ગંગા મહાનદીના આયામ વગેરેની જેમ સિબ્ધ મહાનદીના આયામાદિકો વિષે પણ જાણી લેવું જોઇએ. યાવતુ એ સિંધુ મહા, નદી પuદ્ધના પશ્ચિમ દિશ્વર્તી તોરણોથી યાવતુ પદના કથન મુજબ નીકળે છે. અને પશ્ચિમ દિશા તરફ પ્રવાહિત થાય છે. જ્યાંથી એ નદી નીકળે છે ત્યાંથી પાંચસો યોજન સુધી તે પર્વત ઉપર પ્રવાહિત થઈને એ સિન્ધવાવત કૂટમાં પાછી ફરીને પ૨૩-૩ 19 યોજન સુધી તે પર્વત ઉપર જ દક્ષિણ દિશા તરફ જઈને પ્રચંડ વેગથી ઘડાના મુખમાંથી નિકળતા જલ પ્રવાહ જેમ પોતાના જલપ્રવાહ સાથે પડે છે. એ સિંધુ મહાનદી જે સ્થાનમાંથી સિલ્વાવત કૂટમાં પડે છે તે એક સુવિશાળ િિહૂવકા છે. બાકી ગંગાનદી મુજબ જાણવું. [13] હે ભદંત શુદ્ધ હિમવતુ વર્ષધર પર્વત ઉપર કેટલા કુલે કહેવામાં આવેલા છે? હે ગૌતમ! 11 કૂટો કહેવામાં આવેલ છે. સિદ્ધાયતન કૂટ, મુદ્રહિમવત્ કૂટ, ભરત કૂટ, ઈલાદેવી કૂટ, ગંગા-દેવીકૂટ, શ્રી કૂટ, રોહિતાશા કૂટ, સિન્ધદેવી કૂટ, સૂરદેવી કૂટ હૈમવંત કૂટ, અને વૈશ્રમણકૂટ હે ભત! ક્ષુદ્રહિમવત્ વર્ષધર પર્વત ઉપર સિદ્ધાયતન નામે જે કૂટ છે તે ક્યાં આવેલો છે? હે ગૌતમ! પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તેમજ ક્ષુદ્ર હિમવત ફૂટની પૂર્વદિશામાં સિદ્ધયતન કૂટ નામક કૂટ આવેલ છે- એ સિદ્ધયતન ફૂટ પ00 યોજન જેટલો ઊંચો છે. મૂલમાં પ00 યોજન જેટલો અને મધ્યમાં ૩૭પ યોજના જેટલો ઉપરમાં 250 યોજન જેટલો વિસ્તાર છે. મૂળમાં આનો પરિક્ષેપ 1581 યોજન કરતાં કંઈક વધારે છે. મધ્યમાં આનો પરિક્ષેપે 1186 યોજન કરતાં કંઈક કમ છે. ઉપરમાં આનો પરિક્ષેપ 791 યોજન કરતાં કંઈક અલ્પ છે, એ સિદ્ધાયતન કૂટ એક પદ્મવર વેદિકાથી તેમજ એક વનખંડથી ચોમેર આવૃત્ત છે કે સિદ્ધાયતન કૂટના ઉપરનો Page #88 -------------------------------------------------------------------------- ________________ 178 જંબુદ્વિવપન્નતિ-૪૧૩૦ ભાગ બહુસમરમણીય કહેવામાં આવેલ છે. યાવતુ એ સિદ્ધાયતનના બહુસમ રમણીય ભૂમિભાગના ઠીક મધ્યમાં એક વિશાળ સિદ્ધાયતન છે. એ સિદ્ધાયતન કૂટ આયામની. અપેક્ષાએ પ0 યોજન કહેવામાં આવેલ છે. ભરત કૂટના પૂર્વમાં અને સિદ્ધાયતન કૂટનાં પશ્ચિમમાં શુદ્ધ હિમવતુ પર્વત ઉપર શુદ્ર હિમવતુ કૂટ નામક કૂટ આવેલા છે. આ પ્રમાણે સિદ્ધાયતન ફૂટની જેટલી ઊંચાઈ કહેવામાં આવેલી છે, જે પ્રમાણમાં વિખંભ કહેવામાં આવેલ છે અને જે પ્રમાણમાં પરિક્ષેપ કહેવામાં આવેલ છે, તેટલી જ ઊંચાઈ, તેટલો જ વિખંભ અને પરિક્ષેપ એ કૂટનો પણ જાણવો. એ મધ્યભાગમાં વિશાળ પ્રાસાદાવતંસક કહેવામાં આવેલ છે એ પ્રાસાદવંતસક ઊંચાઈમાં ફરા યોજન છે. આનો વિખંભ 31 યોજન અને એક ગાઉ જેટલો છે. એ સમચતુસ્ત્ર છે એ પ્રાસાદાવતંસક ઉપર વાયુથી આંદોલિત થતી વિજય વૈજયન્તીઓ ફરકી રહે છે, પતાકાઓથી અને છત્રાતિછત્રોથી એ કલિત છે. એ અતીવ ઊંચો છે. એના શિખરો આકાશને સ્પર્શી રહ્યા છે. એના બાહ્યભાગમાં જે ગવાક્ષો છે તે રત્નજટિત છે તેમજ એ પ્રાસાદાવતુંસક એવો સુંદર નવીન બનેલા જેવો લાગે છે કે જાણે એ અત્યારે જ વંશાદિ નિર્મિત છેદન વિશેષથી બહાર કાઢવામાં આવેલ ન હોય. તે તદ્દન સ્વચ્છ અને અવિનષ્ટ કાંતિવાળા પ્રતીત થાય છે. જે સ્કૂપિકાઓ છે તે મણિઓ અને રત્નોથી નિર્મિત છે. એ સુખકારી સ્પર્શવાળો છે. શોભા સમ્પન્ન આકારવાળી છે અને પ્રાસાદીય છે. યાવતુ પ્રતિરૂપક છે. એ પ્રાસાદવંતસકનો ભીતરી ભાગ બહુસમરમણીય કહેવામાં આવેલ છે. ત્યાં સપરિવાર સિંહાસનનું વર્ણન કરી લેવું જોઈએ. એ કૂટ ઉપર યુદ્ધ હિમવત નામક દેવકુમાર રહે છે. એ મહદ્ધિક વગેરે વિશેષણો વાળો છે. આ કારણથી મે સુલ્લમહિમવન્ત કૂટ એ નામથી સંબોધિત કરેલ છે. ક્ષુદ્રહિમવત્ત કૂટની દક્ષિણ દિશામાં તિર્યગુ લોક સંબંધી અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કરીને અન્ય જંબૂદ્વીપ નામક દ્વીપમાં દક્ષિણ દિશા તરફ 12 યોજન આગળ જઈને જે સ્થાન આવે તે જ સ્થાનમાં ક્ષુલ્લકહિમવત ગિરિકુમાર દેવની ક્ષુદ્ર હિમવતી નામક રાજધાની છે. એ આયામ અને વિખંભની અપેક્ષા 12 હજાર યોજન જેટલી છે. શેષ સર્વ કથન એના સંબંધમાં વિજય રાજધાની જેવું જ છે. આ પ્રમાણે હિમવંત કૂટના વર્ણનની પદ્ધતિ મુજબ જ ભરત કૂટ, વગેરે કૂટોની વક્તવ્યતા સમજી લેવી જોઇએ ક્ષહિમવન્ત હેમવંત કૂટ ઉપર, ભરત કૂટ ઉપર, હેમવંતક ફૂટ ઉપર, વૈશ્રવણ કૂટઉપર એ ચાર કૂટો ઉપર દેવો રહે છે. તેમજ શેષ કૂટો ઉપર દેવીઓ રહે છે. મહાહિમવન્ત વર્ષધર પર્વતની અપેક્ષાએ તેના આયામ, ઉચ્ચત્વ, ઉદ્વધ વિખંભ, પરિક્ષેપોને આશ્રિત કરીને સુદ્ર હિમવતુ પર્વતનો આયામ વગેરે વિસ્તાર અલ્પ છે. લઘુતર છે. મહાહિમવાનના ઉધ ની અપેક્ષાએ આનો ઉધઅતિતત્ત્વ છે. મહાહિમવાના ઉચ્ચત્વની અપેક્ષાએ એ પર્વતની ઉંચાઈ ઓછી છે. તથા ક્ષુદ્ર હિમવાન નામક દેવ એ ક્ષુદ્ર હિમવાનું વર્ષધર પર્વત ઉપર રહે છે. એ ક્ષહિમવાન નામક દેવ મહદ્ધિક છે અને યાવતું એક પલ્યોપમ જેટલી સ્થિતિ ધરાવે છે. આ કારણથી હે ગૌતમ ! એ વર્ષધર પર્વતનું નામ શુદ્ધ હિમવાનું વર્ષધર એવું કહ્યું છે. અથવા ક્ષુદ્ર હિમવનું પર્વતનું “ક્ષુદ્રહિમવાનું એવું નામ જે કહેવામાં આવેલું તે તો શાશ્વત છે. [131] હે ભદત ! ક્ષુદ્ર હિમવાનું વર્ષધર પર્વથી વિભક્ત હૈમવત ક્ષેત્ર આ Page #89 -------------------------------------------------------------------------- ________________ વખારો-૪ 179 બૂઢીપ નામક દ્વીપમાં કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! મહા હિમવાનું વર્ષધર પર્વની દક્ષિણ દિશામાં શુદ્ધ હિમવાનું પર્વતની ઉત્તર દિશામાં પૂર્વદિગ્વતી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં જમ્બુદ્વીપ નામક દ્વીપમાં હૈમવત ક્ષેત્ર આવેલ છે. એ હૈમવત ક્ષેત્ર પૂર્વથી, પશ્ચિમ સુધી લાંબું છે. તેમજ ઉત્તરથી દક્ષિણ સુધી પહોળું છે. આ હૈમવત ક્ષેત્રનો આકાર પર્યકનો જેવો છે. શુદ્ધ હિમવતુ પર્વતના વિખંભથી આનો વિષ્ફભ દ્વિગુણ છે. એ બન્ને તરફથી લવણસમુદ્રને સ્પર્શી રહ્યો છે. પૂર્વ કોટિથી પૂર્વ લવણસમુદ્રને અને પશ્ચિમ દિગ્દર્તી લવણસમુદ્રને સ્પર્શી રહ્યો છે. આનો વિસ્તાર ર૧૦૫૩ 19 યોજન જેટલો છે. એની વાહા-પૂર્વ પશ્ચિમમાં લંબાઈની અપેક્ષાએ ૬૭પપ-પ 19 યોજન જેટલી છે. એની જીવા ઉત્તર દિશામાં પૂર્વથી પશ્ચિમ સુધી આયત. લાંબી છે. એ બન્ને તરફથી લવણ સમુદ્રને સ્પર્શી રહી છે. પૂર્વની કોટીંથી પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રને સ્પર્શી રહી છે અને પશ્ચિમ દિગ્વતી કોટીથી પશ્ચિમ દિગ્વત સમુદ્રને સ્પર્શી રહી છે. એ આયામની અપેક્ષાએ કંઈક કમ 37674 -10 19 યોજન જેટલી છે. આનું ધનુપૃષ્ઠ પરિક્ષેપની અપેક્ષાએ 38740 -1619 યોજન જેટલો છે. અહીંનો ભૂમિભાગ બહુ સમરમણીય છે. અહીં સર્વદા તૃતીયકાળ સુષમ દુષમારકની રચના રહે છે. 132-133 હે ભદંત ! હેમવત ક્ષેત્રના જે “શબ્દાપાતી' નામક વૃત્તતાય પર્વત કહેવામાં આવેલ છે, તે ક્યા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! રોહિતા મહાનદીની પશ્ચિમ દિશામાં અને રોહિતાંશા મહાનદીની પૂર્વ દિશામાં આ “શબ્દાપાતી' નામક વૃત્ત વૈતાઢ્ય પર્વત આવેલ છે, એ પર્વત હૈમવત ક્ષેત્રના ઠીક મધ્ય ભાગમાં છે, એની ઊંચાઈ એક હજાર યોજન જેટલી છે. ૨પ૦ યોજન જેટલો આનો ઉદ્દેધ છે. એ સર્વત્ર સમાન છે. પલંગનો જેમ આયત ચતુરસ આકાર હોય છે, તેવો જ આકાર આ પર્વતનો પણ છે. આનો આયામ અને વિખંભ 1 હજાર યોજન જેટલો છે. તેમજ આનો પરિક્ષેપ કંઈક વધારે ૩૧૫ર યોજન જેટલો છે. એ સવત્મિના રત્નમય છે. અને આકાશ તેમજ સ્ફટિક મણિવત નિર્મળ છે. આ એક પાવરવેદિકા અને વનખંડથી ચોમેર આવૃત્ત છે. શબ્દાપાતી વૃતવૈતાઢ્ય પર્વતના ઉપરનો ભૂમિભાગ બહુસમરમણીય છે. તે બહુસમરમણીય ભૂમિભાગના ઠીક મધ્યભાગમાં એક વિશાળ પ્રાસાદા વર્તસક છે. એ ફરા યોજન જેટલો ઊંચો છે. 31 યોજન જેટલો આનો આયામ અને વિખંભ છે. યાવત્ એમાં સપરિવાર સિંહાસન છે. શબ્દાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વત ઉપર નાની-મોટી વાપિકાઓથી યાવતુ બિલપંક્તિઓમાં અનેક ઉત્પલ-પક્વોની કે જેમની પ્રભા શબ્દાપાતી જેવી છે, જેમનો વર્ણ શબ્દાપાતી જેવો છે. તેમજ અહીં શબ્દાપાતી નામક મહદ્ધિ યાવતુ મહાનુભાવશાલી દેવ કે જેની એક પલ્યોપમન જેટલી સ્થિતિ છે રહે છે. એથી આ પર્વતનું નામ “શબ્દાપાતી આ પ્રમાણે કહેવામાં આવેલ છે. એ દેવ ત્યાં પોતાના ચાર હજાર સામાનિક દેવો યાવતું ચાર સપરિવાર અગ્રમહિષીઓ, ત્રણ પરિષદાઓ ઉપર, સાત અનીકો ઉપર સાત અનીકાધિપતિઓ ઉપર, 16 હજાર આત્મરક્ષક દેવો અને દેવીઓ ઉપર આધિપત્ય, પૌરપત્ય, સ્વામિત્વ. ભર્તૃત્વ, મહાકત્વ તેમજ આશ્વર સેનાપત્ય ધરાવતો તેની પાલ ના કરાવતો. દિવ્ય ભોગો ભોગવતો રહે છે. હે ગૌતમ! આ ક્ષેત્ર ક્ષુદ્રહિમવતુ પર્વત અને મહાહિમવતુ પર્વત એ બન્ને વર્ષધર પર્વતોના મધ્યભાગમાં છે. એથી મહાહિમવતુ પર્વતની દક્ષિણ Page #90 -------------------------------------------------------------------------- ________________ 180 જબુદ્ધીવપન્નતિ-૪૧૩૩ દિશામાં અને ક્ષુદ્રહિમવતુ પર્વતની ઉત્તર દિશામાં હોવા બદલ આ ક્ષેત્ર તેમના વડે સીમા નિધારિત હોવાથી તેની સાથે સંબંધ ધરાવે છે. એવા વિચારથી હૈમવતુ આ પ્રકારના સાર્થક નામવાળી કહેવામાં આવેલ છે. તેમજ ત્યાંના જે યુગલ મનુષ્યો છે તેઓ બેસવા વગેરે માટે હેમમય શિલાપટ્ટકોનો ઉપયોગ કરે છે, તેમજ યુગલ મનુષ્યોને સુવર્ણ આપીને તે તેજ સુવર્ણનો પ્રકાશ કરે છે, સુવર્ણ શિલાપટ્ટકાદિ રૂપમાં પ્રદર્શન કરે છે આમ પરિસ્થિતિઓને અનુલક્ષીને પણ એનું નામ હૈમવત' એવું કહેવામાં આવેલ છે. હૈમવત નામક દેવ એમાં રહે છે-એ હૈમવત દેવ મહર્તિક દેવ છે અને પલ્યોપમ જેટલી એની સ્થિતિ છે. એ કારણથી પણ હૈમવત' એવું કહેવામાં આવેલ છે. [34] હે ભદન્ત ! એ જમ્બુદ્વીપ નામક દ્વીપમાં મહાહિમવતુ નામક વર્ષધર પર્વત કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! હરિવર્ષની દક્ષિણ દિશામાં અને હૈમવતું ક્ષેત્રની ઉત્તર દિશામાં તેમજ પૂર્વ દિગ્ગત લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં અને પશ્ચિમ દિગ્વતી લવણ સમુદ્રની પૂર્વદિશામાં એ જેબૂદ્વીપ નામક દ્વીપમાં મહાહિમવન્ત નામક વર્ષધર પર્વત આવેલ છે. એ પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો છે. તેમજ ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તૃત છે. પર્યકનો જેવો આકાર છે, એ પોતાની પૂર્વ અને પશ્ચિમ દિગ્વત બને કોટીઓથી ક્રમશઃ પૂર્વ દિગ્દર્તી લવણ સમુદ્રને સ્પર્શી રહ્યો છે. એની ઊંચાઈ બસો યોજન જેટલી છે. તેમજ એની ઊંડાઈ પ૦ યોજન જેટલી છે. આનો વિખંભ ૪ર૧૦-૧૦૧૯ યોજન જેટલો છે. કેમકે હૈમવત ક્ષેત્રની અપેક્ષાએ દ્વિગુણિત છે. એની વાહા આયામની અપેક્ષાએ પૂર્વ પશ્ચિમમાં 9272-9 19 યોજન તેમજ અધ યોજન જેટલી છે. એની જીવા ઉત્તરમાં પૂર્વથી પશ્ચિમ સુધી લાંબી છે. પૂર્વ દિશામાં તે જીવ પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રને સ્પર્શી રહી છે. તથા પશ્ચિમ દિગ્દર્તી તે જીવા પશ્ચિમ દિગ્ધ લવણ સમુદ્રને સ્પર્શી રહી છે. એ જીવા આયામની અપેક્ષાએ કંઈક વધારે પ૩૯૩૧-૬ 19 યોજન જેટલી છે. એનું ધનુઃ પૃષ્ઠ દક્ષિણ દિશામાં પરિક્ષે પની અપેક્ષાએ પ૭૨૯૩ -10 19 યોજન પ્રમાણે છે. ૨ચકને સંસ્થાન-છે એ સવત્મિના રત્નમય છે. નિર્મળ છે, એની બન્ને તરફ પઘવર વેદિકાઓ છે અને બબ્બે વનખંડો છે. મહાહિમવાનું વર્ષધર પર્વતના ઉપરનો જે ભૂમિભાગ છે તે બહુસમરમણીય છે. યાવતુ એ અનેક પ્રકારના પાંચ વણવાળા મણિઓથી અને તૃણોથી ઉપશોભિત છે. ૧૩પ મહાહિમવન્ત પર્વતના. ઠીક મધ્ય ભાગમાં મહા પદ્મદ્રહ આવેલ છે. આનો આયામ બે હજાર યોજન જેટલો છે, અને એક હજાર યોજન જેટલો એનો વિખંભ છે. ઊંડાઈ એની દશ યોજન જેટલી છે. એ આકાશ અને સ્ફટિકવતુ નિર્મળ છે. એનો કુલરજતમય છે.શેષ બધી વક્તવ્યતા અહીં પદ્મદ્રહની વક્તવ્યતા જેવી જ છે,એની મધ્ય ભાગમાં જે કમળ છે તે બે યોજન જેટલું છે. મહાપદ્મદના વર્ણ જેવા અનેક પદો વગેરે અહીં છે. અહીં લ્હી નામક દેવી રહે છે, યાવતું એની એક પલ્યોપમ જેટલી સ્થિતિ છે. મહા પાઉં એવું જે આ દૂહનું નામ છે તે શાશ્વત જ છે, એ મહાપાદ્ધની દક્ષિણ દિશ્વર્તી તોરણોથી રોહિતા નામે મહા નદી નીકળી છે અને મહાહિમવંત પર્વતની ઉપર તે ૧૬૦પ-પ૧૯ યોજન સુધી દક્ષિણાભિમુખી થઈ ને વહે છે એ પોતાના ઘટમુખ પ્રવૃત્તિક તેમજ મુક્તાવલિહાર તુલ્ય પ્રવાહથી પર્વતની નીચે આવેલા રોહિત નામક પ્રપાત કુંડમાં પડે છે. પર્વત ઉપરથી નીચે સુધી પડનાર તે પ્રવાહ પ્રમાણમાં કંઈક વધારે Page #91 -------------------------------------------------------------------------- ________________ વખારો-૪ 18 બસો યોજન જેટલો છે. રોહિતા ની જે સ્થાન ઉપરથી તે પ્રપાત કુંડમાં પડે છે. તે સ્થાન એક વિશાળ જિહિવકા રૂપમાં છે. એ જિહિતકા આયામ-લંબાઈમાં એક યોજન જેટલી છે તેમજ એક ગાઉ જેટલી એની મોટાઈ છે એનો આકાર ખુલ્લા મગરના મુખ જેવો છે. એ સવત્મિના વજરત્નમયી છે તેમજ આકાશ અને સ્ફટિક જેવી નિર્મળ છે. એ રોહિતા નામક મહાનદી જ્યાં પડે છે ત્યાં એક વિશાળ પ્રપાત કુંડ છે. એનું નામ રોહિત પ્રપાત કુંડ છે. આ રોહિત પ્રપાતકુંડ આયામ અને વિખંભની અપેક્ષાએ 120 યોજન જેટલો છે. આનો પરિક્ષેપ કંઈક કમ 380 યોજન જેટલો છે. એની ઊંડાઈ 10 યોજન જેટલી છે. એનો તલભાગ વજરત્ન નિર્મિત છે. એ ગોળ છે. એનો તીર ભાગસમ છે, તે રોહિત પ્રપાત કુંડના ઠીક મધ્યભાગમાં એક સુવિશાળ રોહિત દ્વીપ નામક દ્વીપ આવેલ છે. એ દ્વીપ આયામ અને વિખંભની અપેક્ષાએ 16 યોજન જેટલો છે. કંઈક અધિક 50 યોજન જેટલો આનો પરિક્ષેપ છે. એ પાણીથી બે ગાઉ ઉપર ઉઠેલો છે. એ સવત્મિના વજમય છે. આકાશ અને સ્ફટિક જેવો એ નિર્મળ છે. એ એક પઘતર વેદિકાથી અને એક વનખંડથી ચોમેર સારી રીતે પરિવૃત છે, આ રોહિત દ્વીપની ઉપરનો જે ભૂમિભાગ છે તે બહુસમરમણીય છે તેની ઠીક મધ્યભાગમાં એક વિશાળ ભવન આવેલ છે. એ આયામની અપેક્ષાએ એક ગાઉ જેટલું છે. એ વિસ્તારની અપેક્ષાએ એ ભવન અધર ગાઉ જેટલું છે, કંઈક કમ એક ગાઉ જેટલી એની એની ઊંચાઈ છે વગેરે રૂપમાં અહીં શેષ બધું વર્ણન સમજી લેવું જોઈએ. રોહિત પ્રપાત કુંડની દક્ષિણ દિશાના તોરણોથી રોહિત નામક મહા નદી નીકળે છે. તે નદી, હૈમવત ક્ષેત્ર તરફ પ્રવાહિત થતી શબ્દાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વતથી બે ગાઉ દૂર રહીને પછી ત્યાંથી તે પૂર્વ દિશા તરફ પાછી ફરે છે અને તે હૈમવત ક્ષેત્રને બે વિભાગોમાં વિભક્ત કરતી 28 હજાર પરિવાર ભૂત નદીઓથી યુક્ત થઈને જંબૂદ્વીપની ગતીને દિત કરતી પૂર્વ લવણ સમુદ્રમાં મળે છે. રોહિતાંશા મહાનદીના વર્ણન જેવું જ એ મહા નદીના આયામ વગેરેનું વર્ણન છે. તે મહા પદ્મદ્રહ ઉત્તરદિશ્વર્તી તોરણ દ્વારથી હરિકાન્તા નામક મહાનદી નીકળે છે. એ નદી 1605-5 19 યોજન પર્વત ઉપરથી ઉત્તરની તરફ જઈને ખૂબ જ વેગ સાથે પોતાના ઘરમુખથી વિનિર્ગત જલ પ્રવાહ તુલ્ય જ પ્રવાહથી-કે જેનો આકાર મુક્તાવ લિના હાર જેવો હોય છે અને જે કંઈક અધિક બસો યોજન પ્રમાણ પરિમિત છે. હરિકાન્ત પપ્રાત કુંડમાં પડે છે. જે જિહૂિકા આયામની અપેક્ષાએ બે યોજન જેટલી છે અને વિખંભની અપેક્ષાએ 25 યોજન જેટલી છે. એનો બાહુલ્ય બે ગાઉ જેટલો છે. ખુલ્લા મુખવાળા મગરનો જેવો આકાર છે. એ સવત્મના રત્નમયી છે તેમજ આકાશ અને સ્ફટિકવતુ એની નિર્મળકાંતિ છે. હરિકાન્ત નામક એ મહાનદી જ્યાં પડે છે ત્યાં એક વિશાળ હરિકાન્ત પ્રપાત કુંડ નામક કુંડ છે. એ કુંડ આકાશ અને સ્ફટિકવતુ એકદમ નિર્મળ છે. અહીં કુંડ સંબંધી પૂરી વક્તવ્યતા તોરણોના કથન સુધીની અધ્યાત કરી લેવી જોઈએ. તે હરિકાંત પ્રપાત કંડના ઠીક મધ્ય ભાગમાં એક વિશાળ હરિકાન્ત દ્વીપ નામક દ્વીપ આવેલ છે. એ દ્વીપ આયામ અને વિષ્કભની અપેક્ષાએ ૩ર યોજન જેટલો છે. 101 યોજન જેટલો આનો પરિક્ષેપ છે તેમજ એ પાણીની ઉપરથી બસો ગાઉ ઊંચો છે. એ સવત્મિના રત્નમય છે અને આકાશ તેમજ સ્ફટિક જેવી એની નિર્મળ કાન્તિ છે. એ એક પદ્મવર વેદિકાથી અને એક વનખંડથી ચોમેર આવેષ્ટિત છે. તેમજ હરિકાન્ત Page #92 -------------------------------------------------------------------------- ________________ 182 જબુતીવપનતિ-૪૧૩૫ દ્વિીપનું પ્રમાણ શયનીય તેમજ આ પ્રમાણે જ એનું નામ કરણ વિષે પણ અહીં સ્પષ્ટતા કરી લેવી જોઈએ. તે હરિકાન્ત પ્રપાત કુંડના ઉત્તર દિશ્વર્તી તોરણ દ્વારથી યાવતુ નીક ળતી એ મહાનદી હરિવર્ષ ક્ષેત્રમાં પ્રવાહિત થતી વિકટાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વતને એક યોજન દૂર છોડીને ત્યાંથી પશ્ચિમ તરફ વળીને હરિવર્ષ ક્ષેત્રને બે વિભાગોમાં વિભક્ત કરીને પ૦ હજાર નદીઓના પરિવાર સાથે જંબૂદીપની જગતીને દીવાલને નીચેથી ધ્વસ્ત કરીને પશ્ચિમ દિશવર્તી લવણસમુદ્રમાં પ્રવિષ્ટ થાય છે. હરિકાન્તા મહા ની પ્રવાહ દ્રહનિગમમાં વિખંભની અપેક્ષાએ 25 યોજન જેટલી ઊંડાઈ ની અપેક્ષાએ અધ યોજના જેટલી એટલે કે બે ગાઉ છે. ત્યાર બાદ ક્રમશઃ પ્રતિપાર્શ્વમાં 20, 20, ધનુષ જેટલી અભિવર્ધિત થતી સમુદ્ર પ્રવેશ સ્થાનમાં અઢીસો યોજન પ્રમાણ વિખંભવાળી અને પ યોજન પ્રમાણ ઉદ્વેધવાળી થઈ જાય છે, એના બને પાર્શ્વ ભાગોમાં બે પાવર વેદિકાઓ અને બે વનખંડો છે. તેમનાથી એ સંપરિલિપ્ત છે. [13] હે ભદત! મહાહિમવાનું પર્વત ઉપર કેટલા કૂટો આવેલા હે ગૌતમ! મહા હિમવાનુ પર્વત છે. હે ગૌતમ ! મહાહિમવાનું પર્વત ઉપર આઠ ફૂટો છે. તેમના નામો આ પ્રમાણે છે સિદ્ધાયતન કૂટ, મહાહિમવતુ કૂટ, હૈમવકૂટ, રોહિત કૂટ, લી કૂટ, હરિકાન્ત કૂટ, હરિ વર્ષ કૂટ તેમજ વૈડૂર્ય કૂટ, ક્ષુદ્ર હિમવતું પર્વત સંબંધી કૂટોની જેમ આ કૂટો વિશે જાણવું એ વર્ષધર પર્વતનું જે મહાહિમવાનું એવું નામ કહેવામાં આવેલ છે તેનું કારણ “સુકીહ મવાનુ વર્ષધર પર્વતની અપેક્ષાએ એનો આયામ એની ઊંચાઈ એનો વિખંભ અને એનો પરિક્ષેપ એ બધું મહાનું છે, અધિક છે, દીર્ઘતર છે.’ એ વર્ષધરનું જે એવું નામ પ્રસિદ્ધ થયું છે તેનું કારણ આ પણ છે કે એમાં મહાહિમવાનું નામે એક દેવ રહે છે. આ દેવ મહર્તિક વગેરે વિશેષણો વાળો છે યાવતું એનું એક પલ્યોપમ જેટલું આયુ છે. [137] હે ભદન્ત ! એ જંબૂઢીપ નામક દ્વીપમાં હરિવર્ષ નામક ક્ષેત્ર ક્યા સ્થળે આવેલ છે ? હે ગૌતમ! નિષધવર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં તેમજ મહાહિમવાનું પર્વતની ઉત્તર દિશામાં તેમજ પૂર્વદિગ્વતી લવણસમુદ્રની પશ્ચિમ દિશામાં તથા પશ્ચિમ દિગ્દર્તી લવણસમુદ્રની પૂર્વદિશામાં જેબૂદ્વીપ ની અંદર હરિવર્ષ નામક ક્ષેત્ર આવેલ છે. આ પ્રમાણે યાવતુ આ ક્ષેત્ર પશ્ચિમ દિગ્વતી કોટીથી પશ્ચિમદશા સંબંધી લવણસમુદ્રને સ્પર્શે છે. આનો વિખંભ 8421-5 19 યોજન જેટલો છે. રખેની વાહા પૂર્વ પશ્ચિમમાં આયામની અપેક્ષાએ 13361 યોજન જેટલી છે. અને એક યોજનના 19 ભાગોમાં 6 ભાગ પ્રમાણ અને અર્ધ ભાગ પ્રમાણે છે. એની જીવા ઉત્તરદિશામાં પૂર્વથી પશ્ચિમ સુધી લાંબી છે. એ પૂર્વ દિશા સંબંધી કોટીથી પૂર્વેદિક સંબંધી લવણ સમુદ્રને સ્પર્શે છે અને પશ્ચિમદિશા સંબંધિ કોટિથી પશ્ચિમ દિવર્તી લવણ સમુદ્રનો સ્પર્શ કરે છે. એ જીવા આયામની અપેક્ષાએ 73901-519 યોજન અને અદ્ધભાગ પ્રમાણ છે. ધનુપૃષ્ઠ પરિક્ષેપની અપેક્ષાએ દક્ષિણ દિશામાં 84016-419 યોજન જેટલો છે. હે ગૌતમ ! હરિવર્ષ ક્ષેત્રનો ભૂમિભાગ બહુસમરમણીય કહેવામાં આવેલ છે. યાવતુ તે મણિઓથી અને તૃણોથી ઉપશોભિત છે. હરિવર્ષ ક્ષેત્રમાં સ્થાન-સ્થાન ઉપર ઘણી નાની-મોટી વાપિકાઓ છે, પુષ્કરિણીઓ છે, દીઘિકાઓ છે, જાલિકાઓ છે, સારો છે અને સરપંક્તિઓ છે એ ક્ષેત્રમાં જે અવસર્પિણી નામક દ્વિતીય આરક સુષમા નામક છે, તેનો જ પ્રભાવ રહે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ વફખારો-૪ 183 હે ભદત ! હરિવર્ષ ક્ષેત્રમાં વિકટાપતિ નામક એક વૃત્તવૈતાઢ્ય પર્વત ક્યાં આવેલા છે? હરિત નામક મહાનદીની પશ્ચિમ દિશામાં અને હરિકાન્ત મહાનદીની પૂર્વ દિશામાં એ હરિવર્ષ ક્ષેત્રના બહુ મધ્ય ભાગમાં છે. ત્યાં જ વિકટાપાતી વૃત્તવૈતાઢ્ય પર્વત આવેલ છે. તેના વિખંભ ઉચ્ચતા, ઉધ, પરિક્ષેપ અને સંસ્થાન વગેરેનું સર્વે શબ્દાપાતી વૃત્ત તાત્ર્ય પર્વતના જ વિખુંભ આદિના વર્ણન જેવું છે. પરંતુ એ વિકટાપાતી વૃત્તવૈતાઢ્ય. પર્વતની ઉપર અરુણ નામે દેવ રહે છે. હે ભદન્ત! આપ એ પ્રમાણે શા કારણથી કહો છો કે આ ક્ષેત્ર હરિવર્ષ છે? હે ગૌતમ ! હરિવર્ષ ક્ષેત્રમાં કેટલાક માણસો અરુણ વર્ણવાળા છે અને અરુણ જેવું જ તેમનું પ્રતિભાસન હોય છે, તેમજ કેટલાક માણસો શંખના ખંડ જેવા શ્વેત વર્ણવાળા છે એથી એમના યોગથી આ ક્ષેત્રનું નામ હરિવર્ષ” આવું કહેવામાં આવેલ છે. અહીં હરિ’ શબ્દ સૂર્ય અને ચંદ્ર એ બન્નેને સૂચિત કરે છે. એથી કેટલાક મનુષ્યો અહીં સૂર્ય જેવા અરુણ અને કેટલાક ચન્દ્ર જેવા શ્વેત મનુષ્યો અહીં વસે છે. [138] હે ભદત ! આ જંબૂઢીપમાં નિષધ નામક વર્ષધર પર્વત કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! મહાવિદેહની દક્ષિણ દિશામાં અને હરિવર્ષ ઉત્તર દિશામાં પૂર્વદિશ્વર્તી લવણ સમુદ્રની દક્ષિણ દિશામાં તેમજ પશ્ચિમ દિશ્વર્તી લવણ સમુદ્રની પૂર્વદિશામાં જંબૂદ્વીપની અંદર નિષધ નામક વર્ષધર પર્વત આવેલ છે. એ પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી. લાંબો છે. તેમજ ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તૃત છે. એ પોતાની બન્ને કોટિઓથી લવણ સમુદ્રને સ્પર્શી રહેલ છે. પૂર્વદિશ્વર્તી લવણસમુદ્રને અને પશ્ચિમ દિશ્વર્તી કોટિથી પશ્ચિમ દિશ્વર્તી લવણસમુદ્રને સ્પર્શી રહેલ છે. એની ઊંચાઇ 400 યોજન જેટલી છે. એનો ઉધ 480 ગાઉ જેટલો છે, તેમજ વિખંભ 16842-219 યોજન જેટલો છે. તેમજ એની વાહા -પૂર્વ પશ્ચિમમાં આયામથી અપેક્ષાએ 20175 -2 91 યોજન તેમજ અધ ભાગ પ્રમાણ છે. તેમજ એની ઉત્તર જીવા આયામની અપેક્ષા 9141-2/19 યોજન છે. એના ધનુપૃષ્ઠનું પ્રમાણ પરિક્ષેપની અપેક્ષાએ દક્ષિણ દિશામાં 124364 -9 19 યોજન જેટલું છે એનું સંસ્થાન રુચકના સંસ્થાન જેવું છે એ સર્વાત્મના તપ્તસુવર્ણમય છે. આકાશ અને સ્ફટિકની જેમ એ તદ્દન નિર્મળ છે. એના બને દક્ષિણ ઉત્તરના પાર્શ્વભાગો માં બે પદ્મવર વેદિકાઓ છે અને બે વનખંડો છે. તેનાથી એ ચોમેરથી સંપૂર્ણ રૂપમાં પરિ વૃત્ત છે. એ વર્ષધર પર્વતના બહુસમરમણીય ભૂમિભાગના ઠીક મધ્યમાં એક વિશાળ તિગિંચ્છિ દ્રહ આવેલ છે. એ દ્રહ પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો છે અને ઉત્તર દક્ષિણ દિશા માં વિસ્તૃત છે. એનો આયામ ચાર હજાર યોજન જેટલો છે અને વિખંભ બે હજાર યોજન જેટલો છે. એનો ઉધ દશ યોજન જેટલો છે. એ આકાશ અને સ્ફટિક જેવો નિર્મળ છે અને એ ચીકણો છે. એના તટો રજતમય છે. તે તિગિંછિ દ્રહની ચોમેર ત્રિસોપાન પ્રતિરૂપકો છે. અહીં મહર્દિક યાવતું એક પલ્યોપમ જેટલી સ્થિતિ વાળી વૃતિ નામક દેવી રહે છે. [13] તિગિછિદ્રહના. દક્ષિણ દિશ્વર્તી તોરણ દ્વારથી હરિત નામની મહાનદી, નીકળે છે અને નીકળીને તે ૭૪ર૧-૧૧૯ યોજન સુધી તે જ પર્વત ઉપર દક્ષિણ દિશા તરફ પ્રવાહિત થઈ છે, અને ઘટના મુખમાંથી અતીવ વેગ સાથે નીકળતા મુક્તા વલિહારના જેવા નિર્મળ એવા પોતાના પ્રવાહથી કે જેનું પ્રમાણ કંઈક વધારે ચાર હજાર યોજન જેટલું છેતિથિંછિ પ્રપાત કુંડમાં પડે છે. આ પ્રમાણે જે હરિકાન્ત મહાનદીની વિક્તવ્યતા છે મુજબ હરિત મહાનદી જાણવી એ મહાનદી પર્વતની ઉપર 7421 -119 Page #94 -------------------------------------------------------------------------- ________________ 184 જંબુદ્વિવપન્નત્તિ-૪૧૩૯ યોજન સુધી પ્રવાહિત થતી કહેવામાં આવેલ છે. તે તિગિંછિ દ્ધના ઉત્તર દિગ્દર્તી તોરણોથી સીતોધ નામે મહાનદી નીકળે છે. એ મહા નદી પર્વતની ઉપ૨ ૭૪ર૧-૧ 19 યોજન સુધી ઉત્તર દિશા તરફ પ્રવાહિત થઈને પછી એ ઘટના મુખમાંથી નીકળતા જલપ્રવાહની જેમ વેગશાલી પોતાના વિશાલ પ્રવાહથી પ્રપાત કુંડમાં પડે છે. એનું પ્રવાહ પ્રમાણ કંઈક વધારે ૧૦pયોજન જેટલું કહેવામાં આવેલ છે, એ સીતાદા મહાનદી જ્યાંથી પ્રપાત કુંડમાં પડે છે ત્યાં એક વિશાળ જિફ્રેિવકા છે. એનું આયામની અપેક્ષાએ પ્રમાણ 4 યોજન જેટલું અને વિષ્કભની અપેક્ષાએ પત્ર યોજન જેટલું છે. તેમજ એક યોજન જેટલા પ્રમાણનું આનું બાહુલ્ય છે. એનો આકાર મગરના ખુલા મુખના જેવો છે તેમજ એ સર્વાત્મના વજમયી છે, અને સર્વથા નિર્મળ છે. સ્ત્રીતોઇ મહા નદી જ્યાં પડે છે ત્યાં એક સીતાદા પ્રપાત નામક કુંડ આવેલ છે. 480 યોજન પ્રમાણ એનો આયામ એને વિષ્ઠભ છે તેમજ કંઈક કમ 1518 યોજન જેટલો એનો પરિક્ષેપ છે. એ સર્વથા સ્વચ્છ છે. આ પ્રમાણે અહીં કુંડ સંબંધી વક્તવ્યતા સમજી લેવી જોઈએ. એ સીતદા પ્રપાત કુંડના. ઠીક મધ્ય ભાગમાં એક સીતાદ દ્વીપ નામક દ્વીપ છે. એનો આયામ અને વિખંભ 64 યોજન જેટલો છે. તેમજ 202 યોજન જેટલો એનો પરિક્ષેપ છે. એ પાણી ઉપર બે ગાઉ સુધી ઉપર ઉઠેલ છે. એ દ્વીપ સર્વાત્મના રત્નમય છે અને સર્વથા નિર્મલ છે. ગંગાદ્વીપ પ્રકરણમાં જેવી પદ્મવરવેદિકા, વનખંડ, ભૂમિભાગ, ભવન, શયનીય અને ત્યાં તેમના નામ વિષે જે કારણો સ્પષ્ટ કરવામાં આવેલાં છે તેવું જ સર્વ કથન અહીં પણ પ્રકરણાનુસાર જાણી લેવું જોઈએ. - તે સીતાદા પ્રપાત કુંડના ઉત્તરદિશ્વર્તી તોરણ દ્વારથી સીતાદા મહાનદી નીકળે છે, અને નીકળીનવે તે દેવ કુરુક્ષેત્રમાં પ્રવાહિત થતી થતી પૂર્વ અને અપર તટવર્તી ચિત્ર-વિચિત્ર કૂટોને પર્વતોને નિષધ, દેવકુફ સૂર સુલસ તેમજ વિદ્યુપ્રભ એ સમશ્રેણિ વર્તી પાંચ દૂહોને વિભક્ત કરતી તેમની મધ્યમાં થઇને પ્રવાહિત થાય છે. તે સંબંધમાં વિભાગક્રમ આ પ્રમાણે છે ચિત્ર-વિચિત્ર પર્વતોની વચ્ચે પ્રવાહિત થાય છે તેથી ચિત્રકૂટ પર્વતને પૂર્વમાં રાખીને અને વિચિત્ર કૂટ પર્વતોની પશ્ચિમમાં રાખીને આ નદી દેવકુરુમાં પ્રવાહિત થાય છે. સમ શ્રેણિવત પાંચે પાંચ દૂહને આ વિભક્ત કરે છે અને તેમની અંદરથી પ્રવાહિત થાય છે. એ સમયમાં જ એ દેવકુરુવર્તી 84 હજાર નદીઓથી યુક્ત થઈ જાય છે અને પ્રપૂરિત થઈ જાય છે. અને પછી મેરુનું જે પ્રથમ વન ભદ્રશાલ વન છે ત્યાં જાય છે. જતાં જતાં એ મેરુને એ ર યોજન દૂર મૂકી દે છે. આ પ્રમાણે શીતોદા અને મેર વચ્ચેનો અન્તરાલ આઠ ગાઉનો થઈ જાય છે. એ પશ્ચિમ તરફ જઈને અધો ભાગવર્તી વિઘુપ્રભનામક વક્ષસ્કાર પર્વત નૈઋત્ય દિગ્વત, કુરુગોપક પર્વતને વિભક્ત કરતી. મંદર પર્વતની પશ્ચિમ દિશામાં વિદ્યમાન અપર વિદેહ ક્ષેત્રમાં અને પશ્ચિમ વિદેહ ક્ષેત્રમાં વહે છે. ત્યાં એમાં એક-એક ચક્રવર્તી વિજયથી આવી આવીને 28-28 હજાર બીજી નદીઓ મળે છે. ચક્રવર્તી વિજયો 16 છે. એ 16 ચક્રવતી વિજ્યોની 28-28 સહસ્ત્ર નદીઓના હિસાબથી 448000 જેટલી નદીઓની સંખ્યા થઈ જાય છે. તેમજ એ સંખ્યામાં દેવકુરુગત 84000 નદીઓની સંખ્યા જોડીએ તો એ સર્વ નદીઓનો પરિવાર-પ૩ર૦૦૦ થઈ જાય છે. આ સીતાદા મહાનદી નિર્ગમન સ્થાનમાં હરિત નદીના પ્રવાહની અપેક્ષાએ તે Page #95 -------------------------------------------------------------------------- ________________ વફબારો-૪ 185 દ્વિગુણિત છે તેથી પચાસ યોજના જેટલા વિસ્તારવાળી છે. એક યોજન જેટલો એનો ઉધ છે. ત્યાર બાદ એ ક્રમશ અભિવર્ધિત થથી પ્રતિયોજના બન્ને પાર્થભાગમાં 80 ધનુષ્ય જેટલી વૃદ્ધિ પામતી એટલે કે એક પાર્શ્વમાં 40 ધનુષ જેટલી વર્ધિત થતી મુખમૂલમાં -સાગરમાં પ્રવિણ થાય તે સ્થાનમાં એ પાંચસો યોજન સુધીના મુખમૂલ વિધ્વંભવાળી થઈ જાય છે કેમકે પ્રવાહ વિષ્ઠભની અપેક્ષા મુખમૂળનો વિખંભ દ્વિગુણિત થઈ જાય છે. એ બન્ને પાર્ષભાગ બે પદ્ધવરાવેદિકાઓથી અને બે વર્ષોથી સંપરિક્ષિપ્ત છે. નિષધ નામક વર્ષધર પર્વત ઉપર કેટલા કૂટો છે ? નવ ફૂટો છે. સિદ્ધાયતન ફૂટ, નિષધ તૂટ, હરિવર્ષ કૂટ, પૂર્વ વિદેહ કૂટ, હરિ કૂટ, ધૃતિ કૂટ, સીતાંદા કૂટ, અપર વિદેહ કૂટ અને રુચક કૂટ એમાં જે અરિહંતના ગૃહ રૂપ કૂટ છે, તે સિદ્ધયતન ફૂટ છે. નિષધ વર્ષધર પર્વતના અધિપતિનો જે કૂટ છે તે હરિવર્ષ કૂટ છે. પૂર્વવિદેહના અધિપતિનો જે કૂટ છે તે પૂર્વવિદેહ કૂટ છે. હરિ-સલિલા નદીની દેવીનો જે કુટ છે તે હરિકૂટ છે. તિગિંછ દૂહની અધિષ્ઠાત્રી દેવીનો જે ફૂટ છે તે વૃતિ કુટ છે શીતોદા નદીની દેવીનો જે કૂટ છે તે સીતોદા કૂટ છે અપર વિદેહાધિપતિનો જે કૂટ છે તે અપરવિદેહ કૂટ છે. ચક્રવાલ પર્વત વિશેષના અધિપતિનો જે કૂટ છે તે રૂચક ફૂટ છે. પહેલા જે સુદ્રહિમવતુ પર્વતના નવ ફૂટની ઉચ્ચતા, વિખંભ અને પરિક્ષેપનું પ્રમાણ કહેવામાં આવેલ છે તેજ પ્રમાણ આ કૂટોની ઉચ્ચતા, વિખંભ અને પરિક્ષેપનું સમજવું. હે ભદન્ત! નિષધ એવું નામ શા કારણથી કહ્યું છે? હે ગૌતમ ! એ નિષધ વર્ષધર પર્વતની ઉપર અનેક ફૂટ નિષધના સંસ્થાન જેવા-વૃષભ આકારના જેવા છે તેમજ એ વર્ષધર પર્વત ઉપર નિષધ નામક મહર્દિક યાવતુ એક પલ્યોમપ જેટલા આયુષ્યવાળો દેવ રહે છે. એ કારણે મેં એ વર્ષધર પર્વતનું નામ નિષધ' કહ્યું છે. [140-141] હે ભદેત ! આ જંબૂઢીપ નામક દ્વીપમાં મહાવિદેહ નામક દ્વીપ કયા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! નીલવાનું વર્ષધર પર્વતની-દક્ષિણ દિશામાં તથા નિષધ વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં તેમજ પૂર્વ દિગ્દર્તી લવણ, સમુદ્રની પશ્ચિમ દિશામાં અને પશ્ચિમ દિગ્વત લવણ સમુદ્રની પૂર્વ દિશામાં એ જંબૂદીપ નામક દ્વીપમાં મહાવિદેહ નામક ક્ષેત્ર આવેલ છે. આ ક્ષેત્ર પૂર્વથી પશ્ચિમ સુધી લાંબું છે, અને ઉત્તરથી દક્ષિણમાં વિસ્તાર સંસ્થાને છે. પલ્યુક એ પોતાની પૂર્વ પશ્ચિમની કોટિથી-ક્રમશઃ પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રને સ્પર્શે છે. આ ક્ષેત્રનો વિસ્તાર 33684-419 મધ્ય ભાગમાં એની જીવા પૂર્વ પશ્ચિમ તરફ દીર્ઘ છે. એ પોતાની પૂર્વકોટિથી પૂર્વદિશ્વર્તી લવણ, સમુદ્રને અને પશ્ચિમ કોટિથી પશ્ચિમ દિશ્વર્તી લવણ સમુદ્રને સ્પર્શી રહી છે. એની દીર્ઘતાનું પ્રમાણ 1 એક લાખ યોજન જેટલું છે. આ મહાવિદેહ ક્ષેત્રનું ધનુપૃષ્ઠ પરિક્ષે પની અપેક્ષાએ બન્ને પાર્શ્વભાગોમાં ઉત્તર દક્ષિણમાં 158113 યોજન અને એક યોજનના 19 ભાગોમાંથી કંઈક વધારે 16 ભાગ પ્રમાણ છે આ મહા વિદેહ ક્ષેત્ર ચાર ભેદ યુક્ત છે. જેમકે પૂર્વવિદેહ, પશ્ચિમવિદેહ, દેવકુર અને ઉત્તર કુરુ. મેરુની પૂર્વ દિશા નો જે વિદેહ છે તે પૂર્વ વિદેહ છે અને મેરૂની પશ્ચિમ દિશાનો જે વિદેહ છે તે અપર વિદેહ છે. મેરુની દક્ષિણ દિશાનો જે વિદેહ છે તે દેવ કુરુ છે અને મેરુની ઉત્તર દિશાનો જે વિદેહ છે તે ઉત્તર કરે છે. હે ભદત! મહાવિદેહ ક્ષેત્રનો આકાર, ભાવ, પ્રત્યવતાર એટલે કે સ્વરૂપ કેવું કહેવામાં આવેલ છે? હે ગૌતમ ! ત્યાંનો ભૂમિભાગ બહુ સમરમણીય કહેવામાં આવેલ છે. યાવતું કૃત્રિમ તેમજ અકૃત્રિમ નાનાવિધ પંચવર્ણોવાળા મણિઓથી અને તૃણોથી Page #96 -------------------------------------------------------------------------- ________________ 186 જંબદ્ધવપન્નત્તિ -4/141 ઉપશોભિત છે. સંસ્થાન પણ ત્યાં જ પ્રકારનું હોય છે.-પરિમંડલ સંસ્થાન, વૃત્ત સંસ્થાન, ત્રસ સંસ્થાન, ચતુરંસ સંસ્થાન, આયત સંસ્થાન, અને ઈર્થસ્થ સંસ્થાન. આ મહાવિદેહ ક્ષેત્રોના મનુષ્યોના શરીર ઊંચાઈમાં 500 ધનુષ જેટલા કહેવામા આવેલ છે. એમનું આયુ જઘન્યથી એક અન્તર્મુહૂર્ત જેટલું હોય છે. 84 અને લાખ પ્રવગોનો એક પૂર્વ હોય છે. એવા 1 પૂર્વ કોટિ જેટલું ત્યાં ઉત્કૃષ્ટ આવું કહેવામાં આવેલ છે. આટલું આયુ પસાર કરીને ત્યાંના કેટલાંક જીવો તો નરક ગામી હોય છે યાવતુ કેટલાંક જીવો મનુષ્ય-સિદ્ધ ગતિ ગામી પણ હોય છે. તેઓ બુદ્ધ થઈ જાય છે, મુક્ત થઇ જાય છે. પરિનિવતિ થઈ જાય છે. તેમજ તેઓ સમસ્ત દુઃખોનો અંત કરે છે. મહાવિદેહ ક્ષેત્ર, ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર, હેમવતક્ષેત્ર અને રમ્યક ક્ષેત્રોની અપેક્ષા આયામ વિખંભ, સંસ્થાન પરિક્ષેપકોને લઈને જોઇએ તો વિસ્તીર્ણ તર છે, વિપુલતર છે, મહત્તર છે તથા સુપ્રમાણતરક છે એટલે કે એક લક્ષ પ્રમાણ જીવાવાળું હોવાથી આયામની અપેક્ષાએ મહત્તર છે. કંઈક આધિક 84633 યોજન પ્રમાણ યુક્ત હોવાથી એ વિસ્તીર્ણ તરક જ છે. પત્યેક રૂપ સંસ્થાનથી યુક્ત હોવા બદલ એ વિપુલ તરક વિજ્યોમાં સર્વદા 500 ધનુષની ઊંચાઈવાળું શરીર હોય છે, તેમજ દેવકુર અને ઉત્તર કુરમાં ત્રણ ગાઉ જેટલું ઉંચું શરીર હોય છે. આ મહાવિદેહતાને લઈને અકર્મ ભૂમિ રૂપ પણ દેવકુર અને ઉત્તરકુરુ એ ક્ષેત્રોને મહાવિદેહના ભેદ રૂપથી પરિગણિત કરવામાં આવેલ છે. આ મહેવિદેહતાથી યુક્ત મનુષ્યો અહીં રહે છે અને એ મનુષ્યોના સંબંધથી આ ક્ષેત્રને મહાવિદેહ કહેવામાં આવેલ છે. તેમજ મહાવિદેહ નામક દેવ અહીં રહે છે. આ દેવ મહર્દિક યાવતું એક પલ્યોપમ જેટલું એથી ઉપર્યુક્ત સર્વ કારણોને લઈને આ ક્ષેત્રનું નામ “મહાવિદેહ એવું રાખવામાં આવ્યું છે. અથવા “મહા વિદેહ' એવું આ ક્ષેત્રનું નામ અનાદિકાલિક છે. હે ભદંત મહાવિદેહ ક્ષેત્રમાં ગંધ. માદન નામક વક્ષસ્કાર પર્વત ક્યા સ્થળે. આવેલ છે? હે ગૌતમ ! નીલવાનું વર્ષધર પર્વતની દક્ષિણ દિશામા, મન્દર પર્વતના વાયવ્ય કોણમાં, શીતોદા મહાનદીની દિશા માં આવેલ અષ્ટમ વિજય રૂપ ગંધિલાવતી વિજયની પૂર્વ દિશામાં તેમજ ઉત્તર પૂરુ રૂપ સર્વોત્કૃષ્ટ ભૂમિક્ષેત્રની પશ્ચિમ દિશામાં મહાવિદેહ ક્ષેત્રમાં ગન્ધમાદન નામક વક્ષસ્કાર પર્વત આવેલ છે-કે જે બે પર્વતો મળીને પોતાના વક્ષસ-મધ્યમાં ક્ષેત્રને છુપાવી લે છે, તેનું નામ વક્ષસ્કાર પર્વત છે. ગંધમાદન વક્ષસ્કાર પર્વત ઉત્તરથી દક્ષિણ સુધી લાંબો છે તેમજ પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તીર્ણ છે. એનો આયામ 30290-6 19 યોજન જેટલો છે. એ વક્ષસ્કાર નીલવાન વર્ષધર પર્વતની પાસે 480 યોજન જેટલી ઊંચાઈવાળો છે. આનો ઉદ્ધધ 400 ગાઉ જેટલો છે તેમજ વિખંભમાં એ પ૦૦ યોજન જેટલો છે. ત્યાર બાદ એ અનુક્રમે ઊંચાઈમાં અને ઉધમાં વધતો જાય છે અને વિખંભમાં ઓછો થતો જાય છે. આ પ્રમાણે મંદર પર્વતની પાસે પાંચસો યોજન જેટલી એની ઊંચાઈ થઈ જાય છે, અને પ૦૦ ગાઉ જેટલો એનો ઉધ થઈ જાય છે. તેમજ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ એનો વિષ્ફભ રહી જાય છે. એ પર્વત ગજદેતનું જેવું સંસ્થાન હોય છે તેવાજ સંસ્થાનવાળો છે. તેમજ સવત્મિક રત્નમય છે અને આકાશ તેમજ સ્ફટિકની જેમ નિર્મળ છે. એ બન્ને પાર્શ્વ ભાગોમાં બે પદ્મવર વેદિકાઓથી અને બે વનખંડોથી સારી રીતે ચોમેરથી પરિવૃત છે.આ ગંધમાદન Page #97 -------------------------------------------------------------------------- ________________ વખારો 187 વક્ષસ્કાર પર્વતનો ઉપરનો ભૂમિભાગ ભૂમિરૂપ ભાગ બહુ સમરમણીય કહેવામાં આવેલ છે. યાવતુ અહીં અનેક દેવો અને દેવીઓ ઉઠતી-બેસતી રહે છે તેમજ આરામવિશ્રામ-શયન કરતી રહે છે. એ પર્વત ઉપર સાત કૂટો આવેલા છે. સિદ્ધાયતન કૂટ, ગંધમાદન કુટ, ગંધિલાવતી કૂટ, ઉત્તરકુરુ કૂટ, સ્ફટિક કૂટ, ગંધમાદન કૂટ, લોહિતાક્ષ કૂટ, અને આનંદ કૂટ, મંદરપર્વતના વાયવ્ય કોણમાં ગંધમાદને કૂડના આગ્નેય કોણમાં સિદ્ધાયતન નામક કૂટ ઉપર કહેવામાં આવેલ છે. જે પ્રમાણ મુહિમવાનું પર્વત ઉપર સિદ્ધાયતનકૂટ-માટે કહેવામાં આવેલ છે, સિદ્ધાયતન વગેરે બધા સાતે કૂટો માટે પણ આ મુજબ જ પ્રમાણ સમજવું. આ પ્રમાણે જ સિદ્ધાયતન કૂટના કથન મુજબ જ ત્રણ વિદિશાઓમાં વાયવ્ય કોણમાં ત્રણ સિદ્ધાયતન વગેરે કૂટો કહેવા જોઈએ. 6 ફૂટોની ઉપર જ પ્રાસાદવંતસક છે. તતુ તતુ કૂટના અધિષ્ઠાયક દેવોના નિવાસ માટે યોગ્ય ઉત્તમ પ્રાસાદો છે, તેમજ તતુ તતુ દેવોની રાજધાનીઓ અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જંબૂદ્વીપમાં વાયવ્ય કોણમાં છે. આ ગન્ધમાદન નામક વક્ષસ્કાર પર્વતનો ગન્ધ દળતાં, કુટતા, વિકીર્ણ થયેલાં વગેરે રૂપમાં પરિણત થયેલા કોષ્ઠ પુટોનો વાવતું નગર પટાદિક સુગંધિત દ્રવ્યોનો ગબ્ધ હોય છે, તેવા પ્રકારનો છે. તે જેવો ઉઘર, મનોજ્ઞ વગેરે વિશેષણોવાળો હોય છે તેવોજ ગંધ આ વક્ષસ્કારમાંથી સર્વદા નીકળતો રહે છે. એથી હે ગૌતમ ! મેં આ પર્વતનું નામ ગન્ધમાદન વક્ષસ્કાર પર્વત એવું કહ્યું છે અહીં વિપુલ ભવન પરિવાર આદિ રૂ૫ ઋદ્ધિથી યુક્ત હોવા બદલ મહર્તિક વગેરે વિશેષણોવાળો ગંધમાદન નામક એક વ્યંતર દેવ રહે છે. એથી એના સંબંધથી એનું નામ “ગન્ધમાદન’ એવું પ્રસિદ્ધ થઈ ગયું છે. [૧૪૨]મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરકુરનામક ક્ષેત્ર કયા સ્થળે આવેલ છે?હે ગૌતમ ! મંદર પર્વતની ઉત્તર દિશામાં નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં, ગન્ધમાદન વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં ઉત્તરકુર નામક ક્ષેત્ર-આવેલ છે. એ પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો છે અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તીર્ણ છે. એનો આકાર અદ્ધ ચંદ્રાકાર જેવો છે. એનો વિષ્ફભ 11842-2419 યોજન પ્રમાણ છે. આ ઉત્તર કુરુક્ષેત્રની જીવા પ્રત્યંચા-ઉત્તર દિશામાં પૂર્વ પશ્ચિમમાં દીર્ઘ છે. એ પૂર્વ દિગ્દર્તી કોટિથી પૂર્વ દિશ્વર્તી વક્ષસ્કાર પર્વતને સ્પર્શે છે અને પશ્ચિમ દિશ્વર્તી કોટિથી પશ્ચિમ દિશ્વર્તી વક્ષસ્કારને સ્પશી રહેલ છે. આ પ્રત્યંચાનું ધનુઃ પૃષ્ઠ આયામની અપેક્ષાએ દક્ષિણ દિશામાં મેરુની પાસે 60418-1219 યોજન જેટલું છે. આ પ્રમાણે પૂર્વવર્ણિત સુષમસુષમાં નામક આરાની જે વક્તવ્યતા છે તેજ વક્તવ્યતા અત્રે જાણવી જોઈએ. યાવતુ ત્યાંના મનુષ્યો પદ્મ જેવી ગંધવાળા છે. કસ્તૂરી વાળા મૃગની જેવા ગંધ વાળા છે, મમતા રહિત છે, કાર્ય કરવામાં સક્ષક છે. વિશિષ્ટ પુણ્યશાલી છે. અને ધીમી ધીમી ચાલથી ચાલનારા છે. [143-14] હે ભગવન્ ઉત્તરકુરમાં યમક નામ વાળા બે પર્વતો ક્યાં આવેલા છે? હે ગૌતમ ! નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણ દિશાના ચરમાન્સથી લઈને આઠ સો ચોત્રીસ યોજન એક યોજનાના ચાર સપ્તમાં અબાધા-અન્તરાલ વિના સીતા નામની મહાનદીના પૂર્વ પશ્ચિમ કિનારા પર પર એ રીતે યમક નામના બે પર્વતો કહેલા છે. એક હજાર યોજન ઉપરની તરફ ઊંચા છે. તેમજ અઢીસો યોજન જમીનની અંદર રહેલ છે. મૂલ ભાગમાં એક હજાર યોજના મધ્યમાં સાડા સાતસો યોજનાના લંબાઈ પહોળાઈ Page #98 -------------------------------------------------------------------------- ________________ 188 જબુતીવપન્નત્તિ- 41% વાળા ઉપરના ભાગમાં પાંચસો યોજન લંબાઈ પહોળાઈવાળા મુલમાં ૩૧દર યોજનથી કંઈક વધારે પરિધિવાળા મધ્યભાગમાં બે હજાર યોજન ત્રણસો બોંતેર યોજનથી કંઈક વધારે પરિધિવાળા શિખરની ઉપરના ભાગમાં ૧પ૮૧ યોજનથી કંઈક વધારે પરિક્ષેપ. વાળા આ યમક પર્વત છે. આ પર્વત મૂળમાં વિસ્તારવાળા મધ્ય ભાગમાં કંઈક સંકોચ યુક્ત તથા ઉપરના ભાગમાં તેનું નામ અલ્પતર આયામ વિધ્વંભવાળા છે. તથા અન્યો ન્ય સમાન સંસ્થાનવાળા આ યમક પર્વતો છે. તેમનું સંસ્થાન મૂળથી શિખર સુધી ઉચુ કરવામાં આવેલ ગાયના પૂંછડાના આકાર જેવા આકારવાળાઆ યમક પર્વત છે. સવ ત્મના સોનાના છે. અચ્છ અને ગ્લજ્જ છે. પ્રત્યેક અલગ અલગ રહેલા છે. પદ્મવર વેદિકાથી વીંટાયેલા છે. દરેક વનખંડથી વીંટાયેલા છે. પદ્મવરવેદિકા બે ગભૂત ઉંચી છે. પાંચસો ધનુષ જેટલો તેનો વિસ્તાર છે. વેદિક અને વનખંડના વર્ણનવાળા. વિશેષણ અહિંયા કહી લેવા જોઈએ. તે યમક પર્વતની ઉપર ના શિખરમાં અત્યંત સમતળ હોવાથી રમણીય ભૂમિભાગ કહેલ છે. યોજન ઉંચા છે. એકત્રીસ યોજના અને એક ગાઉના આયામ વિખંભવાળા કહેવામાં આવેલ છે ભૂમિ ભાગ ઉપર મધ્યભાગ માં બે પ્રાસાદ છે જે ૬રા પ્રાસાદ્યની અંદર રહેલા સિંહસનની ઉપર યમક નામના દેવના સોળ હજાર આત્મરક્ષક દેવોના સોળ હજાર ભદ્રાસનો કહે વામાં આવેલા છે. હે ભગવનું શા કારણથી એમ કહેવામાં આવે છે. કે- આ યમક નામના પર્વત છે? હે ગૌતમ ! યમક નામક પર્વતના તે તે દેશ અને પ્રદેશમાં નાની નાની વાવમાં યાવતું પુષ્કરણિયોમાં, દિઘિકાઓમાં, ગુંજલિ કાઓમાં, સરપંક્તિયોમાં, સરઃ સર પંક્તિયોમાં બિલપંક્તિઓમાં અનેક ઉત્પલ યાવતુ કુમુદ, નલિન, સુભગ, સૌગન્ધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર સહસ્ત્ર પત્ર શતસ હસ્ત્ર પત્ર ખીલેલ કેસરવાળા પત્રો યમકની પ્રભાવાળા યમક વર્ણવાળા હોય છે. તેથી અથવા યમક નામ મહર્તિક બે દેવો અહિંયા નિવાસ કરે છે. એ કારણથી આ પર્વતનું નામ યમક પર્વત એ પ્રમાણે કહેવામાં આવે છે એય મક નામવાળા દેવ એ યમક પર્વતની સહિત ચાર હજાર અઝમહિષિયોનું, ત્રણ પરિષદાઓનું. સાત સેનાઓનું, સાત સેનાધિપતિયોનું, 16000 આત્મરક્ષક દેવોનું યમકા રાજધાનીનું તથા તે સિવાય અન્ય ઘણા એવા યમક રાજધાનીમાં વસનારા દેવ અને દેવિયોનું આધિપત્યપૌરપત્ય, સ્વામિત્વ, ભતૃત્વ. આશ્વર સેનાપત્યત્વ કરતો તેઓનું પાલન કરતો જોર જોરથી તાડન કરાયેલ નાટ્ય, ગીત, વાદિત્ર, તંત્રી, તલ, તાલ, ત્રુટિત, ઘનમૂંદગના ચતુર પુરૂષોએ વગાડેલ શબ્દોના શ્રવણ પૂર્વક દિવ્ય ભોગોપભોગોને ભોગવતા થકા નિવાસ કરે છે. એ કારણથી હે ગૌતમ! એમ કહેવામાં આવેલ છે. આ પર્વતનું નામ યમક પર્વત છે. અને આ નામ શાશ્વત કહેલ છે. હે ભગવનું યમક નામના દેવની યમિકા નામની રાજધાની ક્યાં આવેલ છે ? હે ગૌતમ ! બૂઢીપ નામના દ્વીપમાં મંદર પર્વતની ઉત્તર દિશામાં બાર હજાર યોજના જવાથી ત્યાં આગળ ચમક દેવની નામની બે રાજધાનીયો કહેવામાં આવેલ છે. બાર હજાર યોજન તેનો આયમ વિખંભ લંબાઈ પહોળાઈ છે. 37948 યોજનથી કંઈક વધારે તેનો પરિક્ષેપ ઘેરાવો છે. બન્ને રાજધાની પ્રાકાર-મહેલથી વીંટાયેલ છે. યમિક નામની બેઉ રાજધાનીને વીંટાયેલ મહેલો સાડત્રીસ અને અર્ધ યોજન-બે ગાઉ ઉપરની તરફ ઉંચા છે. મૂલ ભાગમાં સાડા બાર યોજનનો તેનો વિખંભ છે. મધ્ય ભાગમાં તેનો Page #99 -------------------------------------------------------------------------- ________________ વખારો 189 વિખંભ છ યોજના અને એક ગાઉનો છે. ઉપરના ભાગમાં તેનો વિષંભ ત્રણ યોજન અને ધ્રઢ ગાઉનો છે. આ પ્રકારનો વિષ્ફભ હોવાથી તે યમક પર્વત મૂલ ભાગમાં વિસ્તાર વાળો મધ્યભાગે સાંકડો છે. ઉપરનો ભાગ થોડા વિસ્તારવાળો છે. આ પ્રાકાર બહારથી વર્તુલાકાર છે. મધ્ય ભાગમાં ચોરસ આકારવાળા છે. સ્વચ્છ સ્ફટિકના જેવા છે. પહેલા કહેવાઈ ગયેલા અનેક પ્રકારના પદ્મરાગાદિ પાંચ પ્રકારના મણિયોથી કપિશીર્ષના. આકારવાળા પ્રાકારના અગ્રભાગથી શોભાયમાન છે. તે કપિશીર્ષક પ્રાસાદગ્રભાગ. અધ ગાઉના આયામવાળા છે. અગાઉ ઉપરની બાજુ ઉંચા છે. પાંચસો ધનુષ જેટલી બાહુલ્ય વાળા કહેલ છે. આકાશ અને સ્ફટિક જેવા નિર્મળ કહેલ છે. યમિક રાજધાનીના દરેક પડખામાં પચીસ પચીસ અધિક એવા સો દ્વારા કહ્યા છે. સાડા. બાસઠ યોજન ઉપર તરફ ઉંચાઈવાળા એકત્રીસ યોજના અને એક ગાઉ જેટલા વિખંભવાળા કહેલ છે. એકત્રીસ યોજના અને એક કોસ ભૂમિની અંદર કહેલ છે. સફેદ ઉત્તમ સુવર્ણમય નાના નાના શિખરોથી યુક્ત એ રીતના સૂયભ નામના વિમાનમાં વર્ણનમાં દ્વારોના વર્ણન કરનારા પદો જે કહ્યા છે, તે બધા અહીંયાં. પણ સમજી લેવાં. યુમિકા રાજધાનીની ચારે દિશામાં પાંચસો પાંચસો યોજનાના વ્યવધાન વાળા ચાર વનખંડ કહેલા છે. તેની પૂર્વમાં અશોકવન સપ્તવર્ણ વન ક્ષિણ દિશામાં છે ચંપકવન, પશ્ચિમમાં છે. આમ્રવન ઉત્તર દિશામાં છે. એ વનણંડ કંઈક વધારે બાર હજાર યોજનની લંબાઈવાળા કહેલા છે. પાંચસો યોજનનો તેમનો વિખંભ-પહોળાઈ કહેલ છે. દરેક વનપંડ પ્રકારથી વીંટળાયેલ છે. કૃષ્ણ-કૃષ્ણ વર્ણવાળા છે. દરેક યમિક રાજધાનીના મધ્ય ભાગમાં અત્યંત સમ અને રમણીય એવો ભૂમિભાગ કહેલ છે. બહુસમરમણીય ભૂમિ ભાગના બરોબર મધ્ય ભાગમાં અહિંયાં બે ઉપકારિકાલયન અથતું પ્રાસાદાવ તસક પીઠિકા છે. બારસો યોજન જેટલા લાંબા પહોળા છે. 3795 યોજન તેનો પરિક્ષેપ કહેલ છે. અધઈ ગાઉ જેટલી તેની જાડાઈ છે. સર્વ રીતે જંબૂનદ નામના ઉત્તમ સુવર્ણમય છે. આકાશ સ્ફટિક સરખા નિર્મલ છે. દરેક એટલે કે બેઉ ઉપકારિકા લયન પદ્મવર વેદિકાથી વીંટળાયેલ છે. ઉતરવા ચડવાને અનુકૂળ એવા સુંદર ત્રણ માર્ગ કહેલા છે. ચારે દરવાજાની ચારે દિશામાં તોરણ કહેલા છે. ઉપકારિકાલયનના બરોબર મધ્ય ભાગમાં ત્યાં આગળ એક પ્રાસાદવવંસક છે. સાડી બાસઠ યોજનની તેની ઉંચાઈ છે. એકત્રીસ યોજના અને એક ગાઉ જેટલી તેની લંબાઈ પહોળાઈ કહેલ છે. તે મૂળ પ્રાસાદાવતંસક બીજા તેનાથી અદ્ધિ ઉંચાઈ વાળા ચાર પ્રાસાદાવંતસકોથી ચારેય દિશામાં વીંટળાયેલ કહ્યા છે. તે પ્રાસા દાવતંસકો એકત્રીસ યોજન અને એક ગાઉ જેટલા ઉંચા કહ્યા છે. કંઈક વધારે સાડા પંદર યોજનની તેની લંબાઈ પહોળાઈ છે. પહેલી પ્રાસાદ પંક્તિમાં કહેલ ચારે પ્રાસાદવવંસક બીજા તેનાથી. અદ્ધિ ઉંચાઈવાળા મૂલ પ્રાસાદથી અધ આયામ વિખંભ અને ઉત્સધ વાળા મૂલ પ્રાdદના કરતાં ચતુભગ પ્રમાણવાળા ચાર પ્રાસાદો થઈ જાય છે. એ પ્રાસાદાવંતસક અર્ધા ગાઉ અધિક સાડાપંદર યોજન ઉંચા કહેલ છે. પણ ગાઉ અધિક સાડા સાત યોજન જેટલી તેની લંબાઈ પહોળાઈ કહેલ છે. બીજી પરિધિગત સોળ પ્રાસાધવતંસકો દરેક બીજા તેનાથી અધિ ઉંચાઈવાળા એવા ચાર પ્રાસાદાવતેસકો કે જે મૂલ પ્રાસાદના કરતાં આઠમાં ભાગ જેટલા પ્રમાણના આયામ અને વિખંભવાળાઓથી ચારે બાજુ વીંટાયેલ કહ્યા. Page #100 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધીવપન્નતિ-૪૧૪૬ છે. આ રીતે ત્રીજી પંક્તિના ચોસઠ પ્રાસાદો થાય છે. એ 64 પ્રાસાદાવતંસકો અધ ગાઉ અધિક સાડા સાત યોજન જેટલા ઉંચા કહેલ છે. કંઇક વધુ સાડા સાત યોજન જેટલા આયામ વિખંભવાળા કહેલ છે. બધાના વર્ણન દર્શક પદો પરિવાર સાથે સિંહાસન પહેલાં વર્ણન કરેલ પ્રકારથી વર્ણન કરી લેવું. એ મૂલ પ્રાસાદા વંસકની ઈશાન દિશાની તરફ અહીં આગળ યમક દેવની સુધમાં નામની બે સભાઓ દરેકની એક એકના કમથી કહેલ છે. તેનો આયામ-લંબાઈ સાડા બાર યોજનની છે. તેની પહોળાઈ એક ગાઉ અધિક છ યોજનની છે. નવી યોજના જેટલા તે ઉંચા છે. અનેક સેંકડો સ્તંભોથી વીંટળાયેલ ઈત્યાદિ એ સુધર્મ સભાની ત્રણે દિશાઓમાં ત્રણ દરવાજાઓ કહેલા છે. તે દ્વારા બે યોજન જેટલા ઉંચા છે એક યોજન જેટલો તેનો વિસ્તાર છે. એટલી જ એનો પ્રવેશ કહેલ છે. એ ત્રણેય દ્વાર ધોળા રંગના હોવાનું કહ્યું છે, ત્રણ દ્વારોની આગળ દરેકના ત્રણ મુખ મંડપ છે. તે મુખમંડપો સાડા બાર યોજન જેટલાં લાંબા છે. એક કોસ સાથે છયોજનના વિખંભ યુક્ત છે. કંઈક વધારે બે યોજનની તેની ઉંચાઈ કહી છે. ભૂમિભાગના વર્ણન પર્યન્ત એ વર્ણન ગ્રહણ કરી લેવું. પ્રેક્ષાગૃહ-નાયક શાળાના મંડપોનું મુખ મંડપ જેટલું પ્રમાણ કહેલ છે. દ્વારથી લઈ ને ભૂમિભાગ પર્યન્ત સઘળું. વર્ણન કરી લેવું, ચાર ખૂણાવાળા અસ્ત્રાકાર મણિપીઠિકાના આધાર વિશેષને કહે છે. એ મણિપીઠિકા એક યોજન જેટલી લાંબી પહોળી છે. અધ યોજનના વિસ્તાર વાળી છે સર્વ રીતે સ્ફટિક, મરક્ત વિગેરે મણિમય છે. અહિંયાં સિંહાસનોનું કથન કરી લેવું. એ નાટ્યશાળાની આગળ મણિપીઠિકા કહેલ છે. એ મણિ પીઠિકાઓ બે યૌજન જેટલી આયામ વિખંભ વાળી છે. એક યોજન જેટલી વિસ્તૃત છે. સર્વ રીતે મણિમય છે. એ મણિપીઠિકાની ઉપર પ્રત્યેકના ત્રણ સ્તંભો કહેલા છે, એ સ્તંભો બે યોજન જેટલો તેનો આયામવિખંભ છે. બે યોજન જેટલા ઊંચા છે. સફેદ છે. એ સ્તૂપની ચારે બાજુ ચાર મણિપીઠિકાઓ છે. મણિ પીઠિકાઓ એક એક યોજન જેટલી લાંબી અને પહોળી છે. અધ યોજન જેટલી વિસ્તૃત છે, એ મણિપીઠિકામાં જીન- અરિહંત ની પ્રતિમાઓ કહેલ છે. ત્યાં ઋષભ ચંદ્રાનન વર્ધમાન વારિપેણ એન નામના ચાર શાશ્વત, અરિહંત પ્રતિમાઓ જાણવી. ચૈત્યવૃક્ષની. મણિપીઠિકાનો આયામ વિખંભ લંબાઈ પહોળાઈ બે યોજ નની છે. તથા એક યોજનાના વિસ્તારવાળી છે. અહીંયાં સંપૂર્ણ ચૈત્યવૃક્ષનું વર્ણન કરી લેવું જોઈએ.એ ચૈત્યવૃક્ષોની આગળ એ પૂર્વોક્ત મણિપીઠિકા કહેલ છે. એ પૂર્વોક્ત મણિપીઠિકાઓનો આયામ અને વિખંભ એક યોજન જેટલો કહેલ છે. તેમજ અધ યોજન જેટલા વિસ્તારવાળી કહેલ છે. એ મણિપીઠિકાની દરેકની ઉપર મહેન્દ્ર ધજાઓ કહેલ છે. એ મહેન્દ્ર ધજાઓ સાડા સાત અધ કોસ જેટલી ઉંચી છે. વજમય વૃત્ત વિગેરે શબ્દોવાળું તેનું વર્ણક સૂત્ર અહીંયા કહી લેવું સુધર્મ સભામાં છ હજાર મનોગુલિકા અથતુ પીઠિકા કહેલ છે. તે આ પ્રમાણે છે. પૂર્વ દિશામાં બે હજાર પશ્ચિમ દિશામાં બે હજાર દક્ષિણ દિશામાં એક હજાર ઉત્તર દિશામાં એક હજાર યાવત્ પુષ્પમાલાઓ રાખેલ છે. એ સુધર્મસભાની મધ્યમાં અત્યન્ત સમતલ યુક્ત હોવાથી રમણીય ભૂમિભાગ કહેલ છે. એ સુધર્મસભાના મધ્ય ભાગમાં મણિમય આસન વિશેષ દરેકમાં કહેવા જોઈએ તેની બે યોજનની. લંબાઈ Page #101 -------------------------------------------------------------------------- ________________ વખારો-૪ 191 પહોળાઈ કહી છે. એક યોજન જેટલી મોટી છે. એ મણિપીઠિકાની ઉપર માણાવક નામ નો ચૈત્ય સ્તંભ મહેન્દ્ર ધ્વજના સરખા પ્રમાણવાળો અથતુ સાડા સાત યોજન જેટલા પ્રમાણવાળો વિગેરે મહેન્દ્રધ્વજના વર્ણન પ્રમાણે સમજવું. ઉપરના છ કોસને છોડીને નીચેના છ કોસ છોડીને વચલા સાડા બાર યોજનમાં જીનસથિ છે. એ માણવક ચૈત્ય સ્તંભની ઉપરના છ કોસ તથા નીચેના છ કોસને છોડીને વચલા સાડા ચાર યોજન પર અનેક સુવર્ણ રૂખમય ફલકો-પાટિયા કહ્યા છે. તેમાં અનેક વજમય ખીલાઓ કહેલ છે, તેમાં અનેક રજતમય શીકાઓ કહેલ છે. તેમાં અનેક ગોળ વર્તુલ સમુદ્ગકસુગન્ધિ દ્રવ્ય વિશેષના સંપુટો કહેલ છે, તેમાં અનેક જીનસકિથ-જીનના હાડકાઓ રાખેલ છે. જે ચમક દેવના તેમજ બીજા અનેક વાનવનતરજાતના દેવ તથા દેવિયોના અર્ચનીય વંદનીય, પૂજનીય, મંગલસ્વરૂપ, ચૈત્યસ્વરૂપ ઉપાસનીય છે. તેમની આશાતના થવાના ભય થી જ ત્યાં દેવો દેવિયોની સાથે સંભોગાદિનું આચરણ કરતા નથી મિત્રરૂપ દેવાદિ હાસ્ય રૂપ ક્રીડા વિગેરે પણ કરતા નથી,માણવક ચેત્યસ્તંભની પૂર્વદિશાએ સુધર્મ સભામાં પરિવાર સહિત ભદ્રાસનાદિ પરિવાર સાથે સિંહાસનો કહેલા છે. પશ્ચિમ દિશામાં શય્યા સ્થાન છે. એ સુધર્મ સભાના ઈશાન કોણમાં બે સિદ્ધાયતનો કહેલા છે. એજ સુધર્મ સભા માં કહેલ સઘળો પાઠ જીનગ્રહ અથતુ ચૈત્યનો પણ કહી લેવો એ સિદ્ધાયતન સાડા બાર યોજનના આયામવાળું છે. એક કોસ અને છ યોજનના વિખંભવાળું છે, નવ યોજન ઉંચું છે. અનેક સેંકડો સ્તંભોથી યુક્ત છે. જે રીતે સુધર્મસભાના પૂર્વ, દક્ષિણ, અને ઉત્તર દિશામાં ત્રણ દરવાજાઓ છે. તેની આગળ મુખ મંડપ તેની આગળ પ્રેક્ષા મંડપ તેની આગળ સ્તૂપ તેની આગળ ચૈત્ય વૃક્ષ તેની આગળ મેહન્દ્રધ્વજ તેની આગળ નંદા, પુષ્કરિણી કહેલ છે. તે પછી સભામાં છ હજાર મનોગુલિકા છ હજાર ગોમાનસી કહેલ છે. એ જ પ્રમાણે અહીં જીનગૃહમાં પણ એ તમામનું વર્ણન કરી લેવું. અહિંયા કેવળ સુધર્મસભાથી એટલી જ ભિન્નતા છે. એ જીન ગૃહોની બરોબર મધ્ય ભાગમાં એક એક ગૃહમાં મણિમય આસન વિશેષ કહેલા છે. એ મણિપીઠિકાનું પ્રમાણ આ પ્રમાણે કહેલ છે. તેનો વિસ્તાર બે યોજનો કહેલ છે. તેનું બાહુલ્ય એક યોજનાનું કહેલ છે. એ મણિપીઠિકાના ઉપરના ભાગમાં દરેકમાં જીન દેવના આસન કહેલ છે. એ આસનની લિંબાઈ પહોળાઈ બે યોજનની કહેલ છે. કંઈક વધારે બે યોજન જેટલો ઉંચો છે. એ ખાસ સર્વાત્મના રત્નમય કહેલા છે. જીન અથતુ અરિહંત પ્રતિમા કહેલ છે. સુધર્મસભાથી અન્ય ઉપપાતાદિસભાનું વર્ણન પણ સમજી લેવું. એ વર્ણન યાવતુ ઉપપાનસભા દેવો-ત્યુપલક્ષિત સભામાં શયનીય ગૃહ પર્યન્ત આ વર્ણન કહી લેવું, તે પછી. અભિષેક સભામાં નવા ઉત્પન્ન થયેલ દેવાભિષેક સ્થાન રૂપ અનેક અભિષેક યોગ્ય પાત્રો કહ્યા છે, અભિષેક કરાયેલ દેવના આભૂષણ ધારણ કરવાના સ્થાન રૂપ અનેક અલંકાર યોગ્ય પાત્રો રાકેલા છે. અલંકાર ધારણ કરેલ દેવોના શુભ અધ્યવસાયનું ચિન્તન કરવાના સ્થાન રૂપ ઉત્તમ પુસ્તકરત્ન બે નંદા પુષ્કરિણી વાવ બે બલિપીઠ છે.એ બલીપીઠ બે યોજન જેટલી લાંબી પહોળી છે. અચનિકા કાલ પછી નવા ઉત્પન્ન થયેલ દેવના બલિ રાખવાના પીઠ છે. તથા એ એક યોજન જેટલા વિસ્તારવાળું છે.અહીં યાવત્પદથી સર્વરત્નમય.અચ્છ,પ્રાસાદીય,દર્શનીય અભિરૂપ એ વિશેષણો Page #102 -------------------------------------------------------------------------- ________________ 192 જંબુદ્ધીવપનત્તિ-૪/૧૪૬ ગ્રહણ થયેલા છે. જેવું સુધર્મસભાની ઈશાન દિશામાં સિદ્ધાયતન કહેલ છે. એજ રીતે. સિદ્ધાયતનની ઈશાન દિશામાં ઉપપાત સભા આવેલ છે. યમિક નામવાળા દેવની ઉત્પત્તિ કહેવી તે પછી ઉત્પન્ન થયેલ દેવના શુભાધ્ય વસાયના ચિન્તન રૂપ સંકલ્પ, તે પછી ઈન્ટ કરેલ અભિષેક સહિત અલંકાર સભામાં અલંકારોથી શરીરને શોભાવવું અને પુસ્તકરત્નના ખોલવા રૂપ વ્યવસાય, તે પછી સિદ્ધાયતન વિગેરેની અચસહિત સુધમાં સભામાં જવું હવે યમિકા રાજધાની અને દૂહયનું અંતર કેટલું છે તેના નિર્ણય માટે સૂત્ર કાર કહેછેજેટલા પ્રમાણનુંમાપનીલવંતપર્વતનું છેયમકપર્વતનુંપણતેટલું અંતર છે. યમક દૂહનું અને બીજા દૂહોનું અંતર સમાન છે. એટલે કે તે અંતર 834 યોજન 47 સમજવું 1 [147-15] હે ભગવનું ઉત્તર કુરૂમાં નીલવંત દૂહ ક્યાં કહેલ છે? હે ગૌતમ! યમકની દક્ષિણ દિશાના ચરમાન્સથી 834-4 7 યોજનનો ભાગ અપાન્તરાલને છોડીને સીતા નામની મહાનદીનો બરોબર મધ્યભાગ છે. ત્યાં નીલવંત નામનું દૂહ કહેલ છે, તે દૂહ દક્ષિણ ઉત્તર દિશામાં લાંબું છે. પૂર્વ પશ્ચિમ દિશા તરફ વિસ્તારવાળું છે. તે દૂહનું વર્ણન પદ્મદૂહના વર્ણન સરખું છે. જેવિશેષતા છે તે આ પ્રમાણેની છે. એ દૂહ બે પદ્મવર વેદિકા અને બે વર્ષથી વીંટળાયેલ છે. નીલવાનું નામના નાગકુમાર દેવ છે. નીલવંત દૂહના પૂર્વ અને પશ્ચિમ બાજુ એ દસ દસ યોજનની આબાધાથી અથતુ અપાન્તરાલમાં છોડીને ત્યાં આગળ દક્ષી ણોત્તર શ્રેણીથી પરસ્પર સંબદ્ધ અન્યથા સો યોજન વિસ્તારવાળા અને હજાર યોજનના માપમાં દૂહનો આયામ લંબાઈના અવકાશ નો અસમભવ થાત, વીસ કાંચનપર્વત કહેલ છે. એ પર્વત એક સો યોજન જેટલો ઉંચો છે. મૂલ ભાગમાં સો યોજન સત્તાવન યોજના મધ્ય ભાગમાં શિખરના ભાગમાં કાંચન પર્વત પચાસ યોજનનો થાય છે. મૂળમાં ત્રણ સો સોળ યોજન મધ્યમાં બસો સાડત્રીસ યોજન ઉપરના ભાગમાં અઠ્ઠાવન સો અથતુિ પરિધિ ઘેરાવો છે. પહેલું નીલવંત દૂહ છે. બીજી ઉત્તર કુરૂ કહેલ છે. ચંદ્રદૂહ ત્રીજો કહેલ છે. ઐરાવત ચોથો છે. માલ્યવાનું દૂહ પાંચમું છે નીલવંત દૂહાના કથન પ્રમાણે ઉત્તર કુરૂ આદિ દૂહા દીનું વર્ણન કરી લેવું. [૧૫૧-૧પ૩] હે ભગવતુ ઉત્તર કુરૂમાં જંબૂ પીઠ નામનું પીઠ ક્યાં કહેલ છે? હે ગૌતમ નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં મંદર પર્વતની ઉત્તર દિશાની તરફ માલ્યવાનું વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં સીતા મહાનદીના પૂર્વ કિનારે તેના પણ મધ્ય ભાગમાં ત્યાં ઉત્તરકુરૂનું જંબૂપીઠ નામનું પીઠ કહેલ છે. તે પીઠ પાંચસો યોજન વિસ્તારવાળું છે. તથા 1581 યોજનથી કંઈક વિશેષાધિક પરિક્ષેપ છે. તે પીઠ બરોબર મધ્ય ભાગમાં બાર યોજન જેટલું જાડું છે. તે પછી કંઈક પ્રદેશનો લાસ થવાથી નાનો થતાં થતાં બધાથી છેલ્લા ભાગમાં અથતુ મધ્યભાગમાં અઢિ સો યોજન જવાથી ચાર ગાઉ જેટલી મોટાઈ યુક્ત કહેલ છે. સર્વ પ્રકારથી જંબૂનદ નામના સુવર્ણમય છે આકાશ અને સ્કટિકના સમાન અત્યંત નિર્મળ છે. એક પત્રવર વેદિકા તેમજ એક વનપંડથી ચારે તરફથી વ્યાપ્ત રહે છે. એ પૂર્વોક્ત જંબુપીઠની ચારે દિશામાં આ ચાર સુંદર પગથિયાઓ કહેલ છે. તેનું સંપૂર્ણ વર્ણન અહીંયા કરી લેવું. એ જંબુપીઠના બરોબર વચલા ભાગમાં મણિપીઠિકા કહેલ છે. તે જંબૂપીઠની મણિપીઠિકાની લંબાઈ પહોળાઈ આઠ યોજન જેટલી છે. તેની જાડાઈ ચાર યોજન જેટલી છે. તે પૂર્વોકત મણિપીઠિકાની ઉપરના ભાગમાં જંબૂ સુદર્શના નામની મણિપીઠિકા Page #103 -------------------------------------------------------------------------- ________________ વફખારી-૪ 193 કહેલ છે. તે પીઠિકા આઠ યોજન જેટલી ઉંચી છે. અધ યોજન જેટલો તેનો ઉદ્દેધ છે. એ મણિપીઠિકાનો સ્કન્ધ સ્કંધથી ઉપરની શાખાનું ઉદ્ગમસ્થાન સુધીનો ભાગ બે યોજન જેટલી ઉંચાઈવાળો અને અધ યોજન જેટલો જાડો કહ્યો છે. તે પૂર્વોક્ત મણિપીઠિકાની શાખાઓ છ યોજન જેટલી ઉંચી છે. આઠ યોજન જેટલી લંબાઈ પહોળાઈ કહેલ છે, એ શાખાઓના બરોબર મધ્યભાગમાં આઠ યોજન જેટલી તેની લંબાઈ અને પહોળાઇ કહેલ છે. સવત્મિના સ્કંદ-સ્કંધ શાખાઓનું માપ મેળવવાથી કંઈક વધારે આઠ યોજન જેટલી જંબૂ સુદર્શના કહેલ છે. એ જંબૂસુદર્શનનો મૂળ ભાગ વજ રત્નમય છે રજતમય સુપ્રતિષ્ઠિત વિડિમા-શાખાઓ છે. યાવતુ ચૈત્ય વૃક્ષના વર્ણન પ્રમાણે બધું જ વર્ણન અહીંયાં કિરી લેવું. જંબૂ સુદર્શનાની ચારે દિશામાં ચાર શાખાઓ કહેલ છે. એ શાખાઓનો જે બરોબર વચલો ભાગ છે. ત્યાં આગળ એક સિદ્ધાયતન કહેલ છે. એ સિદ્ધાયતન- અરિહંતોનું ચૈત્ય વૈતાઢય ગિરિના સિદ્ધ કૂટમાં કહેલ સિદ્ધાયતનના જેવું સમજવું. એક ગાઉ જેટલો તેનો આયામ-અધ ગાઉ જેટલો તેનો વિસ્તાર છે. કંઈક ઓછા એક ગાઉ જેટલી. તેની ઉંચાઈ છે. તથા અનેક સેંકડ સ્તંભોથી સનિવિષ્ટ અહીંથી આરંભીને યાવતુ દ્વાર સુધીનું વર્ણન અહીંયાં સમજી લેવું. એ દ્વારા પાંચસો ધનુષ જેટલા ઉંચા કહેલ છે. યાવતુ વનમાળાના વર્ણન પર્યન્તનું વર્ણન અહીંયાં સમજી લેવું. મણિપીઠિકાનો પાંચસો ધનુષ તેનો આયામ વિખંભ છે. અઢી સો ધનુષ જેટલી તેની જાડાઈ કહેલ છે. મણિપીઠિકાની. ઉપર દેવોને બેસવાના આસન કહેલ છે. તે આસન પાંચસો ધનુષ જેટલું ઉંચું છે. અહીંયાં અરિહંતોની જીન પ્રતિમાનું વર્ણન કરી લેવું. એ ચાર શાખાઓમાં જે પૂર્વ દિશા તરફ ગયેલ શાખા છે. ત્યાં એક ભવન કહેલ છે. તેનું માન એક ગાઉ જેટલો તેનો આયામ કહેલ છે ભવનના કથન પ્રમાણે જ તેનું વર્ણન સમજવું. દરેક દિશામાં એક એકના ક્રમથી ત્રણે દિશાની ત્રણ શાખાઓ થાય છે. પ્રાસાદાવર્તસક ભદ્રાસનાદિ પરિવાર સહિત સિંહાસનો કહી લેવા. પ્રાસાદો કંઈક ઓછા એક ગાઉ જેટલાં ઉંચા છે. તેમજ અધ કોસનો તેનો વિસ્તાર છે. પરિપૂર્ણ એક ગાઉ જેટલા લાંબા છે. જંબૂદ્વીપ બાર પ્રકાર વિશેષરૂપ પધવર વેદિકાથી સર્વતઃ ચારે બાજુથી વીંટાયેલ છે. જંબૂબીજા એકસો આઠ જંબૂ વૃક્ષોથી કે જે મૂળ બૂથી અડધી ઉંચાઇવાળા ચારે બાજુથી વીંટળાઈને રહેલ છે. મૂળમાં જંબુથી અર્ધા પ્રમાણનો ઉધ આયામ વિખંભ વાળા તે એક સો આઠ જંબૂ દરેક ચાર યોજન જેટલા ઉંચા છે. તથા એક ગાઉ જેટલો તેનો અવગાહ કહેલ છે. એક યોજન જેટલી ઉંચાઈવાળા સ્કંધ અને ત્રણ યોજન ઉંચાઇવાળી શાખા ડાળો છે. સવત્મિના ઉંચાઈ કંઈક વધારે ચાર યોજનની છે. તેમાં એક શાખા દોઢ યોજન જેટલી લાંબી છે. સ્કંધની જાડાઈ એક કોસ જેટલી છે. આ જંબૂમાં અનાદ્રત દેવના આભરણાદિ રહે છે.આજંબૂવૃક્ષ છ પદ્મવર વેદિકાથી ઘેરાયેલ છે. જંબૂ, સુદર્શનની ઈશાન દિશામાં ઉત્તર દિશામાં વાયવ્ય દિશામાં અનાદેત નામના દેવના ચાર હજાર સામાનિક દેવોના ચાર હજાર જંબૂ વૃક્ષો કહ્યા છે. એ જંબૂસુદર્શનાની પૂર્વદિશામાં ચાર અગ્રમહિષિયોના ચાર જંબૂ વૃક્ષો કહેલા છે. આગ્નેય કોણમાં, દક્ષિણ દિશામાં, નૈઋત્ય દિશામાં આ ત્રણે દિશામાં ક્રમશઃ આઠ, દસ, બાર હજાર જંબૂવૃક્ષો હોય છે. સાત સેનાપતિઓના પશ્ચિમ દિશામાં સાત જંબૂવૃક્ષો હોય છે. આત્મરક્ષક દેવોના સામાનિકોથી Page #104 -------------------------------------------------------------------------- ________________ -- 194 જબુતીવપન્નત્તિ-૪૧૫૩ ચાર ગણા હોવાથી સોળ હજાર પૂવદિ ચારે દિશામાં સોળ હજાર જેબૂવૃક્ષો હોય છે. [154-162] જબૂ ત્રણસો યોજન પ્રમાણવાળા વનપંડીથી ચારે દિશામાં વ્યાપ્ત થઈને રહેલ છે. એ ત્રણે વનખંડ આ પ્રમાણે છે.- આત્યંતર, મધ્યમ અને બાહ્ય. સપરિવાર જંબૂના પૂર્વ દિશાની તરફ પચાસ યોજન પર પહેલા વનખંડમાં પ્રવેશ કરીને ત્યાં ભવનો આવેલા છે. એ ભવનો એક ગાઉ જેટલા લાંબા છે. મૂળ જંબૂના વર્ણનમાં પૂર્વ શાખામાં કહેલ ભવન સંબંધી સઘળું વર્ણન અહીંયાં સમજી લેવું. જંબૂની ઈશાન દિશા માં પહેલા વનખંડમાં પચાસ યોજન પ્રવેશ કરવાથી ચાર વાવો આવેલ છે. પદ્મા પદ્મ પ્રભા કુમુદા કુમુદપ્રભા પૂવદિ દિશાના કમથી પોતાનાથી વિદિશામાં આવેલ પ્રાસા, દોને ચારે તરફથી ઘેરીને રહે છે. એ પુષ્કરિણીયો એક ગાઉ જેટલી લાંબી કહેલ છે અધ ગાઉ જેટલો તેનો વિખંભ વિસ્તાર કહેલ છે. પાંચસો ધનુષ જેટલો તેનો ઉધ-ઉંડાઈ કહી છે. નું સંપૂર્ણ વર્ણન પૂર્વવત સમજી લેવું. એ ચારે વાવોની મધ્યે પ્રાસાદાવતસંક કહ્યા છે, એ પ્રાસાદો એક ગાઉ જેટલા લાંબા છે, અધ ગાઉ જેટલો તેનો વિખંભ કહેલ છે. કાંઈક ઓછા એક ગાઉ જેટલા ઉંચા છે. ઈશાનાદિ વિદિશા અને પૂર્વદિ દિશામાં કહેલ વાવોના કમથી નામ પધા, પદ્મપ્રભા કુમુદા, કુમુદપ્રભા, ઉત્પલગુલ્મ, નલિના, ઉત્પલા, ઉત્પલોજ્વલા, ભંગ. ભૂંગપ્રભા, અંજના, કજલપ્રભા, શ્રીકાન્તા, શ્રીમહિતા, શ્રીચંદ્રા. શ્રીનિલયાએ પ્રમાણે છે. જેબૂદર્શનાના આ વનખંડમાં પૂર્વ દિશામાં આવેલ ભવનોની ઉત્તર દિશામાં ઈશાન દિશામાં આવેલા ઉત્તમ પ્રાસાદ-મહેલના દક્ષિણ દિશામાં આ સ્થળે શિખરો કહેલા છે. આ શિખરો આઠ યોજન જેટલા ઉંચા છે. બે યોજન જેટલો ઉધ છે.- વૃત્ત-વર્તુલ હોવાથી જેટલો તેનો આ આયામ છે. એટલોજ તેને વિખંભ-પહોળાઈ છે. તે આયામ વિધ્વંભ મૂલ ભાગમાં આઠ યોજન મધ્ય ભાગમાં જમીનથી ચાર યોજન ઉંચાઈ પર છ યોજન જેટલો આયામ વિખંભ છે. શિખરનાં ચાર યોજન આયામ વિખંભ કહેલ છે. આ પ્રાસાદાવંત સકોના મૂલભાગમાં પચ્ચીસ યોજનથી કંઈક વધારે પરિધિ-વલતા કહેલ છે. મધ્ય ભાગમાં અઢાર યોજનથી કંઈક વધારે પરિધી કહેલ છે. અંતે બાર યોજનથી. કંઈક વધારે પરિધિ છે એ રીતે એ કૂટ મૂલભાગમાં વિસ્તારવાળો મધ્યમાં સંકુચિત શિખરના ભાગમાં મૂળ ભાગ અને મધ્યભાગની અપેક્ષાથી પાતળો છે. તથા એ કૂટ સવત્મિના રત્નમય, આકાશ અને સ્ફટિકની જેવા નિર્મળ એજ પ્રમાણે બાકીના સાત કૂિટોના સંબંધમાં પણ સમજી લેવું. જંબૂસુદર્શનાના બાર નામો કહેલા છે. સુદર્શના અમોઘા સુપ્રબુદ્ધ યશોધરા વિદેહ જંબૂ સૌમનસ્યા નિયતા નિત્યમંડિતા સુભદ્રા વિશાલા સુજાતા સુમના તેના બાર નામો બીજી રીતે છે- સુદર્શના સફલા, સુપ્રબુદ્ધ યશોધરા વિદેહબૂ સૌમનસ્ય નિયતા, નિત્યમંડિતા સુભદ્રા વિશાલા રાજાત સુમના બૂસુદર્શનમાં આઠ આઠ મંગલક કહેલા છે. સ્વસ્તિક 1, શ્રીવત્સ 2, નંદીકાવત 3 વર્ધમાનક 4, ભદ્રાસન પ. કલશ 6, મત્સ્ય 7, દર્પણ 8, જંબૂ સુદર્શનમાં અનાદત નામધારી દેવ, જંબૂઢીપ નામના દ્વીપના અધિપતિ નિવાસ કરે છે. મહર્તિક છે, મહાવૃતિવાળા, મહાબલશાલી, મહાનયશવાળા, મહાસુખ વાળા, મહાનુભાવ, એક પલ્યોપમની સ્થિતિવાળા છે, ચાર હજાર સામાનિક દેવોનું થાવત્ જેબૂદ્વીપ નામના દ્વીપનું, તથા જંબૂ સુદર્શનાનું, તથા અનાદત નામની રાજધાનીનું Page #105 -------------------------------------------------------------------------- ________________ રબારો-૪ 195 તે સિવાય અનેક દેવ દેવિયોનું અધિપતિત્વ, કરતા દિવ્ય એવા ભોગોપભોગોને ભોગ વતા થકા વિચારે છે. હે ગૌતમ ! પૂર્વોક્ત કારણોને લઈને એ પ્રમાણે કહેવામાં આવે છે. જબૂસુદર્શના જંબૂસુદર્શના. જંબૂદર્શના યાવતું શાશ્વત નામ કહેલ છે. અવસ્થિત છે. જંબૂ દ્વીપમાં મંદર નામના પર્વતની ઉત્તર દિશામાં યમિકા નામની રાજધાની સરખા પ્રમાણ વાળી રાજધાની આવેલ છે. [ 13-14 ઉત્તરકુરા એ પ્રમાણે આ કારણથી કહેવામાં આવે છે? હે ગૌતમ! ઉત્તરકુરૂમાં ઉત્તરકુરૂ એ નામધારી દેવ નિવાસ કરે છે. તે દેવ મહર્દિક યાવતું એક પલ્યોપમની સ્થિતિવાળો છે. એ કારણથી ઉત્તરકુર- એ પ્રમાણે કહે છે. તેનાથી બીજું તે. થાવતું શાશ્વત છે. હે ભગવનું મહાવિદેહ વર્ષમાં ક્યાં આગળ માલ્યવંત નામનો વક્ષસ્કાર પર્વત કહેલ છે? હે ગૌતમ! મંદર નામના પર્વતની ઈશાન કોણમાં નીલવાનું નામ ના વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં ઉત્તર કુરૂથી પૂર્વ દિશામાં કચ્છ નામના ચક્રવર્તી વિજયના પશ્ચિમ દિશામાં મહાવિદેહનામના ક્ષેત્ર માલ્યવાનું નામના સીમા કરી પર્વત કહેલ છે. તે પર્વત ઉત્તર દક્ષિણમાં લાંબો છે. પૂર્વ પશ્ચિમ દિશા તરફ વિસ્તારવાળો છે. જે ગંધમાદન વક્ષસ્કારનું પ્રમાણ વિખંભ ત્યાં જે કહેલ છે. એજ પ્રમાણ અને એજ વિખંભ આનો પણ સમજી લેવો. વિશેષતા છે. આ પર્વત સવત્મિના વૈડૂર્ય રત્નમય છે. યાવતુ હે ગૌતમ ! નવ કૂટો કહેલા છે. હે ભગવનું માલ્યવન્ત વક્ષસ્કાર પર્વતમાં સિદ્ધાય તન નામનો કૂટ ક્યાં આવેલો છે ? હે ગૌતમ ! મંદર નામના પર્વતના ઈશાન કોણમાં માલ્ય વાનું કૂટના નૈઋત્યદિશામાં નિશ્ચયથી સિદ્ધાયતન ફૂડ કહેલ છે. પાંચસો યોજન જેટલો ઉપરની તરફ ઉંચો છે. બાકીનું કથન ગંધમાદન અને સિદ્ધાયતન ફૂટની જેમ જ કહેલ છે. સિદ્ધાયતન કૂટના કથન પ્રમાણે માલ્યવાનું નામના કૂટના ઉત્તર કુરૂ દેવ કૂટના કચ્છ વિજ્યાધિપતિના કૂટના આયામ વિખંભાદિ કહી લેવા. કચ્છ કુટની ઈશાન દિશામાં રજત કૂટની દક્ષિણ દિશામાં સાગર કૂટ નામનો કૂટ કહેલ છે. પાંચસો યોજન ઉંચો છે બાકીના મૂળ વિષ્કભ વિગેરે કથન ગંધમાદન વક્ષસ્કાર પર્વતના કથન પ્રમાણે જ કહેલ છે. અધોલોકમાં વસનારી દિકકુમારી સુભોગા અહીંની દેવી છે. અહીંની રાજધાની ઈશાન કોણમાં કહેલ છે. હવે સાતમા કૂટથી લઈને નવમાં કૂટ સુધીના કૂટોનું કથન કરે છે. બાકીના સીતાદિ ત્રણ કૂટ ઉત્તર દક્ષિણમાં સમજી લેવા. પૂર્ણભદ્ર ફૂટની ઉત્તર દિશામાં નીલવાનું પર્વતની દક્ષિણ દિશામાં અહીંયાં હરિસ્સહ કૂટ નામનો કૂટ કહેલ છે. એ કૂટ એક હજાર યોજન ઉપરની બાજુ ઉંચો છે. બાકીનું આયામ વિખંભ. વિગેરે યમક નામના પર્વતના આયામ વિખંભની સરખું સમજી લેવું, એની રાજધાની હરિસ્સહા નામની ઉત્તર દિશામાં અસંખ્યાત દ્વીપોને અવગાહિત કરીને મન્દર પર્વતની ઉત્તર દિશામાં તિછઅસંખ્યાત દ્વીપ સમૂદ્રોને ઓળંગીને બીજા જંબુદ્વીપ નામના દ્વીપમાં ઉત્તર દિશામાં બાર હજાર યોજન પ્રવેશ કરીને અહીંયાં નિશ્ચયથી હરિસ્સહ નામના દેવની હરિસ્સહા નામની રાજધાની કહેલ છે, ચોર્યાશીહજાર યોજન તેની લિંબાઈ પહોળાઈ કહેલી છે. યોજન તેનો પરિક્ષેપ કહેલ છે. બાકીનું સમગ્ર કથન ચમર ચંચા નામની રાજધાનીનું કહેલ છે. એજ પ્રમાણે પ્રાસાદિકનું માપ કરી લેવું જોઈએ. આ રાજધાનીમાં હરિસ્સહ નામના દેવ છે. તે દેવ મહાદ્ધિ સંપન તેમજ મહાદ્યુતિવાળા છે. યાવતું તે દેવ એક પલ્યોપમની સ્થિતિ વાળા છે તે નિવાસ કરે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ 196 જંબુલવપત્નત્તિ-૪/૧દદ હરિસ્સહ કૂટમાં ઘણા ઉત્પલો અને ઘણા પો હરિસ્સહ કૂટના સરખા વર્ણવાળા છે, વાવતુ હરિસ્સહ નામના દેવ કે જે મહર્તિક વિગેરે વિશેષણ વાળા ત્યાં ત્યાં નિવાસ કરે છે. એ કારણથી આ કૂટનું નામ હરિસ્સહ એવું પડેલ છે. તે સિવાય હે ગૌતમ ! એ નામ શાશ્વત નામ છે. હે ભગવનુ શા કારણથી એવું કહેવામાં આવે છે કે- આ માલ્યવંત નામનો વક્ષસ્કાર પર્વત છે ? માલ્યવાન નામના વક્ષરકાર પર્વતમાં તે તે સ્થાનમાં સ્થાનના એક ભાગમાં અનેક સરિકા નામના પુષ્પ વલ્લી વિશેષના સમૂહ નવ માલિકા નામની પુષ્પલતા વિશેષના સમૂહ યાવતું માગ દૈતિકા નામની પુષ્પલતાના સમૂહ છે. એ સમૂહ કૃષ્ણ, નીલ, લોહિત, હરિદ્ર, અને શુકલ એમ પાંચ રંગવાળા પુષ્પોને ઉત્પન્ન કરે છે. જે લતાસમૂહ માલ્યવાનું નામના વક્ષસ્કાર પર્વતના અત્યંત સમતલ હોવાથી રમ ણીય એવા ભૂમિભાગને પવનથી કંપાયમાન અગ્રભાગવાળી શાખાઓથી ખરેલા પુષ્પ સમૂહ રૂપી શોભાથી યુક્ત કરે છે. માલ્યવાન નામના દેવ ત્યાં નિવાસ કરે છે. મહર્દિક યાવતુ એક પલ્યોપમની સ્થિતિવાળા છે. એ કારણથી હે ગૌતમ ! આ માલ્યવાનું પર્વત છે, એમ કહેવામાં આવે છે. તે સિવાય પણ યાવતું આ માલ્યવાનું એવું નામ નિત્ય છે. [167-169] હે ભગવનું જેબૂદ્વીપ નામના દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં કચ્છ નામનું વિજય ચક્રવતિ દ્વારા જીતવાને યોગ્ય ભૂમિભાગ રૂપ કહેલ છે? હે ગૌતમ ! સીતા મહાનદીની ઉત્તરદિશામાં, નીલવાનુવર્ષધર પર્વતની દક્ષિણદિશામાં, ચિત્રકૂટ નામના વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં જંબૂદ્વીપ નામના દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં કચ્છ નામનું વિજય કહેલ છે. તે ઉત્તર દક્ષિણ દિશામાં છે. પૂર્વ પશ્ચિમ દિશામાં વિસ્તૃત છે. તથા પર્યકાકાર રીતે સ્થિત છે. લાંબુ અને ચતુષ્કોણ હોવાથી ગંગા અને સિંધુ નામની મહાનદીથી તથા વૈતાઢ્ય નામના પર્વતથી છ ભાગમાં અલગ થાય છે. આ જ રીતે બીજા વિજયોના સંબંધમાં પણ સમજી લેવું. પરંતુ સીતા મહાનદીની ઉત્તર દિશામાં કચ્છાદિ વિજય, શીતોદાની દક્ષિણ દિશાના પહ્માદિ, ગંગા અને સિંધુ મહાનદી દ્વારા છ પ્રકારથી અલગ થાય છે. સીતા મહાનદીની દક્ષિણ તરફના વચ્છાદિ તથા શીતોદાની ઉત્તર દિશામાં વપ્રાદિ રક્ત અને રક્તવતી નદી દ્વારા છ ભાગમાં અલગ થાય છે. 16592-2/19 લંબાઈ થાય છે. કમ વિખંભ કહેલ છે. કચ્છ વિજયના બરોબર મધ્યા ભાગમાં અહીંયાં વૈતાઢ્ય નામનો પર્વત કહેલ છે. કે જે કચ્છ વિજયને બે ભાગમાં વહેંચીને સ્થિત છે. દક્ષિણાધ કચ્છ અને ઉત્તરાર્ધ કચ્છ, હે ભગવનું કયા આગળ દક્ષિણાઈ કચ્છ નામનું વિજય કહેલ છે? હે ગૌતમ ! વૈતાઢ્ય પર્વતની દક્ષિણ દિશામાં સીતા મહાનદીની ઉત્તર દિશામાં ચિત્રકૂટ નામના વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં અહીંયાં જંબૂઢીપ નામના દ્વીપના મહાવિદેહક્ષેત્રમાં દક્ષિણાર્ધ કચ્છ નામનું વિજય કહેલ છે, તે વિજય ઉત્તર દક્ષિણ દિશામાં લાંબું છે. પૂર્વ પશ્ચિમ દિશામાં વિસ્તૃત છે. 8271-119 યોજનાના લંબાઈથી 2213 યોજનાથી કંઈક વિસ્તારથી પર્યકાકારથી સ્થિત છે. આ દક્ષિણાર્ધ કચ્છ વિજયનો અત્યંત સમહોવાથી રમણીય એવો ભૂમિભાગ કહેલ છે. હે ગૌતમ ! એ દક્ષિણાર્ધ વિજયમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોના છ પ્રકારના સંહનન છે. પાંચસો ધનુષ જેટલા ઉંચા છે. જઘન્યથી અન્તમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિનું આયુષ્ય છે. આયુનો ક્ષય થવાથી કેટલાક મોક્ષ ગામી થાય છે. યાવત્ કેટલાક સિદ્ધ, બુદ્ધ, અને મુક્ત થઈને પરિનિવણને પ્રાપ્ત કરીને Page #107 -------------------------------------------------------------------------- ________________ વફબારો-૪ 17 સઘળા દુઃખોનો અંત-પાર કરે છે. હવે સીમાકારી વૈતાઢય પર્વત ક્યાં આવેલ છે ? હે ગૌતમ! દક્ષિણાધ કચ્છ વિજયની દક્ષિણ દિશામાં ચિત્રકૂટ પર્વતની પશ્ચિમ દિશામાં માલ્યવાનું નામના વક્ષ સ્કાર પર્વતની પૂર્વ દિશામાં ત્યાં આગળ કચ્છ વિજયમાં વૈતાઢ્ય નામનો પર્વત કહેલ છે. તે પર્વત પૂર્વ અને પશ્ચિમ દિશામાં લાંબો અને ઉત્તર અને દક્ષિણ દિશામાં વિસ્તારવાળો છે. બન્ને વક્ષસ્કાર પર્વત સ્પર્શેલ છે પૂર્વ દિશા સંબંધી કોડીથી યાવત્ પૂર્વ દિશાના વક્ષસ્કાર પર્વતને પશ્ચિમ દિશા સંબંધી કોટીથી પશ્ચિમ દિશાના વક્ષસ્કાર પર્વતને એ રીતે એ પૂર્વ પશ્ચિમ બને કોટિથી અર્થાત્ ચિત્રકૂટ અને માલ્યવાનું વક્ષસ્કાર પર્વતને સ્પર્શેલ છે. આ રીતે તે ભરત વૈતાઢ્ય પર્વતો સરખો છે. કેવળ બે વાહા જીવા ધનુષ્પષ્ટ આ ત્રણે ન કહેવા આભિયોગ્ય શ્રેણીમાં સીતા મહાનદીના ઉત્તર દિશાની શ્રેણીયો ઈશાનદેવની, બાકીની સીતા મહાનદીની દક્ષિણ દિશાની શ્રેણી શકેન્દ્રની કહેલ છે. ત્યાં સિદ્ધાયતન કૂટ પૂર્વ દિશામાં છે. કચ્છ દક્ષિણ કચ્છાધ કૂટ, ખંડકઅપાત ગુહામૂટ, મણિભદ્ર, વૈતાઢ્ય, પૂર્ણભદ્ર, કૂટ, તિમિસ્ત્રગુહા, કચ્છકૂટ, વૈશ્રવણ એ નવ ફૂટ વૈતાત્ય પર્વતમાં હોય છે. હે ભગવનું ! જંબૂઢીપ નામના દ્વીપમાં મહાવિદેહવર્ષમાં ઉત્તરાર્ધ કચ્છ નામનું વિજય કહેલ છે? હે ગૌતમ! વૈતાઢ્ય પર્વતની ઉત્તર દિશામાં નીલવાનું વર્ષધર પર્વતની. દક્ષિણ દિશામાં માલ્યવાનું વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં ચિત્રકૂટ નામના વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં અહીં આગળ જંબૂદ્વીપ નામના દ્વીપમાં યાવત્ સિદ્ધ થાય છે. માલ્યવાન નામના વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં ઋષભ કૂટ નામના વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણ દિશાના મધ્ય ભાગમાં મેખલા રૂપમાં અહી આગળ જંબૂઢીપ નામના દ્વીપમાં મહાવિદેહ વર્ષમાં ઉત્તરાધ કચ્છ વિજયમાં સિંધુકુંડ નામનો કુંડ કહેલ છે. સિંધુકુંડ સાઈઠ યોજન લંબાઈ પહોળાઈથી કહેલ છે. યાવતુ ભવનના વર્ણન પર્યંતનું વર્ણન કરી લેવું. સિંધુ કુંડની ક્ષિણ દિશાના બહિષ્કરિથી સિંધુ મહાનદી નીકળીને ઉત્તરાર્ધ કચ્છ વિજયને સ્પર્શતી સાત હજાર નદીઓ વારંવાર ભરતી થકી અધો ભાગમા તિમિસ્ત્રગુહામાં વૈતાઢ્ય પર્વતને પાર કરીને દક્ષિણ દિશાના કચ્છ વિજયને સ્પર્શતી ચૌદ હજાર નદીયોથી ભરાતી ભરાતી દક્ષિણ દિશામાં સીતા મહાનદીને પ્રાપ્ત કરે છે. સમુદ્ર પ્રવેશ મૂળમાં એટલે કે ઉત્પત્તિ સ્થાનમાં અને ભરત વર્ષમાં આવેલ સિંધુ મહાનદીના જેવી આયામ વિખંભાદિ પ્રમાણથી અહીંથી આરંભીને યાવતુ બે વનખંડોથી વીંટળાતો આ કથન પર્યન્તનું પુરેપુરું વર્ણન સમજી લેવું. હે ભગવનું ક્યાં આગળ ઉત્તરાર્ધ કચ્છ વિજયમાં ઋષભ કૂટ નામનો પર્વત કહેલ છે? હે ગૌતમ ! સિંધુ ફંડની પૂર્વ દિશામાં ગંગા કંડની પશ્ચિમ દિશામાં નીલવાનું વર્ષધર પર્વતની દક્ષિણ ભાગના મધ્ય ભાગમાં અહીં આગળ ઉત્તરાર્ધ કચ્છ વિજયમાં ઋષભ કૂટ નામનો પર્વત કહેલ છે. એ પર્વત આઠ યોજન ઉપરની બાજુ ઉંચો છે ઉત્તરાર્ધ ભરત વર્ષવતિ ઋષભ કૂટ પર્વતના કથન પ્રમાણેનું ઉચ્ચત્વ, ઉદ્વેધ, વિગેરે માપ સમજી લેવું. ઉત્તરાર્ધ કચ્છ વિજયમાં ગંગાકુંડ નામનો કુંડ કહેલ છે ? હે ગૌતમ ! ચિત્રકૂટ વૃક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં 28ષભ કૂટ પર્વતની પૂર્વ દિશામાં નીલવાનું વર્ષધર પર્વતની દક્ષિણ દિશાના મધ્યભાગમાં અહીંયો ઉત્તરાર્ધ કચ્છનો ગંગાકૂટ નામનો કુંડ કહેલ છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ 198 જબુદ્ધીવપન્નતિ-૪૧૬૯ એ કુંડ સાઈઠ યોજન લંબાઈ પહોળાઈ વાળો કહેલ છે. યાવતુ વનખંડથી, વ્યાપ્ત ત્યાં સિંધુ પ્રપાત કુંડનું વર્ણન ગંગા પ્રપાતકુંડના સરખું જ કરેલ છે. ભગવનું શા કારણથી એમ કહેવામાં આનું નામ કચ્છ વિજય કહેલ છે? હે ગૌતમ! કચ્છ વિજય વૈતાઢ્ય પર્વતની દક્ષિણ દિશામાં સીતા મહાનદીની ઉત્તર દિશામાં ગંગા મહા નદીની પશ્ચિમ દિશામાં સિંધુ મહાનદીના પૂર્વ દિશામાં દક્ષિણાધ કચ્છ વિજયની બહુ મધ્ય દેશભાગમાં અહીંયાં ક્ષેમા નામની રાજધાની કહેલ છે. એ રાજધાની વિનીતા રાજધાનીની સરખી કહેવી જોઈએ. ત્યાં આગળ ક્ષેમા નામની રાજધાનીમાં કચ્છ નામધારી ચક્રવર્તી રાજા. પટખંડિશ્વર્યનો ભોગવનાર થશે. તે રાજા કેવો છે ? તે બતાવવા માટે કહે છે. મહા હિમવન્મલય મંદર મહેન્દ્રના જેવો સારવાળો મહાહિમવાનુ-હૈમવતક્ષેત્રની ઉત્તરમાં સીમાકારી વર્ષધર પર્વત. મલય-પર્વત વિશેષ, મન્દર મેરુ મહેન્દ્ર-પર્વત વિશેષ આ બધાની સરખો પ્રધાન યાવતું સઘળું ભરત ક્ષેત્રના સ્વાધીન કરણથી લઈને નિષ્ક્રમણ પ્રતિપાદક વર્ણન સિવાય સંઘળું વર્ણન કહી લેવું. યાવતું મનુષ્યભવ સંબંધી સુખ. ભોગવે છે. કચ્છ વિજય એ નામ થવાનું આ એક કારણ છે. કચ્છવિજયમાં કચ્છ દેવ રહે છે. મહદ્ધિક યાવતું એક પલ્યોપમની સ્થિતિવાળો નિવાસ કરે છે. કચ્છ વિજયને એ કારણથી એમ કહેવામાં આવે છે. આ કચ્છ વિજય છે. યાવતુ તે નિત્ય છે. ' [17-173 હે ભદત ! જંબુદ્વીપ નામક દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ચિત્રકૂટ નામક વક્ષસ્કાર પર્વત ક્યા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! સીતા મહાનદીની ઉત્તર દિશામાં નીલવન્ત વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં કચ્છ વિજયની પૂર્વ દિશામાં અને સુકચ્છ વિજયની પશ્ચિમ દિશામાં બૂલીપ નામક દ્વીપની અંદર વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં ચિત્રકૂટ નામક વક્ષસ્કાર પર્વત આવેલ છે. આ પર્વત ઉત્તરથી દક્ષિણ સુધી દઈ છે તેમજ પૂર્વ-પશ્ચિમ દિશામાં વિસ્તીર્ણ છે. એનો આયામ ૧૬૫૯ર-૨૧૯ યોજન જેટલો છે અને પ00 યોજન જેટલો એનો વિખંભ છે. નીલવન્ત વર્ષધર પર્વતની પાસે એ ચારસો યોજન જેટલી ઊંચાઈવાળી છે તેમજ આનો ઉદ્દેધ ચારસો ગાઉ જેટલો છે. એનો વિષ્ઠભ પાંચસો યોજન દલો કહેવામાં આવેલ છે પછી એ ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત નીલવન્ત વર્ષધરની પાસેથી ક્રમશ ઉત્સધ અને ઉધની પરિવૃદ્ધિ કરતો-કરતો. સીતા. મહા નદીની પાસે પાંચસો યોજન જેટલો ઊંચો થઈ જાય છે, અને આનો ઉદ્ધધ પ૦૦ ગાઉ લો થઈ જાય છે. એનો આકાર ઘોડા જેવો છે. એ સર્વાત્મના રત્નમય છે અને આકાશ તેમજ સ્ફટિકની જેમ એ નિર્મળ છે. ગ્લષ્ણ યાવતુ પ્રતિરૂપ છે. એ પર્વત બને પાર્શ્વ ભાગો તરફ બે પદ્મવર વેદિકાઓથી તેમજ બે વનખંડોથી સારી રીતે પરિવૃત છે. ચિત્રકૂટ નામક વક્ષસ્કાર પર્વતની ઉપરની ભૂમિકાનો જે ભાગ બહુ સમરમણીય છે. યાવતુ અનેક દેવ-દેવીઓ આરામ કરતી રહે છે તેમજ સૂતી, ઉઠતી-બેસતી રહે છે. આ ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત ઉપર કેટલા કૂટો આવેલા છે ? હે ગૌતમ! ચાર કૂટો આવેલા છે. સિદ્ધયતન ફૂટ ચિત્રકૂટની દક્ષિણ દિશામાં છે. ચિત્રકૂટ - કચ્છકૂટ અને ચતુર્થ સુકચ્છ કૂટ પ્રથમ જે સિદ્ધાયતન કૂટ છે, તે સીતા મહાનદીની ઉત્તર દિશામાં આવેલ છે, તેમજ ચતુર્થ જે સુકચ્છ ફૂટ છે તે નીલવન્ત વર્ષધર પર્વતની દક્ષિણ દિશા માં-દ્વિતીય ચિત્રકૂટ સૂત્રોક્ત ક્રમના બળથી સિદ્ધાયતન કૂટ પછી આવેલ છે. ત્રીજો કચ્છ કૂટ છે તે સુકચ્છ ફૂટની પહેલાં છે. ચિત્રકૂટ એવું નામ છે એનું સુપ્રસિદ્ધ થયું છે તેનું કારણ Page #109 -------------------------------------------------------------------------- ________________ વકબારી-૪ 199 અહીં ચિત્રકૂટ નામક મહર્દિક યાવતુ એક પલ્યોપમ જેટલી સ્થિતિવાળો દેવ રહે છે. હે ભદત ! એ જંબૂદીપ નામક દ્વીપમાં જે મહાવિદેહ ક્ષેત્ર છે, તેમાં સુકચ્છ નામક વિજય કયા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! સીતા મહાનદીની ઉત્તર દિશામાં નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં ગાહાવતી મહાનદીની પશ્ચિમ દિશામાં તેમજ ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં જમ્બુદ્વીપ નામક દ્વીપની અંદર વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં સુકચ્છ નામકે વિજય આવેલ છે. આ સુકચ્છ નામક વિજય ઉતરથી દક્ષિણ દિશા સુધી આયત દીર્ઘ છે પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તીર્ણ છે. પણ અહીં ક્ષેમપુરા નામક રાજધાની છે તેમાં સુકચ્છ નામક ચક્રવતી રાજા શાસન કરે છે, સુકચ્છ વિજયની પૂર્વ દિશામાં મહાકચ્છ વિજયની પશ્ચિમ દિશામાં નીલવત્તા વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં. વર્તમાન નિતંબની ઉપર એક મધ્યભાગની ઉપર જબૂઢીપ નામક દ્વીપમાં વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં ગ્રાહાવતી કુંડ નામક કુંડ આવેલ છે. રોહિતાશા કુની જેમ એનો આયામ અને વિખંભ 120 યોજન જેટલો છે. એનો પરિક્ષેપ કંઈક અલ્પ 380 યોજન જેટલો છે. 10 યોજન જેટલો એનો ઉધ છે. તે ગાતાવતી કુંડની ક્ષિણે આવેલા તોરણ થી ગાહાવતી નામક નદી નીકળી છે, અને સુકચ્છ અને મહાકચ્છ વિજયોને વિભક્ત કરતી એ 28 હજાર નદીઓથી પરિપૂર્ણ થઈને દક્ષિણ ભાગથી સીતા મહાનદીમાં પ્રવિષ્ટ થઈ ગઈ છે. એ ગાહાવતી મહાનદી પ્રવાહ માં તેમજ સીતા નદીમાં જ્યાંથી પ્રવેશ કરે છે તે સ્થાનમાં સર્વત્ર સમાન છે. આનો વિખંભ 125 યોજન જેટલો છે અને ઉદ્વેધ રા યોજન જેટલો છે. મહાવિદેહ ક્ષેત્રમાં મેર ભદ્રશાલવિજય વક્ષસ્કાર મુખવન સિવાય બધે જ અન્તર્નાદીયો કહેલી છે. તે નદીયો પૂર્વપશ્ચિમમાં વિસ્તારવાળી છે. અને તે સમાન વિસ્તારવાળી છે. હે ભદત ! મહાવિદેહ ક્ષેત્રમાં મહાકચ્છ નામક વિજય કયા સ્થળે આવેલ છે. હે ગૌતમ ! નીલવન્ત વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં સીતા મહાનર્દીની ઉત્તર દિશામાં પાકુટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં તેમજ ગ્રાહાવતી મહાનદીની પૂર્વ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર મહા કચ્છ નામે વિજય આવેલ છે. ત્યાં અરિષ્ટ નામની રાજધાની છે. મહા કચ્છનામક ચક્રવર્તી રાજા તેનો શાસન કર્યા છે. એ મહાહિમવંત ભવ સંબંધી સુખોનો ભોક્તા છે, પણ તેણે પોતાના જીવનમાં સકલ સંયમ ધારણ કર્યું નથી નીલવન્ત પર્વતની દક્ષિણ દિશામાં સીતા મહાનદીની ઉત્તર દિશામાં, મહાકચ્છ વિજયની પૂર્વ દિશામાં તેમજ કચ્છાવતીની પશ્ચિમદિશામાં મહાવિદેહની અંદર પદ્મકૂટ નામક વક્ષસ્કાર પર્વત આવેલ છે. એ પદ્મકૂટ નામક વક્ષસ્કારપર્વત ઉત્તરથી દક્ષિણ સુધી લાંબો છે તેમજ પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તીર્ણ છે. પદ્મકૂટની ઉપર ચાર ફૂટ કહે વામાં આવેલ છે. સિદ્ધાયતન કૂટ, પાકૂટ, મહાકચ્છ ફૂટ અને કચ્છાવતી કૂટ હે ભદન્ત ! મહા વિદેહ ક્ષેત્રમાં કચ્છકાવતી નામક વિજય ક્યાં સ્થળે આવેલ છે? હે ગૌતમ ! નીલવન્તની દક્ષિણ દિશામાં, સીતા મહાનદીની ઉત્તર દિશામાં, દાવતી મહાનદીની પશ્ચિમ દિશામાં તેમજ પદ્રકુટની પૂર્વ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર કચ્છકાવતી નામક વિજય આવેલ છે. દિશા તરફ દીઘ એટલે કે લાંબો છે, અને પૂર્વ અને પશ્ચિમ તરફ વિસ્તીર્ણ છે. શેષ બધું કથન કચ્છવિજયના વર્ણન મુજબ જાણી લેવું જોઈએ. યાવતું કચ્છકાવતી નામક દેવ અહીં રહે છે. હે ભદન્ત મહાવિદેહ ક્ષેત્રમાં કહા Page #110 -------------------------------------------------------------------------- ________________ 200 જંબુદ્ધીવનત્તિ- 4177 વતી નામક કુંડ કયા સ્થળે આવેલ છે? ઉત્તર દક્ષિણ હે ગૌતમ ! નીલવત્તની દક્ષિણ દિશામાં, સીતા મહાનદીની, ઉત્તર દિશામાં, દાવતી મહાનદીની પશ્ચિમ દિશામાં તેમજ પદ્મભૂટની પૂર્વ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર કચ્છાવતી નામક વિજય આવેલ છે. એ વિજય ઉત્તર દક્ષિણ દિશા તરફ દઈ એટલે કે લાંબો છે, અને પૂર્વ પશ્ચિમ તરફ વિસ્તીર્ણ છે. શેષ બધું કથન કચ્છવિજયના વર્ણન મુજબ જાણી લેવું જોઈએ. યાવતુ કચ્છકાવતી નામક દેવ અહીં રહે છે. હે ભદંત! મહાવિદેહ ક્ષેત્રમાં આવર્ત વિજય નામક વિજય કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! નીલવન્ત વર્ષ ધર પર્વતની દક્ષિણ દિશામાં સીતા મહા નદીની ઉત્તર દિશામાં નલિન કુંડ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં કહા વતી મહાનદીની પૂર્વદિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર આવર્તનાત્મક વિજય આવેલ છે. નીલવન્ત પર્વતની દક્ષિણ દિશામાં સીતા મહા નદીની ઉત્તર દિશામાં મંગલાવતી. વિજ્યની પશ્ચિમ દિશામાં અને આવત વિજયની પૂર્વ દિuમાં મહાવિદેહ ક્ષેત્રની અંદર નલિન કૂટ નામે વક્ષસ્કાર પર્વત આવેલ છે. આ નલિન કૂટ નામક વક્ષસ્કાર પર્વત ઉત્તર અને દક્ષિણમાં આયત-દીર્ઘ-લાંબો છે. તેમજ પૂર્વ પશ્ચિમમાં વિસ્તીર્ણ છે. નલિન કૂટ ઉપર ચાર કુટો આવેલા છે. સિદ્ધાયતનકૂટ, નલિન કૂટ, આવર્ત કુટ અને મંગલાવર્ત કુટ. અહીં રાજધાનીઓ ઉત્તર દિશામાં કહી છે. હે ભદન્ત મહાવિદેહ ક્ષેત્રમાં મંગલાવત નામક વિજય કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! નીલવન્ત પર્વતની દક્ષિણ દિશામાં, સીતા મહાનદીની ઉત્તર દિશામાં નલિન ફૂટની પૂર્વ દિશામાં તેમજ પંકાવતીની પશ્ચિમ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર મંગલાવર્ત નામે વિજય આવેલ છે. આ મંગલાવર્ત વિજયનું વર્ણન કચ્છવિજયના વર્ણન જેવું છે, મંગલાવી વિજયની પૂર્વદિશામાં પુષ્કલ વિજયની પશ્ચિમ દિશામાં તેમજ નીલવંત પર્વતનાં દક્ષિણ દિગ્વત નિતંબ ઉપર પકાવતી નામક કુંડ આવેલ છે. એનું પ્રમાણ ગ્રાહાવતી. કુંડ જેવું જ છે. યાવતુ આ કુંડમાંથી પંકાવતી નામે એક અંતર ની નીકળી છે અને એણે મંગલાવર્ત અને પુષ્કલાવી વિજયને વિભાજિત કયાં છે, ભદેત ! મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવર્ત નામક વિજય કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં સીતા મહાનદીની ઉત્તર દિશામાં તેમજ પંકાવતી મહાનદીની પૂર્વ દિશામાં તથા એકશૈલ નામક વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર પુષ્કલાવત નામે વિજય આવેલ છે. યાવતુ અહીં પુષ્કલ નામે મહર્તિક અને એક પલ્યોપમ જેટલી સ્થિતિવાળો દેવ રહે છે. એથી જ મેં હે ગૌતમ ! એનું નામ પુષ્કલ વિજય એવું રાખ્યું છે. પુષ્કલાવર્ત ચક્રવતી વિજયની પૂર્વ દિશામાં પુષ્કલાવતી ચક્રવર્તી વિજયની પશ્ચિમ દિશામાં તેમજ સીતા નદીની ઉત્તર દિશામાં એકશૈલ નામે વક્ષસ્કાર પર્વત આવેલ છે. એની ઉપર ચાર કટો આવેલા છે. પ્રથમ સિદ્ધાયતન કૂટ, દ્વિતીય એશલ કૂટ, પુષ્કલાવત કૂટ પુષ્કલાવતી કૂટ, યાવતું ત્યાં એકૌલ નામ મહર્બિક દેવ રહે છે. એથી એનું નામ “એકશેલ” રાખવામાં આવેલ છે. હે ભદત ! મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી નામે ચક્રવર્તી વિજય કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ, નીલવન્ત પર્વતની દક્ષિણ દિશામાં, સીતા નદીની ઉત્તર દિશામાં ઉત્તર દિગ્દર્તી સીતા મુખ વનની પશ્ચિમ દક્ષિણ દિશામાં, સીતા નદીની ઉતર દિશામાન Page #111 -------------------------------------------------------------------------- ________________ વખારો-૪ 201 ઉત્તર દિગ્વતી સીતા મુખ વનની પશ્ચિમ દિશામાં એકશૈલ નામક વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર પુષ્કલાવત નામક વિજય આવેલ છે. એ ઉત્તરથી દક્ષિણ સુધી આયત-દીર્ઘ છે તેમજ પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તૃત છે. 174-177] હે ભદત ! મહાવિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદીની ઉત્તર દિશામાં આવેલ સીતામુખ વન નામે વન કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! નીલવન્ત પર્વતની દક્ષિણ દિશામાં, સીતા નદીની ઉત્તર દિશામાં, પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તેમજ પુષ્કલાવતી નામક ચક્રવતી વિજયની પૂર્વ દિશાનાં, સીતા મુખવન નામે વન આવેલું છે. એ વન ઉત્તરથી દક્ષિણ દિશા સુધી દીર્ઘ છે અને પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તીર્ણ છે. એનો આયામ ૧૪પ૯૨-૨૪૧૯ યોજન જેટલો છે. સીતા નદીની નદીની પાસે એનો વિખંભ ર૯૨૨ યોજન જેટલો છે. પછી એ ક્રમશઃ ઘટતો અને નીલવન્ત વર્ષધર પર્વતની પાસે એનો વિખંભ 119 ભાગ પ્રમાણ રહી ગયો છે. આ સીતા મહાનદીનું ઉત્તર મુખવન એક પઘવર વેદિકાથી અને એક વનખંડથી સંપરિક્ષિપ્ત છે-હવે સૂત્રકાર દરેક દરેક વિજયમાં જે-જે રાજધાની છે, તેનું નામ નિર્દેશ કરતા કહે છે - ક્ષેમાં 1, ક્ષેમપુરા 2, અરિષ્ઠા-૩, અરિષ્ઠપુરા-૪, ખડી પ, મંજૂષા-૬, ઔષધી 7 અને પુંડરી કિણી 8. એ આઠ રાજધાનીઓ કચ્છાદિ વિજયમાં યથાક્રમે છે. એ 8 રાજધાની ઓ શીતા મહાનદીની ઉત્તર દિશામાં આવેલા વિજયના દક્ષિણાદ્ધ મધ્યમાં ખંડમાં છે. એ પૂર્વોક્ત કચ્છાદિ વિજયોમાં પ્રતિ વૈતાઢ્ય પર્વતની ઉપર બે શ્રેણીઓના ભાવથી તેમજ એટલી જ અભિયોગ્ય શ્રેણીઓના સદૂભાવથી સોળ વિદ્યાધર શ્રેણીઓ અને સોળ આભિયોગ શ્રેણીઓ ઈશાની છે. સર્વે વિજયોની વક્તવ્યતા કચ્છવિજય સમાન જાણવી. તેમજ તે વિજયોના જેવાં નામો છે, તે નામ અનુસાર જ ત્યાં ચક્રવર્તી રાજાઓના નામો છે. તેમજ કુલ 16 વક્ષસ્કાર પર્વતો થાય છે. તે સર્વ વક્ષસ્કાર પર્વત વિષેની વક્તવ્યતા ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની વક્તવ્યતા જેવી છે. દરેક વક્ષસ્કાર પર્વત ઉપર ચાર-ચાર કૂટો પ્રકટ કરવામાં આવેલા છે. તેમજ 12 અંતર નદીઓની વક્તવ્યતા ગ્રાહા વતી નદીના બન્ને પાર્શ્વભાગોમાં બે પાવરવેદિકા અને બે વનખંડો સુધી વક્તવ્યતા. જેવી છે હે ભત ! એક લાખ યોજન વિસ્તારવાળા બૂઢીપ નામક આ દ્વીપના મહા. વિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદીના દક્ષિણ ભાગ સીતામુખવન નામે વન ક્યા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! જેવું કથન સીતા મહાનદીના ઉત્તર દિશ્વર્તી સીતા મુખવન નામક વન વિષે સ્પષ્ટ કરવામાં આવેલ છે, તેવું જ કથન આ દક્ષિણ દિશ્વર્તી સીતા મુખવન નામક વનવિષે પણ જાણી લેવું જોઈએ. પણ ઉત્તરદિશ્વર્તી સીતા મુખવનની. અપેક્ષાએ જે આ વનના કથનમાં વિશેષતા છે. તે આ પ્રમાણે છે કે આ દક્ષિણ દિગ્વતી સીતા મુખવન નિષધ વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં સીતા મહાનદીની દક્ષિણદિશામાં, પૂર્વ દિગ્દર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં અને વિદેહના દ્વિતીય ભાગમાં આવેલ વત્સ નામક પ્રથમ વિજયની પૂર્વ દિશા તરફ જંબૂઢીપવિદેહમાં છે. આ વન ઉત્તરથી દક્ષિણ સુધી દીર્ઘ છે, વગેરે હે ભદત ! જેબૂદ્વીપમાં, મહાવિદેહ ક્ષેત્રમાં વન્સ નામક વિજય ક્યા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! નિષધ વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં, સીતા મહાનદીની દક્ષિણ Page #112 -------------------------------------------------------------------------- ________________ 202 જંબદ્ધવપત્તિ-૪/૧૭૭ દિશામાં, દક્ષિણ દિશ્વર્તી સીતા મુખવનની પશ્ચિમ દિશામાં, ત્રિકૂટ વક્ષસ્કાર પર્વતની પૂર્વદિશામાં, જંબૂદ્વીપ નામક દ્વીપમાં વર્તમાન વિદેહ ક્ષેત્રમહાવિદેહની અંદર વન્સ નામક વિજય આવેલ છે. અહીં સુસીમાં નામે રાજધાની છે. અહીં ચિત્ર કૂટ નામે વક્ષસ્કાર પર્વત છે અને સુવત્સ વિજય છે અહીં કુંડલા નામક રાજધાની છે અને તખલા નામક નદી છે. મહાવત્સ નામક વિજય છે અને અપરાજિતા નામક રાજધાની છે. વૈશ્રવણ કૂટ નામક વક્ષસ્કાર પર્વત છે. વસાવતી વિજય છે અને એમાં પ્રભંકરા નામક રાજધાની છે. મત્તલા નામે નદી છે. રમ્ય નામક વિજય છે, અંકાવતી નામે એમાં રાજધાની છે. અંજન નામક વક્ષસ્કાર પર્વત છે. રમ્યક નામે વિજય છે. પદ્માવતી રાજધાની છે. અને ઉન્મત્ત જલા નામક નદી છે. રમણીય નામક વિજય છે. શુભા નામક રાજધાની છે અને માતજન નામક વક્ષસ્કાર પર્વત છે. મંગલાવતી વિજય છે. રત્ન સંચયા નામક રાજધાની છે. એ સર્વ રાજધાનીઓ શીતા મહાનદીની દક્ષિણ દિશામાં છે એથી એ વિજયના ઉત્તરાર્ધ મધ્ય ખંડોમાં વ્યવસ્થિત છે. આ પ્રમાણે જેમ સીતાના ઉત્તર દિગ્વત પાર્થભાગ વિષે વર્ણન કરવામાં આવેલું છે, તેવું આ સીતા નદીના દક્ષિણ. દિશ્વર્તી પશ્ચિમ ભાગ પણ કહેવામાં આવેલ છે. જે પ્રમાણે પ્રથમ વિભાગના પ્રારંભમાં કચ્છ વિજય વિષે કહેવામાં આવેલું છે તે પ્રમાણે આ દ્વિતીય વિભાગના પ્રારંભમાં દક્ષિણદિગ્વતી સીતામુખ વન વિષે પણ સમજવું જોઈએ. આ વક્ષસ્કાર પર્વતો છે. જેમ કે વૈશ્રમણ કૂટ, અંજણ ફૂટ અને માયંજન કૂટ તપ્તજલા 1, મત્તજલા, 2, અને ઉન્મત્તજલા એ બધી નદીઓ છે. આ વિજયો છે - વત્સ, સુવત્સ, મહાવત્સ, વત્સકાવતી, રમ્ય, રમ્યક, રમણીય અને મંગલાવતી. આ રાજધા નીઓ છે સુસીમા, કુંડલા, અપરાજિતા, પ્રભંકરા, અંકાવતી, પદ્માવતી. શુભા અને રત્નસંચયા વત્સવિજયની દક્ષિણ દિશામાં નિષધ પર્વત છે અને ઉત્તર દિશામાં સીતા મહાનદી છે તેમજ પૂર્વ દિશામાં સીતા મુખવન છે અને પશ્ચિમ દિશામાં ત્રિકુટ વક્ષસ્કાર પર્વત છે. સુસીમાં અહીં રાજધાની છે. એનું પ્રમાણ અયોધ્યા જેવું છે, વત્સ વિજય પછી જ ત્રિકૂટ નામક વક્ષસ્કાર પર્વત છે અને આ પશ્ચિમ દિશામાં છે. ત્રિકૂટ વક્ષસ્કાર પર્વત પછી સુવત્સ નામક વિજય છે. આ અનંતરીત ક્રમ મુજબ તપ્ત જલા નામે નદી છે. ત્યાર બાદ મહાવત્સ નામક વિજય છે. ત્યાર બાદ વૈશ્રમણ કૂટ છે. પછી વત્સાવતી વિજય છે. ત્યાર બાદ મજલા નામક નદી છે. ઈત્યાદિ રૂપમાં શેષ કથન સમજી લેવું જોઈએ. [178-180] હે ભદન્ત ! કયા સ્થળે આ જંબૂદ્વીપની અંદર મહાવિદેહ ક્ષેત્રમાં સૌમનસ નામ વક્ષસ્કાર પર્વત કહેવામાં આવેલ છે? હે ગૌતમ! નિષધ વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં મંદર પર્વતની આગ્નેય વિદિશામાં મંગલાવતી વિજયની પશ્ચિમદિશામાં તેમજ દેવકુરુક્ષેત્રની પૂર્વદિશામાં જબૂદ્વીપ નામક દ્વીપની અંદર વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં સૌમનસ નામક અતિ રમણીય વક્ષસ્કાર પર્વત આવેલ છે. આ વક્ષસ્કાર ઉત્તર થી દક્ષિણ સુધી દીર્ઘ છે, અને પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તીર્ણ છે. જે પ્રમાણે માલ્યવાન પર્વતના વર્ણન વિષે કથન કરવામાં આવેલું છે. તેવું જ વર્ણન આ પર્વતનું છે, પણ આ સૌમનસ નામક વક્ષસ્કાર પર્વત સત્યના રત્નમય છે. આકાશ અને સ્ફટિકની જેમ નિર્મળ યાવતુ પ્રતિરૂપ છે. સૌમનસ નામક વક્ષસ્કાર પર્વત નિષધ વર્ષધર પર્વતની પાસે આવેલ છે અને તે ચારસો યોજન જેટલો ઊંચો છે. અને ચારસો ગાઉ જેટલો Page #113 -------------------------------------------------------------------------- ________________ વખાર-જ 203 પ્રમાણમાં ઉધવાળો છે શેષ બધું વિખંભ વગેરેના સંબંધમાં કથન માલ્યવાન વક્ષસ્કાર પર્વતના પ્રકરણ જેવું જ છે. અહીં અનેક દેવ-દેવીઓ આવીને વિશ્રામ કરે છે, આરામ કરે છે. એ દેવ દેવીઓ સરલ સ્વભાવવાળાં હોય છે. અને શુભ ભાવનાવાળા હોય છે તેમજ સૌમનસ નામક દેવ કે જે મહર્તિક વગેરે વિશેષણો વાળોછેઅહીં રહે છે.એથીયે ગૌતમ! એનું નામ એવું રાખવામાં આવ્યું છે. અહીં સાત કૂટો આવેલા છે. સિયતન ફૂટ 1. સૌમનસ ફૂટ 2, મંગલાવતી કૂટ 3, દેવકુર ફૂટ 4, વિમલ કૂટ 5, કંચન ફૂટ 6 અને વશિષ્ઠ કૂટ 7 આ પ્રમાણે પ્રારંભથી માંડીને સૌમનસ પર્વત સુધીના જેટલા કૂટો કહેવામાં આવેલા છે, તે બધા પાંચસો યોજન પ્રમાણવાળા છે. હે ભદત ! સૌમનસ વક્ષસ્કાર પર્વત ઉપર સિદ્ધાયતન નામનો કૂટ કયા સ્થળે આવેલ છે? મેરુગિરિની પાસે તેની દક્ષિણ પૂર્વ દિશાના અન્તરાલમાં સિદ્ધાયતન ફૂટ છે. તે કૂટની દક્ષિણ પૂર્વ દિશાના અંતરાલમાં દ્વિતીય સૌમનસ ફૂટ આવેલ છે. અને તેની પણ દક્ષિણ પૂર્વ દિશાના અંતરાલામાં તૃતીય મંગલાવતી કૂટ આવેલ છે. એ ત્રણ કૂટો વિદિભાવી છે. મંગલાવતી કૂટની દક્ષિણ પૂર્વ દિશામાં અંતરાલમાં અને પંચમ વિમળા કૂટની ઉત્તર દિશામાં ચતુર્થ દેવકુર નામક કૂટ આવેલ છે. દેવકર ફૂટની દક્ષિણ દિશામાં પંચમ વિમળ ફૂટ આવેલ છે. વિમળ ફૂટની દક્ષિણ દિશામાં ષષ્ઠ કાંચન કૂટ આવેલ છે. એ બધા કૂટો સવત્મિના રત્નમય છે. પરિણામમાં એ બધા હિમવતના કૂટ તુલ્ય છે. અહીં પ્રાસાદાદિક બધું તે પ્રમાણે જ છે. વિમળ ફૂટ ઉપર અને કાંચન કૂટ ઉપર ફક્ત સુવા અને વત્સમિત્રા એ બે દેવીઓ રહે છે અને શેષ કૂટો ઉપર એટલે કે પાંચ કૂટો ઉપર ફૂટ સદ્રશ નામવાળા દેવો રહે છે. એમની રાજધાનીઓ મેરની દક્ષિણ દિશામાં છે. હે ભદત! મહાવિદેહમાં દેવકર કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ! મન્દર પર્વતની. દક્ષિણ. દિશામાં, નિષધ વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં, વિદ્યુ—ભ વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં તેમજ સૌમનસ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર દેવકુર નામે કર આવેલ છે, એ કરઓ પૂર્વથી પશ્ચિમ સુધી દઈ છે અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તીર્ણ છે. એમનો વિસ્તાર ૧૧૮૪ર-૨૧૯ યોજન પ્રમાણ છે એમનું શેષ બધું વર્ણન ઉત્તરકના વર્ણન જેવું છે. એજ કે એમની વંશપરંપરાનો ત્રિકાલમાં પણ વિચ્છેદ શક્ય નથી. એમના શરીરનો ગંધ પદ્મના ગંધ જેવો છે. વગેરે પહેલાં કહેવાઈ ગયું છે. [181-18] હે ભદત ! દેવકુરુમાં ચિત્ર અને વિચિત્ર નામક એ બે પર્વતો કયા. સ્થળે આવેલા છે ? હે ગૌતમ ! નિષધ વર્ષધર પર્વતના ઉત્તર દિગ્વતી ચરમાન્સથી 834-47 યોજન એટલે દૂર સીતોદા મહાનદીની પૂર્વ- પશ્ચિમ દિશાના અન્તરાલમાં બને કિનારાઓ ઉપર એ ચિત્રવિચિત્ર નામે બે પર્વતો આવેલા છે. જે વર્ણન યમક પર્વતોના સંદર્ભમાં કરવામાં આવેલું છે. તે ચિત્રવિચિત્ર પર્વતના ઉત્તરદિશ્વર્તી ચારમાન્સથી 834-47 યોજન જેટલે દૂર સીતોદ મહાનદીના ઠીક મધ્યભાગમાં નિષધ નામે દ્રહ છે જે વક્તવ્યતા ઉત્તરકુરુમાં નીલવંત, ઉત્તરકુરું, ચન્દ્ર, ઐરાવત અને માલવન્ત. એ પાંચ દ્રહો વિષે કહેવામાં આવેલી છે, તેજ વક્તવ્યતા, નિષધ, દેવકુ, સૂર, સુલટ અને વિદ્યુપ્રભ એ પાંચ દ્રહોની પણ કહેવામાં આવેલી છે. એવું જાણી લેવું જોઇએ. હે ભગવનુ દેવકરૂ નામના કુરૂમાં કૂટ શાલ્મલીપીઠ ક્યાં આવેલ છે? હે ગૌતમ! મન્દર પર્વતના નૈઋત્ય કોણમાં. નિષધવર્ષધર પર્વતની ઉત્તર દિશામાં, વિધુપ્રભ Page #114 -------------------------------------------------------------------------- ________________ 204 જંબુદ્વિવપનત્તિ-૪/૧૮૬ વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં અને શીતોદા મહાનદીની પશ્ચિમ દિશામાં, દેવકરના પશ્ચિમાદ્ધના-બહુમધ્ય દેશભાગમાં, દેવકુર ક્ષેત્રમાં કૂટ શાલ્મલીપીઠ આવેલ છે. જે વક્તવ્યતા જળૂ નામક સુદર્શનાની છે તેજ વક્તવ્યતા આ શાલ્મલીપીઠની પણ છે, અહીં ગરુડ દેવ રહે છે. અને ત્યાં અનાદ્રત દેવ રહે છે. એની રાજધાની મેરની દક્ષિણ દિશામાં છે પ્રાસાદ ભગવનાદિક વિષેનું કથન જબૂસુદર્શનના પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે તેવું જ અહીં પણ સમજવું જોઈએ. યાવત્ દેવકુરુ નામક દેવ અહીં રહે છે, એની એક પલ્યોપમ જેટલી સ્થિતિ છે. વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં વિધુત્રભ નામક વક્ષસ્કાર પર્વત કયા સ્થળે આવેલ છે ? નિષધ વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં, મેરુ પર્વતના દક્ષિણ પશ્ચિમના કોણમાં, દેવકુરની પશ્ચિમ દિશામાં અને પવા વિજયની પૂર્વ દિશામાં જંબૂઢીપની અંદર વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં વિધુત્રભ નામે વક્ષસ્કાર પર્વત આવેલા છે. આ વક્ષસ્કાર પર્વત ઉત્તરથી દક્ષિણ સુધી દીધું છે. આ પ્રમાણે માલ્યવત્તપર્વતના જેવુંજ કથન અહીં પણ સમજવું જોઈએ. આ પર્વત સર્વાત્મના તપનીયમય છે. આકાશ અને સ્ફટિકવત નિર્મળ છે. યાવતુ એની ઉપર ઘણાં વ્યન્તર દેવ અને દેવીઓ આવીને વિશ્રામ કરે છે અને આરામ કરે છે. હે ભદન્ત ! વિધુત્રભ વક્ષસ્કાર પર્વત ઉપર કેટલા કૂટો આવેલા છે? હે ગૌતમ ! નવ કુટો આવેલા છે. સિદ્ધાયતન કૂટ, વિદ્યાભ કૂટ, દેવકુર ફૂટ, પઘકૂટ, કનક કૂટ, સ્વસ્તિક કૂટ, સીતાદા ફૂટ, શતક્નલ ફૂટ અને હરિ કૂટ, એમાં જે વિધુ...ભ વક્ષસ્કાર પર્વત વિશેષ જેવા નામવાળો ફૂટ છે, તેનું નામ વિદ્યુ—ભ ફૂટ છે. દેવકુરુ જેવા નામવાળો દેવકર ફૂટ છે. પક્ષ્મ નામક વિજયના જેવા નામવાળો પક્ષ્મ કૂટ છે. દક્ષિણ શ્રેણીનો જે અધિપતિ વિદ્યકુમારેન્દ્ર છે, તેનો જે કૂટ છે તે હરિકૂટ છે. એ નવ ફૂટનો આ સિદ્ધ આદિ ગાથા વડે સંગ્રહ કરવામાં આવેલ છે. એમાં હરિકૂટને બાદ કરી શેષ જે આઠ કૂળે છે તે દરેક દરેક પાંચસો યોજન જેટલા છે. હરિકૂટનું પ્રમાણ એક હજાર યોજન જેટલું છે. હે ભદત ! વિધુત્રભ વક્ષસ્કાર પર્વત ઉપર સિદ્ધાયતન કૂટ ક્યાં સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! મેરુના દક્ષિણ-પશ્ચિમ કોણમાં મેર સમીપવતી પ્રથમ સિદ્ધાયતન ફૂટ આવેલ છે. સિદ્વાયતન ફૂટની નૈઋત્ય વિદિશામાં વિદ્યુપ્રભ આવેલા વિદ્યુભ કૂટની નૈઋત્ય વિદિશામાં દેવકુર ફૂટ આવેલ છે. દેવકુરુની નૈઋત્ય વિદિશામાં પહ્મકૂટ આવેલ છે. પદ્મ કૂટની નૈઋત્ય વિદિશામાં અને સ્વસ્તિક કૂટની ઉત્તર દિશામાં પાંચમો કનકકૂટ નામનો કૂટ આવેલ છે. કનકકૂટની દક્ષિણ દિશામાં સ્વસ્તિક કૂટ નામનો છઠ્ઠો ફૂટ આવેલ છે. સ્વસ્તિક કૂટની દક્ષિણ દિશામાં શતવલ નામક અષ્ટમ કૂટ આવેલ છે. નવમો જે હરિકૂટ છે તે શીતાદા કૂટની દક્ષિણ દિશામાં નિષધ પર્વતની પાસે આવેલ છે. જેવો માલ્યવત્ત વક્ષસ્કાર પર્વતનો હરિસ્સહ નામક કૂટ છે તેવો જ આ હરિકૂટ પણ છે. જે પ્રમાણે દક્ષિણ દિશામાં ચમચંચા નામે રાજધાની આવેલી છે તેવું જ વર્ણન અહીંની રાજધાનીનું પણ છે. હરિકૂટની રાજધાની પણ મેરુની દક્ષિણ દિશામાં છે. કનક કૂટ અને સૌવસ્તિક કુટ એ બે કટ ઉપર વારિસેણા એક બલાહકા એ બે દિક્કકુમારિકાઓ રહે છે. અવશિષ્ટ વિધુત્રભ વગેરે કૂટો ઉપર કૂટના જેવા નામવાળા દેવો કહે છે. એમની રાજધાનીઓ મેરુની દક્ષિણ દિશામાં આવેલી છે. આ વિદ્યુતપ્રભ નામક વક્ષસ્કાર પર્વત વિધુતની જેમ Page #115 -------------------------------------------------------------------------- ________________ વખારો-૪ 205 રક્તવર્ણ હોવાથી દિશાઓ અને વિદિશાઓમાં ચમકતો રહે છે. એથી લોકોને એવું લાગે છે કે એ વિદ્યુતનો પ્રકાશ જ છે. ભાસ્વર હોવાથી એ પોતાના નિકટવર્તી પદાર્થોને પણ પ્રકાશયુક્ત કરે છે અને સ્વયં પણ પ્રકાશિત થાય છે. એથી જ હે ગૌતમ ! મેં એનું નામ વિધુત્રભ એવું કહ્યું છે. બીજી વાત એ છે કે અહીં વિઘુપ્રભ નામે દેવ રહે છે, એની એક પલ્યોપમ જેટલી સ્થિતિ છે. વિદ્યુત જેવી આભાવાળા હોવાથી તેમજ વિધુત્રભ દેવનું નિવાસ સ્થાન હોવા બદલ આ પર્વતને વિદ્યુપ્રભા નામથી સંબોધમાં આવે છે. 187-19e આ પ્રમાણે પદ્મ નામક વિજય છે, તેમાં અશ્વપુરી નામક રાજધાની છે. અને અંકાવતી નામક વક્ષસ્કાર પર્વત છે. સુપઝ્મ નામક વિજય છે. સીંહપુરી નામક રાજધાની છે. ક્ષીરોદાનામક એમાં મહાનદી છે. મહાપર્મ નામક વિજય છે. એમાં મહાપુરી નામક રાજધાની છે અને પદ્માવતી નામક વક્ષસ્કાર પર્વત છે. પહ્માં વતી નામક વિજય છે. એમાં વિજ્યપુરી નામક રાજધાની છે. શીતસ્ત્રોત નામક મહા નદી છે. શંખ નામક વિજય છે. એમાં અપરાજિતા નામક રાજધાની છે અને આશીવિષ નામક વક્ષસ્કાર પર્વત છે. કમુદ નામક વિજય છે. એમાં અરજી નામક રાજધાની છે. અને અત્તવાહિની નામક મહાનદી છે. નલિન નામે વિજય છે. એમાં અશોકા નામક રાજધાની છે અને સુખાવહ નામક વક્ષસ્કાર પર્વત છે. નલિનાવતી વિજય છે એમાં વીતશોકા નામક રાજધાની છે અને દક્ષિણ દિશામાં આવેલ શીતદામુખ વનખંડ છે. દક્ષિણાત્ય શીતા મુખવનના કથન પ્રમાણે જ ઉત્તર દિભાવી શીતોદા મુખવનખંડમાં. પણ એવું જ કથન સમજી લેવું જોઈએ. - શીતા મહાનદીના ઉત્તર દિશ્વર્તી મુખવનખંડમાં વપ્ર નામક વિજય છે. વિજ્યા. નામે રાજધાની છે. અને ચન્દ્ર નામક વક્ષસ્કાર પર્વત છે. સુવપ્ર નામક વિજય છે. વૈજયન્તી નામે રાજધાની છે અને ઉર્મિમાલિની નામની નદી છે. મહાવપ્ર નામક વિજય છે. જયન્તી નામક રાજધાની છે અને સૂર નામે વક્ષસ્કાર પર્વત છે. વપ્રાવતી નામક વિજય છે. અપરાજિતા નામે રાજધાની છે અને કેનમાલિની નામક નદી છે. વર્લ્સ નામે વિજય છે, ચક્રપુરી નામક રાજધાની છે અને નાગ નામક વક્ષસ્કાર પર્વત છે. સુવઘુ નામે વિજય છે. એમાં ખગ પુરી નામક રાજધાની છે અને ગંભીર માલિની નામક અન્તર નદી છે. ગંધિલ્લ નામક વિજય છે. અવધ્યા નામક રાજધાની છે અને દેવ નામે વક્ષસ્કાર પર્વત છે. આઠમો વિજય ગંધિલાવતી નામે છે. એમાં અયોધ્યા નામક રાજધાની છે. આ પ્રમાણે મંદર પર્વતના પશ્ચિમ દિશ્વર્તી પાર્શ્વભાગ વિષે પણ વર્ણન સમજી લેવું જોઈએ ત્યાં શીતોદ્ય મહાનદીના દક્ષિણ દિશ્વર્તી ભૂલ પર એ વિજયો આવેલા છે તેમના નામો આ પ્રમાણે પદ્મ સુપર્મ, મહાપક્ષ્મ, પલ્મકાવતી, શંખ, કુમુદ, નલિન અને નલિનાવતી. ત્યાં આ પ્રમાણે રાજધાનીઓ છે અશ્વપુરી, સિંહપુરી, મહાપુરી, વિજયપુરી, અપરાજિતા. અરજા અશોક, અને વીત શોકા આ પ્રમાણે ત્યાં વિક્ષ સ્કાર પર્વતો આવેલા છે. અંક, અંકાવતી, પહ્માવતી, આશીવિષ અને સુખાવહ આ પરિપાટી રૂપ વિસ્તાર ક્રમમાં ફૂટ જેવા નામવાળા બળે વિજ્યો આવેલા છે, ચિત્ર કૂટ નામક વક્ષસ્કાર ગિરિની ઉપર ચાર ફૂટો આવેલા છે. તેમાં કચ્છકૂટ અને સુકુચ્છકૂટ એ કૂટો ત્રીજા અને ચોથા સ્થાન ઉપર આવેલા છે. અને એમના નામ જેવા જ કચ્છવિજય અને સુકચ્છ વિજય આવેલ છે. શીતોદા મહાનદીનું દક્ષિણ Page #116 -------------------------------------------------------------------------- ________________ 206 જંબુઢીવપન્નત્તિ. 197 દિગ્વત અને ઉત્તર દિગ્વતિ મુખવન વિષે પણ કહી લેવું જોઇએ. ઉત્તર દિશ્વત પાર્શ્વભાગમાં એ વિજયો આવેલા છે. વિજયોના નામો આ પ્રમાણે છે- વખ, સુવપ્ર, મહાવપ્ર, વખાકાવતી, વલ્થ, સુવલ્ગ, ગલ્પિલ અને ગન્ધિલાવતી. રાજધાનીઓ અને તેમના નામો આ પ્રમાણે છે વિજ્યા, વૈજયન્તી યન્તી, અપરાજિતા, ચક્કપુરી, ખગ પુરી, અવધ્યા અને અયોધ્યા. વક્ષસ્કાર પર્વતો છે. તેમના નામો પ્રમાણે છે ચન્દ્ર પર્વત, સૂર્ય પર્વત અને નાગ પર્વત. આ નદીઓ છે-કે જેઓ સીતા મહા નદીના દક્ષિણ દિગ્દર્ટી કૂલ ઉપર છે-એક ક્ષીરોદા અને બીજી શીત:સ્રોતા. હવે સીતા મહાનદીની ઉત્તર દિશ્વર્તી તટ પર આવેલા વપ્ર, સુવપ્ર, મહાવપ્ર તેમજ વપ્રાવતી વિજ્યોની જે અન્તર નદીઓ છે તેમના નામો બતાવવામાં આવે છે. ઉર્મિલાનિની, ફેન માલિની, ગંભીર માલિની. વક્ષસ્કારોની આનુપૂર્વમાં બબ્બે કૂટો પોત-પોતાના વિજયના જેવા નામવાળા જાણવા. [194-196] હે ભદન્ત ! આ જંબૂઢીપ નામક દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં મંદિર નામક પર્વત ક્યા સ્થળે આવેલ છે ? હે ગૌતમ! ઉત્તર કુરની દક્ષિણ દિશામાં દેવકુની ઉત્તર દિશામાં પૂર્વ વિદેહ ક્ષેત્રની પશ્ચિમ દિશામાં, તેમજ અપરવિદેહ ક્ષેત્રની પૂર્વ દિશામાં જંબૂદ્વીપની અંદર ઠીક તેના મધ્યભાગમાં મન્દર નામક પર્વત આવેલ છે. આ પર્વતની ઊંચાઈ 99 હજાર યોજન જેટલી છે. એક હજાર જેટલો એનો ઉદ્વેધ છે. 10901011 યોજન મૂળમાં એનો વિસ્તાર છે. પૃથ્વી ઉપર એનો વિસ્તાર 10 હજાર યોજના જેટલો છે. ત્યાર બાદ અનુક્રમે ક્ષીણ થતો-થતો ઉપર એનો વિસ્તાર 1 હજાર યોજના જેટલો રહી ગયો છે. મૂલમાં એનો પરિક્ષેપ 31910-311 યોજન જેટલો છે અને ઉપરના ભાગમાં એનો પરિક્ષેપ કંઈક વધારે ૩૧૬ર જેટલો છે. આમ આ મૂળમાં વિસ્તીર્ણ થઈ ગયો છે, મધ્યમાં સંક્ષિપ્ત થઈ ગયો છે. અને ઉપરના ભાગમાં પાતળો થઇ ગયો છે. એથી એનો આકાર ગાયના પૂંછના આકાર જેવો થઈ ગયો છે. એ સર્વાત્મના નિમલ છે, આકાશ અને સ્ફટિક જેવો એ નિર્મળ તેમજ શ્લણ વગેરે વિશેષ ણોથી યુક્ત છે. પદ્મવર વેદિકાથી અને એક વનખંડથી ચોમેર સારી રીતે વીંટળાયેલું છે. હે ભદત ! મન્દર પર્વત ઉપર કેટલા વનો આવેલા છે? હે ગૌતમ ! ચાર વનો કહેવામાં આવેલા છે. ભદ્રશાલવન, નંદનવન, સૌમનસવન અને પંડકવન. આ પૃથ્વી ઉપર વર્તમાન સુમેરુ પર્વતની ઉપર ભદ્રશાલ વન આવેલું છે. આ વન પૂર્વથી પશ્ચિમ સુધી દીર્ઘ છે. અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તીર્ણ છે, આ વન સૌમનસા વિધુત્રભ, ગંધમાદન અને માલ્યવાન એ વક્ષસ્કાર પર્વતોથી તેમજ સીતા સીતાદા મહાનદીઓથી. આઠ વિભાગ રૂપમાં વિભક્ત કરવામાં આવેલ છે. તેમજ ઉત્તર દક્ષિણ દિશામાં એનો વિધ્વંભ ૨પ૦-૨પ૦ યોજન જેટલો છે. તે ભદ્રશાલવન. એક પાવરવેદિકા અને એક વનખંડથી ચોમેર સારી રીતે વીંટળાયેલું છે. મંદિર પર્વતની પૂર્વ દિશામાં ભદ્રશાલ વન આવેલું છે. એનાથી પ૦ યોજન આગળ જતાં ઉપર એક અતીવ વિશાળ સિદ્ધાયતન આવેલું છે. આ સિદ્ધાયતન આયામની અપેક્ષાએ 50 યોજન જેટલું છે. અને વિખંભની અપેક્ષાએ એ 25 યોજન જેટલું છે. એની ઊંચાઈ 36 યોજન જેટલી છે. સહ સ્તંભો ઉપર ઊભું છે. આ સિદ્ધાયતનની ત્રણ દિશાઓમાં ત્રણ દરવાજાઓ આવેલા છે. એ દ્વારો આઠ યોજન જેટલા ઊંચા છે. ચાર યોજન જેટલા એ દ્વારોનો વિખંભ છે, અને Page #117 -------------------------------------------------------------------------- ________________ વષ્કારો-૪ 207 આટલો જ એમનો પ્રવેશ છે. એ દ્વારો જેત વર્ણવાળાં છે. એમના જે શિખરો છે તે સુંદર સુવર્ણ નિમિત છે. તે ભૂમીભાગના ઠીક મધ્ય ભાગમાં એક વિશાળ મહિપીઠિકા આવેલી છે. તેનો આયામવિખંભ આઠ યોજન જેટલો છે. એનો બાહલ્ય એટલે કે મોટાઈ ચાર યોજન જેટલી છે. આ સર્વાત્મના રત્નમયી છે, અને આકાશ તેમજ સ્ફટિક મણિવતું નિર્મળ છે. મણિપીઠિકાની ઉપર એક દેવચ્છન્દ એટલે કે દેવોને બેસવા માટેનું આસન છે તે આસનનો આયામ-વિખંભ આઠ યોજન જેટલો છે અને તેની ઊંચાઈ પણ કિંઈક વધારે આઠ યોજન જેટલી છે. યાવતું ત્યાં જિન પ્રતિમાઓ છે. અહીં જિન પ્રતિમા ઓથી અરિહંત પ્રતિમાજ સમજાવી આ દેવચ્છેદ સવત્મિના રત્નમય છે. યાવતુ અહીં 108 ધૂપ કટાહો છે. મંદર પર્વતની દક્ષિણ દિશામાં ભદ્રશાલ વનમાં પ૦ યોજન આગળ જવાથી ઉપર ભદ્રશાલવનમાં પ૦ યોજન પ્રવિષ્ટ થયા પછી, મન્દર પર્વતની ચોમેર, ભદ્રશાલ વનમાં ચાર સિદ્ધાયતનો આવેલા છે. મન્દર પર્વતના ઈશાન કોણમાં ભદ્રશાલવનને 50 યોજન વટાવી જઈએ ત્યારબાદ જે સ્થાન આવે છે ત્યાં નન્દા નામક ચાર શાશ્વત પુષ્કરિણીઓ છે તેમના નામો આ પ્રમાણે છે પદ્મા, પપ્રભ, કુમુદા અને કુમુદપ્રભા. પુષ્કરિણીઓ આયામની અપેક્ષાએ 50 યોજન જેટલી છે. અને વિખંભની અપેક્ષાએ 25 યોજન જેટલી છે. તેમજ એમની ગંભીરતા 10 યોજન-જેટલી છે. ચારે દિશાઓમાં તોરણ-બહિદ્ધર છે. પુષ્કરણીના મધ્ય ભાગમાં આવેલ પ્રાસાદાવતંસક ઊંચાઈમાં 5 યોજન જેટલો છે. ૨પ૦ યોજન જેટલો એનો વિષ્કક છે. આ પ્રમાણે જ મન્દર મેના ભદ્રશાલવનની અંદર પ૦ યોજના ગયા પછી આગ્નેય કોણમાં ચાર પુષ્કરિણીઓ છે. તેમના નામો આ પ્રમાણે છે. ઉત્પલગુલ્મા-૧, નલિના-૨, ઉત્પલા-૩, અને ઉત્પલોજ્જ વલા 4. એ પુષ્કરિણીઓના પણ ઠીક મધ્યભાગમાં એક પ્રાસાદાવતંસક છે. એનું પ્રમાણ પણ ઈશાન કોણગત પ્રાસાદાવતંસક જેટલું જ છે. આ પ્રાસાધવંતસક દેવેન્દ્ર દેવરાજનો છે. અહીં શક્રેન્દ્ર પોતાના પરિવાર સાથે રહે છે. આ પ્રમાણે નૈઋત્ય કોણમાં પણ ચાર પુષ્પરિણીઓ છે. તેમના નામો આ પ્રમાણે છે ભૂંગા-૧, ભંગનિભા-૨, અંજના 3, અને અંજનપ્રભા 4. આ પુષ્કરિણીઓના ઠીક મધ્યભાગમાં પ્રાસાદાવંતસક છે. આ પ્રાસાદાવંતસક પણ શક્રેન્દ્ર વડે અધિતિ છે. આ પ્રમાણે વાયવ્ય કોણમાં પણ પુષ્કરિણીઓ છે. તેમના નામો આ પ્રમાણે શ્રી કાન્તા, શ્રી ચન્દ્રા, શ્રી મહિતા અને શ્રી નિલયા. એમના મધ્ય ભાગમાં પણ પ્રાસાદાવતંસક આવેલા છે. એ પ્રાસાદાવંતસક ઈશાનેન્દ્રનો છે. આ મંદિર પર્વતવર્તી ભદ્રશાલ વનમાં કેટલા દિહ સ્તિ કૂટો આવેલા છે એ કૂટો ઈશાન વગેરે વિદિશાઓમાં તેમજ પૂવદિ દિશાઓમાં હોય છે. અને આકાર એમનો હસ્તિક જેવો હોય છે. એથી જ એ હસ્તિકૂટ કહેવામાં આવેલ છે. તે આ પ્રમાણે છે- પડ્યો ત્તર-૧, નીલવાનુ-૨, સુહસ્તિ 3, અંજનગિરિ-૪, કુમુદ-૫. પલાશ-૬, વંતસ-૭, અને રોચનાગિરિ કે રોહણાગિરિ, મંદર પર્વત ઉપર વર્તમાન ભદ્રશાલિવનમાં પદ્મોત્તર નામક દિહતિ કૂટ ક્યા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! મંદર પર્વતની ઉત્તર દિશા અને પૂર્વ દિશાના અંતરાલમાં તેમજ પૂર્વ દિગ્દર્તીિ શીતા મહા નદીની ઉત્તર દિશામાં પક્વોત્તર નામક દિગહતિ ફૂટ આવેલ છે આ કૂટ પાંચસો યોજન જેટલી ઊંચાઈવાળો છે Page #118 -------------------------------------------------------------------------- ________________ 208 જબુતીવપનત્તિ-૪૧૯૬ તેમજ જમીનની અંદર પણ પાંચસો ગાઉ સુધી નીચે ગયેલો છે. મૂલમાં એનો વિખંભ પ૦૦ યોજન જેટલો છે. મધ્યમાં એનો વિસ્તાર ૩૭પ યોજન જેટલો છે અને ઉપર એનો વિસ્તાર 250 યોજન જેટલો છે એને પરિક્ષેપ 1581 યોજન જેટલો છે. મધ્યમાં એનો પરિક્ષેપ કંઈક કમ 1186 યોજનાનો છે, અને ઉપર તેનો પરિક્ષેપ 791 જેટલો છે. આ પવોત્તર દિગહસ્તિ ફૂટનો અધિપતિ પોત્તર નામક દેવ છે. એની રાજધાની ઈશાન કોણમાં આવેલી છે. આ પ્રમાણે જ નીલવન્ત દિહતિ કૂટ મન્દર પર્વતના અગ્નિ કોણમાં તેમજ પૂર્વ દિગ્ગત સીતા મહાનદીની દક્ષિણ દિશામાં આવેલ છે. આ નીલવત્ત નામક દિહસ્તિ કૂટનો અધિપતિ એ જ નામનો છે. એની રાજધાની આ દિહતિ કૂટના આગ્નેય કોણમાં આવેલી સુહતિ નામક દિહતિ કૂટ પણ મંદર પર્વતની આગ્નેય વિદિશામાં આવેલ છે તથા દક્ષિણ દિગ્વતી સીતાદા નદીની પૂર્વ દિશામાં આવેલ છે. આ કૂટનો અધિપતિ પણ સુહસ્તી નામક દેવ છે અને એની રાજધાની આગ્નેય કોણમાં આવેલી છે. અંજનગિરિ નામે જે દિહતિ ફૂટ છે. તે મન્દર પર્વતની નૈઋત્ય દિશામાં છે તથા દક્ષિણ દિશા તરફ પ્રવાહિત થતી સીતાદા નામની મહાનદીની પશ્ચિમ દિશામાં છે એ કૂટ ઉપર એજ નામનો દેવ રહે છે એની રાજધાની એજ કૂટના નૈઋત્ય કોણમાં આવેલી છે. કુમુદ નામે જે દિહતિ કૂટ છે તે મન્દર પર્વતના નૈઋત્ય કોણમાં આવેલ છે તથા પશ્ચિમ દિશા-તરફ પ્રવાહિત થતી શીતોદા મહાનદીની દક્ષિણ દિશામાં આવેલ છે. આ કૂટનાઅધિપતિનું નામ કુમુદ છે.એની રાજધાની આકૂટના નૈઋત્ય રૂપ દિશામાં આવેલી આ પ્રમાણે પલાશ નામક દિહતિ ફૂટ છે, આ કૂટ પણ મન્દર પર્વતની વાયવ્ય કોણ રૂપ વિદિશામાં આવેલ છે. તેમજ પશ્ચિમ દિશા તરફ પ્રવાહિત થતી શીતોદા મહાનદીની ઉત્તર દિશામાં આવેલ છે. આ કૂટનો દેવ પલાશ નામથી જ સુપ્રસિદ્ધ છે અને એની રાજધાની વાયવ્ય કોણમાં આવેલી છે. વર્તમાનામક જે દિહતિ કૂટ છે તે મંદર પર્વતની વાયવ્ય-વિદિશામાં આવેલ છે તેમજ ઉત્તર દિશા તરફ પ્રવાહિત થતી સીતા મહાનદીની પશ્ચિમ દિશામાં છે. આ કૂટના અધિપતિ દેવનું નામ વતંસ છે. એની રાજધાની વાયવ્ય કોણમાં આવેલી છે. રોચનાગિરિ નામક જે દિહતિ કૂટ છે, તે મન્દર પર્વતની ઈશાન વિદિશામાં આવેલ છે તથા ઉત્તર દિશા તરફ પ્રવાહિત થતી સીતા નદીની પૂર્વ દિશામાં આવેલ છે. કુટના અધિપતિનું નામ રોચનાગિરિ છે. એની રાજધાની ઈશાન કોણમાં આવેલી છે. [197 હે ભદેત ! મંદર પર્વતમાં નંદન વન નામે વન કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! ભદ્રશાલ વનના બહુસમરમણીય ભૂમિ ભાગથી પાંચસો યોજન ઉપર જવા બાદ જે સ્થાન આવે છે, ઠીક તે સ્થાન ઉપર મંદર પર્વતની ઉપર નંદનવન નામક વન આવે છે. આ વન ચક્રવાલ વિખંભની અપેક્ષાએ પાંચસો યોજન જેટલું છે. વૃત્ત છે, આ નંદનવન સુમેરુ પર્વતથી ચોમેર આવૃત છે. સુમેરુ પર્વતનો બાહ્ય વિખંભ 9954-611 યોજના છે. આ ગિરિનો બાહ્ય પરિક્ષેપ કંઈક અધિક 31419 યોજન જેટલો છે અને ભીતરી વિસ્તાર એનો 8954-611 યોજન છે. તેમજ આ ગિરિનો અંદરનો પરિક્ષેપ 28316-8/11 યોજન છે. આ નન્દન વન એક પદ્મવર વેદિકાથી અને એક વનખંડથી ચોમેર આવૃત છે. આ મંદર પર્વતની પૂર્વ દિશામાં એક વિશાળ સિદ્ધાયતન આવેલ છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ વક્કાર-૪ 29 મેરુ પર્વતની પૂર્વ દિશામાં જેવું સિદ્ધાયતન કહેવામાં આવેલ છે. આ પ્રમાણે પૂર્વ વગેરે ચારેચાર દિશાઓમાં એક-એક સિદ્ધાયતન છે તેથી કુલ ચાર સિદ્ધાયતનો થયાં તેમજ આ કથન મુજબ વિદિશાઓમાં ઈશાન વગેરે કોણોમાં પુષ્કરિણીઓ પ્રતિપાદિક થઈ છે. એ પુષ્કરિણીઓના વિખંભાદિના પ્રમાણ ભદ્રશાલવનની પુષ્કરિણીયોના વિખંભાદિ ના પ્રમાણ જેવું જ છે, સિદ્વાયતનોના વિધ્વંભાદિ પ્રમાણ પણ ભદ્રશાલના પ્રકરણમાં કથિત સિદ્ધાયતનોના પ્રમાણપતુ જ છે. પુષ્કરિણીઓના બહુમધ્ય દેશવતિ પ્રાસાદાવ તંસકો પણ ભદ્રશાલવનવતી નન્દા પુષ્કિિગત પ્રાસાદાવતંસકો જેવો જ છે. હે ભદેત! નન્દનવનમાં કેટલા કૂટો કહેવામાં આવેલા છે ? હે ગૌતમ! ત્યાં નવ કુટો આવેલા છે. નન્દનવન કૂટ, મંદરકૂટ, નિષધકૂટ, હિમવતુ કૂટ, રજત કૂટ, રુચક કૂટ, સાગર ચિત્રકૂટ, વનકૂટ અને બલકૂટ, હે ગૌતમ ! મન્દર પર્વતની પૂર્વ દિશામાં આવેલા સિદ્ધાયતનની ઉત્તર દિશામાં તેમજ ઇશાન કોણવત પ્રાસાદાવંતસની દક્ષિણ દિશામાં નન્દન વનમાં નન્દનવન નામે કૂટ આવેલ છે. અહીં પણ મેરને પચાસ યોજન પાર કરીને જ ક્ષેત્રનો નિયમ કહેવાએલો જાણવો જોઈએ. જે પ્રમાણે વિદિગુ હરિકૂટના પ્રકરણમાં ઉચ્ચતા, વ્યાસ, વિખંભ પરિધિ-પરિક્ષેપ વર્ણ, સંસ્થાન દેવ રાજધાની દિશા વિગેરેના દ્વારોથી માંડીને કૂટો વિષે વર્ણન કરવામાં આવેલું છે, તે પ્રમાણે જ અહીં પણ એ કૂટોનું વર્ણન સમજી લેવું. પૂર્વ દિગ્વતી ભવનની દક્ષિણ દિશામાં તેમજ આગ્નેય કોણવતી પ્રાસાદાવાંસકની ઉત્તર દિશામાં વર્તમાન મંદર નામક કૂટ ઉપર મેઘવતી નામક રાજધાની છે. આ રાજધાની કૂટની પૂર્વ દિશામાં આવેલી છે. દક્ષિણ દિશ્વર્તી ભવનની. પૂર્વ દિશામાં તેમજ આગ્નેય કોણવત્ પ્રાસાદાવતંતકની પશ્ચિમ દિશામાં નિષધ નામક કૂટ આવેલ છે. એની અધિષ્ઠાત્રી સુમેધા નામક દેવી છે. એની રાજધાની કૂટની. દક્ષિણ દિશામાં આવેલી છે. દક્ષિણ દિશ્વર્તી ભવનની પશ્ચિમ દિશામાં તેમજ નૈઋત્ય કોણવર્તી પ્રાસાદાવતંકની પૂર્વદિશામાં હૈમવત નામક ફૂટ આવેલ છે. એ કૂટની. અધિષ્ઠાત્રી હેમમાલિની નામક દેવી છે અને એની રાજધાની કૂટની દક્ષિણ દિશામાં આવેલી છે. પશ્ચિમ દિશ્વર્તી ભવનની દક્ષિણ દિશામાં તેમજ નૈઋત્યકોણવત પ્રાસાદાવતંસની ઉત્તર દિશામાં રજત નામક કૂટ આવેલ છે. એ કૂટની અધિષ્ઠાત્રી દેવી સુવત્સા છે. એની રાજધાની કૂટની પશ્ચિમ દિશામાં છે. પશ્ચિમ દિગવતિ ભવનની ઉત્તર દિશામાં તેમજ ઉત્તર પશ્ચિમ દિશ્વત વાયવ્ય કણવત્ પ્રાસાદાવર્તસકની દક્ષિણ દિશામાં રૂચક નામક કૂટ આવેલ છે. અહીંની અધિષ્ઠાત્રી દેવી વત્સમિત્રા નામે છે. એની રાજધાની એ કૂટની પશ્ચિમ દિશામાં આવેલી છે. ઉત્તર દિશ્વર્તી ભવનની પશ્ચિમ દિશામાં તેમજ વાયવ્ય કોણવર્તી પ્રાસાદા વતંકની પૂર્વ દિશામાં સાગરચિત્ર નામક કૂટ આવેલ છે. વજસેના નામે ત્યાં અધિષ્ઠા ત્રી દેવી છે. એની રાજધાની એ કૂટની ઉત્તર દિશામાં આવેલી છે. ઉત્તરદિગ્વત. ભવનની પૂર્વ દિશામાં તેમજ ઈશાન કોણવત્ પ્રાસાદાવતંકની પશ્ચિમ દિશામાં વજ કૂિટ નામક ફૂટ આવેલ છે. એ કૂટની. અધિષ્ઠાત્રી દેવી બલાહિક છે. એની રાજધાની કુટની ઉત્તર દિશામાં આવેલી છે. મન્દર પર્વતની ઈશાન વિદિશામાં નન્દનવનમાં બલ કૂટ નામક કૂટ આવેલ છે. એ કૂટ સહસ્ત્રાંક કૂટ નામથી પણ સુપ્રસિદ્ધ છે. તેના પણ ઈશાન કોણમાં આ બલકૂટ નામક કૂટ છે. અહીં એ કૂટની જે આધારભૂત વિદિશા છે તે 04 Jatrautication International Page #120 -------------------------------------------------------------------------- ________________ 20. જંબુદ્વિવપન્નત્તિ-૪/૧૯૭ વિશાલતમ પ્રમાણવાળી છે. આ પ્રમાણે નવમ હરિસ્સહ ફૂટની હરિસ્સહા નામે જે રાજધાની છે અહીં બલ નામક દેવ એનો અધિષ્ઠાતા છે. એ બલદેવની રાજધાની એ કૂટની ઈશાન વિદિશામાં આવેલી છે. આ પ્રમાણે મન્દર ગિરિવર્તી જે નન્દન વન છે. [198] હે ભદન્ત! મંદર પર્વત ઉપર સૌમનસ નામક વન કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! નંદન વનના બહુ સમરમણીય ભૂમિ ભાગથી જરા હજાર યોજન ઉપર ગયા. બાદ મંદર પર્વતની ઉપર સમનસવન નામે વન આવેલ છે. આ સૌમનસ વન પાંચો યોજન જેટલા મંડળાકાર રૂપ વિસ્તારથી યુક્ત છે. એનો આકાર ગોળ વલય જેવો છે. મંદર પર્વતની ચોમેર આ સૌમનસવન વીંટળાયેલું છે. એનો બાહ્ય વિસ્તાર 4272 811 યોજન છે. એ સૌમનસ વનમાં ઇશાનાદિ કોણ ક્રમથી 1 સુમના, 2 સૌમનસા, 3 સૌમનાં તેમજ જ મનોરમા એ ઈશાન દિશામાં 4 વારિકાઓ છે. ઉત્તરકુરુ-૧, દેવકુરુ-૨ વારિણા 3, અને સરસ્વતી, 4 અને 4 વાપિકાઓ આગ્નેય દિશામાં આવેલી છે. વિશાલ 1, માઘ ભદ્રા , અભયસેના 3 અને રોહિણી 4 એ વાર વાપિકાઓ નૈઋત્ય કોણમાં આવેલી છે. તથા ભદ્રોત્તરા, ભદ્ર, સુભદ્રા, ભદ્રાવતી એ ચાર વાપિકાઓ વાયવ્ય દિશામાં આવેલી છે. [199-200] હે ભદેત ! મંદર પર્વત ઉપર પડકવન નામક વન કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! સૌમનવનના બહુ સમરમણીય ભૂમિભાગથી 36 હજાર યોજન ઉપર ગયા પછી જે સ્થાન આવે છે તે સ્થાન પર મંદર પર્વતના શિખર પ્રદેશ ઉપર આ પડકવન નામક વન આવેલું છે. આ સમચક્રવાલ વિધ્વંભની અપેક્ષાએ 494 યોજન પ્રમાણ છે. તેનો આકાર ગોળાકાર વલય જેવો છે. જેમ વલય પોતાના મધ્યમાં ખાલી રહે છે તેમજ આ વન પણ પોતાના મધ્યભાગમાં તરુલતા ગુલ્મ વગેરેથી રહિત છે. આ પડક વન મંદર પર્વતની ચૂલિકાને ચોમેરથી આવૃત કરીને અવસ્થિત છે. આને પરિક્ષેપ કંઇક અધિક 1162 યોજન જેટલો છે. આ પણડક વન એક પઘવર વેદિકાથી. અને એક વનખંડથી ચોમેરથી આવૃત્ત છે. યાવતુ વનખંડ કૃષ્ણ છે. વાનવ્યંતર દેવ અહીં આરામ-વિશ્રામ કરે છે. આ પડક વનના બહુ મધ્યભાગમાં એક પંદર ચૂલિકા નામક ચૂલિકા છે. આ ચૂલિકા 40 યોજન પ્રમાણ ઊંચી છે. મૂલ દેશમાં આનો વિસ્તાર-૧૨ યોજન જેટલો છે. મધ્યભાગમાં આઠ યોજન, શિખર ભાગમાં ચાર યોજન જેટલો છે. મૂલ ભાગમાં આનો પરિક્ષેપ કંઈક અધિક 37 યોજન જેટલો. તથા મધ્ય ભાગમાં આનો પરિક્ષેપ કંઈક અધિક 25 યોજન જેટલો છે. ઉપરિભાગમાં આનો પરિક્ષેપ કંઈક અધિક 12 યોજન જેટલો છે. આ પ્રમાણે આ મૂલમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપરિ ભાગમાં પાતળી થઈ ગઈ છે. એથી આનો આકાર ગાયના ઉથ્વત પૂંછ જેવો થઈ ગયો છે. આ સવત્મિના વજમય અને આકાશ તેમજ સ્ફટિક જેવી નિર્મળ છે. - આ મંદર ચૂલિકા એક પાવર વેદિકા અને એક વનખંડથી આવૃત્ત છે. તે ભૂમિ ભાગમાં એક સિદ્ધાયતન આવેલું છે. આ સિદ્ધાયતન આયામમાં એક ગાઉ જેટલું છે. તથા વિસ્તારમાં અધગાઉ જેટલું છે. તથા ઊંચાઇમાં આ કંઈક કમ એક ગાઉ જેટલું છે. આ સિદ્ધાયતના હજારો સ્તંભો ઉપર અવસ્થિત છે. આ સિદ્ધાયતનના બહુ મધ્ય દેશ ભાગમાં એક વિશાળ મણિપીઠિકા આવેલી છે. એ મણિપીઠિકાની ઉપર એક દેવચ્છેદ નામક સ્થાન આવેલું છે. અહીં જિન અથતુ અરિહંતની પ્રતિમાઓ આવેલી છે. એની Page #121 -------------------------------------------------------------------------- ________________ 211 વખારો-૪ આગળ 108 ઘંટ, 108 ચંદન કળશો, 108 શૃંગારક, 108 દર્પણો, 108 મોટા-મોટા થાળ. 108 પાત્રીઓ, ઈત્યાદિ રૂપમાં અહીં બધું કથન 108 ધૂપ કટાહો મૂકેલા છે. અહીં સુધી જાણી લેવું. આ મંદર ચૂલિકાની પૂર્વ દિશામાં પંડકવન છે. આ પડક વનમાં પ૦ પચાસ યોજન આગળ ગયા પછી એક વિશાળ સિદ્ધયતન આવેલું છે. આ પ્રમાણે જ પુષ્ક રિણીઓ અને પ્રાસાદાવતંસકો વિષે પણ કહેવામાં આવેલું છે. આ બધાં વિષે સૌમનસ વનના વર્ણનમાં જે પ્રમાણે કહેવામાં આવેલું છે તેવું જ અત્રે પણ સમજી લેવું જોઈએ. યાવત્ તત્ તત્પષ્કરિણી મધ્યવર્તી પ્રાસાદાવતંસકો અને ઈશાનવતંસકેન્દ્ર સંબંધી છે. હે ભદત ! પડુંક વનમાં જિન જન્મ સમયમાં જિનેન્દ્રને સ્થાપિત કરીને અભિષેક કરવામાં આવે છે, એવી અભિષેક શિલાઓ કેટલી કહેવામાં આવેલી છે ગૌતમ ! ત્યાં ચાર અભિષેક શિલાઓ કહેવામાં આવેલી છે. પંડુશિલા પંડુકંબલશિલા, રક્તશિલા અને રક્તકંબલ શિલા. મંદર ચૂલિકાની પૂર્વ દિશામાં તથ પંડકવનની પૂર્વ સીમાના અંતમાં પડકવનમાં પાંડુ શિલા નામક શિલા આવેલી છે. આ શિલા ઉત્તરથી દક્ષિણ સુધી લાંબી છે અને પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તીર્ણ છે. એનો આકાર અર્ધ ચંદ્રના આકાર જેવો છે. પ00 યોજન જેટલો એનો આયામ છે તથા 250 યોજન જેટલો આનો વિધ્વંભ છે. બાહુલ્ય ચાર યોજન જેટલું છે. આ સર્વાત્મના સુવર્ણમય છે અને આકાશ તથા સ્ફટિક જેવી નિર્મળ છે. ચોમેરથી આ પાવરવેદિકા અને વનખંડથી આવૃત છે. એ પાંડુ શિલાની ચોમેર ચાર ત્રિસોપાન પ્રતિ રૂપકો છે. તે પાંડુ શિલાની ઉપરનો ભાગ બહુ સમરમણીય કહેવામાં આવેલો છે. યાવતુ અહીં આગળ વ્યંતર દેવો આવે છે અને આરામ વિશ્રામ કરે છે. તે બહુ સમરમણીય ભૂમિ ભાગના એકદમ મધ્યમાં ઉત્તર દક્ષિણ દિશાઓ તરફ એટલે કે ઉત્તર દિશા અને દક્ષિણ દિશામાં એક-એક સિંહાસન આવેલું છે. આ સિંહાસન આયામ અને વિખંભની અપેક્ષાએ 500 ધનષ જેટલું છે. તેમજ બાહલ્ય મોટાઈની અપેક્ષાએ 250 ધનુષ જેટલું છે. તે બે સિંહાસનોના મધ્યમાં જે ઉત્તર દિગ્દર્તી સિંહાસન છે, તેની ઉપર અનેક ભવનપતિ, વાનધ્યેતર, જ્યોતિષ્ક અને વૈમા નિક દેવો અને દેવીઓ વડે કચ્છાદિ વિજ્યાદકોમાં ઉત્પન્ન થયેલા તીર્થકરોને સ્થાપિત કરીને જન્મોત્સવના અભિષેકથી અભિષિક્ત કરવામાં આવે છે. તેમજ જે દક્ષિણ દિગ્દર્તી સિંહાસનો છે તેની ઉપર વત્સાદિ વિજયોમાં ઉત્પન્ન થયેલા તીર્થકરોને અનેક ભવનપતિ, વાનવ્યંતર, જ્યોતિષ્ક તેમજ વૈમાનિક દેવો વડે જન્માભિષેકના અભિષેકથી અભિષિક્ત કરવામાં આવે છે. આ પાંડુશિલા પૂર્વાભિમુખવાળી છે અને તેની જ સામે પૂર્વ મહાવિદેહ નામક ક્ષેત્ર આવેલું છે. ત્યાં એકીસાથે બે તીર્થંકરો ઉત્પન્ન થાય છે. એમાં શીતા મહા નદીના ઉત્તર દિશ્વર્તી કચ્છાદિ વિજ્યાષ્ટકમાં ઉત્પન્ન થયેલા તીર્થંકરો છે. એમનો અભિષેક ઉત્તર દિશ્વત સિંહાસન ઉપર થાય છે અને શીતા મહાનદીના દક્ષિણ દિગ્વત વત્સાદિ વિજયોમાં ઉત્પન્ન થયેલા તીર્થંકરોનો અભિષેક દક્ષિણ દિગ્દર્તી સિંહાસન ઉપર થાય છે. મન્દર ચૂલિકાની દક્ષિણ દિશામાં અને પંડકવનની દક્ષિણ સીમાન અત્ત ભાગમાં પડકવનમાં પંડૂકંબલ શિલા નામે શિલા આવેલી છે. આ શિલા પૂર્વથી પશ્ચિમ Page #122 -------------------------------------------------------------------------- ________________ 212 જબુદ્ધીવપત્નત્તિ-૪૨૦૦ સુધી લાંબી છે. અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તૃત છે. એના પંચ શત યોજન પ્રમાણ આવામાદિ પ્રમાણ વિશે પૂર્વોક્ત અભિલાપ મુજબ સમજી લેવું જોઈએ. યાવત તેના બહુ મધ્યદેશમાં એક સિંહાસન છે, આ સિંહાસન આયામ અને વિખંભની અપેક્ષાએ પ00 ધનુષ જેટલું છે, તથા 250 ધનુષ જેટલી એની મોટાઈ છે. સિંહાસનની ઉપર ભરતક્ષેત્ર સંબંધી તીર્થકરને સ્થાપિત કરીને અનેક ભવનપતિ, વાનયંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ અને દેવીઓ તેમનો જન્માભિષેક કરે છે. આ શિલા દક્ષિણ દિશાભિમુખ વાળી છે. આ તરફ જ ભરતક્ષેત્ર છે. ભરત ક્ષેત્રમાં એક કાળમાં એક જ તીર્થંકર ઉત્પન્ન થાય છે. તે એક તીર્થકરના જન્માભિષેક માટે એક જ સિંહાસન પર્યાપ્ત છે. રક્ત શિલા નામે આ તૃતીય શિલા પંદર ચૂલિકાની પશ્ચિમ દિશામાં અને કંડકવનની પશ્ચિમ દિશાની અંતિમ સીમાના અંતમાં પંડક વનમાં આવેલી છે. આ શિલા. સવત્મિના સુવર્ણમયી છે અને આકાશ તેમજ રફટિક મણિ જેવી નિર્મળ છે. આ ઉત્તરથી દક્ષિણ સુધી લાંબી છે અને પૂર્વ-પશ્ચિમ દિશામાં વિસ્તીર્ણ છે યાવતુ એનું પ્રમાણ પણ આ પ્રમાણે છે કે પ00 યોજન જેટલી એની લંબાઈ છે અને ૨પ૦ યોજન જેટલી એની પહોળાઈ છે તેમજ અનો આકાર અર્ધ ચન્દ્રમાં જેવો છે. એની મોટાઈ ચાર યોજન જેટલી છે. આ શિલા સવત્મિના તપનીય સુવર્ણમયી છે અને આકાશ તેમજ સ્ફટિક જેવી નિર્મળ છે. આ શિલાની ઉત્તર દક્ષિણ દિશામાં બે સિંહાસનો આવેલા છે. એમાં જે દક્ષિણ દિશ્વર્તી સિંહાસન છે તેની ઉપર દેવ-દેવીઓ પ્રભુનો જન્માભિ ષેક કરે છે. એટલે કે પશ્ચિમ મહાવિદેહ નામક જે ક્ષેત્ર છે કે જેના શિતોદા મહાનદી વડે દક્ષિણ અને ઉત્તર ભાગ રૂપ બે ભાગો થઈ ગયા છે અને જેના દરેક ભાગમાં એક-એક જિનેન્દ્રની એકી સાથે ઉત્પત્તિ થાય છે. તેના દક્ષિણ ભાગમાં આઠ પહ્માદિ વિજયો આવેલ છે. ઉત્તર ભાગનાં આઠ વપ્રાદિ વિયો આવેલો છે. એમાં દક્ષિણ ભાગ ગત આઠ પહ્માદિ વિજયોમાં ઉત્પન્ન થયેલા તીર્થંકરનો જન્માભિષેક તો દક્ષિણ દિભાવર્તી સિંહાસન ઉપર હોય છે. જે ઉત્તર દિશ્વર્તી સિંહાસન છે તેની ઉપર આઠ વપ્રાદિ વિજય ગત તીર્થંકરનો જન્માભિષેક હોય છે. મંદર ચૂલિકાની ઉત્તર દિશામાં તેમજ પંડક વનની ઉત્તર સીમાના અંતમાં પડક વનમાં રક્ત કંબલ શિલા નામે શિલા આવેલી છે. આ શિલા પૂર્વથી પશ્ચિમ સુધી લાંબી છે અને ઉત્તર-દક્ષિણમાં વિસ્તીર્ણ છે. આ શિલા સર્વાત્મના તપ્ત સુવર્ણમયી છે. આકાશ તેમજ સ્ફટિક મણિ જેવી નિર્મળ છે. એના મધ્ય ભાગમાં એક સિંહાસન આવેલું છે. એની ઉપર ઐરાવત ક્ષેત્રની અંદર ઉત્પન્ન થયેલા તીર્થકરનો જન્માભિષેક કરવામાં આવે છે. ઐરાવત, ક્ષેત્રમાં પણ એક કાલમાં એક જ તીર્થકરનો જન્મ થાય છે. એથી તેમના અભિષેક માટે આ શિલાનો ઉપયોગ થાય છે. 2i01-208] હે ભદત ! મંદર પર્વતના કેટલા કાંડોનવિભાગો આવેલા છે ? 1 અધતનકાંડ, 2 મધ્યકાંડ ઉપરિતનકાંડ. હે ગૌતમ ! અધસ્તન કાંડ ચાર પ્રકારનો કહેવામાં આવેલ છે. જેમકે એક પૃથ્વી રૂ૫, બીજે ઉપલ રૂ૫. ત્રીજો વજ રૂપ ને ચોથો શર્કરા એટલે કે કાંકરા રૂપ. મધ્યમ કાંડ ચાર પ્રકારના કહેવામાં આવેલ છે. એક રત્ન રૂપ, સ્ફટિક રૂપ, જાત રૂ૫ અને સુવર્ણ રૂપ. એ ઉપરિતન કાંડ એક જ પ્રકારનો કહેવામાં આવેલ છે. અને આ સર્વાત્મને જંબૂનમય-રક્ત સુવર્ણમય છે. અધસ્તન કાંડની ઊંચાઈ Page #123 -------------------------------------------------------------------------- ________________ વખારો-૪ 263 એક હજાર યોજન છે. મધ્યમ કાંડની ઊંચાઇ 63 હજાર યોજન છે. આ કથનથી ભદ્રશા લવન, નંદનવન, સૌમનસવન, અને બે અત્તર એ બધા મન્દર પર્વતના મધ્યકાંડમાં અન્તભૂત થઈ જાય છે. ઉપરિતન કાંડની ઊંચાઈ 36 હજાર યોજન છે. આ પ્રમાણે આ. મંદર પર્વતનું કુલ પ્રમાણ એક લાખ યોજન છે. હે ભદત ! મંદર પર્વતના કેટલા નામો કહેવામાં આવેલા છે? 16 નામો છે. મન્દર મેર મતોરામ સુદર્શન સ્વયંપ્રભ ગિરિરાજ રત્નોય શિલોચ્યય મધ્યલોક નાભિ અચ્છ સૂયવત સૂર્યાવરણ ઉત્તમ દિગાદિ' હે ભદત ! આ પર્વતનું મન્દર એવું નામ આપશ્રીએ શા કારણથી કહ્યું છે? હે ગૌતમ! મન્દર પર્વત ઉપર મન્દર નામક દેવ રહે છે. તે મહર્લિંક વગેરે વિશેષણો વાળો છે. તથા એક પલ્યોપમ જેટલી એની સ્થિતિ છે. એથી આનું નામ મન્દર પર્વત એવું કહેવામાં આવેલું છે. અથવા આનું આવું નામ અનાદિ નિષ્પન્ન છે. હે ભદેત ! આ જેબૂદ્વીપ નામક દ્વીપમાં નીલવાનું નામે વર્ષધર પર્વત કયા સ્થળે આવેલો છે? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રની ઉત્તર દિશામાં તેમજ રમ્યક ક્ષેત્રની દક્ષિણ દિશામાં અને પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં અને પશ્ચિમદિશ્વર્તી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં જંબૂઢીપ નામક દ્વીપમાં નીલવાન નામે વર્ષધર પર્વત આવેલ છે. આ વર્ષધર પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો છે અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તીર્ણ છે. જેવી વક્તવ્યતા નિષધ વર્ષધર પર્વતના સમ્બન્ધમાં કહેવામાં આવેલી છે, તેવી જ છે. એની જીવા દક્ષિણ દિશામાં આવેલી છે અને ધનુષ્પષ્ઠ ઉત્તર દિશામાં આવેલું છે. આ વર્ષધર પર્વત ઉપર કેશરી દ્રહ છે. એના દક્ષિણ તોરણ દ્વારથી સીતા મહાનદી નીકળી. છે. અને ઉત્તર કુરુમાં પ્રવાહિત થતી યમક પર્વતો તેમજ નીલવાનું ઉત્તર કુર, ચન્દ્ર, ઐરાવત અને માલ્યવાનું એ પાંચ દ્રહોને વિભક્ત કરતી-કરતી 84 હજાર નદીઓથી સંયુક્ત થઈને આગળ પ્રવાહિત થતી તે મહાનદી મન્દર પર્વતને બે યોજન દૂર મૂકીને પૂર્વાભિમુખ થઈને પાછી ફરે છે અને નીચેની તરફ માલ્યવાન વક્ષસ્કાર પર્વતને મૂકીને તે મન્દર પર્વતની પૂર્વ દિશા તરફ થઈને, પૂર્વ વિદેહ વાસને બે ભાગોમાં વિભક્ત કરી નાખે છે. પછી ત્યાંથી એક-એક ચક્રવર્તી વિજયમાંથી 28-28 હજાર નદીઓ વડે સપૂરિત થઇને કુલ 32000 નદીઓથી યુક્ત થઇને તે વિજય દ્વારની જગતીને નીચેથી વિદણ કરીને પૂર્વ દિશા તરફ વર્તમાન લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે. શેષ બધું શીતોદા નદીના પ્રકરણ મુજબ જ સમજી લેવું જોઇએ. એજ નીલવાનું પર્વતમાંથી નારી કાના નામે નદી પણ ઉત્તરાભિમુખી થઈને નીકળે છે. જે ગંધાપાતિ વૃતવૈતાઢ્ય પર્વત છે, તેને 1 યોજન દૂર મૂકીદે છે અને પશ્ચિમ દિશા તરફ વળી જાય છે. અહીંથી આગળનું બધું કથન હરિકાન્તા. નદીના પ્રકરણમાં કહ્યા મુજબ જ છે. હે ભદત ! નીલવાનું વર્ષધર પર્વત ઉપર કેટલા કૂટો આવેલા છે ? હે ગૌતમ ! નીલવાન ! વર્ષધર પર્વત ઉપર નવ કૂટો આવેલા છે. સિદ્ધાયતન કૂટ, નીલવસ્કૂટ, પૂર્વ વિદેહ, સીતા કૂટ, કીતિકૂટ, નારીકૂટ, અપરવિદેહ, રમ્યકકૂટ, ઉપદર્શનકૂટ, એ બધા ફૂટો હિમવતુ કૂટની જેમ 500 યોજન જેટલા છે. એથી એમના વિશેની વક્તવ્યતા પણ હિમવત્કટ જેવી જ સમજવી જોઈએ. નીલવાનું નામક દેવીની અને કૂટોના અધિપતિ ઓની રાજધાનીઓ મેરુની ઉત્તર દિશામાં આવેલી છે. એ નીલવાનું પર્વત નીલવર્ણ Page #124 -------------------------------------------------------------------------- ________________ 214 જંબુલીવપન્નતિ-૨૦૮ વાળો છે. અને એથી જ એનો પ્રકાશ નીલવર્ણનો હોય છે. નીલવર્ણના યોગથી આને નીલવાનું નામથી સંબોધવામાં આવેલો છે. પર્વતનો અધિપતિ નીલવાનું દેવ છે. તે અહીં રહે છે. આ મહર્લિંક દેવ છે. યાવતું એક પલ્યોપમ જેટલું એનું આયુષ્ય છે. એથી હે ગૌતમ ! મેં આ વર્ષધરનું નામ “નીલવાનું એવું કહ્યું છે. અથવા આ પર્વત સર્વાત્મના વૈડૂર્ય રત્નમય છે એથી વૈડૂર્ય રત્ન સમાનાર્થક નીલ મણિના યોગથી આને નીલવાનું કહેવામાં આવેલો છે. આ નીલવાનું પર્વત યાવત્ નિત્ય છે. [209-211] હે ભદત! આ જંબૂદ્વીપ નામક દ્વીપમાં રમ્યક નામ ક્ષેત્ર કયા સ્થળે આવેલું છે. હે ગૌતમ ! નીલવન્ત પર્વતની ઉત્તર દિશામાં તેમજ રુકિમ પર્વતની દક્ષિણ દિશામાં, પૂર્વ દિવર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તથા પશ્ચિમ દિશ્વર્તી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં હરિવર્ષ ક્ષેત્ર જેવું રમ્યક ક્ષેત્ર આવેલું છે. પરંતુ હરિવર્ષ ક્ષેત્રની અપેક્ષાએ આ ક્ષેત્રમાં જે વિશેષતા છે તે આ છે કે એની જીવા દક્ષિણ દિશામાં છે અને ધનુષ્પષ્ઠ ઉત્તર દિશામાં છે નરકાન્તા નદીની પશ્ચિમ દિશામાં તેમજ નારી કાન્તા નર્દીની પૂર્વ દિશામાં રમ્યક ક્ષેત્રમાં તને બહુમધ્ય ભાગમાં આ ગન્ધાપાતી નામે વૃત્ત વૈતાઢ્ય પર્વત આવેલો છે. આનું વર્ણન વિકટાપતિ વૃત્તવૈતાઢય પર્વત જેવું જ જાણવું ગન્ધાપાતી વૃત્ત વૈતાઢયની અપેક્ષાએ જે વિશેષતા છે, તેને સૂત્રકારે પ્રકટ કરી છે. અહીં જે ઉત્પલ વગેરેથી શત સહસ્ત્ર પત્ર સુધીના કમળો છે તે બધાં ગન્ધાપતિ નામે જે તૃતીય વૈતાઢય પર્વત છે, તેના જેવા વર્ણવાળા છે. અને તેના જેવી પ્રભાવાળા છે તથા તેના જેવા આકારવાળા છે.એથી આનું નામ ગન્ધાપાતિ વૃત વૈતાઢય પર્વત એવું કહેવામાં આવેલું છે. બીજી વાત આમ છે કે અહીં પધનામે એક મહર્દિક દેવ રહે છે. એની સ્થિતિ એક પલ્યોપમ જેટલી છે. આ પાદેવની રાજધાની ઉત્તર દિશામાં આવેલી છે. અહીં અનેક પ્રકારના કલ્પવૃક્ષો છે અને સ્વર્ણમણિ ખચિત અનેક પ્રકારના પ્રદેશો છે. આથી આ ક્ષેત્ર રમણીય થઈ ગયું છે. એટલા માટે જ આ ક્ષેત્રનું નામ રમ્યફ એવું પ્રસિદ્ધ થઈ ગયું છે. આ રમ્યક ક્ષેત્રમાં રમ્યક નામે દેવ રહે છે. એથી આ મહર્તિક દેવ વગેરેના સંબંધથી પણ આ ક્ષેત્રનું નામ રમ્યક એવું કહેવામાં આવ્યું છે. હે ભદત ! આ જમ્બુદ્વીપ નામક દ્વીપમાં રુમિ નામે વર્ષધર પર્વત ક્યા સ્થળે આવેલો છે? હે ગૌતમ ! રમ્યક ક્ષેત્રની દક્ષિણ ઉત્તર દિશામાં તેમજ હૈરણ્યવત ક્ષેત્રની દિશામાં પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તથા પશ્ચિમ દિગવર્તી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં જબૂદ્વીપ નામક દ્વીપમાં રમિ નામે વર્ષધર પર્વત આવેલો છે. આ પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો છે અને ઉત્તરથી દક્ષિણ સુધી પહોળો છે. મહા હિમ વાનું પર્વતની જેમ બધું જાણવું. એની જીવા-પ્રત્યંચાકાર પ્રદેશ દક્ષિણ દિશામાં છે અને ધનુપૃષ્ઠ ઉત્તર દિશામાં છે. આ પર્વત ઉપર મહા પુંડરીક નામે દૂહ છે. એમાંથી નરકાન્તા નામે મહાનદી દક્ષિણ તોરણ દ્વારથી નીકળી છે. અને આ પૂર્વદિગ્દર્તી લવણ સમુદ્રમાં જઈને મળે છે. આ નરકાન્તા નદીની વક્તવ્યતા રોહિતા નદીની જેમ છે. આ રુક્ષ્મીવર્તી મહા પુંડરીક દૂહથી ઉત્તર તોરણ દ્વારથી-રૂપકુલા નામે મહા નદી પણ નીકળી છે. અને આ હરિકાન્તા નદીની જેમ પશ્ચિમ દિગ્વત લવણ સમુદ્રમાં જઇને મળે છે હરિકાન્તા નામે મહાનદી હરિવર્ષ ક્ષેત્રમાં વહે છે. શેષ કથન પોત-પોતાના ક્ષેત્રવર્તી નદીના પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે જ છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ વબારો-૪ 25 હે ભદત ! રુક્ષ્મી નામના આ વર્ષધર પર્વત ઉપર કેટલા કૂટો આવેલા છે ? હે ગૌતમ ! આઠ ફૂટ આવેલા છે. સિદ્ધાયતન કૂટ, રુમીકૂટ, રમ્યકકૂટ નરકાન્તાકૂટ બુદ્ધિફૂટ રુપ્પકૂલાકૂટ હૈરણ્યવતકૂટ મણિકંચનકૂટ આ પ્રમાણે એ આઠ કૂટો છે. એ બધા ફૂટ પ00, 500 યોજન જેટલા વિસ્તારવાળા છે. તથા એ કૂટોના જે અધિપતિ દેવો છે તે બધાની રાજધાનીઓ પોતપોતાના કુટોની ઉત્તર દિશામાં આવેલી છે. આ પર્વત રજત મય છે તેમજ રજતમય આનો પ્રકાશ હોય છે, તેમજ આ સવત્મિના રજતમય છે. આથી આ વર્ષધર પર્વતનું નામ રુમી એવું છે. તેમજ અહીં રુક્ષ્મી નામે દેવ રહે છે. આ દેવ મહર્દિક યાવતુ પલ્યોપમ જેટલી સ્થિતિવાળો છે. હે ભદત ! હૈરણ્યવત નામક ક્ષેત્ર આ જંબૂઢીપ નામક દ્વીપમાં કયા સ્થળે આવેલું છે ? હે ગૌતમ ! રમી નામક વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં તેમજ શિખરી નામક વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં, પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તેમજ પશ્ચિમ દિશ્વર્તી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં આ જંબૂઢીપ નામક દ્વીપમાં હૈરણ્યવત. નામક ક્ષેત્ર આવેલું છે. આ પ્રમાણે દક્ષિણ દિશ્વર્તી હૈમવત ક્ષેત્રની જેમજ આ ઉત્તર દિશ્વર્તી હૈરણ્યવત ક્ષેત્રની જાણવું. પરંતુ વિશેષતા આટલી જ છે કે એની જીવા-ધનુ પ્રત્યંચાકાર પ્રદેશ-દક્ષિણ દિશામાં છે અને ધનુપૃષ્ઠ એનું ઉત્તર દિશામાં છે. હે ભદન્ત! હેરણ્ય ક્ષેત્રમાં માલ્યવત્ પયય નામે વૃત્તવૈતાઢ્ય પર્વત કયા સ્થળે આવેલો છે ? હે ગૌતમ! સુવર્ણ કૂલમહાનદીની પશ્ચિમ દિશામાં તથા રૂપ્ય કુલા મહાનદીની પૂર્વ દિશામાં, હૈરવત ક્ષેત્રના બહુ મધ્ય દેશમાં માલ્યવન્ત પયય નામક વૃત્તવૈતાઢય પર્વત આવેલો છે. આનું વર્ણન શબ્દાપાતી નામક વૃત્ત વૈતાઢય પર્વત જેવું જ છે. એનું જે માલ્યવન્ત પર્યાય એવું જે નામ કહેવામાં આવેલું છે, તેનું કારણ એ છે કે અહીંના ઉત્પલો અને કમળોની પ્રભા માલ્યવંત જેવી વર્ણવાળી પણ છે. તેમજ અહીં પ્રભાસ નામક દેવ રહે છે. તે દેવ મહદ્ધિક યાવતુ એક પલ્યોપમ જેટલી સ્થિતિવાળો છે. એથી હે ગૌતમ! એનું નામ માલ્યવંત પયય એવું રાખવામાં આવ્યું છે, આ દેવની રાજધાની આ પર્વતની ઉત્તર દિશામાં આવેલી છે. હે ભદત! આપશ્રીએ શા કારણથી હેરણ્ય વંત ક્ષેત્ર એવું નામ કહ્યું છે? હૈરણ્યવત ક્ષેત્ર દક્ષિણ અને ઉત્તર પાર્શ્વભાગોમાં રમી અને શિખરી એ બે વર્ષધર પર્વતોથી આવૃિત છે. એ કારણથી જ એનું નામ હૈરવત ક્ષેત્ર એવું પ્રસિદ્ધ થયું છે. તેમજ અહીં હૈરણ્યવત નામક દેવ રહે છે. આ દેવ મહર્તિક યાવતુ એક પલ્યોપમ જેટલી સ્થિતિવાળો છે. એથી પણ આનું નામ હૈયેવત ક્ષેત્ર એવું કહેવામાં આવેલું છે. ' હે ભદત ! આ જંબૂદ્વીપ નામક દ્વીપમાં શિખરી નામક વર્ષધર પર્વત કયા સ્થળે આવેલો છે ? હે ગૌતમ! હૈયેવત ક્ષેત્રની ઉત્તર દિશામાં તથા ઐરાવત ક્ષેત્રની દક્ષિણ દિશામાં પૂર્વદિગ્વતી લવણસમુદ્રની પશ્ચિમ દિશામાં અને પશ્ચિમ દિગ્દર્તી લવણ સમુદ્ર ની પૂર્વ દિશામાં -દ્રહિમવાનું પર્વત જેવો આ છઠો શિખરી વર્ષધર પર્વત કહેવામાં આવેલો છે. જે પ્રમાણે મુદ્ર હિમવાનું પર્વતનું વર્ણન પહેલાં કરવામાં આવેલું છે. તેવું જ વર્ણન શિખરી પર્વતનું પણ સમજવું. પરંતુ આ કથન મુજબ એની જીવા દક્ષિણ દિશામાં છે અને ધનુષ્પષ્ઠ ઉત્તર દિશામાં છે. શેષ બધું કથન પ્રથમ વર્ષધર પર્વત જેવું જ છે. એની ઉપર પુંડરીક નામે દૂહ છે. એના દક્ષિણ તોરણ દ્વારથી સુવર્ણ કૂલા નામે મહાનદી નીકળી Page #126 -------------------------------------------------------------------------- ________________ 216 જંબુલીવપન્નતિ-જાર 11 છે. આ નદી પૂર્વ દિશા તરફ પ્રવાહિત થઈને પૂર્વ લવણ સમુદ્રમાં પ્રવેશે છે. જે પ્રમાણે ગંગા અને સિંધુ એ બે મહાનદીઓનું વર્ણન કરવામાં આવેલું છે. તે પ્રમાણે રક્તા અને રક્તાવતી નદીઓનું વર્ણન પણ સમજી લેવું. એમાં પૂર્વ દિશા તરફ ૨ક્તા નામક મહા નદી વહે છે અને પશ્ચિમ દિશા તરફ રક્તવતી નામની મહાનદ્ય વહે છે, રક્તા નદી પૂર્વ લવણસમુદ્રમાં અનેરક્તાવતી પશિમલવણસુમદ્રમાં પ્રવેશે છે. એમ જાણી લેવું જોઈએ. હે ભદત્તાના શિખરી નામક વર્ષધર પર્વત ઉપર કેટલા કુટો કહેવામાં આવ્યા છે ? 11 ફૂટો આવેલા છે. સિદ્ધાયતન કૂટ, શિખરી કૂટ, હૈરણ્યવત કૂટ, સુવર્ણકૂલા કૂટ, સુરાદેવી કૂટ, રક્તાદેવી કૂટ, લક્ષ્મી કૂટ, રક્તાવતી કૂટ, ઈલાદેવી કૂટ, ઐરાવત કૂટ, અને તિગિચ્છ ફૂટ એ બધા કૂટો કૂટો પ૦૦, પ૦૦ યોજન પ્રમાણવાળા છે. એમના દેવોની રાજધાનીઓ પોત-પોતાના કૂટોની ઉત્તર દિશામાં આવેલી છે. આ શિખરી નામક વર્ષધર પર્વત ઉપર સિદ્ધાયતન વગેરે સિવાય અન્ય કેટલાક વૃક્ષોના આકાર જેવા કૂટો છે. સવત્મિના રત્નમય છે. એથી એનું નામ શિખરી’ એવું પડ્યું છે. અથવા શિખરી નામક દેવ અહીં રહે છે. આ દેવ મહર્તિક વગેરે વિશેષણો વાળો છે તથા એનું આયુષ્ય એક પલ્યોપમ જેટલું છે. એ બધાં કારણોને લીધે એનું નામ “શિખરી' એવું કહેવામાં આવેલું છે. હે ભદત !આ જંબૂદ્વીપ નામક દ્વીપમાં ઐરાવત નામક ક્ષેત્ર કયા સ્થળે આવેલું છે? હે ગૌતમ ! શિખરી વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં તથા ઉત્તર દિશ્વર્તી લવણ સમુદ્રની દક્ષિણ દિશામાં, પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તેમજ પશ્ચિમ દિશ્વર્તી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં આ જંબૂદ્વીપ નામક દ્વીપમાં ઐરાવત નામક ક્ષેત્ર આવેલું છે. આ ક્ષેત્ર સ્થાણુ બહુલ છે. કંટક બહુલ છે. ઈત્યાદિ ભરતક્ષેત્ર મુજબ જાણવું ઐરાવત ક્ષેત્ર પણ 6 ખંડોથી મંડિત છે. અહીં પણ ઐરવત નામક ચક્રવર્તી અહીંના 6 ખંડો ઉપર શાસન કરે છે. એરવત ચક્રવર્તી પણ સકલ સંયમ ધારણ કરીને મુક્તિ રમાનું વરણ કરે છે. આ ઐરવત ચક્રવર્તી તેનો સ્વામી હોવાથી તથા ઐરવત નામક મહર્લૅિક દેવ આ ક્ષેત્રમાં નિવાસ કરે છે, એથી આ ક્ષેત્રનું નામ ઐરવત એવું કહેવામાં આવેલું છે. | વજ્જારો-૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (વક્ષસ્કાર-પ) [212-2 14] જ્યારે એક-એક ચક્રવર્તી દ્વારા વિજેતવ્ય ક્ષેત્ર ખંડ 35 ભગવંત તીર્થકર ઉત્પન્ન થાય તે કાળે. તે સમયે અધોલોકમાં વસનારી આઠ મહત્તરિકા દિક્કમાં રિકાઓમાંથી દરેકે દરેકના આસનો ચલાયમાન થવા લાગ્યા. ત્યારે તેમણે પોતાના અવધિજ્ઞાનનો વ્યાવૃત કર્યું. તેનાથી ભગવાન તીર્થકરને જોયા. અને પછી તેમણે એક બીજાને બોલાવ્યા આ પ્રમાણે વાતચીત કરી. જંબૂઢીપ નામક દ્વીપમાં ભગવાનું તીર્થંકર ઉત્પન્ન થયા છે. તો અતીત, વર્તમાન તેમજ અનાગત મહત્તરિકા આઠ દિકુમારિકા ઓનો એ આચાર છે કે તેઓ ભગવાન તીર્થંકરનો જન્મ મહોત્સવ કરે, એવો નિર્ણય કરીને પછી તેમાંથી દરેકે પોત-પોતાના આભિયોગિક દેવોને બોલાવ્યા. આ પ્રમાણે કહ્યું હે દેવાનપ્રિય ! તમે લોકો શીઘ હજારો સ્તંભોવાળા તેમજ જેમનામાં લીલા કરતી સ્થિતિમાં અને પુત્તલિકાઓ શોભા માટે બનાવવામાં આવી છે એવા ‘પૂર્વે વિમાન Page #127 -------------------------------------------------------------------------- ________________ વખારો-૫ 217 વર્ણકમાં વર્ણવ્યા મુજબ વર્ણનવાળા યાવતુ એક યોજન જેટલા વિસ્તારવાળા દિવ્ય વાન વિમાનની વિદુર્વણા કરીને પછી અમારી આ આજ્ઞાનું પાલન કરવામાં આવેલ છે. એવી અમને સૂચના આપો. ખબર મળતાં જ તે અધોલોક વાસ્તવ્ય આઠ દિકકુમારીકાઓ હર્ષિત તેમજ તુષ્ટ આદિ વિશેષણોવાળી થઈને ચાર હજાર સામાનિક દેવો, ચાર મહત્તરિકાઓ યાવતુ અન્ય ઘણાં દેવ-દેવીઓની સાથે વિકર્વિત તે એક-એક યોજન જેટલા વિસ્તારવાળા યાનવિમાનો ઉપર આરૂઢ થઈ ગયા. તે વિમાનો ઉપર આરૂઢ. થઈને તે સર્વે આઠ મહત્તરિક દિકુમારીઓ પોતાની પૂર્ણ સંપત્તિ, પૂર્ણવુતિ, પૂર્ણકાંતિથી યુક્ત થતી, મેઘના આકાર જેવા મૃદંગ અને પટહ વગેરે વાદ્યોના ગડગડાહટ સાથે પોતા ની ઉત્કૃષ્ટ વગેરે વિશેષણોવાળી દેવગતિથી ચાલતી ચાલતી જ્યાં ભગવાનું તીર્થંકરની જન્મ નગરી હતી અને તેમાં પણ જ્યાં તે તીર્થંકર પ્રભુનું જન્મ ભવન હતું ત્યાં ગઈ. ત્યાં જઈને તેમણે તે વિમાનો વડે ભગવાન તીર્થંકરના જન્મભવનની ત્રણ પ્રદક્ષિણાઓ કરી. પોત-પોતાના યાન વિમાનોને ઇશાન દિશામાં જ અવસ્થિત કર્યા દરેકે દરેક પોત-પોતાના ચાર હજાર સામાનિક દેવ વગેરેની સાથે-સાથે તે દિવ્ય યાનવિમાનોમાંથી નીચે ઉતરી, પોતાની સમસ્ત ઋદ્ધિ વગેરે સહિત જ્યાં ભગવાન તીર્થકર અને તીર્થકરના માતા હતા ત્યાં ગઈ. ત્યાં જઈને તેમણે તીર્થકર અને તીર્થકરના માતાશ્રીની ત્રણ પ્રદક્ષિણાઓ કરી. ત્રણ પ્રદક્ષિણાઓ કરીને પછી તેમાંથી દરેક દિશાકુમારીકાઓએ પોતાના હાથોની અંજલિ કરી હ રત્નકુક્ષિધારિકે ! તીર્થંકર માતા ! આપશ્રીને અમારા નસ્કાર હો, હે જગતુ પ્રદીપદીપિકે, ગવર્તી સમસ્ત જન તેમજ સમસ્ત પદાર્થોના પ્રકાશક હોવા બદલ દીપક જેવા પ્રભુને પ્રકાશિત કરનારી છેમાતા ! આપશ્રીને અમારા નમસ્કાર હો. તે તીર્થકર મંગલભૂત ચક્ષુ જેવા છે. તેઓશ્રી મૂર્ત છે. ચક્ષુ ગ્રાહ્ય છે. તે પ્રભુ મુક્તિ કાન્તાના પતિ ભવિષ્યત્કાલમાં થવાના છે. સમસ્ત કમનો સમૂલ વિનાશ કરીને તેઓશ્રી નિવણ પ્રાપ્ત કરશે, નિરાકુલ પરિણતકારી મુક્તિનો જ માર્ગ છે. મુક્તિના માર્ગની દેશના પ્રભુએ પોતાની વાણી દ્વારા આપી છે. પ્રભુની વાણી. એવી થાય છે કે જે કોઈ જીવ તેને સાંભળે છે. તે તેની ભાષામાં પરિણત થઈ જાય છે. તેમણે રાગ-દ્વેષ રૂપી અન્તરંગ શત્રુઓ ઉપર વિજય મેળવ્યો છે. એથી જ તેઓશ્રીને જિન કહેવામાં આવે છે. તેઓ ધર્મના નાયક છે મોક્ષ માગના નેતા છે. બુદ્ધ, બોધ, નાથ નિર્મમત્વ, પ્રવર કુલ સમુદ્ભૂત જાત્યા ક્ષત્રિય આ પ્રકારના વિખ્યાત ગુણ સંપન્ન લોકોત્તમ તીર્થકરની આપશ્રી જન્મદાત્રી જનની છો એથી તમે ધન્ય છો. પુણ્યવતી છો, અને કૃતાથ છો. હે દેવાનુપ્રિયો ! અમે અધોલોક નિવાસની આઠ મહત્તરિકા દિકુમારીકાઓ છીએ. ભગવાન તીર્થ કરના જન્મ મહોત્સવને ઉજવવા માટે અમે અત્રે આવેલી છીએ, એથી તમે ભયભીત થાઓ નહિ. આમ કહીને તેઓ ઈશાન કોણ તરફ જતી રહી. ત્યાં જઈને તેમણે વૈક્રિય સમુદ્યાત વડે પોતાના આત્મ પ્રદેશોને શરીરમાંથી બહાર કાઢ્યા. તે આત્મ પ્રદેશોને તેમણે સંખ્યાત યોજનો સુધી દંડાકારમાં પરિણત કર્યા. યાવતું બીજીવાર પણ વૈકિય સમુદ્ઘાત કર્યો અને તેથી સંવર્તક વાયુકાયની વિકુવણા કરી. તે વાયુકાય શિવ કલ્યાણ રૂપ હતું. મૃદુક હતું, ભૂમિ ઉપર જ પ્રવાહિત થતું હતું તેથી અનુદ્ધત હતું. અનૂર્ધ્વગામી હતું, એ ભૂમિતલ સાફ કરનાર હતું તેથી મનોરંજક હતું. Page #128 -------------------------------------------------------------------------- ________________ 218 જંબુલીવપનત્તિ-પ/ર૧૪ સર્વ ઋતુઓના પુષ્પોની ગંધથી તે આવાસિત હતું. તેની ગંધ પિંડરૂપ થઈને દૂર દૂર સુધી જતો હતો, એથી તે બલાલી હતું અને વક્રગતિથી ચાલતું હતું એવા વાયુકાય વડે હે ભગવાન તીર્થંકરના જન્મ ભવનના ચોમેરથી સારી રીતે તે આઠ મહત્તરિકા દિકુમારિ કાઓએ કમંદાકિની જેમ સમાજના કરી સફાઈ કરી. ત્યાં તૃણ, પાંદડા લાકડા, કચરો, અશુચિ પદાર્થ, મલિન પદાર્થ, દુરભિ ગન્ધવાળો પદાર્થ જે કંઈ હતું તેને ઉઠાવી ઉઠાવીને. તે એક યોજન પરિમિત વૃત્ત સ્થાનથી બીજા સ્થળે નાખી દીધું. સંતર્વક વાયુને શાંત કરી પછી તે બધી દિક્મારિકાઓ જ્યાં તીર્થંકર અને તીર્થંકરના માતુશ્રી હતાં ત્યાં આવી. ત્યાં જઈને તેઓ પોત-પોતાના ઉચિત સ્થાન ઉપર બેસી ગઈ અને પહેલાં ધીમા-ધીમાં સ્વરે અને ત્યાર પછી જોર-જોરથી ગાવા લાગી. [215-226] તે કાળ અને તે સમયમાં ઉર્ધ્વલોક વાસિની આઠ મહત્તરિકા દરેક દિકમારિકાઓ પોત-પોતાના કુટોમાં, પોત-પોતાના ભવનોમાં, પોત-પોતાના પ્રાસાદા વતંસકોમાં જે પ્રમાણે પ્રથમ સૂત્રમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે પોત-પોતાના ચાર હજાર સામાનિક દેવો વગેરેની સાથે પરિવૃત થઈ ને ભોગો ભોગવી રહી હતી, તેમના નામો આ પ્રમાણે છે. મેઘંકરા, મેઘવતી, સમેઘા, મેઘમાલિની, સુવત્સા, વત્સ મિત્રા, વારિસેણા અને બલાહકા. આ આઠ મહત્તરિક દિકુમારિકાઓમાં જે ઉર્ધ્વ લોકવા સિતા છે તે આ સમતલ ભૂતલથી પ૦૦ યોજન ઊંચાઈ વાળા નનવનમાં આવેલા પંચશતિક આઠ કૂટોમાં રહેવાસી છે. જ્યારે તીર્થંકર પ્રભુને જન્મ થઈ ગયો, ત્યારે એ ઉર્વીલોકવાસિની. આઠ દિકુમારિકાઓએ પોતપોતાના આસનો કંપિત થતાં જોયાં થાવતુ હે દેવાનુપ્રિયે અમે સોકો ઉર્વલોકવાસિની આઠ દિક્મારિકા મહત્તરિકાઓ છીએ. અમે ભગવાન તીર્થંકરનો જન્મ મહોત્સવ ઉજવીશું. આ પ્રમાણે કહીને તેઓ ઈશાન કોણ તરફ જતી રહી. ત્યાં જઈને તેમણે પાવતુ આકાશમાં પોતાની વિક્રિયા શક્તિ વડે મેઘોની વિફર્વણા કરી. તેમણે વૈક્રિયશક્તિથી મેઘો ઉત્પન્ન કર્યા અને તે મેઘોએ તે ભગવાન તીર્થંકરના જન્મ ભવનની ચોમેરની એક યોજન જેટલી ભૂમિને નિહત રજ વાળી, નષ્ટ રજવાળી ભ્રષ્ટ ૨જવાળી, પ્રશાંત રજવાળી અને ઉપશાંત ૨જવાળી બનાવી દીધી. પૂર્વોક્ત વિશેષણો વાળો તે કમરદારક એક બહુ મોટા પાણીથી ભરેલા માટીના કલશને અથવા પાણીના કુંભને અથવા પાણીથી પાણીથી ભરેલા થાળને અથવા પાણથી ભરેલા ઘટને અથવા પાણીથી ભરેલા ભંગારને લઈને રાજાંગણને યાવતું ઉદ્યાનને ચોમેરથી સારી રીતે અભિસિંચિત કરે છે. આ પ્રમાણે જ તેમણે પુષ્પ વરસાવનારા મેઘોના રૂપમાં પોતાની વિકુણા કરી. અને એક યોજન પરિમિત ભૂમિ ઉપર પુષ્પોની વર્ષા કરી. પુષ્પોની વર્ષા કરીને તેમણે તે એક યોજન પરિમિત ક્ષેત્રને યાવતું કાલા ગુરૂની, પ્રવર કુંદરકની તેમજ તુરષ્ક લોબાનનો ધૂપ સળગાવીને સુગંધિત કરી દીધું તે સમસ્ત એક યોજન પરિમિત ભૂભાગને તેમણે સુરવર ઈન્દ્રનાં માટે અવ તરણ યોગ્ય બનાવી દીધો. બનાવીને પછી તેઓ સર્વે જ્યાં ભગવાનું તીર્થંકર અને તીર્થકર જનની હતાં ત્યાં ગઈ. ત્યાં જઈને તેઓ પોતાના ઉચિત સ્થાને બેસી ગઈ અને પહેલા ધીમે-ધીમે અને ત્યાર બાદ જોરજોરથી માંગલિક જન્મોસવ ગીતો-ગાવા લાગી. તે કાળે અને તે સમયે પૂર્વ દિભાગવતિ રુચક ફૂટ વાસિની આઠ દિકુમારી Page #129 -------------------------------------------------------------------------- ________________ વખારો-૫ 219 મહત્તરિકાઓ પોતપોતાના કૂટોમાં તે પ્રમાણે જ ભાવતું ભોગો ભોગવી રહી હતી, તે દિક્યુમારિકાઓના નામો પ્રમાણે છે નન્દોત્તર, નન્દા, આનન્દા, નન્દિવર્ધના. વિજ્યા, વૈજયન્તી, જયન્તી અને અપરાજિતા. અહીં શેષ કથન પૂર્વવત્ સમજી લેવું તેઓ સર્વે પૂર્વદિભાવર્તી રૂચક ફૂટ વાસિની આઠ દિકુમારિકાઓ ભગવાનું તીર્થકર અને તીર્થ કરના માતુશ્રી પાસે જઈને સમુચિત સ્થાન ઉપર હાથમાં દર્પણ લઈને ઊભી રહી. અને પહેલાં ધીમા સ્વરમાં અને ત્યાર બાદ જોર-જોરથી જન્મોત્સવના માંગલિક ગીતો ગાવા લાગી. તેમના હાથમાં દર્પણ એટલા માટે હતું કે જિન અને તેમનાં માતુશ્રી શૃંગારાદિ જોવા માટે એને પોતાના કામમાં લાવે. તે કાળમાં અને તે સમયમાં દક્ષિણ દિભાગવર્તી રચક કૂટ વાસિની આઠ દિક્લમારિ મહત્તરિકાઓ પોતપોતાના કુટોમાંચાવતું ભોગોનો ઉપભોગ કરતી હતી. અહીં તે પછીનું બધું કથન જે પ્રમાણે પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે, તેવું જ છે. તે આઠ દક્ષિણ. રચક0 દિક્ષુમારિકાઓના નામો આ પ્રમાણે છે સમાહારા-૧, સુપ્રદત્તા 2, સુપ્રબુદ્ધા 3. યશોધરા 4, લક્ષ્મીવતી પ, શેષવતી 6, ચિત્રગુપ્તા 7 અને વસુંધરા-૮ અહીં શેષ બધું કથન-પ્રથમ સૂત્રમાં પ્રકટ કરવામાં આવ્યું છે, તે પ્રમાણે જ છે જ્યાં તીર્થકર અને તીર્થ કરના માતુશ્રી હતાં ત્યાં આવીને તેમની દક્ષિણ દિશા તરફ સમુચિત સ્થાન ઉપર ઊભી રહી તેમના હાથોમાં ઝારીયો હતી ઊભી-ઊભી ત્યાં તેઓ પહેલાં તો ધીમા સ્વરથી અને પછી જોર-જોરથી જન્મોત્સવના માંગલિક ગીતો ગાવા લાગી. તે કાળમાં અને તે સમયમાં પશ્ચિમ દિભાવતી રચક કૂટ વાસિની આઠ દિલ્ફમારી મહત્તરિકાઓ પોત-પોતાના કૂટ આદિકોમાં વાવભોગોનો ઉપભોગ કરી રહી હતી, એમના નામો આ પ્રમાણે છે- ઈલાદેવી 1, સુરાદેવી. પૃથિવી, પદ્માવતી, એકનાસા. નવમિકા, ભદ્રા અને સીતા. જ્યાં તીર્થકર અને તીર્થંકરના માતા હતાં ત્યાં ગઈ. ત્યાં જઈને તેમણે પશ્ચિમ દિભાગથી આવવાના કારણે પશ્ચિમ દિભાગ તરફ ઊભી થઈ ગઈ. તેમનામાંથી દરેકે દરેકના હાથમાં પંખાઓ હતા. ત્યાં સમુચિત સ્થાન ઉપર ઊભી થયેલી તેઓ પ્રથમ ધીમા સ્વરે અને ત્યાર બાદ જોરજોરથી જન્મોત્સવના માંગલિક ગીતો ગાવા લાગી. તે કાળે અને તે સમયે ઉત્તર દિગ્ગત રૂચક ફૂટ નિવાસિની યાવત્ આઠ દિકુમારિકાઓ પોત-પોતાના કૂટાદિકોમાં ભોગો ભોગવવામાં તલ્લીન હતી. અહીં શેષ બધું પૂર્વવતું સમજી લેવું સૂચક કૂટવાસિની દિકકુમારિકાઓના નામો આ પ્રમાણે છે અલબુસા, મિશ્રકેશી, પુંડરીકા, વારુણી, હાસા સર્વપ્રભા, શ્રી અને લીં કૂટ, યાવતુ તેઓ વંદન કરીને ભગવાનું તીર્થંકર અને તીર્થંકરના માતા પાસે ઉચિત સ્થાનમાં ઉત્તર દિશા તરફ ઊભી થઈ ગઈ. તેમાંની દરેકે દરેકના હાથમાં તે સમયે ચામરો હતા. ત્યાં ઊભી થઈ ને પ્રથમ તો તેમણે ધીમા સ્વરે અને ત્યાર બાદ જોર-જોરથી જન્મોત્સવના માંગલિક ગીતો ગાવા લાગી. તે કાળે અને તે સમયે રૂચક ફૂટની ચાર વિદિશાઓમાં રહેનારી ચાર દિશાકુમારી મહરિકાઓ યાવતું ભોગો ભોગવવામાં તલ્લીન હતી, તે રૂચક પર્વતની ઉપર ચાર હજાર યોજન ઉપર ચાર વિદિશાઓમાં એક-એક ફૂટ આવેલો છે. એ ચાર દિશાકુમારી મહત્તરિકાઓ ત્યાં જ એક કૂટમાં રહે છે. એમના નામો આ પ્રમાણે છે-ચિત્રા, ચિત્રનાકા, Page #130 -------------------------------------------------------------------------- ________________ 220 બુધવપન્નતિ -પરિ૨૬ શતેરા અને સૌદા મિની. યાવતું ભગવનું તીર્થકર માતાની ચારે વિદિશાઓમાં ઊભી થઈ ગઈ. તે સર્વના હાથોમાં દીપક હતા. ત્યાં ઊભી થઈને તેઓ પહેલાં ધીમા સ્વરે અને ત્યાર બાદ જોર-જોરથી જન્મોત્સવના માંગલિક ગીતો ગાવા લાગી. તે કાળે અને તે સમયે મધ્યમ રૂચક ફૂટની નિવાસિની ચાર દિશાકુમારી મહત્તરિકાઓ પોત-પોતાના કૂટોમાં ભોગો ભોગવવામાં તલ્લીન હતી. તે દિકુમારિકાઓના નામો આ પ્રમાણે છે રૂપા, રૂપાસિકા, સુરૂપા અને રૂપકાવતી. પહેલાંની જેમ જ વાવતું તમે શંકાથી આકુલિત થાઓ નહિ આ પ્રમાણે કહીને તેમણે તીર્થંકર પ્રભુના નાભિનાલને ચાર અંગુલ મૂકીને કાપી નાખ્યો નાલને કાપીને પછી તેમણે ભૂમિમાં ખાડો. ખોદ્યો અને તે ખાડામાં તે નાભિનાળને દાટી દીધો દાટીને પછી તે ખાડાને તેમણે રત્નો અને વજોથી પૂરિ કરી દીધો. પૂરિત કરીને પછી તેમણે લીલી દુવાથી તેની પીઠ બાંધી. પછી તેમણે તે ખાડાની ત્રણે દિશાઓમાં પશ્ચિમ દિશાને છોડીને પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દિશામાં ત્રણ કદલી ગૃહોની વિતુર્વણા કરી પછી તે ત્રણ કદલી ગૃહોના ઠીક મધ્ય ભાગ માં તેમણે ત્રણ ચતુઃશાલાઓની વિદુર્વણા કરી ત્યાર બાદ તેમણે તે ચતુશાલાઓના. ઠીક મધ્યભાગમાં ત્રણ સિંહાસનોની વિમુર્વણા કરી. ત્યાર બાદ તે રૂચક મધ્યવાસિની. ચારે દિકકુમારિકાઓ જ્યાં ભગવાનું તીર્થકર અને તીર્થંકરના માતા હતાં ત્યાં ગઇ. ત્યાં જઈને તેમણે બન્ને હાથો વડે ભગવાન્ તીર્થંકરના માતાશ્રીને હાથમાં પકડ્યા. અને પકડીને જ્યાં દક્ષિણ દિગ્દર્ટી કદલી ગૃહ હતું અને તેમાં પણ જ્યાં ચતુશાલા હતી, અને તેમાં પણ જ્યાં સિંહાસન હતું ત્યાં તે આવી. ત્યાં આવીને તેમણે ભગવાનું તીર્થકર અને તીર્થંકરના માતાને સિંહાસન ઉપર બેસાડ્યાં બેસાડીને પછી તેમણે શતપાક અને સહસ્ત્ર પાક તેલથી તેમના શરીર ઉપર માલિસ કરી. માલિસ કરીને પછી તેમણે સુગંધિત ઉપરણાથી-ગંધ ચૂર્ણથી મિશ્રિત ઘઉંના ભીના આટાના પિંડથી તેમના શરીર ઉપર માલિસ વખતે ચોપડેલા તેલને દૂર કર્યું. તેલને દૂર કરીને, ઉબટન કરીને પછી તેમણે તીર્થકરને બન્ને હાથોથી ઉઠાવ્યા. અને તીર્થંકરના માતાશ્રીને હાથોથી પકડ્યા. પકડીને પછી તે જ્યાં પૂર્વ દિગ્વત કદલીગૃહ હતું અને તેમાં પણ જ્યાં ચતુઃશાલા હતી અને તે ચતુશાલામાં પણ જ્યાં સિંહાસન હતું ત્યાં આવી. ત્યાં આવીને તેમણે ભગવાન તીર્થ કરને અને તીર્થકરના માતાને સિંહાસન ઉપર બેસાડ્યા. બેસાડી પછી તેમણે તીર્થકરને તેમજ તીર્થંકરના માતાશ્રીને ત્રણ પ્રકારના પાણીથી સ્નાન કરાવ્યું તે ત્રણ પ્રકારનું પાણી આ પ્રમાણે છે-પ્રથમ ગંધોદક-દ્વિતીય પુષ્પોદક અને તૃતીય શુદ્ધોદક. પછી સર્વ પ્રકારના અલંકારોથી વિભૂષિત કર્યા પછી તેમણે તેમણે ભગવાનું તીર્થકરને અને તીર્થંકરના માતાને ક્રમશઃ કરતલપુટથી ઉપાડ્યા અને હાથોથી પકડેચા. ઉત્તર દિશા તરફના કદલી ગૃહમાં જ્યાં ચતુશાળા હતી અને તેમાં પણ જ્યાં સિંહાસન હતું ત્યાં તેઓ ગઈ ભગવાન તીર્થંકરને અને તીર્થંકરની માતાજીને સિંહાસન પર બેસા ડ્યા પોતપોતાના અભિયોગિક દેવોને બોલાવ્યા. આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે લોકો શીધ્ર સુદ્રહિમવત્પર્વતથી ગોશી ચન્દનના લાકડાઓ લઈ આવો. તે આભિયોગિક દેવો શુદ્ર હિમવતુ પર્વની ઉપર ગયા અને ત્યાંથી ગોશીષ સરસ ચંદનના લાકડા ઓ લઇ આવ્યા. ત્યારબાદ તે ચાર મધ્ય રચક વાસિની મહત્તરિક દિકુમારીઓએ અગ્નિને ઉત્પન્ન કરનાર શરક નામક કાષ્ઠ વિશેષ તૈયાર કર્યું. તેને તૈયાર કરીને તેની Page #131 -------------------------------------------------------------------------- ________________ 221 - - વખારો-૫ સાથે અરણિકાષ્ઠને સંયોજિત કર્યું. સંયોજિત કરીને પછી બને તેમણે ઘસ્યાં ઘસીને તેમણેઅગ્નિને સળગાવ્યો. સળગાવીને તે ગોશીષ ચન્દનના લાકડાઓને તેમાં નાખ્યા. અગ્નિને પ્રજ્વલિત ક. સમિતુ કાષ્ઠો નાખ્યાં. તેમાં ઈધન નાખ્યા. પછી તેમણે ભૂતિ કર્મ કર્યું. તેમણે રાખની પોટ્ટલિકા બનાવી જિન અને જિનજનની ની શાકિની વગેરે દર દેવીઓથી તેમજ દ્રષ્ટિ દોષથી રક્ષા કરનારી તૈયાર કરી અને પછી તે પોટ્ટલિકા તે તેમના ગળામાં બાંધી દીધી. બાંધ્યા બાદ તેમણે અનેક મણિઓ અને રત્નોની જેમાં રચના થઈ રહી છે અને એનાથી જ જે વિચિત્ર પ્રકારના છે, એવા બે ગોળ પાષાણો ઉઠાવીને તેમણે ભગવાન તીર્થંકરના કર્ણમૂલ ઉપર લઈ જઈને વગાડ્યા. આપ ભગવાનું પર્વત બરાબર આયુષ્ય વાળા થાઓ. આ પ્રમાણે આશીર્વાદ આપ્યા બાદ તે રચક મધ્યવાસિની ચાર મહત્તરિક દિકકુમારીઓએ ભગવાન તીર્થકરને બન્ને હાથોમાં ઉઠાવ્યા. અને તીર્થંકરના માતાના બન્ને બાહુઓ પકડ્યા. પકડીને પછી જ્યાં ભગવાનું તીર્થંકરનું જન્મ ભવન હતું ત્યાં તેઓ આવી. ત્યાં આવીને તેમણે તીર્થંકરના માતાને શવ્યા ઉપર બેસાડ્યા. બેસાડીને પછી તેમણે ભગવાનું તીર્થકરને તેમની માતાની પાસે મૂકીને પછી તેઓ પોતાના સમુચિત સ્થાને ઊભી થઈ ગઈ અને પહેલાં ધીમા-ધીમાં સ્વરથી અને ત્યાર બાદ જોર-જોરથી જન્મોત્સવના માંગલિક ગીતો ગાવા લાગી. 227] તે કાળે અને તે સમયે દેવોનો ઈન્દ્ર દેવરાજ શક્ર દિવ્ય ભોગોનો ઉપભોગ કરી રહ્યો હતો જ પાણિ પુરંદર શતુકતુ સહસ્ત્રાક્ષ મધવાનું પાકશાસન આ દક્ષિણાઈ લોકનો અધિપતિ છે. ૩ર લાખ વિમાનો એના અધિકારમાં રહે છે. સુરોનો સ્વામી અરજમ્બર વસ્ત્રધર યથા સ્થાન જેની ઉપર માળાઓ મૂકાય છે એવા મુકુટને મસ્તક ઉપર ધારણ કરીને રહે છે. નવીન હેમ સુવર્ણથી નિર્મિત કુંડળ પહેરેલ ચિત્તની જેમ ચંચળ થતા એથી જ એના બન્ને ગાલો તે કુંડળોથી ઘસાતા રહે છે. એનું શરીર સદા. દીત રહે છે. એની. વનમાલા બહુ લાંબી રહે છે. એની વિમાનાદિ સમ્પતુ ઘણી વધારે હોય છે. એના આભરાદિકોની ઘુતિ બહુ જ ઊંચી હોય છે. એ અતિશય બલશાલી છે. એની કીતિ વિશાળ છે, એનો પ્રભાવ વિશિષ્ટ છે, એ વિશિષ્ટ સુખોનો ભોક્તા છે. એવા એ વિશેષણોવાળો તે શક્ર સૌધર્મકલ્પમાં સૌ ધર્મમવતંસક વિમાનમાં સુધમનિામક સભામાં શક્રનામક સિંહાસન ઉપર સમાસીન હતો તે ઈન્દ્ર પોતાના સૌધર્મ દેવલોકમાં રહીને 32 લાખ વિમાનો, 84 હજાર સામાનિકો. દેવો, 33 ત્રાયસ્ત્રિશ-દેવો, ચાર લોકપાલો, સપરિવાર આઠ અગ્રમહિષીઓ, ત્રણ પરિષદાઓ, સાત સૈન્યો, સાત અનીકાધિપતિઓ, 336000 આત્મરક્ષક દેવો, તથા અનેક સૌધર્મ કલ્પવાસી વૈમાનિક દેવો અને દેવીઓ ઉપર આધિપત્ય, પૌરપત્ય સ્વામિત્વ, ભર્તૃત્વ, મહત્વ અને આશ્વર સેનાપતિત્વ કરતો, તેમને પોતાના શાસનમાં રાખતો. નાટ્યગીત વગેરેમાં વગાડવામાં આવેલાં તંત્રી-તાલ વગેરે અનેક વાદ્યોના મધુર સ્વરોને સાંભળતો દિવ્ય ભોગોનો. ઉપભોગ કરતો રહેતો હતો. આટલામાં તે દેવેન્દ્ર દેવરાજનું આસન કંપાયમાન થયું. તે શકે પોતાના અવધિજ્ઞાનને વ્યાવૃત કર્યું. તીર્થકરને જોયા. હૃષ્ટતુષ્ટ અને ચિત્તમાં આનંદ યુક્ત થયો, તે Page #132 -------------------------------------------------------------------------- ________________ 222 બુલીવપનરિ-પરિર૩ પ્રીતિયુક્ત મનવાળો થયો. તે પરમ સૌમનશ્ચિત થયો, હષવિશથી જેનું હૃય ઉછળવા લાગ્યું છે, એવો તે થયો, મેઘધારાથી આહત કબ પુષ્પની જેમ તેના રોમકૂપો ઊર્ધ્વમુખ થઈને વિકસિત થઈ ગયા. નેત્ર અને મુખ તેના વિકસિત કમળવત્ થઈ ગયાં. તેના શ્રેષ્ઠ કટક, ત્રુટિત, કેયૂર અને મુકુટ ચંચળ થઈ ગયાં. કાનોના કંડળોથી તેમજ કંઠગત હારથી તેનું વક્ષસ્થળ શોભિત થવા લાગ્યું. તેના કાનોના ઝૂમખાઓ લાંબા હતા, એથી તેણે કિંઠમાં જે ભૂષણો ધારણ કરી રાખ્યાં હતાં તેમનાથી તે ઘર્ષિત થવા લાગ્યા. ખૂબજ આદર સાથે ઉત્કંઠિત થઈને પોતાના સિંહાસન ઉપરથી ઊભો થયો. અને ઊભો થઈને પાદ પીઠ ઉપર થઈને નીચે ઉતર્યો. નીચે ઉતરીને નિપુણ શિલ્પિઓ વડે વૈડૂર્ય વરિષ્ઠરિષ્ટ તથા અંજન નામક રત્ન વિશેષોથી નિર્મિત અને દેદીપ્યમાન મણિરત્નોથી મંડિત થયેલી એવી બન્ને પાવડી ઓને તેણે પોતાના પગોમાંથી ઉતારી નાખી. પાવડીઓને ઉતારીને પછી તેણે દુપટ્ટાનો ઉત્તરાસંગ કર્યો પછી તેણે પોતાના બન્ને હાથોને જોડીને જે દિશામાં તીર્થંકર પ્રભુ હતા, તે તરફ સાત-આઠ પગલાં આગળ ગયો. આગળ જઈને તેણે પોતાના વામ ઘૂંટણને ઉપર ઉઠાવ્યો અને ઉઠાવીને જમણા ઘૂંટણને ભૂમિ ઉપર જમાવ્યો. ત્રણ વાર પોતાના મસ્તને જમીન તરફ નમિત કર્યું. અને પોતે પણ થોડોક નિમિત થયો. નીચે થોડો નમિત થઈને તેણે કટકોને અને બાહુઓના આભૂષણોને સંભાળતાં બન્ને હાથો જોડ્યા, જોડીને અને અંજલી કરી બોલ્યો. હું એવા અહંત ભગવન્તને નમસ્કાર કરું છું. જે જેઓ પોતાના શાસનની અપેક્ષા એ ધર્મના અધિકારી છે, તીર્થંકર છે, સ્વયં સંબુદ્ધ છે, પુરુષોત્તમ છે. પુરુષ સિંહ છે, પુરુષવર પુંડરીક છે, પુરુષવ ગંધ હસ્તી છે, લોકોત્તમ છે. લોકનાથ છે, લોકહીત છે, લોક પ્રદીપ છે, લોક પ્રદ્યોત કર છે, અભદાયક છે, ચક્ષુદાયક છે, માર્ગદાયક છે, શરણદાયક છે, જીવદાયક છે, સંયમ રૂપી જીવનને આપનારા છે, બોધ દાયક છે, ધર્મદાયક છે, ધર્મદિશક છે, ધર્મનાયક છે, ધર્મસારથિ છે, ધર્મવર ચાતુરન્ત ચક્રવર્તી છે. અહીં રહેલો હું ત્યાં બિરાજમાન ભગવાનને વન્દના અને નમસ્કાર કરું છું. ત્યાં બિરાજમાન આપ ભગવાનું અહીં રહેલા મને જુઓ. આમ કહીને તેણે વન્દના કરી અને નમસ્કાર કર્યો. પછી આવીને તે પોતાના સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસી ગયો. ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શકને આ જાતનો વાવતુ સંકલ્પ ઉદ્ભવ્યો. જબૂદ્વિીપ નામક દ્વીપમાં ભગવાનું તીર્થકરનો જન્મ થઈ ચુક્યો છે. પ્રત્યુપન, અતીત તેમજ અનાગત દેવેન્દર, દેવરાજ શકોનો પરંપરાગત આ આચાર છે કે તેઓ તીર્થક રોનો. જન્મોત્સવ ઉજવે. એથી હું ત્યાં જાઉં અને ભગવાન તીર્થંકરના જન્મનો મહિમા કરું. આ પ્રમાણે વિચાર કરીને તેણે હરિને ગમેષ-નામક દેવને કે જે પદાત્યનીકનો અધિપતિ હોય છે. તેને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! તમે શીધ્ર સુધમ સભામાં મેઘ-સમૂહના જેવી ધ્વનિ કરનારી, ગંભીર મધુરતર શબ્દવાળી તેમજ સારા સ્વરવાળી એવી સુઘોષા ઘંટાને કે જેની ગોળાઈ એક યોજન જેટલી છે, ત્રણ વાર વગાડી વગાડીને એવી વારંવાર જોર જોરથી ઘોષણા કરતાં કહો કે હે દેવો ! દેવેન્દ્ર દેવરાજ શક્ર તમને આજ્ઞા કરે છે કે હું દેવેન્દ્ર દેવરાજ શક્ર જમ્બુદ્વીપ નામક દ્વીપમાં ભગવાન તીર્થંકરના જન્મનો મહિમા કરવા માટે જઈ રહ્યો છું.તો એટલા માટે હે દેવાનુપ્રિયો તમે બધા પોત પોતાની સમસ્ત ઋદ્ધિથી, પોતપોતાની સમસ્ત યુતિથી, સમસ્ત સેનાથી, પોત-પોતાના સમસ્ત સમુદાયથી, સમ Page #133 -------------------------------------------------------------------------- ________________ લમ્બારો 2 23 સ્ત પ્રકારના આદર ભાવથી, સમસ્ત પ્રકારની વિભૂતિઓથી, સમસ્ત પ્રકારની વિભૂષા થિી તેમજ સમસ્ત પ્રકારના નાટકોથી યુક્ત થઈને ઈન્દ્રની પાસે આવી પહોંચો કોઇ પણ જાતની બાધા પણ હોય તો તે તરફ લક્ષ્ય રાખવું નહિ અને તુરંત ઈન્દ્ર પાસે પહોંચી જવું. જે દેવ જે પ્રકારનાં સુગંધિત પુષ્પોની માળા પહેરે છે, જે દેવ જે પ્રકારનાં અલંકારો પહેરે છે. તે દેવ તે પ્રકારની માળાઓ તેમજ અલંકારોથી સુશોભિત થઈને આવે હાથોમાં કટકો, ભુજાઓમાં ત્રુટિત-ભુજ બંધો પહેરીને આવે. આવતા સમયે તેઓ દિવ્ય વાદ્યોના તુમુલ ધ્વનિ સાથે આવે. તેઓ પોત-પોતાની ઈષ્ટ મંડળી સહિત તેમજ પોતાના પરિવાર સહિત અહીં આવે અને ત્વરિત ગતિથી આવે આવતી વખતે તેઓ બધા પોતપોતાના યાન-વિમાનોનો ઉપયોગ કરે. શકની પાસે ઉપસ્થિત થઈ જાય. આ પ્રમાણે તે હરિગ મેષી પદાત્યની કાધિપતિ દેવ જ્યારે પોતાના સ્વામી શુક્ર વડે આજ્ઞાપિત થયો તો તે હૃષ્ટતુષ્ટ યાવતુ થઈને કહેવા હે દેવ ! તમારી આજ્ઞા અમારા માટે પ્રમાણ છે. પ્રભુની આજ્ઞાના વચનો સ્વીકારી લીધી અને સ્વીકારીને તે ઈન્દ્રની પાસેથી રવાના થયો. રવાના થઈને તે જ્યાં સુધમસિભામાં મેઘોના સમૂહ જેવી ગંભીર, મધુરતર શબ્દવાળી તેમજ એક યોજના પરિમંડળવાળી સુઘોષા નામની ઘંટા હતી, ત્યાં આવ્યું. મેંઘોના રસિત જેવી ગંભીર, મધુરતર શબ્દવાળી તેમજ એક યોજન પરિમંડળવાળી સુઘોષા ઘંટાને ત્રણ વાર તાડિત કરી સૌધર્મ કલ્પમાં એક કમ 32 લાખ વિમાનોમાં, 1 કમ 32 લાખ બીજી ઘંટાઓ એકી સાથે રણકી ઉઠી. આ પ્રમાણે સૌધર્મ કલ્પ પ્રાસાદ્યમાં તેમજ વિમાનોના નિકૂટોમાં, ગંભીર પ્રદેશોમાં આ પ્રતિ શબ્ધ વર્ગણા રૂપ પુદ્ગલોથી ઉત્પન્ન થયેલા લાખો ઘંટાઓના ધ્વનિ ઓના ગણ ગણાટથી તે સકલ ભૂભાગ બધિર જેવો બની ગયો. તે આ પ્રમાણે જ્યારે સૌધર્મ કલ્પ શબ્દમય બની ગયો ત્યારે તે ઘણા સૌધર્મ કલ્પવાસી દેવ અને દેવીઓને કે જેઓ એકાન્ત રતિક્રિયાઓમાં તલ્લીન હતા અને એથી જ જેઓ વિષય સુખમાં એકદમ આકંઠ ડૂબી રહ્યા હતાં. તે સર્વને જ્યારે સુસ્વર ઘંટા-સુઘોષ ઘંટાના-તે સકલ સૌધર્મી દેવલોક કુક્ષિભરી કોલાહલથી પરિપૂર્ણ સસંભ્રમ સ્થિતિમાં પ્રતિબોધિત કયાં તેમજ ઘોષણા જન્ય કૌતૂહલથી જેમણે તે ઘોષણાને સાંભળવામાં પોતાના કાનો લગાવ્યા છે તે ઘંટારવ પૂર્ણ રૂપમાં શાન્ત-પ્રશાન્ત થઈ ગયો ત્યારે તે સ્થાનો ઉપર જોર-જોરથી ઘોષણા કરતાં કહ્યું હે સૌધર્મ કલ્પવાસી દેવ અને દેવીઓ આપ સર્વે અતીવ આનંદપૂર્વક સૌધર્મ કલ્પતિમાં હિતસુખાર્થ મારા આ વચનો સાંભળો શબ્દ હર્ષ ઘોતક છે. આ વચન જન્માત્તરમાં પણ કલ્યાણ કારી છે એથી હિત સ્વરૂપ છે અને આ ભવમાં સુખદાયક છે, એથી સુખાર્થ રૂપ છે આપ સર્વ શીધ્ર યાવતું શક્રની પાસે ઉપસ્થિત થાઓ. “અહીં સુધીની આજ્ઞાને ઘોષણાના રૂપમાં સંભળાવી દીધી. ત્યાર બાદ તે દેવ અને દેવીઓ અને વાતને સાંભળીને હષ્ટ-તુષ્ટ યાવતુ હર્ષથી જેમના દયો ઉછળી રહ્યા છે એવાં થઈ ગયાં. એ સર્વમાંથી કેટલાક દેવ-દેવીઓ આ અભિપ્રાયથી શક્ર-ઈન્દ્રની પાસે આવ્યાં કે અહીં અમે ત્રિભુવન ભટ્ટારક ને, પ્રશસ્ત કાય, વારૂ મનની પ્રવૃત્તિ રૂપ અભિવાદન કરીશું. કેટલાંક દેવ-દેવીઓ આ અભિપ્રાયથી ઈન્દ્રની પાસે આવ્યાં કે ત્યાં જઈને અમે ગધે. માલ્યાદિકનું અર્પણ કરીને પ્રભુને અન્તઃકરણ પૂર્વક નમસ્કાર કરીશું. કેટલાંક દેવ-દેવીઓ એ અભિપ્રાયથી શક પાસે આવ્યા કે ત્યાં જઈને પ્રભુની સ્તુતિ વગેરે દ્વારા અમે પ્રભુની Page #134 -------------------------------------------------------------------------- ________________ 224 જંબુલીવપન્નત્તિ-પ/ર 27 ગુણોન્નતિ કરીશું. કેટલાંક દેવ-દેવીઓ એ અભિપ્રાયથી શક્ર પાસે આવ્યા કે ત્યાં જઈને અમે પ્રભુની સામે પ્રભુની સામે ઊભા થઈને હાથ જોડી શું. કેટલાંક દેવ-દેવીઓ આ અભિપ્રાયથી શક્ર પાસે આવ્યા કે ત્યાં જઈને અમે ચરમ તીર્થંકરના દર્શન કરીશું. કેટલાંક દેવ-દેવીઓ જિનેન્દ્રની ભક્તિના અનુરાગથી અને કેટલાંક દેવ-દેવીઓ જિન જન્મના ઉત્સવમાં જવું આ અમારો આચાર છે. વગેરે વગેરે ભિન્ન ભિન્ન અભિપ્રાયોથી પ્રેરિત થઈને શુક્રની પાસે આવ્યાં. - દેવેન્દ્ર દેવરાજ શકે વિના વિલંબે તેમની પાસે આવેલાં તે દેવ-દેવીઓને જોયાં. તે સર્વને જોઈને હર્ષિત થઇને પાલક નામક આભિયોગિક દેવને બોલાવ્યો. બોલાવીને તે શકે કહ્યું હે દેવાનુપ્રિય ! તમે શીધ્ર એક દિવ્ય યાનની વિફર્વણા કરો આ યાનવિમાન હજારો સ્તંભોવાળું હોય,તથા લીલા કરતીઅનેક પુત્તલિકાઓથી સુશોભિત હોય, ઈહા મૃગ, વૃષભ, તુરગ, નર, મકર, વિહગ, વ્યાલ, કિન્નર, રૂરૂ-મૃગ એ બધાનાં ચિત્રોની રચ નાથી એ આશ્ચર્ય પ્રદ હોય, એના દરેક સ્તંભમાં વજની વેદિકા હોય અને જે 1 હજાર યોજનજેટલુંવિસ્તીર્ણ કહેવામાં આવેલું છે, તેયોજન પ્રમાણાંગુલથીનિષ્પન્ન થયેલો યોજન જગૃહીત થયેલો છે. એ વાયાન-વિમાનની વિદુર્વણા કરીને અમને તરત ખબર આપો. 228] દેવેન્દ્ર દેવરાજ શક્ર વડે આ પ્રમાણે આજ્ઞપ્ત થયેલા તે પાલક દેવે હૃષ્ટ તુષ્ટ યાવતુ થયેલા તે પાલક દેવે વૈક્રિય સમુદુઘાત કરીને આજ્ઞા મુજબ જ યાન વિમાનની વિકુવણા કરી. તેણે તે દિવ્ય યાનવિમાનની ત્રણ દિશાઓમાં ત્રણ સોપાન પ્રતિરૂપકની વિકર્વણા કરી. તે યાન વિમાનની અંદરનો ભૂમિભાગ બહુ સમરમણીય હતો. તે અંદર નો ભૂમિ ભાગ મૃદંગ મુખ યાવતું ચિત્તાના ચર્મ જેવો બહુ સમરમણીય હતો. તે યાન વિમાનને હજારો કીલો અને શત્રુઓના આક્રમણો સામે ટકી શકે તે રીતે મજબૂત કર વામાં આવેલું હતું. ભાગમાં તેણે એક વજમય અંકુશની વિદુર્વણા કરી. અહીં ફરી તેણે કુમ્ભપ્રમાણ એક વિશાળ મુક્તામાળાની વિદુર્વણા કરી આ મુક્તમાળા અન્ય મુક્તા માળાવાળી હતી. ચોમેર સારી રીતે પરિવૃત હતી. એ માળાઓ તપનીય સુવર્ણ નિર્મિત કન્દુક જેવાં આભરણ વિશેષોથી સમલકત હતી. સુવર્ણના પત્રોથી મંડિત હતી વિવિધ મણિઓથી, વિવિધહારોથી, અદ્ધહારોથી ઉપશોભિત હતી. સારા ઉદયવાળી હતી, સુંદર રીતે તૈયાર કરવામાં આવી હતી અને પરસ્પર એક બીજી માળાથી પરોવાઈ સંઘ થ્રિત થઈને મંદ-મંદ રૂપમાં હાલી રહી હતી. એમની પરસ્પર સંઘટ્ટનાથી જે શબ્દ નીક ળતો હતો તે અતીવ કર્ણ મધુર લાગતો હતો. એ માળાઓ પોતાના આસ-પાસના પ્રદે શોને સુગંધિત કરતી હતી. એ પ્રમાણે એ માળાઓ ત્યાં હતી. તે સિંહાસનના વાયવ્ય કોણમાં, ઉત્તર દિશામાં, ઈશાન દિશામાં શક્રના 84 હજાર સામાનિક દેવોના 84 હજાર ભદ્રાસનો પૂર્વ દિશામાં, આઠ અગ્રમહિષીઓના આઠ ભદ્રાસનો અગ્નિકોણમાં આત્યંતર પરિષદાના 12 હજાર દેવોના 12 હજાર ભદ્રાસની દક્ષિણ દિશામાં મધ્ય પરિષદાના 14 હજાર દેવોના 14 હજાર ભદ્રાસનો. અને નૈઋત. કોણમાં બાહ્ય પરિષદાના 16 હજાર દેવોના 16 હજાર ભદ્રાસનો તથા પશ્ચિમ દિશામાં સાત અનિકાધિપતિઓના સાત ભદ્રાસનો સ્થાપિત કર્યો. તેણે તે સિંહા સનની ચોમેર 84-84 હજાર આત્મરક્ષક દેવોના 84-84 હજાર ભદ્રાસનો પોતાની વિકવણા શક્તિથી સ્થાપિત કર્યો તે દિવ્ય યાનવિમાનનો વર્ણ પ્રમાણે તત્કાલ ઉદિત Page #135 -------------------------------------------------------------------------- ________________ વબારો-૫ 225 થયેલા શિશિર કાળના બાલ સૂર્યનો કે રાત્રિમાં પ્રજ્વલિત ખદિરના અંગારાનો કે ચોમેરથી કુસુમિત થયેલા જપાવાનનો કે કિંશુક વનનો કે કલ્પ મોના વનનો વર્ણ હોય છે તેવો જ આનો વર્ણ હતો. વિફર્વણા કરીને તે પાલક દેવ જ્યાં દેવેન્દ્ર દેવરાજ શક હતો ત્યાં ગયો અને ત્યાં જઈને તેણે બન્ને હાથોને જોડીને વિનયપૂર્વક શક્રને જય-વિજય શબ્દથી વધામણી આપતાં યાનવિમાન પૂર્ણ રૂપમાં નિષ્પન્ન થયું છે, એવી ખબર આપી. [22] પાલક દેવ દ્વારા દિવ્ય યાનવિમાનની આજ્ઞા મુજબ નિષ્પત્તિ થઈ જવાની ખબર સાંભળીને હર્ષિત હદય થઈને દિવ્ય જિનેન્દ્રની સામે જવા યોગ્ય એવાં સર્વ અલંકારોથી વિભૂષિત ઉત્તર વૈક્રિય રૂપની વિદુર્વણા કરી. પછી તે આઠ અગ્રમહિષી ઓની સાથે તેમજ તે અગ્રમહિષીઓના પરિવાર ભૂત 16-16 હજાર દેવીઓની સાથે નાટ્યાનીક તેમજ ગંધાનીક સાથે તે દિવ્ય યાનવિમાનની ત્રણ પ્રદક્ષિણાઓ કરીને પૂર્વ દિગ્ગત ત્રિ-સોપાન ઉપર થઈને તેની ઉપર આરૂઢ થયો. તે પૂર્વ દિશા તરફ મુક કરીને સિંહાસન ઉપર બેસી ગયો. યાવતુ તેની સામે પ્રત્યેકપ્રત્યેક આઠ આઠની સંખ્યામાં મંગલ દ્રવ્યો ક્રમશઃ પ્રશ્ચિત કરવામાં આવ્યાં. ત્યાર બાદ પૂર્ણ કળશ, ભૂંગારક, ઝારી, દિવ્ય છત્ર, ચામર સહિત પતાકાઓ-આગળ-આગળ ચાલી. ત્યાર બાદ વાયુથી વિકંપિત થતી વિજય વૈજયંતીઓ ચાલી. વિજય વૈજયંતીઓ અતીવ ઊંચી હતી અને તેમનો અગ્રભાગ આકાશ તળીને સ્પર્શી રહ્યો હતો. ત્યાર બાદ છત્ર, ભંગાર એ સર્વના પ્રસ્થાન પછી મહેન્દ્રધ્વજ પ્રસ્થિત થયો. આ મહેન્દ્રધ્વજ રત્નમય હતો. એનો આકાર વૃત્ત ગોળ તેમજ લછ–મનોજ્ઞ હતો. એ સુશ્લિષ્ટ-મસૃણ સુચિક્કણ હતો. ખર સાણથી ઘસવામાં આવેલી પ્રસ્તર પ્રતિમાની જેમ એ પરિકૃષ્ટ હતો. સુકુમાર શાણ ઉપર ઘસવામાં આવેલી પાપાણ પ્રતિમાની જેમ આ મૃણ હતો, સુપ્રતિષ્ઠિત હતો. એથી જ આ શેષ ધ્વજોની અપેક્ષાએ વિશિષ્ટ હતો. તેમજ અનેક પાંચ રંગો વાળીકુડભિઓના-લઘુ પતાકાઓના સમુહોથી એ અલંકત હતો. હવાથી કંપિત વિજયવૈજયંતીથી તેમજ પતાકાતિપાતાકા ઓથી તથા છત્રાતિછત્રોથી એ કલિત હતો. એ તુંગ ઊંચો હતો. એનો અગ્રભાગ આકાશ તલને સ્પર્શી રહ્યો હતો. ત્યાર બાદ જેમણે પોતાના કર્મ અનુરૂપ વેષ પહેરી રાખ્યો છે, એવી પાંચ સેના ઓ તેમજ પૂર્ણ સામગ્રી યુક્ત સુસજ્જિત થઈને જેમણે સમસ્ત અલંકારો ધારણ કર્યો છે એવા પાંચ અનીકાધિ- પતિઓ હાથાક્રમથી સંપ્રસ્થિત થયા. ત્યાર બાદ અનેક આભિ યોગિક દેવો અને દેવીઓ સંપ્રસ્થિત થયાં એ બધાં દેવ-દેવીઓ પોત-પોતાના રૂપોથી, પોત-પોતાના કર્તવ્ય મુજબ ઉપસ્થિત વૈક્રિય સ્વરૂપોથી યાવતુ પોત-પોતાના વૈભવથી. પોત-પોતાના નિયોગથી યુક્ત થયેલાં દેવેન્દ્ર દેવરાજ શક્રની આગળ-પાછળ અને ડાબી જમણી તરફ યથા ક્રમે પ્રસ્થિત થયા. ત્યાર બાદ અનેક સૌધર્મ કલ્પવાસી દેવ અને દેવીઓ પોતપોતાની સમસ્ત ક્ષદ્ધિથી સમ્પન થઈને ચાન-વિમાનાદિ રૂપ સંપત્તિથી યુક્ત થઈને પોતપોતાના વિમાનો ઉપર ચઢીને દેવેન્દ્ર દેવરાજ શુક્રની આગળ-પાછળ અને ડાબી અને જમણી તરફ ચાલવા લાગ્યાં. આ પ્રમાણે તે શક તે પાંચ પ્રકારની સેનાથી પરિવેષ્ટિત થયેલો યાવતું જ્યાં સૌધર્મ કલ્પનો ઉત્તર દિગ્વત નિયણ માગ હતો ત્યાં આવ્યો ત્યાં આવીને તે એક લાખ યોજન પ્રમાણ પગલાઓ ભરતો ભરતો તે પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ યાવતું દેવગતિથી તિર્થગ લોક સંબંધી અસંખ્યાત દ્વીપ સમુદ્રોના ઠીક મધ્ય 15. Page #136 -------------------------------------------------------------------------- ________________ 226 જબુતીવપન્નત્તિ-પ૨૨૯ ભાગમાં થતો જ્યાં આગ્નેય કોણમાં રતિકર પર્વત હતો, ત્યાં આવ્યો. ઇત્યાદિ સૂયભિદેવની વક્તવ્યતા મુજબ જાણવું. દિવ્ય યાનવિમાન રૂપ જે પાલક નામક વિમાન હતું, તેને સંકુચિત કરવા માટે તેણે તેના વિસ્તારને કે જે જમ્બુ દ્વીપ જેટલો હતો, કમ કરી નાખ્યો. આ પ્રમાણે સર્વ રીતે સંકોચ કરતો કરતો યાવતુ તે જ્યાં જમ્બુદ્વીપ નામક દ્વીપ હતો અને તેમાં પણ જ્યાં ભરત. ક્ષેત્ર હતું, અને તેમાં પણ જ્યાં ભગવાનનો જન્મ થયો તે નગર હતું. અને તેમાં પણ જ્યાં ભગવાન તીર્થકરનું જન્મ ભવન હતું ત્યાં ગયો તે શકે ભગવાન તીર્થકરના જન્મભવનની. ત્રણ વાર તે દિવ્ય વિમાનથી પ્રદક્ષિણા કરી. પછી, તે શક્રે ભગવાન તીર્થંકરના જન્મ ભવનના ઈશાન કોણમાં ચાર અંગુલ અદ્ધર જમીન ઉપર તે દિવ્ય યાન-વિમાનને સ્થા પિત કર્યું. સ્થાપિત કર્યા બાદ તે શક્ર પોતાની આઠ અગ્રમહિષીઓ તેમજ બે અનીકો ગન્ધવનીક અને નાટ્યાનીક-ની સાથે તે દિવ્ય યાનવિમાનના પૂર્વ તરફના ત્રિસોપાન પ્રતિરૂપકો ઉપર થઈને નીચે ઉતર્યો. તે દેવેન્દ્ર દેવરાજ શક જ્યારે ઉતરી ગયો ત્યારે તેના 84 હજાર સામાનિક દેવો તે દિવ્ય યાનવિમાનમાંથી તેની ઉત્તર દિશાના વિસોપાન પ્રતિરૂપકો ઉપર થઈને નીચે ઉતર્યા. શેષ દેવ અને દેવીઓ તે દિવ્ય યાનવિમાનમાંથી તેની દક્ષિણ દિશા તરફના ત્રિસોપાન પ્રતિરૂપકો ઉપર થઈને નીચે ઉતર્યા. ત્યાર પછી તે દેવેન્દ્ર દેવરાજ શક્ર 84 હજાર સામાનિક દેવોની સાથે તેમજ આઠ અગ્ર મહિષીઓની તથા અનેક દેવ-દેવીઓની સાથે સાથે, પોતાની ઋદ્ધિ વુતિ વગેરેથી યુક્ત થઈને દુદુભિ ના નિર્દોષ સાથે જ્યાં ભગવાન તીર્થંકર અને તેમના માતાબિરાજતા હતા ત્યાં ગયા. ત્યાં જઈને તેણે પ્રભુને જોતાં જ પ્રભુને અને તેમના માતાશ્રીને પ્રણામ કર્યા પ્રણામ કરીને પછી તેણે તીર્થકર અને તેમના માતાશ્રીની ત્રણ વાર પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને પછી તેણે બને હાથોને અંજલિ કરી હે રત્નકુક્ષિધારિકે ! હે રત્ન રૂપ તીર્થકરને પોતાના ઉદરમાં ધારણ કરનારી હે માતા ! તમને મારા નમસ્કાર હો. આમ જે પ્રમાણે દિકુમારિકાઓએ સ્તુતિના રૂપમાં પહેલાં કહ્યું છે, તેવું જ અહીં ઈદ્ર સ્તુતિના રૂપમાં કહ્યું. આમ કહીને તેણે માતાને નિદ્રામાં મગ્ન કરી દીધી. નિદ્રા મગ્ન કરીને પછી તેણે જિન સદ્રશ રૂપની વિદુર્વણા કરી વિમુર્વણા કરીને તે શિશુને તીર્થકર માતાની પાસે મૂકી દીધો. ત્યાર બાદ તે પોતે પાંચ રૂપવાળો બની ગયો. એક શુક્રની રૂપે ભગવાન તીર્થંકરને પોતાના કરતલ ૫ટમાં ઉપાડ્યા એક કે ભગવાનની ઉપર છત્ર આચ્છાદિત કર્યું. બે શકોએ ભગવાનની બને તરફ ઊભા રહીને તેમની ઉપર ચમર ઢોળવા લાગ્યા. તથા એક શક હાથમાં વજ લઈને ભગવાનની આગળ આગળ ચાલવા લાગ્યો. ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શક અન્ય અનેક ભવનપતિ, વાનવ્યત્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો થી તેમજ દેવીઓથી યુક્ત થયેલો તે પોતાની સમસ્ત ઋદ્ધિ મુજબ ખૂબજ માંગલિક વાદ્ય-નૃત્યાદિકો. સાથે-સાથે તે પોતાની ઉત્કૃષ્ટ ગતિથી ચાલતો ચાલતો જ્યાં મન્દર પર્વત હતો અને તેમાં પણ જ્યાં પંડકવન હતું અને તેમાં પણ જ્યાં અભિષેક શિલા હતી. તેમજ અભિષેક સિંહાસન હતું ત્યાં ગયો. ત્યાં જઈને તે પૂર્વ દિશા તરફ મુખ કરીને સિંહાસન ઉપર બેસી ગયો. [૨૩૦-૨૩પ તે કાળે તે સમયે દેવેન્દ્ર દેવરાજ ઈશાન કે જેના હાથમાં ત્રિશૂલ છે. વાહન જેનું વૃષભ છે. સુરોને જે ઈન્દ્ર છે. ઉત્તરાદ્ધલોકનો જે અધિપતિ છે, અઠ્યાવીસ Page #137 -------------------------------------------------------------------------- ________________ - - વખારી-૫ 227 લાખ વિમાન જેના અધિપતિત્વમાં છે. નિર્મળ અંબર વસ્ત્રોને ધારણ કરીને તે સુમેરૂ પર્વત પર આવ્યો. જે પ્રમાણે શક્ર સૌધર્મેન્દ્ર ઠાઠ-માઠ સાથે આવ્યો હતો તેવાજ ઠાઠ માઠ સાથે તે પણ આવ્યો. શકના પ્રકરણની અપેક્ષાએ આ પ્રકરણમાં આટલો જ તફાવત છે કે એ ઈશાનની મહાઘોષા નામક ઘંટા છે. લઘુ પરાક્રમ નામક પદાત્યનીકાધિપતિ છે. પુષ્પક નામક વિમાન છે. દક્ષિણ દિશા તરફ તેના નિર્ગમન માટેની ભૂમિ છે. ઉત્તર પૂર્વ દિશાવતી રતિકર પર્વત આવેલ છે. આ પ્રમાણે વૈમાનિક દેવોના અવશિષ્ટ ઈન્દ્રો પણ આવ્યા, અને એ ઈન્દ્રો પણ અહીં અચ્યતેન્દ્ર સુધીના અહીં આવ્યા. સૌધર્મેન્દ્રના 84 હજાર સામાનિક દેવો છે. ઈશાનને 80 હજાર સામાનિક દેવો છે. સનકુમારન્દ્રને ૭ર હજાર સામાનિક દેવો છે, માહેન્દ્રની 70 હજાર સામાનિક દેવો છે, બ્રત્યેન્દ્રને 60 હજાર સામાનિક દેવો છે. લાન્તકેન્દ્રને પ૦ હજાર સામાનિક દેવો છે. શકેન્દ્રને 40 હજાર સામાનિક દેવો છે. સહસ્સારેન્દ્રને 30 હજાર સામાનિક દેવો છે. આનત પ્રાણત કલ્પ દ્વકેન્દ્રને 20 હજાર સામાનિક દેવો છે. આરણ અશ્રુત કલ્પ દ્વિકેન્દ્રને 10 હજાર સામાનિક દેવો છે. સૌધર્મેન્દ્ર શુક્રને 32 લાખ વિમાનો છે. ઈશાનને 28 લાખ વિમાનો છે. સનસ્કુમારેન્દ્રના 12 લાખ વિમાનો છે. મહેન્દ્રને 8 લાખ વિમાનો છે. બ્રહ્મલોકેન્દ્રને 4 લાખ વિમાનો છે. લાન્તકેન્દ્રને 50 હજાર વિમાનો છે. શુક્રેન્દ્રને 40 હજાર વિમાનો છે. સહસ્ત્રારેન્દ્રને 6 હજાર વિમાનો છે. આનત-પ્રાણત એ બે કલ્પોના ઈન્દ્રને 400 વિમાનો છે અને આરણ અય્યત એ કલ્પોના ઈન્દ્રને 300 વિમાનો છે. યાનવિમાનની વિફર્વણા કરનારા દેવોના નામો અનુક્રમે આ પ્રમાણે છે(૧) પાલક, (2) પુષ્પક, (3) સૌમનસ (4) શ્રીવત્સ, નન્દાવર્ત(૫) કામગમ, (6) પ્રીતિ ગમ, (7) મનોરમ (8) વિમલ અને સર્વતોભદ્ર. સૌધર્મેન્દ્રોની, સનકુમારેન્દ્રોની બ્રહ્મલોકન્દ્રોની મહાશુકેન્દ્રોની અને પ્રાણા- . તેન્દ્રોની સુઘોષા ઘંટા, હરિને ગમેષી પદાયનીકાધિપતિ ઔત્તરહા, નિર્માણ ભૂમિ દક્ષિણ પૌરણ્ય રતિકર પર્વત એ ચાર વાતોને લઈને પરસ્પર સમાનતા છે. અહીં ઈશાનેન્દ્રોની, મહેન્દ્રોની, લાંતકબ્દોની, સહસ્ત્રારેન્દ્રોની અને અશ્રુતકેન્દ્રોની મહાઘોષાઘંટા, લઘુ પરાક્રમ પદત્યનીકાધિપતિ, દક્ષિણ નિયણિ માર્ગ ઉત્તરપૌષસ્વ રતિકર પર્વત, એ ચાર વાતોમાં પરસ્પર સમાનતા છે. એમની પરિષદના સંબંધમાં જીવાભિગમ સૂત્રોનુસાર કથન જાણવું. એ બધા ઈન્દ્રોના યાનવિમાનો 1 લાખ યોજન વિસ્તારવાળાં છે. તથા એમની ઊંચાઈ પોત-પોતાના વિમાનના પ્રમાણ મુજબ હોય શક્રોને બાદ કરીને એ બધા માહેન્દ્ર પર્વત ઉપર આવ્યાં. યાવતુ તેઓ ત્યાં પર્યપાસના કરવા લાગ્યા. [23-239] તે કાળે અને તે સમયે અસુરેન્દ્ર અસુરરાજ ચમર પોતાની ચમર ચંચા નામક રાજધાનીમાં સુધમ સભામાં અમર નામક સિંહાસન ઉપર 64 હજાર સામાનિક દેવોથી, 33 ત્રાયત્રિશ દેવોથી ચાર લોક પાલીથી પોત-પોતાના પરિવાર સાથે પાંચ અગ્રમહિષીઓથી ત્રણ પરિષદાઓથી સાત અનીકસૈન્યોથી સાત અનીકાધિપતિઓથી, 256000 આત્મરક્ષક દેવોથી તથા ચામરચંચા રાજધાનીમાં રહેનારા અનેક અસુરકુમાર દેવો અને દેવીઓથી યુક્ત થઈને બેઠો હતો તે પણ સૌધર્મેન્દ્રની જેમ યાવત મન્દર પર્વત ઉપર આવ્યો. આટલો જ તફાવત છે કે આની પદત્ય નીકાધિપતિ કુમ નામ વાળો હતો એની ઘંટાનું નામ ઓઘસ્વરા હતું. એનું યાનવિમાન પ૦ હજાર Page #138 -------------------------------------------------------------------------- ________________ - 228 જંબુદ્વિવપનરિ-પાર૩૯ યોજન જેટલા વિસ્તારવાળું હતું આની મહેન્દ્રધ્વજા પ00 યોજન જેટલી ઊંચી હતી. આ વિમાનકારી આભિયોગિક દેવ હતો. શેષ બધું કથન જે પ્રમાણે શકના અધિ કારમાં કહેવામાં આવ્યું છે, તેવું જ છે. આનો રતિકર પર્વત દક્ષિણ દિગ્દર્ટી હોય છે કે જ્યાં આવીને તે ત્યાંથી ચાલે છે. ત્યાં મન્દર ઉપર આવીને તેણે પ્રભુની પર્યુપાસના કરી. તે કાળે અને તે સમયે, જ્યારે પ્રભુનો જન્મ થયો અને જ્યારે 56 દિમારિકાઓ આદર્શ પ્રદર્શનાદિ રૂપ કાર્ય સંપાદન કરી ચૂકી ત્યારે અસુરેન્દ્ર અસુરકુમારાજ બલી પણ ચમરની જેમ જ મન્દર પર્વત ઉપર આવ્યા અને તેણે પણ પ્રભુની પપાસના કરી. પદથી આ તફાવત પ્રકટ કરવામાં આવ્યો છે કે એને 60 હજાર સામાનિક દેવો હતા અને સામાનિક દેવો કરતાં ચોગણાં આત્મરક્ષક દેવો હતા. સેનાપતિ મહાદ્ધમ નામક દેવ હતો. મહીઘસ્વચ નામક એની ઘંટા હતી. શેષ બધું યાન-વિમાનાદિક વિસ્તારનું કથન ચમરના પ્રકરણના કથન જેવું જ છે. એની ત્રણ પરિષદાઓનું વર્ણન જે પ્રમાણે જીવા. ભિગમ સૂત્રમાં કહેવામાં આવેલું તેવું જ અહીં પણ સમજવું. એની રાજધાનીનું નામ બલિચંચા છે. આનો નીકળવાનો માર્ગ દક્ષિણ દિશા તરફ હોય છે. આનો રતિકર પર્વત ઉત્તર-પશ્ચિમ દિશ્વર્તી હોય છે. તે કાળે અને તે સમયે ધરણ પણ ખૂબ ઠાઠ-માઠ સાથે ચમરની જેમ મંદર પર્વત આવ્યો, પણ તે 6 હજાર સામાનિક દેવોથી : અઝમહિષી ઓથી તેમજ સામાનિક દેવોની અપેક્ષાએ ચાર ગુણા આત્મરક્ષક દેવોથી યુક્ત થઈને આવ્યો. એની મેઘસ્વર નામની ઘંટા હતી. પધત્યની કાધિપતિનું નામ ભદ્રસેન હતું. 25 હજાર યોજન પ્રમાણ વિસ્તારવાળું એનું યાનવિમાન હતું. આની મહેન્દ્ર ધ્વજા ૨પ૦ યોજન જેટલી ઊંચી હતી. આ પ્રમાણે જ ધરણેન્દ્રની વક્તવ્યતા મુજબ અસુરેન્દ્રો ચમર અને બલીન્દ્રોને બાદ કરીને ભવન વાસીન્દ્રોના-ભૂતાનાદિકોના વિશેની વક્તવ્યતા જાણવી જોઇએ. તફાવત ફક્ત આટલો જ છે કે અસુરકુમારોની ઘંટા ઓઘસ્વરા નામક છે અને નાગકુમારાની ઘંટા મેઘસ્વરા નામક છે. સુપર્ણકુમારોની ઘંટા હંસસ્વરા નામક છે. વિધુત્કમાંરની ઘંટા કૌચસ્વરા નામક છે. અગ્નિકુમારોની ઘંટા મંજુસ્વરા નામક છે. દિક્મારોની ઘંટા મંજુઘોષ છે. ઉદધિકુમારોની ઘંટા સુસ્વરા નામક છે. દ્વીપકુમારની ઘંટા મધુરસ્વરા નામક છે. વાયુકુમારોનીઘંટા નંદિઘોષા નામક છે. અમરના સામાનિક દેવોની સંખ્યા૬૪હારછે.બલીન્દ્રના સામાનિકદેવોની સંખ્યા 60 હજાર છે. ધરણેન્દ્રના સામા નિક દેવોની સંખ્યા 6 હજાર છે. આ પ્રમાણે 6 હજાર અસુરવર્ક ધરણેન્દ્રાદિ 18 ભવન વાસીન્દ્રોના સામાનિક દેવો છે તેમજ એમના આત્મરક્ષક દેવો સામાનિક દેવો કરતાં ચારગણા છે. દક્ષિણદિશ્વર્તીઅમરેન્દ્ર વર્જિત ભવનપતીન્દ્રોનો પદાત્યનીકાધિ પતિ ભદ્ર સેન છે. તથા ઉત્તર દિશ્વર્તી બલિ વર્જિત ભવનપતીન્દ્રોનો પદાત્યનીકાધિપતિ દક્ષ છે. એજ પ્રમાણે આ પૂર્વમાં ભવનવાસિયોના સંબંધમાં કથન પ્રગટ કરવામાં આવેલું છે તે પ્રમાણે જ વાનયંતરો તેમજ જ્યોતિષ્ક દેવોના સંબંધમાં પણ કથન સમજી લેવું જોઈએ. સામાનિક દેવોની સંખ્યા ચાર હજાર છે. એમની પટ્ટ દેવીઓ ચાર હોય છે. એમના આત્મરક્ષક દેવો 16 હજાર હોય છે. એમના યાન-વિમાનો એક હજાર યોજન જેટલા લાંબા-ચોડા હોય છે. મહેન્દ્ર ધ્વજની ઊંચાઈ 125 યોજન જેટલી છે. દક્ષિણ દિગ્દર્તી વ્યાન્તરોની ઘંટાઓ મંજુવરા નામની છે અને ઉત્તર દિશ્વત વાવ્યતરોની Page #139 -------------------------------------------------------------------------- ________________ વદ્ધાર-પ 229 મંજુઘોષી નામક હોય છે. એમના પદાત્યનીકાધિપતિ અને વિમાનકારી આભિયોગિક દેવો હોય છે. વ્યંતરોના આ પૂર્વોક્ત કથન મુજબ જ જ્યોતિષ્ક દેવોનું કથન પણ જાણવું જોઈએ. પરંતુ જ્યોતિષ્કોના કથનમાં જે બાબતમાં તફાવત છે તે આ પ્રમાણે છે- સમસ્ત ચન્દ્રોની ઘંટાઓ સુસ્વર નામક છે. સમસ્ત સૂર્યોની ઘંટાઓ સુસ્વર નિર્દોષ નામક છે. એ બધા મંદર પર્વત ઉપર આવ્યાં. ત્યાં આવીને બધા દેવોએ પ્રભુની પÚપાસના કરી. ત્યાર બાદ તે પૂર્વ વર્ણિત દેવેન્દ્ર દેવરાજ અય્યત-દ્વાદશ દેવલોકના અધિપતિએ કે જે 64 ઈન્દ્રોમાં મહાન લબ્ધ પ્રતિષ્ઠિત છે,આત્મિયોગિક દેવોને બોલાવ્યા. હે દેવાનુ પ્રિયો ! તમે લોકો યથા શીધ્ર તીર્થંકરના અભિષેકની સામગ્રી ઉપસ્થિત કરો. આ સામગ્રી મહાઈવાળી હોય, જેમાં મણિ કનક રત્ન વગેરે પદાથ સમ્મિલિત હોય, મહાઈ હોય, વિશિષ્ટ મૂલ્યવાળી હોય. મહાઈ હોય-ઉત્સવ લાયક હોય, વિપુલ હોય માત્રામાં ખૂબ વધારે હોય આ પ્રમાણે પોતાના સ્વામીની આજ્ઞા સાંભળીને તે આભિયોગિક દેવો હર્ષાવેશમાં ત્યાંથી ઈશાન કોણ તરફ રવાના થયા. ઈશાન કોણ તરફ જઈને ત્યાં તેમણે વૈક્રિય સમુઘાત કર્યો. વૈકિય સમુઘાત કરીને પછી તેમણે 1008 સુવર્ણ કળશોની, 1008 રૂપ્યમય કળશોની 1008 મણિમય કળશોની, 108 સુવર્ણ રૂપ્યમય કળશોની 1008 સુવર્ણ મણિમય કળશોની, 1008 રૂપ્ય મણિમય કળશો, 1008 સુવર્ણરૂપ્ય મણિમય કળશોની 1008 માટીના કળશોની 1008 ચંદનના કળશોની 1008 ઝારી ઓની, 1008 દર્પણોની, 1008 થાળોની 1008 પાત્રીઓની, 1008 સુપ્રતિષ્ઠકોની, 1008 ચિત્રોની, 1008 રત્ન કરંડકોની 1008 વાત કરંડકોની 1008 પુષ્પ ચંગેરિકા ઓની વિકવણા કરી. જે પ્રમાણે રાજપ્રશ્રીય સૂત્રમાં ઈન્દ્રાભિષેક વખતે સૂયભ દેવના, પ્રકરણમાં સમસ્ત ચંગેરીકાઓની સમસ્ત પૂષ્પ પટલોની વિફર્વણા કરવામાં આવી હતી. તે પ્રમાણે જ અહીં પણ એ બધી અભિષેક યોગ્ય સામગ્રીની અતિ વિશિષ્ટ રૂપમાં વિકવણા કરવામાં આવી હતી, એવું સમજવું. આ પ્રમાણે તે દેવોએ 1008 સિંહાસનોની, 1008 છત્રોની, 1008 ચામરોની, 1008 તેલ સમુદ્રકોની યાવતું એટલા જ કોષ્ઠ સમુદ્રકોની, સર્ષવ સમુત્રકોની, તાલ વૃત્તોની યાવતુ 1008 ધૂપ કડુચ્છકોની પછી તે દેવલોકમાં, દેવલોકની જેમ સ્વયંસિદ્ધ શાશ્વત કળશોને તેમજ વિક્રિયાથી નિષ્પાદિત કળશોને યાવતું ભંગારથી માંડીને વ્યંજનાન્તની વસ્તુઓને અને ધૂપકડુચ્છકોને લઈને જ્યાં ક્ષીર દસમુદ્ર હતો. ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે તેમાંથી ક્ષીરોદક કળશોમાં ભર્યું. શીરોદક ભરીને પછી તેમણે ત્યાં જેટલા ઉત્પલો હતાં, પો હતાં, યાવતુ સહસ્ત્ર પત્રવાળો કમળો હતાં. તે બધાને લીધાં અહીં પુષ્કરોદક નામક તૃતીય સમુદ્રમાંથી તેમણે ઉદકાધિક લીધાં. પછી મનુષ્ય ક્ષેત્ર સ્થિત પુષ્કરવર હીપાધના ભરત ઐરાવતના માગધાદિક તીથોંમાં આવીને તેમણે ત્યાંથી પાણી અને કૃત્તિકા લીધાં. ત્યાંથી પાણી અને મૃત્તિકા લઈને પછી તેમણે ત્યાંની ગંગા વગેરે મહા નદીઓનું પાણી યાવતુ ઉદક ઉભય તટની મૃત્તિકા લીધી. તથા. ક્ષદ્ધ હિમવાનુ પર્વતથી સમસ્ત આમલક આદિ કષાય દ્રવ્યોને, ભિન્ન- ભિન્ન જાતિના પુષ્પોને, સમસ્ત ગબ્ધ દ્રવ્યોને ગ્રથિતાદિ ભેદવાળી માળાઓને, રાજહંસી વગેરે મહૌષધિઓને અને સર્ષપોને લીધાં. પદ્મદ્રહથી દ્રહોદક અને ઉત્પલાદિ લીધાં. એજ કુલ પર્વતમાંથી, વૃત્ત વૈતાઢ્યોમાંથી તેમજ સર્વ મહા સમુદ્રોમાંથી સમસ્ત Page #140 -------------------------------------------------------------------------- ________________ 270 જબુદ્ધીવપન્નત્તિ પરિ૩૯ ભરતાદિ ક્ષેત્રો- માંથી, સમસ્ત ચક્રવર્તી વિજયોમાંથી વક્ષસ્કાર પર્વતોમાંથી અન્તર નદીઓમાંથી, જલાદિકો લીધા. યાવતુ ઉત્તર કુરૂ આદિ ક્ષેત્રોમાંથી તેમજ દૂહ દશકોમાંથી યથા સંભવ વસ્તુઓ લીધી. આ પ્રમાણે જમ્બુ લીપસ્થ પૂવદ્ધિ મેરૂમાં સ્થિત ભદ્રશાલ વનમાંથી નન્દન વનમાંથી, સૌમનસવનમાંથી અને પંડકવનમાંથી સમસ્ત તુવરાદિ પદાર્થો લીધાં. યાવતું સિદ્ધાર્થ સરસ ગોશીષ ચન્દન અને દિવ્ય પુષ્પમાળાઓ લીધાંઆ પ્રમાણે જ ધાતકી ખંડસ્થમેરના ભદ્રશાલ વનમાંથી, સતુવર પદાર્થોને યાવતુ, સિદ્ધાર્થોને લીધાં. આ પ્રમાણે જ એના નન્દન વનમાંથી સમસ્ત તુવર પદાર્થોને યાવત્ સિદ્ધાર્થોને લીધા. સરસ ગોશીષ ચન્દન લીધું. દિવ્ય સુમનો દામો લીધાં. આ પ્રમાણે સૌમનસવનમાંથી, પંડકવનમાંથી, સર્વ તુવરો ઔષધિઓને યાવત્ સુમનોદ્યમોને, દર્દર તેમજ મલયજ સુગંધિત ચન્દન લીધાં. [240-243ii ત્યાર બાદ જ્યારે અભિષેક યોગ્ય બધી સામગ્રી ઉપસ્થિત થઈ ગઈ ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ અશ્રુતે પોતાના 10 હજાર સામાનિક દેવોની સાથે 33 ત્રાયસ્ત્રિશ દેવોની સાથે ચાર લોકપાલોની સાથે, ત્રણપરિષદાઓની સાથે તથા સાત અનીકો સાથે સાત અનીકાધિપતિઓની સાથે 40 આત્મરક્ષક દેવોની સાથે આવત થઈને તે સ્વાભાવિક અને વિકર્વિત તેમજ લાવીને સદર કમળોની ઉપર મૂકવામાં આવેલા સુગંધિત, સુંદર નિર્મળ જળથી પૂરિત, ચન્દનથી ચર્ચિત થયેલા, માળાથી કંઠમાં આબદ્ધ થયેલા, પા અને ઉત્પલ રૂપ ઢાંકણથી આચ્છાદિત થયેલા તેમજ સુન્દર સુકુમાર કરતલોમાં ધારણ કરવામાં આવેલા, 1008 સુવર્ણના કળશોથી યાવતું 1008 માટીના કળશોથી આમ બધા થઈને 8064 કળશોથી યાવતુ ભંગારકાદિકોથી તેમજ સમસ્ત તીર્થોમાંથી લાવવામાં આવેલા જળથી, સમસ્ત તુવર પદાથથી, યાવતુ સમસ્ત પુષ્પોથી, સવૌષધિઓથી તેમજ સમસ્ત સર્ષપોથી, પોતાની સમસ્તઋદ્ધિ તેમજ યુતિ વગેરે વૈભવથી યુક્ત થઈને મંગળ વાદ્યોના ધ્વનિ સાથે તીર્થંકર પ્રભુનો અભિષેક કર્યો. જે વખતે અશ્રુતેન્દ્ર ભારે ઠાઠ માઠ સાથે પ્રભુનો અભિષેક કરી રહ્યો હતો, તે વખતે બીજા જે ઈન્દ્રાદિક દેવો હતા. તેઓ એ પોતપોતાના હાથોમાં કોઈએ છત્ર લઈ રાખ્યું હતું, કોઈએ ચામર લઈ રાખ્યો હતા, કોઈએ ધૂપ કટાહ લઈ રાખ્યો હતો, કોઈએ પુષ્પો લઈ રાખ્યાં હતાં. કોઈએ ગંધ દ્રવ્યો લઈ રાખ્યાં હતાં. યાવતુ કોઈએ માળાઓ લઈ રાખી હતી. તેમજ કોઇએ ચૂર્ણ લઈ રાખ્યું હતું. બધા ઈન્દ્રાદિક દેવો હર્ષ અને સંતોષથી વિભોર થઈને હાથ જોડીને પ્રભુની સામે ઊભા હતા. એમાંથી કેટલાક વજ લઈને ઊભા હતા અને કેટલાક બીજા શસ્ત્રો લઈને ઉભા હતા. કેટલાક દેવોએ ત્યાં હિરણ્ય-રુણ્યની વષ કરી. કેટલાક દેવોએ ત્યાં સુવર્ણની, રત્નોની, વજોની, આભર ણોની, પત્રોની, પુષ્પોની, ફળોની, બીજોની,સિદ્ધાદિકોની, માલ્યોની, ગંધવાસોની, તેમજ હિંગુલક વગેરે વર્ણની વર્ષા કરી કેટલાક દેવોએ ત્યાં અન્ય દેવોના માટે હિરણ્ય વિધિ રૂપ મંગળ પ્રકારો આપ્યા. આ પ્રમાણે યાવતુ કેટલાક દેવોએ દેવોએ ચૂર્ણ વિધિ રૂપ મંગળ પ્રકારો બીજા દેવોને આપ્યા. કેટલાક દેવોએ ત્યાં ચાર પ્રકારના-તત વિતત, ઘન, અને શુષિર આ ચાર પ્રકાર ના વાદ્યો વગાડ્યા. કેટલાક દેવો ત્યાં ચાર પ્રકારના ગીતો ગાવા લાગ્યાં. તે ચાર પ્રકાર ના ગીતો આ પ્રમાણે ઉત્તિર્ણ 1, પાદાન્ત 2, મંદાય 3, અને રોચિતાવસાન 4. કેટલાક Page #141 -------------------------------------------------------------------------- ________________ વખારો-૫ 231 દેવોએ ચાર પ્રકારનું નાટ્ય-નર્તન કર્યું. નાટકોના તે ચાર પ્રકારો આ પ્રમાણે અંચિત 1, તૃત 2, આરભટ૩, અને ભસોલ 4. કેટલાક દેવોએ ચારે પ્રકારનો અભિનય કર્યો. તે ચાર પ્રકારનો અભિનય આ પ્રમાણે છે. દ્રાન્તિક, પ્રતિકૃતિક, સામાન્યતો વિનિપાતિક તેમજ લોક મધ્યાવસાનિક કેટલાક દેવોએ 32 પ્રકારની દિવ્ય નાટ્ય વિધિઓનું પ્રદર્શન કર્યું. કેટલાક દેવોએ ત્યાં તાંડવ નામક નાટક કર્યું. કેટલાક દેવોએ રાસ લીલા કરી. કેટલાક દેવોએ પોતાની જાતને અતી ધૂળ રૂપમાં પ્રદર્શિત કરવા રૂપ અભિનય કર્યો, કેટલાક દેવોએ ક્રમશઃ પીનત્વાદિ બધા કાર્યો કર્યા. કેટલાક દેવોએ ઘોડાઓની જેમ હણ હણવાનો આ પ્રમાણે કેટલાક દેવોએ હાથીની જેમ ચિંઘાડવાની-ચીસો પાડવાની. શરૂઆત કરી. કેટલાક દેવોએ રથોની જેમ પરસ્પરમાં સંઘદૃન કર્યું આ પ્રમાણે વિજયના પ્રકરણમાં કહ્યા મુજબ દેવો ચોમેરથી સારી રીતે અલ્પઅલ્પ પ્રમાણમાં અને પ્રકર્ષ રૂપમાં દોડ્યા. ત્યાર બાદ સપરિવાર અય્યતેન્દ્ર તીર્થંકરનો તે વિશાળ અભિષેકની સામગ્રીથી અભિષેક કર્યો. આનીત પવિત્ર ઉદકથી પ્રભુને સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને પછી તેણે પ્રભુને બન્ને હાથોની અંજલિ બનાવીને નમસ્કાર કર્યો અને જયવિજય શબ્દ વડે તેઓ શ્રીને અભિનંદિત કયી. યાવતું કાન્ત, પ્રય, મનોજ્ઞ, વચનોથી જય-જય શબ્દોનો પુનઃ પ્રયોગ કર્યો. પ્રભુના શરીરનું પસ્મલ, સુકુમાર, સુગંધિત વસ્ત્રથી પ્રોપ્શન કર્યું. પ્રભુને વસ્ત્ર અને અલંકારોથી વિભૂષિત કર્યા. એથી પ્રભુ તે વખતે સાક્ષાત કલ્પ વૃક્ષ જેવા લાગવા માંડ્યા. પાંચ વર્ષોથી યુક્ત પુષ્પો વડે પૂજા કરી. તે પૂજામાં જાન્સેધ પ્રમાણ પુષ્પોનો ઢગલો કર્યો. આ પ્રમાણે જાનૂન્સેધ પ્રમાણ પુષ્પોની ઊંચી રાશી કરી તેણે ચન્દ્રકાન્ત કર્યેતનાદિ રત્ન, વજ અને વૈડૂર્ય એમનાથી જેનો વિમલ દંડ બનાવવામાં આવ્યો ગન્ધોત્તમ ધૂપથી તે યુક્ત છે, તેમજ જેમાંથી ધૂપ-શ્રેણીઓ નીકળી રહી છે, એવા ધૂપ કિડુચ્છકધૂપ સળગાવવાના કટાહ કે જે વૈડૂર્ય રત્નથી નિર્મિત હતો લઈને ખૂબ જ સાવધાની પૂર્વક તેમાં ધૂપ સળગાવ્યો. ધૂપ સળગાવીને પછી તેણે જિનવરેન્દ્રની સાત-આઠ ડગલા આગળ વધીને દશે આંગળીઓ જેમાં પરસ્પર સંયુક્ત થયેલી છે, એવી અંજલિ બનાવીને 108 વિશુદ્ધ પાઠોથી યુક્ત એવા મહા કાવ્યોથી કે જેઓ અર્થ યુક્ત હતા, ચમત્કારી બંગ્યોથી યુક્ત હતા. તેમજ અપુનરા હતા-તેણે સ્તુતિ કરી. - સ્તુતિ કરીને પછી તેણે પોતાના વામ જાનુને ઊંચો કર્યો. ઉંચો કરીને યાવતુ બને હાથ જોડીને, મસ્તક ઉપર અંજલિ બનાવીને સ્તુતિ કરી. તે સિદ્ધ ! હે નીરજ ! કર્મજ રહિત ! હે શ્રમણ ! હે સમાહિત ! અનાકુલ ચિત્ત, કત કર્યો હોવાથી અથવા અવિસંવાદિત વચનોવાળા હોવાથી, હે સમાપ્તાહે નિર્ભય ! હે-નીરાગદ્વેષ ! હે નિર્મમ ! હે નિસ્ટંગ ! હે નિઃશલ્ય ! હે માન મૂરણ ! હે માન મર્દન ! હે ગુણ રત્ન શીલ સાગર! હે અનંત ! હે અપ્રમેય ! હે ભવ્ય-મુક્તિ ગમન યોગ્ય, હે ધર્મવર ! ચાતુરત્તર ચક્રવર્તિનું અરિહંત ! જગન્યૂજ્ય એવા આપને મારા નમસ્કાર છે. વન્દના તેમજ નમસ્કાર કરીને પછી તે પોતા ના યથોચિત સ્થાન ઉપર ધર્મ સાંભળવાની અભિલાષાવાળો થઈને યાવતુ પપાસના કરવા લાગ્યો. જે પ્રમાણે આ પૂર્વોક્ત પદ્ધતિ મુજબ અત્યતેન્દ્રના અભિષેક કૃત્ય સ્પષ્ટ કપવામાં આવ્યું છે તે પ્રમાણે જ પ્રાણાતેન્દ્ર યાવતુ ઇશાનેન્દ્રનું પણ અભિષેક-કન્ય કહી લેવું જોઈએ. આ પ્રમાણે ભવનપતિ વાનગૅતર તેમજ જ્યોતિષ્કના ઈન્દ્ર, ચન્દ્ર, સૂર્ય એ Page #142 -------------------------------------------------------------------------- ________________ 232 જબુતીવપત્તિ-પર૪૩. બધા ઇન્દ્રોએ પણ પોત-પોતાના પરિવાર સાથે પ્રભુનો અભિષેક કર્યો. - ત્યાર બાદ ઈશાનેન્દ્ર પાંચ ઈશાનેન્દ્રોની વિકુણા કરી. એમાંથી એક ઈશાનેન્દ્ર ભગવાન તીર્થંકરને પોતાના કરતલ સંપુટમાં ઉઠાવ્યા. અને પકડીને પૂર્વદિશા તરફ મુખ રાખીને સિંહાસન પર બેસાય બીજા ઈશાનેન્દ્ર પાછળ ઊભા રહીને પ્રભુ ઉપર છત્ર તાર્યું. બે ઈશાનેન્દ્રો એ બન્ને તરફ ઊભા રહીને પ્રભુ ઉપર ચામર ઢોળાવની શરૂઆત કરી. એક ઈશાને હાથમાં ફૂલ લઈને પ્રભુની સામે ઊભો રહ્યો. ત્યારબાદેવેન્દ્ર દેવરાજ શકે પોતાના અભિયોગિક દેવોને બોલાવ્યા અને બોલાવીને તેણે પણ અચ્યતેન્દ્રની જેમ તે બધાને અભિષેક યોગ્ય સામગ્રી એકત્ર કરવાની આજ્ઞા કરી. ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શકે ભગવાન તીર્થકરની ચારે દિશાઓમાં ચાર સફેદ વૃષભોની વિદુર્વણા કરી. એ ચાર વૃષભો શંખના ચૂર્ણ જેવા અતિનિર્મળ દધિના ફીણ જેવા. ગો-ક્ષીર જેવા, તેમજ રજત સમૂહ જેવાં શ્વેતકર્ણવાળા હતાં. પ્રાસાદિય-મનને પ્રસન્ન કરનાર હતા, દર્શનીય-દર્શન યોગ્ય હતા, અભિરૂપ અને પ્રતિરૂપ હતા. આ ચારે વૃષ ભોના આઠ ઇંગોથી આઠ જળ ધારાઓ નીકળી રહી હતી. એ આઠ જળ ધારાઓ ઉપર આકાશ તરફ જઈ રહી હતી-ઉછળી રહી હતી. અને ઉછળીને એકત્ર થઈ જતી હતી. પછી તે ભગવાન તીર્થંકરના મસ્તક ઉપર પડતી હતી. ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શક્રે પોતાના 84 હજાર સામાનિક દેવો તેમજ 33 ત્રાયાસત્રિશ દેવો આદિથી આવૃત્ત થઈને તે સ્વાભાવિક તેમજ વિકર્વિત કળશો વડે ખૂબજ ઠાઠ-માઠથી તીર્થંકર પ્રભુનો અભિષેક કર્યો. અભિષેક બાદ શકે પણ અય્યતેન્દ્રની જેમ પ્રભુની પૂર્વોક્ત સિદ્ધ-બુદ્ધ આદિ પદો વડે સ્તુતિ કરતાં તેમની વંદના કરી. અને નમસ્કાર કર્યો. ત્યાર બાદ તે તેઓશ્રીની સેવા કરવાની ભાવનાથી પોતાના યથોચિત સ્થાને આવીને ઊભો રહ્યો. [24] ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શકે પાંચ શક્રોની વિમુર્વણા કરી. એમાંથી એક શક્રના રૂપે ભગવાન તીર્થકરને પોતાના કરતલ પુટમાં ઉપાદ્યા એક બીજા શક્ર રૂપે પાછળ ઊભી રહીને તેમની ઉપર છત્ર તાર્યું. બે શક્રોના રૂપોએ ભગવાનના બને પાર્શ્વભાગમાં ઊભા રહીને તેમની ઉપર ચામર ઢોળ્યા. એક ચક્રના રૂપે હાથમાં વજ ધારણ કરીને તે તેમની સામે ઉભો રહ્યો. ત્યાર બાદ તે શક 84 હજાર સામાનિક દેવોથી. તેમજ યાવતુઅન્ય ભવનપતિ વાન વ્યંતર તથા જ્યોતિષ્ક દેવોથી અને દેવીઓથી આવૃત થઈને પોતાની પૂર્ણ ઋદ્ધિની સાથે-સાથે યાવતું વાદ્યોની તુમુલ ધ્વનિ યુક્ત તે ઉત્કૃદિ વિશેષણોવાળી ગતિથી ચાલતો-ચાલતો જ્યાં ભગવાન તીર્થંકરનું જન્મ નગર હતું અને તેમાં પણ જ્યાં તીર્થંકરના માતાશ્રી હતાં ત્યાં આવ્યો. આવીને તેણે ભગવાન તીર્થંકરને માતાની પાસે મૂકી દીધા અને જે તીર્થંકરના અનુરૂપ બીજું રૂપ બનાવીને તેમની પાસે મૂક્યું હતું તેનું પ્રતિસંહરણ કરી લીધું જિન પ્રતિકૃતિને પ્રતિ હરિત કરીને માતાની નિદ્રાને પણ પ્રતિસંહરિત કરી દીધી. નિદ્રાને પ્રતિસંહરિત કરીને પછી તેણે ભગવાન તીર્થંકરના ઓશિકા તરફ એક ક્ષોભ યુગલ અને કુંડળ યુગલ મૂકી દીધાં. - ત્યાર બાદ તેણે એક શ્રી દામકાંડ કે જે તપનીય સુવર્ણના ઝુમન કથી યુક્ત હતું સુવર્ણના વર્ષોથી મંડિત હતું એવું અનેક મણિઓથી તેમજ રત્નોથી નિર્મિત વિવિધ હારોથી, અધહારોથી, ઉપશોભિત સમુદાય યુક્ત હતું તેને ભગવાન તીર્થંકરની ઉપર તાણવામાં આવેલા ચંદરવામાં લટકાવી દીધું. ભગવાન તીર્થંકર તે ઝુંબનક યુક્ત શ્રી Page #143 -------------------------------------------------------------------------- ________________ 233 વખારો-૫ દામ ખંડને અનિમિષ દ્રષ્ટિથી જોતાં-જોતો સુખ પૂર્વક આનંદ સાથે રમતા રહેતા. ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શકે વૈશ્રમણ કુબેરને બોલાવ્યો. અને બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! તમે શીધ્ર ૩ર હિરણ્યકોટિઓને, 32 સુવર્ણ કોટિઓને, ૩ર નન્દોનેવૃત્ત લોહાસનોને તેમજ ૩ર ભદ્રાસનોને કે જેઓ અતીવ સુંદર અને ચમકતા હોય, ભગવાન તીર્થંકરના જન્મભવનમાં લાવો-સ્થાપિત કરો. અને એ સર્વની સ્થાપના કરીને આજ્ઞા પૂરી કરવામાં આવી છે એની મને ખબર આપો. ત્યાર બાદ વૈશ્રમણ વડે કહેવામાં આવેલા તે જંબૂક દેવો બહુજ અધિક હર્ષિત તેમજ સંતુષ્ટ ચિત્તવાળા થયા અને થાવતું તેમણે બહુજ શીધ્ર ૩ર હિરણ્ય કોટિઓ વગેરેને ભગવાન તીર્થકરના જન્મ ભવનમાં સ્થાપિત કર્યા. તત્પાશ્ચાત્ તે વૈશ્રમણ દેવ જ્યાં દેવેન્દ્ર દેવરાજ બિરાજમાન હતો ત્યાં આવીને તેમને કાર્ય પૂર્ણ કર્યાની ખબર આપી. ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શકે આભિયોગિક દેવોને બોલાવ્યા. દેવાનપ્રિયો ! તમે શીધ્ર ભગવાનું તીર્થકરના જન્મનગરમાં જે શૃંગાટક વગેરે મહાપથો છે ત્યાં જઈને જોર-શોરથી ઘોષણા કરીને આ પ્રમાણે કહો તમે બધાં ભવનપતિ વાનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ અને દેવીઓ સાંભળો કે જે દેવાનુપ્રિય તીર્થકર કે તીર્થકરના માતાના સંબંધમાં અશુભ સંકલ્પ કરશે તેનું મસ્તક આર્ય, વનસ્પતિ વિશેષની મંજારિકાની જેમ સો-સો કકડાના રૂપમાં થઈ જશે. આ પ્રમાણે શક્ર વડે આજ્ઞપ્ત થયેલા તે આભિયોગિક દેવોએ આજ્ઞાને હે સ્વામિનું! એવી જ ઘોષણા અમે કરીશું. પોતાના સ્વામી દેવેન્દ્ર દેવરાજ શકની આજ્ઞાનો સ્વીકાર કરીને પછી તેઓ ત્યાંથી આવતા રહ્યા. આવીને પછી અતીવ શીધ્ર ભગવાનું તીર્થંકરના જન્મ નગર સ્થાન શૃંગાટક, ત્રિક, ચતુષક વગેરે માર્ગો ઉપર તેઓ પહોંચી ગયા અને ત્યાં આ જાતની ઘોષમા કરવા લાગ્યાં આપ સર્વ ભવનપતિ, વનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ તેમજ દેવીઓ સાંભળો. જે કોઈ તીર્થકરના માતાના સંબંધમાં દુષ્ટ સંકલ્પ કરશે. તેનું માથું આજઓ નામક વનસ્પતિ વિશેષની મંજરિકાની જેમ સો-સો કકડાવાળું થઈ જશે. ત્યાર બાદ તે બધા ભવનપતિ વાનગંતર જ્યોતિષ્ક તેમજ વૈમાનિક દેવોએ ભગવાન્ તીર્થકરના જન્મનો મહિમા કર્યો. જન્મનો મહિમા કરીને પછી તેઓ જ્યાં નંદીશ્વર દ્વીપ હતો, ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે અાલિકા મહોત્સવ સંપન્ન કર્યો. વક્ષસ્કાર -૫-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરાછાયા પૂર્ણ (વક્ષસ્કાર 6) [૨૪પ-૨૪૯ હે ભદન્ત ! જમ્બુદ્વીપ નામક દ્વીપના પ્રદેશો શું લવણ સમુદ્રને સ્પર્શે છે? હા ગૌતમ ! જંબુદ્વીપના જે ચરમ પ્રદેશો લવણસમુદ્રાભિમુખ છે. તે લવણ સમુદ્રને સ્પર્શે છે. હે ભદત ! લવણસમુદ્રને સ્પર્શનારા જે જમ્બુદ્વીપના ચરમપ્રદેશો છે તે શું જબૂદ્વીપના જ કહેવાશે? હે ગૌતમ! તે જેબૂદ્વીપના ચરમપ્રદેશો કે જેઓ લવણસમુદ્રને સ્પર્શી રહ્યા છે, તેઓ પરંતુ જંબુદ્વીપના જ કહેવાશે. આ પ્રમાણે લવણસમુદ્રના ચરમ પ્રદેશો કે જેઓ જંબુદ્વીપને સ્પર્શે છે તે પણ આ પ્રમાણે જ સમજી લેવા જોઈએ. હે ભદન્ત! જંબૂદ્વીપમાં આવેલા જીવો પોતપોતાના આયુષ્યના અંતમાં મરણ પામીને શું લવણ સમુદ્રમાં ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! કેટલાક જીવો એવા છે કે જેઓ જંબૂદ્વીપમાં મરીને Page #144 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્વીપનત્તિ-દાર૪૯ લવણસમુદ્રમાં જન્મ લે છે. અને કેટલાક જીવો એવા પણ છે કે જેઓ જેબૂદ્વીપમાં મૃત્યુ પામીને લવણસમુદ્રમાં જન્મ ગ્રહણ કરતા નથી. આ પ્રમાણે લવણસમુદ્રમાં મૃત્યુ પામેલા કેટલાક જીવોની ઉત્પત્તિ જંબૂદ્વીપમાં હોય છે અને કેટલાક જીવોની ઉત્પત્તિ હોતી નથી. ખંડકારથી, યોજનદ્વારથી, ભરતાદિ રૂપ વર્ષદ્વારથી, મન્દરાદિ રૂપ પર્વતદ્વારથી, તીર શિખર રૂપ કૂટદ્વારથી, મગધાદિ રૂપ તીર્થદ્વારથી, વિદ્યાધરોથી શ્રેણીદ્ધારથી ચક્રવતિ ઓના વિજયદ્વારથી, દૃયદ્વારથી તેમજ નદી રૂપ સલિલદ્વારથી-આ છઠ્ઠા વક્ષસ્કારમાં એ દશ પદાર્થોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એક લાખ યોજન વિસ્તારવાળા જમ્બુદ્વીપના ખંડગણિત મુજબ ભરતક્ષેત્ર પ્રમાણ ખંડો કરીએ તો 190 ખંડો થશે. પ૨૬-૧૯ ને 190 વખત એકત્ર કરવાથી જંબૂદીપનો એક લાખ યોજન પ્રમાણ વિસ્તાર થઈ જાય છે. દક્ષિણ અને ઉત્તરના ખંડોની જોડ પહેલાં ભારતના અધિકારમાં કહેવામાં આવી છે એથી હવે તે વિશે અહીં સ્પષ્ટતા કરવામાં આવશે નહિ. હે ગૌતમ ! ૭૯૦૫૬૯૪૧પ૦ યોજન જેટલું બૂઢીપનું ક્ષેત્રફળ છે. જેબૂદ્વીપનું ક્ષેત્રફળ 1 ગભૂત ૧૫૧પ ધનુષ 60 અંગુલ જેટલું છે. જંબુદ્વીપની પરિધિનું પ્રમાણ ૩૧૬૨૨૭યોજન જેટલું છે. - હે ગૌતમ ! આ જંબૂઢીપ નામક દ્વીપમાં સાત ક્ષેત્રો કહેવામાં આવેલા છે. તેમના નામો આ પ્રમાણે છે ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર, હેમવતક્ષેત્ર, હિરણ્યવર્ષ, હરિવર્ષ રમ્યકવર્ષ અને મહાવિદેહ. હે ગૌતમ ! જંબૂદ્વીપમાં 6 વર્ષધર પર્વતો આવેલા છે, એ મુલ્લા હિમવંત વગેરે નામવાળો છે. એમને વર્ષધર એટલા માટે કહેવામાં આવેલા છે કે એમના વડે ક્ષેત્રોનું વિભાજન કરવામાં આવ્યું છે. એક મંદરપર્વત કહેવામાં આવેલ છે અને એ પર્વત શરીરમાં નાભિની જેમ ઠીક જંબૂદ્વીપના મધ્ય ભાગમાં અવસ્થિત છે. એક ચિત્રકૂટ કહેવામાં આવેલ છે. એક વિચિત્ર કૂટ પર્વત કહેવામાં આવેલા છે. બે ચમકપર્વતો કહે વામાં આવેલા છે, એ યમકપર્વતો ઉત્તર કુરક્ષેત્રમાં છે. બસો કાંચનપર્વતો કહેવામાં આવેલા છે. દેવકુર અને ઉત્તરકુરુમાં જે 10 દૂહો છે. તેમના બન્ને કિનારાઓ ઉપર દરેક તટ પર 10-10 કાંચનપર્વતો છે. 20 વક્ષસ્કાર પર્વતો છે. એમાં ગજદન્તના આકાર વાળા ગન્ધમાદન વગેરે ચાર તથા ચાર પ્રકારના મહાવિદેહમાં દરેકમાં ચારના સદુભાવથી 16 ચિત્રકૂટાદિક એ બધા મળીને 20 વક્ષસ્કાર પર્વતો છે. 34 દીર્ધ વૈતાક્ય પર્વતો છે. એ વિજયોમાં અને ભરત ઐરાવત એ બે ક્ષેત્રોમાં દરેકમાં એક-એક દીર્ઘ વૈતા ત્ય છે. ચાર ગોળ આકારવાળા વૃત્તવૈતાઢ્ય પર્વતો છે. હૈમવતુ વગેરે ક્ષેત્રોમાં એક-એક વૃત્તવૈતાઢ્ય પર્વત છે. એથી એ બધા ચાર પર્વતો છે. આ પ્રમાણે જંબૂદ્વીપમાં એ બધા પર્વતોની કુલ સંખ્યા 269 થાય છે એવું મેં મહાવીર તેમજ બીજા તીર્થકરોએ કહ્યું છે. હે ગૌતમ ! જંબૂદીપ નામક દ્વીપમાં પ૬ વર્ષધર કૂટો આવેલા છે. તે આ પ્રમાણે છે-મુદ્ર હિમવાનુ પર્વત અને શિખરી એ બે પર્વતોમાંથી દરેક પર્વતમાં 11-11 ફૂટ આવેલા છે. મહાહિમવન અને રૂકમી એ બે પર્વતોમાંથી દરેક પર્વતમાં 99 કૂટો આવેલા છે. આ પ્રમાણે મળીને બધા પ૬ વર્ષધર કુટો છે. 96 વક્ષસ્કાર કૂટો આ જંબૂઢીપમાં છે. 306 વૈતાઢ્ય કૂટો છે. મેરુપર્વત પર નવ કૂટો આવેલા છે. આ પ્રમાણે આ બધા કૂટો મળીને 467 થાય છે. હે ગૌતમ ! ત્રણ તીથ કહેવામાં આવેલા છે. જેમકે માગધ, વરદામ અને પ્રભાસ હે ગૌતમ ! ઐરાવત ક્ષેત્રમાં ત્રણ તીર્થો છે. તે આ પ્રમાણે માગધ, Page #145 -------------------------------------------------------------------------- ________________ વફબારો-૫ 235 વરદામ અને પ્રભાસ હે ગૌતમ ! ચક્રવર્તી વિજયમાં ત્રણ તીથ છે. માગધ, વરદામ અને પ્રભાસ આ પ્રમાણે જંબૂદ્વીપમાં કુલ મળીને 102 તીર્થો થઈ જાય છે. એવું મેં અને બીજા તીર્થકરોએ કહ્યું છે. હે ગૌતમ ! જંબૂદ્વીપ નામક દ્વીપમાં 68 વિદ્યાધર શ્રેણીઓ કહેવામાં આવેલી છે. 34 વૈતાઢયોમાં દક્ષિણમાં અને ઉત્તરમાં એક-એક શ્રેણી છે. આ પ્રમાણે આભિયોગ્ય શ્રેણીઓ પણ 68 છે. આ પ્રમાણે જમ્બુ દ્વીપમાં બધી શ્રેણીઓ મળીને 136 થાય છે. એવું તીર્થંકર પ્રભુનું કથન છે. હે ગૌતમ ! જેબુદ્વપનામક દ્વીપમાં 34 ચક્રવર્તી વિજયો આવેલા છે. 34 રાજધાનીઓ છે. 34 તમિસ્ત્રી ગુફાઓ છે 34 ખંડપ્રપાત ગુફાઓ છે. 34 કૃતમાલક દેવો છે. 34 નટ્ટ માલક દેવો છે અને 34 ઋષભકૂટ નામક પર્વતો છે, હે ગૌતમ! અહીં 16 મહાદૂહો કહેવામાં આવેલા છે. એમાં મહાદૂહો 6 વર્ષધર પર્વતોના અને શીતા તેમજ શીતોદા મહા નદીઓના દરેકના પ-૫ આમ બધા મળીને એ મહાદૂહો ૧૬થઈ જાય છે. હે ગૌતમ ! આ જંબુદ્વીપમાં જે વર્ષધર પર્વચ્છ દૂહોથી મહાનદીઓ નીકળી છે, એવી તે મહાનદીઓ 14 છે. તેમજ જે મહાનદીઓ કુંડોમાંથી નીકળી છે તે 76 છે. 14 મહાનદીઓના નામો ગંગા સિંધ વગેરે છે. દરેક ક્ષેત્રમાં એ મહાનદીઓ બળે વહે છે. આ પ્રમાણે આ જંબૂઢીપ નામક દ્વીપમાં બધી મળીને 90 મહાનદીઓ આવેલી છે. હે ગૌતમ! ચાર મહાનદીઓ છે. તે આ પ્રમાણે છે. ગંગા, સિધુ, રક્તા અને રક્તાવતી. એમાં એક-એક મહાનદી 14, 14 હજાર અવાન્તર નદીઓના પરિવારવાળી છે તેમજ પૂર્વસમુદ્ર અને પશ્ચિમ લવણસમુદ્રમાં જઈને મળે છે. આ પ્રમાણે જંબૂદ્વીપ નામક દ્વીપમાં ભરતક્ષેત્ર અને ઐરવતક્ષેત્રની બધી નદીઓ મળીને 16 હજાર અવાન્તર નદીઓ છે. હે ગૌતમ! એમાં ચાર મહાનદીઓ આવેલી છે. નદીઓના નામો આ પ્રમાણે છે. રોહિતા, રોહિતાંસા સુવર્ણકૂલા અને રૂધ્યકૂલા. એક-એક મહાનદીની પરિવારભૂતા અવાન્તર નદીઓ 28 હજાર 28 હજાર છે. એમાં જે હેમવતક્ષેત્રમાં રોહિંતા નામક મહાનદી છે તે પોતાની પરિવારભૂતા 28 હજાર અવાત્તર નદીઓની સાથે પૂર્વ લવણસમુદ્રમાં જઈને મળે છે અને રોહિતાશા મહાનદી પોતાની પરિવારભૂતા 28 હજાર નદીઓની સાથે પશ્ચિમ લવણસમુદ્રમાં જઈને મળી છે. આ પ્રમાણે હૈરણ્યવત ક્ષેત્રમાં જે સુવર્ણકૂલા મહા નદી છે તે પોતાની પરિવારભૂતા 28 હજાર અવાન્તર નદીઓની સાથે પૂર્વલ વણમાં જઈને મળી છે અને રૂધ્યકૂલા મહાનદી પોતાની પરિવારભૂતા 28 હજાર નદી ઓની સાથે પશ્ચિમ લવણસમુદ્રમાં મળી છે. આ પ્રમાણે જંબૂદ્વીપમાં હૈમવત અને હૈરણ્યવત એ બે ક્ષેત્રોની પોત-પોતાની પરિવારભૂત નદીઓની અપેક્ષાએ એક લાખ 12 હજાર નદીઓ છે. એવું મેં અને બીજા તીર્થકરોએ કહ્યું છે. હે ગૌતમ ! ચાર મહાનદીઓ કહેવામાં આવેલી તેમના નામો આ પ્રમાણે હરી, હરીકાંતા, નરકાંતા અને નારીકાંતા. એમાં એક મહાનદીની પરિવારભૂતા અવાન્તર નદીઓ 56, 56 હજાર છે અને એ પૂર્વ અને પશ્ચિમ લવણસમુદ્રમાં જઈને મળી છે. આ પ્રમાણે એ ચાર નદીઓની પરિવારભૂતા નદીઓ મળીને બૂદ્વીપમાં 2 લાખ 24 હજાર નદીઓ છે. હે ગૌતમ ! બે મહાનદીઓ કહેવામાં આવેલી છે. તેમના નામો આ પ્રમાણે છે. એક સીતા અને બીજી સીતાદા. એમાં એક-એક મહાનદીની પરિવારભૂતા. અવાત્તર નદીઓ પ લાખ ૩ર હજાર છે અને બધી પૂર્વ અને પશ્ચિમ લવણસમુદ્રમાં Page #146 -------------------------------------------------------------------------- ________________ - - - - - : - 236 બુદ્ધીવપન્નતિ- કોર૪૯ જઈને મળે છે. આ પ્રમાણે જંબૂદ્વીપ નામક દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં 10 લાખ 64 હજાર અવાસ્તર નદીઓ છે. આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે. હે ગૌતમ ! 1 લાખ 96 હજાર પૂર્વ-પશ્ચિમદિશાઓ તરફ વહેતી નદીઓ લવણસમુદ્રમાં મળે છે. એ નદીઓ સુમેરુ પર્વતની દક્ષિણદિશા તરફ આવેલી છે. હે ગૌતમ! એક લાખ 96 હજાર અવાન્તર નદીઓ પૂર્વ પશ્ચિમ તરફ વહેતી લવણસમુદ્રમાં મળે છે. એ બધી નદીઓ સુમેરુ પર્વતની ઉત્તરદિશામાં આવેલી છે, હે ગૌતમ! સાત લાખ 28 હજાર નદીઓ પૂર્વદિશા. તરફ વહેતી લવણસમુદ્રમાં મળે છે હે ગૌતમ ! 7 લાખ 28 હજાર નદીઓ પશ્ચિમ તરફ પ્રવાહિત થતી લવણસમુદ્રમાં પ્રવિષ્ટ થાય છે. આ પ્રમાણે જંબૂદ્વીપમાં 14 લાખ પ૬ હજાર નદીઓ છે. એવું કથન તીર્થકરોનું છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે પૂર્વ સમુદ્રગામિની તેમજ પશ્ચિમ સમુદ્રગામિની નદીઓની સંખ્યા જંબૂદ્વીપમાં 14 લાખ પ૬ હજાર છે. જંબૂદ્વીપનો વ્યાસ એક લાખ પ૬ હજાર જેટલો છે. | વક્ષસ્કાર-૬-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (વક્ષસ્કાર-૭) [250-25] હે ભદત ! આ બૂઢીપ નામક મધ્ય દ્વીપમાં કેટલા ચંદ્રો પહેલાં ભૂતકાળમાં ઉદ્યોત આપનારા થયા છે ! વર્તમાનકાળમાં કેટલા ચન્દ્રમાઓ ઉદ્યોત આપે છે ? અને ભવિષ્યનું કાલમાં કેટલા ચન્દ્રો ઉદ્યોત આપશે ? કેટલા સૂર્યો ભૂતકાળમાં આતપપ્રદાન કરનારા થયા છે ? વર્તમાનકાળમાં કેટલા સૂર્યો આતમઘન કરે છે ? અને ભવિષ્યકાળમાં કેટલા સૂર્યો આત પ્રદાન કરશે? વગેરે હે ગૌતમ! જંબદ્વીપ નામક આ. મધ્ય દ્વીપમાં પૂર્વકાળમાં બે ચન્દ્રમાઓએ પ્રકાશ આપેલો છે. આપી રહ્યા છે. અને આપશે, બે સૂયએ તાપ પ્રદાન કર્યું છે. કરે છે અને કરશે. પદ નક્ષત્રોએ અહીં પૂર્વકાળ માં યોગ પ્રાપ્ત કરેલ છે. પ્રાપ્ત કરે છે અને પ્રાપ્ત કરશે. આ પ્રમાણે 176 મહાગ્રહોએ અહીં પૂર્વકાળમાં ગતિ કરી છે, ગતિ કરે છે. અને કરતા રહેશે. 13350 તારાગણોની કોટાકોટીએ પૂર્વકાળમાં અહીં શોભા કરી છે, શોભિત થઈ રહ્યા છે અને શોભિત થશે. હે ભદંત! સૂર્યમંડળો કેટલા કહેવામાં આવેલા છે? હે ગૌતમ! 184 સૂર્યમંડળ કહેવામાં આવેલા છે. હે ભદત ! જંબૂઢીપ નામક દ્વીપમાં કેટલા ક્ષેત્રને અવ ગાહિત કરીને કેટલા સુર્યમંડળો કહેવામાં આવેલા છે? હે ગૌતમ! જેબૂદ્વીપ નામક દ્વીપમાં 180 યોજના ક્ષેત્રને અવગાહિત કરીને આગત ક્ષેત્રમાં 65 સૂર્યમંડળો કહેવામાં આવેલા છે. લવણસમુદ્રમાં 33048 1 યોજન પ્રમાણ ક્ષેત્રને અવગાહિત કરીને આવેલ સ્થાનમાં 119 સૂર્યમંડળો આવેલા છે. આ પ્રમાણે જંબૂઢપગત સૂર્યમંડળ ૬પ અને લવણસમુદ્ર ગત 119 મંડળો જડવાથી 184 સૂર્યમંડળો થઈ જાય છે. હે ગૌતમ! 10 યોજનના અંતરથી સર્વ બાહ્ય સૂર્યમંડળ કહેવામાં આવેલું છે. હે ગૌતમ ! એક સૂર્યમંડળથી બીજા સૂર્યમંઢળનું અંતર અવ્યવધાનની અપેક્ષાએ બે યોજન જેટલું કહેવામાં આવેલું છે. હે ગૌતમ એક યોજનાના 61 ભાગ કરવાથી તેમાંથી 48 ભાગ પ્રમાણ એક સૂર્યમંડળના આયામ-વિખંભો છે. તથા 48 ને ત્રણ ગણા કરવાથી 144 ભાગ યોજન પ્રમાણ વધે છે, એમાં 2 યોજન અને 22 ભાગ શેષ રહે છે. તો આ પ્રમાણે કંઈક વધારે 2 - 22 61 યોજન જેટલો પરિક્ષેપ કહેવામાં આવેલ છે. તેમજ આની ઉચ્ચતા એક યોજનના 61 Page #147 -------------------------------------------------------------------------- ________________ વખારો-૭ 237 ભાગોમાંથી કંઈક અધિક 24 ભાગ પ્રમાણ કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! અબાધાની અપેક્ષાએ સવભ્યિતર સૂર્યમંડળ 4820 યોજન કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! 4822 યોજન અને એક એક યોજનના 61 ભાગો માંથી 48 ભાગ પ્રમાણ દૂર પ્રથમ સવવ્યંતર સૂર્યમંડળથી અનંતર દ્વિતીય સૂર્યમંડળ કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! આ જંબૂદ્વપ નામક દ્વીપમાં સ્થિત સુમેરુપર્વતથી 44825 યોજન તેમજ એક યોજનના 61 ભાગોમાંથી 48 ભાગ પ્રમાણ દૂર તૃતીય સૂર્યમંડળ સવવ્યંતર સૂર્ય મંડળથી સ્થિત કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! 45330 યોજન જેટલે દૂર સર્વ બાહ્ય સૂર્યમંડળ કહેવામાં આવેલ છે. આ પ્રમાણે સર્વ બાહ્ય સૂર્યમંડળનું કથન છે. હે ગૌતમ ! 5327 યોજના અને એક યોજન 61 ભાગોમાંથી 13 ભાગ પ્રમાણ દૂર સર્વ બાહ્ય સૂર્યમંડળ કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! 45324 યોજના અને એક યોજનાના 61 ભાગોમાંથી 26 ભાગ પ્રમાણની દૂર પર બાહ્ય તૃતીય સૂર્યમંડળ પશ્ચાદાનુપૂર્વી મુજબ કહેવામાં આવેલા છે. પૂર્વોક્તરીતિ મુજબ આ ઉપાયથી અહોરાત્ર મંડળના પરિત્યાગ રૂપ ઉપાયથી જેબૂદ્વીપમાં પ્રવિષ્ટ થતો સૂર્ય તદનંતર મંડળથી તદનંતર મંડળ પર સંક્રમણ કરતો કરતો બે યોજન અને એક યોજના 61 ભાગોમાંથી 48 ભાગ પ્રમાણ એક એક મંડળ પર અબાધની બુદ્ધિને અલ્પ-અલ્પ કરતો સભ્યતર મંડપ પર પહોંચીને ગતિ કરે છે, [257-158] હે ભદંત! આ જંબૂદ્વીપ નામક દ્વીપમાં સવભ્યિતર સૂર્યમંડળ આયામ અને વિધ્વંભની અપેક્ષાએ કેટલા આયામ અને વિખંભવાળો કહેવામાં આવ્યો છે. તેમજ પરિક્ષેપની અપેક્ષાએ તે કેટલા પરિક્ષેપવાળો કહેવામાં આવેલ છે ! હે ગૌતમ ! જંબૂઢીપ નામક દ્વીપમાં સવવ્યંતર મંડળ 99640 યોજન પ્રમાણ આયામ વિષ્કમ વાળો કહેવામાં આવેલ છે. તેમજ 315089 યોજન કરતાં કંઈક વિશેષાધિક પરિક્ષેપ વાળો કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! દ્વિતીય અત્યંતરાનન્તર સૂર્યમંડળ આયામ અને વિખંભની અપેક્ષાએ 99645-35 61 યોજન જેટલો છે. અને આની પરિધિનું પ્રમાણ 3 ૧પ૧૦૭ યોજન જેટલું છે. હે ગૌતમ! આત્યંત૨ તૃતીય સૂર્યમંડળના આયામ વિધ્વંભ ૯૯૬પ૧ યોજના અને એક યોજનના 61 ભાગોમાંથી 9 ભાગ પ્રમાણ છે, તેમજ આની પરિધિકાનું પ્રમાણ 3 15125 યોજન જેટલું છે. આ પ્રમાણે મંડળ ત્રયના સંબંધમાં પ્રદર્શિત રીત મુજબ ઉપાયથી નીકળતો સૂર્ય તદનંતર મંડળથી દૂર જતાં જતાં પાંચ-પાંચ યોજન અને એક યોજનના 61 ભાગોમાંથી ૩પ પ્રમાણની એક-એક મંડળ પર વિખંભની વૃદ્ધિ કરતો-કરતો અને પ્રતિમંડળ પર 18-18 યોજન જેટલી પરિક્ષેપ વૃદ્ધિને અધિ કાધિક બનાવતો સર્વ બાહ્ય મંડળોને પ્રાપ્ત કરીને ગતિ કરે છે હવે પ્રકારાન્તરથી કથન કરે છે હે ગૌતમ! સર્વ બાહ્ય સૂર્યમંડળ એક લાખ 6 સો 60 યોજન જેટલો લાંબો અને પહોળો છે. આમ આ જંબુદ્વીપ એક લાખ યોજન જેટલો છે. એની બન્ને તરફ 330 યોજન 330 યોજન સ્થાન છોડીને આગળ લવણસમુદ્ર આવેલ છે. આ પ્રમાણે આના થોક્ત આયામ અને વિખંભનું 100660 યોજન જેટલું પ્રમાણ થઈ જાય છે. તેમજ 3 183 ૧૫યોજન જેટલો આનો પરિક્ષેપ છે. હે ગૌતમ! સર્વ બાહ્ય સૂર્ય પછી જે દ્વિતીય સૂર્યમંડળ છે તેના આયામ વિધ્વંભો 1 લાખ છે સો ૪૮-પ૨ 61 યોજન જેટલા છે. તેમજ આનો પરિક્ષેપ પ્રમાણ 3 18279 યોજન જેટલું છે. આ પૂર્વોક્ત Page #148 -------------------------------------------------------------------------- ________________ 238 જેબુદ્ધીવપનતિ- 7258 કથિત પદ્ધતિ મુજબ પ્રવેશ કરતો સૂર્ય તદનંતર મંડળથી તદનંતર મંડળ પર જતો-જતો પાંચ-પાંચ યોજન અને એક-એક યોજનના 1 ભાગોમાંથી ૩પ ભાગ પ્રમાણ એક-એક મંડલમાં વિખંભ બુદ્ધિનો પરિત્યાગ કરતાં-કરતો તેમજ 18-18 યોજનની પરિક્ષેપ બુદ્ધિનો પરિત્યાગ કરતો કરતો સવભ્યિતર મંડલ પર પહોંચીને પોતાની ગતિ કરે છે. [259-262] હે ભદત! જ્યારે સૂર્ય સભ્યત્તર સર્વ મંડળની અપેક્ષા આભ્યતર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે, એ સમયે એકએક મુહૂર્તમાં કેટલા પ્રમાણવાળા ક્ષેત્રમાં ગતિ કરે છે ? હે ગૌતમ! પ૨૫૧ યોજન દરેક મુહૂર્તમાં જાય છે. એક યોજનાની 290 ભાગ એક એક મુહૂર્તમાં જાય છે. માટે હવે નિષ્ક્રમણ કરતો સૂર્ય અત્યંતર મંડળમાંથી નીકળીને જંબૂદ્વીપની અંદર પ્રવેશ કરવામાં એક લાખ એંસી યોજન પ્રમાણવાળા ક્ષેત્રમાં અન્તિમ આકાશ પ્રદેશનો સ્પર્શ કરવાથી સૂર્ય નવા આગામી કાળ સંબંધી સંવત્સર ને કરતો સૂર્ય સૌથી પહેલા અહોરાત્રમાં સવન્જિંતર મંડળથી બીજા મંડળને પ્રાપ્ત થઈને ગતિ કરે છે. આ અહોરાત્ર દક્ષિણાયન સંવત્સરનો પહેલો દિવસ છે. હે ગૌતમ ! પરપ૧-૪૭૬૦ યોજન એક મુહૂર્તમાં ગમન કરે છે, જ્યારે સવભ્યિન્તરના બીજા મંડળમાં સૂર્ય ગતિ કરે છે. એ સમયમાં આ મનુષ્યલોકમાં રહેનારા મનુષ્યોને સુડતાલીસ હજાર યોજન ઓગણાએ સીસો યોજન અર્થાત એકસો ઓગણ યાસી યોજન એક યોજનનો સાઠિયા સત્તાવનામો ભાગ એક યોજનના સાઠમા ભાગને એકસઠથી છેદીને અથતિ એકસઠ ભાગ કરીને આ એકસઠમાં ભાગને ઓગણીસ ચૂર્ણિકા ભાગથી અર્થાત્ એક યોજનાનો જે સાઠમો ભાગ તેના એક ભાગનો જે ઓગણી સમો ભાગ તે ભાગથી સૂર્ય નેત્રના વિષયને શીધ્ર પ્રાપ્ત થાય છે, બીજા મંડળની ગતિ સમાપ્ત થઈ ગયા પછી ગમન કરતો સૂર્ય બીજા અહોરાત્ર માં અર્થાતું પ્રસ્તુત અયનની અપેક્ષાથી બીજા મંડળમાં આભ્યન્તરના ત્રીજા મંડળમાં જઈને ગતિ કરે છે. હે ગૌતમ ! પાંચ પાંચ હજાર યોજન બસો બાવન યોજન યોજનાનો પાંસઠમો ભાગ એક મુહૂર્તમાં જાય છે. ઉપરોક્ત સંખ્યાથી એક એક મુહૂર્તમાં ગમન કરે ત્યારે આ ભરતક્ષેત્રમાં રહેવા વાળા મનુષ્યોને સુડતાલીસ હજાર યોજનથી છ— યોજનથી યોજનનો સાઠિયા તેત્રી સમો ભાગ સાઈઠ ભાગને એકસાઈઠથી છેદીને બે ચૂર્ણિકા ભાગથી સૂર્ય શીઘ્ર ચક્ષુ ગોચર થાય છે. આ ઉપાયથી ધીરે ધીરે તેને બહારના મંડલની સન્મુખ ગમનરૂપ ગતિ કરતો સૂર્ય ત્રીજ ચોથા આદિમંડળથી પછીના જે મંડળથી ગતિ કરે છે, તેનાથી બીજા મંડળમાં જતાં જતાં એક યોજનના સાઠિયા પૂરા અઢાર ભાગ વ્યવ હારનયની અપેક્ષાથી અને નિશ્ચયનયની અપેક્ષાથી કંઈક ઓછા એક એક મંડળમાં મુહૂર્ત ગતિને વધતા વધતા ક્રમથી અધિકાધિક કરતાં કરતાં ચોરાસીસ યોજનથી કંઈક ઓછા પુરૂષ છાયાને વધારતા વધારતા અને ઓછા કરતાં કરતાં સર્વ બાહ્ય મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. હે ગૌતમ! પ૩૦૫ 15 60 એક એક મુહૂર્તમાં જાય છે. પ્રમાણે કેવી રીતે થાય છે? આ સર્વબાહ્ય મડંળમાં પરિધિનું પ્રમાણ 318315 છે. તેમાં પહેલાં કહેલ યુક્તિ પ્રમાણે સાઈઠની સંખ્યાથી ભાગવાથી આ મંડળમાં યથોક્ત મુહૂર્ત પરિમાણ પ્રાપ્ત થઈ જાય છે. ત્યારે આ ભરતક્ષેત્રમાં રહેલા મનુષ્યોને એકત્રીસ હજાર યોજન એક યોજન સાઠિયા ત્રીસ ભાગથી સૂર્ય તુરત જ દૃષ્ટિગોચર થાય છે. આ Page #149 -------------------------------------------------------------------------- ________________ વકુબાર-૭ 239 દક્ષિણાયન સંબંધી એકસો વ્યાસી દિવસ રૂપરાશિ પહેલા છ માસ અથનરૂપ કાળ વિશેષ છ માસનો સમૂહ પમાસ છે. આ પહેલાં છ માસ દક્ષિણ યાનના અન્તરૂપ છે. સર્વબાહ્ય ગતિની પછી સૂર્ય બીજા છ માસ ગમન કરતાં ઉત્તરાયણના પહેલા અહોરાત્ર માં બાહ્યાનત્તર બીજા મંડળમાં પ્રાપ્ત થઈને ગતિ કરે છે. ! જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડળની અપેક્ષાથી બીજા મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. બીજા મંડળના સંક્રમણ કાળમાં એક એક મુહૂર્તમાં કેટલા પ્રમાણવાળા ક્ષેત્રમાં જાય છે? હે ગૌતમ! એક મુહૂર્તમાં પ૩૦૪ -પ૭ 60 જાય ત્યારે આ ભરતક્ષેત્રમાં રહેલા મનુષ્યો એકત્રીસ હજાર યોજનથી નવસોસોળ યોજન સાઠિયા ઓગણચાલી સમો ભાગ એક યોજનના સાઠ ભાગને એકસઠથી છેદીને સાઠ યૂરિક ભાગથી (31916-3960 -6061 તરત જ સૂર્યદ્રષ્ટિગોચર થઈ જાય છે. બીજા મંડળમાં પ્રવેશ કર્યા પછી જંબૂદ્વીપની સન્મુખ ગમન કરતો સૂર્ય બીજા અહોરાત્રમાં બાહ્ય ત્રીજા મંડળમાં ગતિ કરે છે, એનાથી શું થાય છે? હે ભગવન્! જ્યારે સૂઈ બાહ્ય ત્રીજા મંડળમાં જઈને ગતિ કરે છે. ત્યારે ત્રીજા મંડળના સંક્રમણ કાળમાં એક એક મુહૂર્તમાં કેટલા પ્રમાણવાળા ક્ષેત્રમાં ગમન કરે છે ? પ્રભુશ્રી કહે છે પાંચ હજાર યોજન ત્રણસો ચાર યોજન એક યોજનનો સાઠિયા ઓગણચાળીસમો ભાગ એક મુહૂર્તમાં જાય છે. આ પ્રમાણે આ બાહ્ય ત્રીજા મંડળમાં પરિધિનું પરિમાણ ત્રણ લાખ અઢાર હજાર બસો અગણ્યાસી છે. તેને સાઠની સંખ્યાથી ભાગવાથી પૂર્વોક્ત યથા કથિત મુહૂર્તગતિનું પ્રમાણ આ મંડળનું મળી આવે છે. તે સમયે આ ભરતક્ષેત્રમાં રહેલા મનુષ્યોને બત્રીસ હજાર ને એક યોજન એક યોજનનો સાઠિયા ઓગણપચાસમો ભાગ એક સાઠના ભાગને સાઠથી છેદીને તેવીસ ચૂર્ણિકા ભાગ કરવાથી સૂર્ય શીઘ ચક્ષુ ગોચર થઇ જાય છે. પ્રકારથી આ ઉપાયથી ક્રમપૂર્વક તદનંતર અભ્યન્તર મંડલાભિમુખ ગમનરૂપ પ્રવેશ કરતો સૂર્ય તદનન્તર એટલે કે જે મંડળમાં હોય તેનાથી બીજા મંડળથી બીજા મંડળમાં જતાં જતાં એક યોજન સાઠિયા અઢાર અઢાર ભાગ એક એક મંડળમાં મુહૂર્ત ગતિને કેમ કરતાં કરતાં કંઈક કમ પંચાસી પંચાસી યોજન પુરૂષ છાયાને વધારતા વધારતા સવભ્યિતરમંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. આ ઉત્તરાયણરૂપ બીજા છ માસ રૂપ ઉત્તરાયણનો છેલ્લો દિવસ છે. અર્થાત એકસોયાસીમાં અહોરાત્ર હોવાથી તે છેલ્લો દિવસ કહેવામાં આવેલ છે. આ સૂર્ય સંવત્સર છે. આદિત્ય સંવત્સરના છેલ્લા અયનનો છેલ્લો દિવસ હોવાથી પર્યવસાનરૂપ કહેલ છે. હે ભદત ! સૂર્ય જે સમયે સવચ્ચિત્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. તે વખતે દિવસ કેટલો લાંબો હોય છે? રાત કેટલી લાંબી હોય છે? પ્રભુ કહે છે- હે ગૌતમ ! તે કાળમાં ઉત્તમ અવસ્થા પ્રાપ્ત થયેલ આદિત્ય સંવત્સર સંબંધી 363 દિવસોની વચ્ચે જેમાં બીજો કોઈ દિવસ લાંબો થતો નથી એવો લાંબો દિન 18 મુહૂર્તનો થાય છે. તેમજ સર્વથી જઘન્ય 12 મુહૂર્તની રાત હોય છે. જે સ્થાને સ્થિત થઈને સૂર્ય સર્વોત્કૃષ્ટ દિવસ બનાવ્યો છે, તે સ્થાન પરથી ઉદિત થયેલો તે સૂર્ય નવીન-પૂર્વસંવત્સરની અપેક્ષાએ દ્વિતીય સંવત્સર વર્ષને પ્રાપ્ત થઈને પ્રથમ અહોરાત્રમાં અત્યંતર મંડળ પછી દ્વિતીય મંડળ પર આવીને ગતિ કરે છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ 240 જંબુદ્ધીવપનતિ- 262 હે ભદત! જે કાળમાં સૂર્ય અત્યંતરમંડળ પછી દ્વિતીયમંડળ પર પહોંચીને ગતિ કરે છેત્યારે તે સૂર્ય વડે કેટલા ક્ષેત્રો વ્યાપ્ત થાય છે એટલે કે તે વખતે કેટલો લાંબો દિવસ હોય છે અને કેટલી લાંબી રાત હોય છે? હે ગૌતમ! ત્યારે 18 મુહૂર્તમાંથી 1 મુહૂર્તના 61 ભાગો માંથી 2 ભાગ કમ દિવસ થાય છે. આ પ્રમાણે આ દિવસ પૂરા ૧૮મુહુર્તનો થતો નથી પણ એક મુહૂર્તના 61 ભાગમાંથી 2 ભાગ કમનો હોય છે. તેમજ તે સમયે જે રાત હોય છે તેનું પ્રમાણ 12-261 મુહૂર્ત જેટલું થાય છે. જે 1 ભાગોમાંથી 2 ભાગ દિન પ્રમાણ માં કમ થયા છે તેઓ અહીં રાત્રિમાં આવી જાય છે. એથી રાત્રિનું પ્રમાણ 12 મુહૂર્ત કરતાં અધિક પ્રકટ કરવામાં આવેલ છે. હે ભદંત ! દ્વિતીયમંડળથી નીકળતો સૂર્ય જ્યારે અત્યંતર તૃતીયમંડળને પ્રાપ્ત. કરીને ગતિ કરે છે ત્યારે તે વખતે કેટલો લાંબો દિવસ હોય છે અને કેટલી લાંબી રાત હોય છે? પ્રભુ કહે છે હે ગૌતમ! જે કાળમાં સવભ્યિતર તૃતીયમંડની અપેક્ષાએ સૂર્ય ગતિ કરે છે, તે કાળમાં 18 મુહૂર્તનો દિવસ હોય છે પરંતુ એક મુહૂર્તના. કૃત 61 ભાગોમાંથી 4 ભાગ કમ હોય છે. તથા 461 ભાગો કરતાં અધિક 12 મુહૂર્તની રાત્રિ હોય છે. દિવસ અને રાત્રિની હાનિ તેમજ વૃદ્ધિનું કથન કરવા માટે પ્રદર્શિત પદ્ધતિ મુજબ પ્રતિમંડળ પર દિવસ તેમજ રાત્રિ સંબંધી 261 ભાગદ્વયથી કે જે એક સ્થાને દિવસમાં હાનિરૂપ છે અને રાત્રિમાં વૃદ્ધિરૂપ છે, આ પ્રમાણે હાનિ-વૃદ્ધિ કરતો દક્ષિણ તરફ ગમન કરે છે, ત્યાં દિવસનું પ્રમાણ 261 ભાગ 261 ભાગ રૂપ કરતાં અલ્પ-અલ્પ દરેક મંડળ પર થઈ જાય છે. તેમજ પ્રતિમંડળમાં રાત્રિનું પ્રમાણ 21 ભાગ 261 ભાગ વધી જાય છે, આ પ્રમાણે સૂર્યઆત્યંતરમાંથી નીકળતો સર્વબાહ્યમંડળોપરપહોંચીને પોતાની ગતિ કરે છે. જ્યારે સૂર્ય સવળ્યુંતર મંડળમાંથી સર્વબાહ્ય મંડળ પર આવીને ગતિ કરે છે. તે વખતે તે સવવ્યંતર મંડળની મર્યાદા બનાવીને ત્યાર બાદ દ્વિતીય મંડળની મયદા. કરીને 183 રાત-દિવસોના 366 મુહૂર્ત 261 ભાગ વગેરે થાય છે. હે “દંત! જે સમયે સૂર્ય સર્વબાહ્યમંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે તે વખતે કેટલો લાંબો દિવસ હોય છે અને કેટલી લાંબી રાત હોય છે ? હે ગૌતમ ! તે વખતે સૌથી વધારે પ્રમાણવાળી જેનાથી વધારે પ્રમાણવાળી બીજી કોઈ રાત હોતી નથી એવી રાત્રિ 18 મુહુર્તની હોય છે. રાત અને દિવસનું બનેલું કાલપ્રમાણ 30 મુહૂર્ત જેટલું હોય છે. તો દિવસનું પ્રમાણ જઘન્ય થાય છે. એટલે કે 12 મૂહૂર્તનો જ્યારે દક્ષિણાયનકાળમાં દિવસ હોય છે. આ દિવસ રાત દક્ષિણાયનનો અંતિમ હોય છે. એજ વાત આ દક્ષિણાયનના પ્રથમ 6 માસ છે. અને અહીં પ્રથમ માસનું પર્યવસાન થાય છે. ત્યાર પછી બીજા મંડળમાં પ્રવેશ કરતો સૂર્ય જ્યારે દ્વિતીય 6 માસ પર પહોંચી. જાય છે તો પ્રથમ અહોરાતમાં દ્વિતીય સર્વ બાહ્યમંડળને પ્રાપ્ત કરીને તે પોતાની ગતિ કરે છે. હે ભદત ! જ્યારે સૂર્ય દ્વિતીય બાહ્યમંડળને પ્રાપ્ત કરીને પોતાની ગતિ કરે છે તો તે સમયે દિવસ અને રાતનું કેટલું પ્રમાણ હોય છે? હે ગૌતમ ! તે સમયે 18 મુહૂર્તની રાત હોય છે પરંતુ એક મુહૂર્તના 61 ભાગોમાંથી 2 ભાગ કમ જેટલી આ હોય છે. તેમજ 261 ભાગ અધિક 12 મુહૂર્તનો દિવસ થાય છે. હે ભદેત ! દ્વિતીય અહોરાત્રમાં પ્રવિષ્ટ થતો સૂર્ય બાહ્ય તૃતીયમંડળને પ્રાપ્ત કરીને જ્યારે ગતિ કરે છે. ત્યારે દિવસ કેટલો લાંબો હોય છે. રાત કેટલી લાંબી હોય છે? Page #151 -------------------------------------------------------------------------- ________________ વખારો-૭ 241 હે ગૌતમ! તે સમયે ૧૮મુહૂર્તનીરાત હોય છે.પરંતુ આ રાત એક મુહૂર્તના કૃત 61 ભાગો માંથી 4 ભાગ કમ હોય છે. અહીં પૂર્વમંડળના બે અને પ્રસ્તુતમંડળના બે આ પ્રમાણેએ ચાર ભાગો ગૃહીત થાય છે. એટલે તે પૂર્વમંડળના એક મુહૂર્તના 61 ભાગોમાંથી 2 ભાગ , અને આ પ્રમાણે 4 ભાગો ગૃહીત થયા છે. તથા 12-4 61 મુહૂર્તનો દિવસ હોય છે. એટલે કે 461 ભાગ જે રાત્રિના પ્રમાણમાં કમ થયો છે, તે અહીં વધી જાય છે. આ પ્રમાણે અનંતર વર્ણિત આ ઉપાય મુજબ પ્રતિમંડળ દિવસ અને રજની સંબંધી મુહૂર્તક ષષ્ટિ ભાદ્વયની વૃદ્ધિ અને હાનિ મુજબ જમ્બુદ્વીપોમાં મંડળોને કરતો સૂર્ય તદનંતર મંડળથી તદનંતર મંડળ પર એક મંડળથી બીજા મંડળ પર ગમન કરતો, બે-બે મુહૂર્તક ષષ્ટિભા ગોને પ્રતિમંડળ પર રજનીક્ષેત્રને અત્યલ્પ કરતો કરતો તેમજ દિવસ ક્ષેત્રને વૃદ્ધિગત. કરતાં-કરતો અધિકઅધિક કરતો સવવ્યંતરમંડળ પર પહોંચીને ગતિ કરે છે. જે કાળે સૂર્ય સર્વ બાહ્યમંડળથી સવવ્યંતરમંડળ પર પહોંચી જાય છે. ત્યારે સર્વ બાહ્યમંડળની મર્યાદા કરીને 183 રાતદિવસોમાં 366 અને એક મુહૂર્તના 61 ભાગો સુધીની રાતના ક્ષેત્રમાં ન્યૂનતા કરતો અને દિવસના ક્ષેત્રમાં વૃદ્ધિ કરતો આ. સૂર્ય ગતિ કરે છે. આ દ્વિતીય ષટ્ માસ છે. એટલે કે ઉત્તરાયણનો ચરમ માસ છે. અહીં ઉત્તરાયણની પરિસમાપ્તિ થઈ જાય છે. આ આદિત્ય સંવત્સર છે. અને અહીં આદિત્યના સંવત્સરની વર્ષની-સમાપ્તિ થઈ જાય છે. હે ભદત ! જ્યારે સૂર્ય સવભિંતરમંડળ પર પહોંચીને ગતિ કરે છે. એટલે કે ઉત્તરાયણથી દક્ષિણાયન તરફ ગતિ કરે છે. તે સમયે તાપક્ષેત્રની સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થયેલા ગગનખંડની શી વ્યવસ્થા હોય છે? હે ગૌતમ! ઉપરની તરફ મુખવાળા કદંબ પુષ્પનો જેવો આકાર હોય છે, તેવો જ આકાર વ્યવસ્થા સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થયેલા ગગનખંડનો થાય છે. તે એક-એક તાપક્ષેત્ર સંસ્થિતિની બે બાહાઓ અનવ સ્થિત છે. તે નિયત પરિમાણવાળી નથી. તે બે બાહાઓ આ પ્રમાણે છે-એક સવભ્યિત્તર બાહા અને બીજી સર્વ બાહ્યા બાહા. એમાં જે એક એક તારક્ષેત્ર સંસ્થિતિની સવભિંતર બાહા છે, તે મંદરપર્વતના અંતમાં મેગિરિની પાસે 986-910 યોજના જેટલી પરિક્ષેપવાળી છે. હે ગૌતમ ! મંદરપતિનો જે પરિક્ષેપ છે, તેને ત્રણથી ગુણિત કરો અને પછી તે ગુણનફળમાં દશનો ભાગાકાર કરો તેથી આના પરિક્ષેપનું પ્રમાણ નીકળી આવશે. આ પ્રમાણે શિષ્યોને સમજાવવા જોઈએ. તે તાપક્ષેત્ર સંસ્થિતિની જે સર્વ બાહ્ય બાહા છે તે લવણસમુદ્રના અંતમાં 64860 4 10 યોજન જેટલા પરિક્ષેપવાળી છે. હે ગૌતમ ! જબૂદીપનો જે પરિક્ષેપ છે. તેને ત્રણ વડે ગુણિત કરો, અને ગુણિત કરીને આગત રાશિના 10 છેદ કરો. એટલે કે 10 થી ભાગાકાર કરો ત્યારે આ પૂર્વોક્ત પરિક્ષેપનું પ્રમાણ નીકળી આવે છે. હે ગૌતમ ! તાપક્ષેત્ર આયામની અપાક્ષાએ 78333-13 યોજન પ્રમાણ છે. એમાં 45 હજાર યોજન તો દ્વીપગત છે અને શેષ 33333-13 લવણસમુદ્ર-ગત છે. એ બન્નેને એકત્ર કરીએ તો 38333-13 યોજન થાય છે. આનો ભાવ આ પ્રમાણે છે કે મંદરપર્વતથી સૂર્ય પ્રકાશ પ્રતિહન્યમાન થાય છે. આવો કેટલાકનો મત છે. અને કેટલાક આ પ્રમાણે પણ વિચારે છે કે મેરુથી સૂર્યપ્રકાશ પ્રતિહન્યમાન થતો નથી, હવે પ્રથમ મત મુજબ -કે મેરુપર્વતથી માંડીને જંબૂદ્વીપ સુધી 16 iucation International L Page #152 -------------------------------------------------------------------------- ________________ 242 જબલવપત્નતિ- ૭ર૬૨ 5 હજાર યોજન વિસ્તાર થાય છે અને લવણસમુદ્રનો વિસ્તાર બે લાખ યોજન જેટલો છે. એ બન્નેનો ષષ્ઠમાંશ 33333-43 યોજન છે. બન્ને પરિમાણોનો સરવાળો કર વાથી 78333-13 યોજન જેટલું આયામ પરિમાણ આવી જાય છે. હે ભદત ! સવળ્યું તર મંડળમાં સંચરણ સમયે કર્ક સંક્રાતિના દિવસે કયા આકારના સંસ્થાનવાળી અંધકારની સંસ્થિતિ કહેવામાં આવી છે ? આમ કહેવું બરાબર નથી કેમકે અંધકાર અભાવરૂપ પદ્યર્થ નથી. પરંતુ પ્રકાશની જેમ તે પણ એક ભાવરૂપ પદાર્થ છે. હે ગૌતમ! અંધકારનું સંસ્થાન જેમ ઉર્ધ્વમુખના રૂપમાં મૂકવામાં આવેલ કદંબ પુષ્પનું સંસ્થાન હોય છે, તેવું જ કહેવામાં આવેલું છે. એથી આ સંસ્થાન આનું શકટ ધરાવતું થઈ જાય છે. આ પ્રમાણે આનું અન્તઃ સંસ્થાન સંકુચિત હોય છે અને બહારમાં તે વિસ્તૃત હોય છે. એટલા માટે તાપસંસ્થિતિના પ્રકરણમાં જે પ્રમાણે પહેલાં કહેવામાં આવેલું છે, તેવું જ આ બધું પ્રકરણ અહીં પણ તેની બે અનવસ્થિત બાહાઓ છે, સુધી ગ્રહણ કરી લેવું. મંદરપર્વતના અંતે પરિધિની અપેક્ષાએ મેરુપર્વતની પાસે મેરુપર્વતની દિશામાં 324 -10 હે ગૌતમ! મંદરપર્વતનો જે પરિક્ષેપ એટલે કે પરિધિનું પ્રમાણ 31623 યોજન કહેવામાં આવેલા છે. તે પરિમાણને બે સંખ્યા વડે ગુણિત કરીને-કેમકે સવળ્યુંતર મંડલસ્થ સૂર્ય જ્યારે થાય ત્યારે તાપક્ષેત્ર સંબંધી ત્રણેના મધ્યભાગમાં રજનીક્ષેત્રનું પ્રમાણ હોય છે પછી તે ગુણિત રાશિમાં 10 નો ભાગાકાર કરીને એટલે કે દશ-છેદ કરીને આ પૂર્વોક્ત 324-6 10 પ્રમાણ પરિધિની અપેક્ષાએ અંધકાર સંસ્થિતિનું આવી જાય છે. સભ્યન્તર અંધકાર બાહાની પરિધિ પ્રકટ કરીને તેજ અંધકાર સંસ્થિતિની જે સર્વબાહ્ય બાહા છે, તેના પરિક્ષેપ વિશેષને પ્રકટ કરવા માટે સૂત્રકાર કહે છે- તે અંધકાર સંસ્થિતિની સર્વબાહ્ય બાહ્યા લવણસમુદ્રના અંતમાં લવણ સમુદ્રની. પાસે તેની દિશામાં છે અને આના પરિક્ષેપનું પરિમાણ 325-6 10 યોજન જેટલું છે. આ અંધકાર સંસ્થિતિની સર્વબાહ્ય બાહા પૂર્વથી પશ્ચિમ સુધી છે અને આની પરિધિનું પ્રમાણ પૂર્વોક્ત છે. હે ગૌતમ ! જંબૂદ્વીપનો જે પરિક્ષેપ 316228 યોજન જેટલો કહેવામાં આવેલો છે-તેને દ્વિગુણિત કરીને તેમાં ૧૦નો ભાગાકાર કરવો જોઈએ. આ પ્રમાણે અંધકાર સંસ્થિતિની સર્વબાહ્ય બાહાની પરિક્ષેપ નીકળી આવશે. હે ગૌતમ ! 78333 -13 યોજના જેટલો છે. અવસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિના આયામની જેમ અહીં પણ પણ આયામ જાણવો જોઈએ. હે ગૌતમ ! ઊર્ધ્વમુખી થયેલ કહેબ પુષ્પનો જે પ્રમાણે આકાર હોય છે, તેવો જ આકાર તાપક્ષેત્રની સંસ્થિતિનો હોય છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે સવભિંતર મંડળમાં સંક્રમણ કાળમાં જેવું તાપક્ષેત્ર વગેરેનું સંસ્થાન કહેવામાં આવેલું છે. પૂવનુપૂર્વી મુજબ જે અંધકાર સંસ્થિતિનું પ્રમાણ 325-16 વર્ણિત કરવામાં આવેલું છે તે આ પશ્ચાનુપૂર્વી મુજબ વ્યાખ્યાન કરવાથી તાપક્ષેત્ર સંસ્થિતિનું પ્રમાણ જાણી લેવું જોઇએ.તેમજે પ્રમાણ સવવ્યંતર મંડળમાં સંચરણ કાળમાં તાપક્ષેત્ર સંસ્થિ તિનું પહેલાં વર્ણિત થયેલું 64868-4/10 છે. તે અંધકાર સંસ્થિતિનું જાણવું જોઈએ. [23-268 હે ભદત ! જંબૂદ્વીપનામક આ દ્વીપમાં વર્તમાન બે સૂર્યો ઉદય વખતે ઉદયકાળથી ઉપલક્ષિત મુહૂર્તરૂપ સમયમાં દૃષ્ટાના સ્થાનની અપેક્ષાએ દૂર વ્યવહિત રહેવા છતાંએ મૂલ દૃષ્ટાની પ્રતીતિની અપેક્ષાએ સમીપમાં જોવા મળે છે. તથાપિ તે Page #153 -------------------------------------------------------------------------- ________________ વક્ષારો-૭ તેને આસન-સમીપતર માને છે, દૂર રહેવાં છતાં એ-“આ દૂર છે એવું માનતા નથી.. જવાબમાં પ્રભુ ગૌતમને કહે છે અહીં જેવું તમે અમને આ પ્રશ્નો દ્વારા પૂછ્યું છે તે બધું જ છે. આ જંબુદ્વીપનામક દ્વીપમાં બે સૂર્યો છે અને તેઓ ઉદયના સમયમાં દર્શકોના સ્થાનની અપેક્ષાએ દૂર વ્યવહિત હોય છે, પરંતુ દ્રશ્યની પ્રતીતિની અપેક્ષાએ તેઓ પાસે રહેલા જોવામાં આવે છે. મધ્યાહ્નકાળમાં દર્શકો વડે પોતાના સ્થાનની અપેક્ષાએ આસન દેશમાં રહેલા તે સૂર્યો દ્રષ્ટાચનની પ્રતીતિની અપેક્ષાએ દૂર દેશમાં રહેલા છે, એવી રીતે જોવામાં આવે છે. આ પ્રમાણે અસ્તનના સમયે તેઓ દૂર દેશમાં રહેવા છતાંએ સમીપ જોવામાં આવે છે. હે ભદત ! આ જબૂદ્વીપનામક દ્વીપમાં બે સૂય ઉદય કિાળમાં અને અતકાળમાં આ પ્રમાણે ત્રણે કાળોમાં ઉચ્ચતાની અપેક્ષાએ સમાન છે સમાન પ્રમાણવાળા છે? અથવા વિષમ પ્રમાણવાળા છે? હા ગૌતમ ! ઉદયકાળમાં, મધ્યાહ્ન કાળમાં અને અતકાળમાં અને સૂર્યો ઉચ્ચતાની અપેક્ષાએ સમાન પ્રમાણ વાળા છે-વિષમ પ્રમાણવાળા નથી.સમભૂતલની અપેક્ષાએ તેઓઆઠ-આઠસો યોજન જેટલે દૂર છે. આ પ્રમાણે અમે અબાધિતલોક પ્રતીતિનો આલાપ કરતા નથી. હે ગૌતમ ! સૂર્યમંડળગત તેજના પ્રતિઘાતથી ઉદય પ્રદેશ દૂરતર હોવાથી તેની અવ્યાતિથી ઉદયકાળમાં તે સ્વભાવતઃ દૂર હોય છે પરંતુ લેગ્યાના પ્રતિઘાતના કારણે સુખદ્રશ્ય હોવાથી તે પાસે છે એવું દેખાય છે. અને જ્યારે સૂર્યમંડળગત, તેજ પ્રચંડ થઈ જાય છે તેમજ સર્વત્ર વ્યાપ્ત થઈ જાય છે ત્યારે તે મધ્યાકાળમાં સ્વભાવતા પાસે રહેવા છતાંએ દૂર જોવામાં આવે છે હે ગૌતમ ! જંબુદ્વીપસ્થ બે સૂર્યો અતીત ક્ષેત્ર પર સંચરણ કરતા નથી. તે બે સૂર્યો વર્તમાનકાલિક ક્ષેત્ર પર સંચરણ કરે છે તે બે સૂર્યો અનાગત ક્ષેત્ર પર સંચરણ કરતા નથી. હે ગૌતમ! તે ગમ્યમાન ક્ષેત્રને સ્પર્શતા ચાલે છે, સ્પર્શ કર્યા વગર ચાલતા નથી. જે ગમ્યમાન ક્ષેત્રને એઓ સ્પર્શ કરતાં ચાલે છે તે ક્ષેત્ર ઓગાઢસૂર્યબિંબ વડે આશ્રયીકૃત હોય છે અથવા અનવગાઢ આશ્રયીકત હોતા નથી અનધિષ્ઠિત હોય છે? હે ગૌતમ! તે સૂર્યો અવગાઢ ક્ષેત્ર પર જ ચાલે છે, અનવગાઢ ક્ષેત્ર પર ચાલતા નથી. કેમકે આશ્રિત ક્ષેત્રનો જ ત્યાગ સંભવે છે. અનાશ્રિત ક્ષેત્રનો નહિ. હે ગૌતમ! તે ક્ષેત્ર વ્યવ ધાન વગરનું હોય છે. વ્યવધાન સહિત થતું નથી. તાત્પર્ય આ પ્રમાણે છે કે જે આકાશ ખંડમાં જે સૂર્યમંડલાવયવ અવ્યવધાનથી અવગાઢ છે તે સૂર્યમંડલાવયવ તેજ આકાશ ખંડમાં ચાલે છે. અવર મંડલા વગાઢ આકશિખંડમાં ચાલતો નથી. હે ગૌતમ! તે અણુરૂપ અનંત. રાવગાઢ ક્ષેત્ર ઉપર ચાલે છે અને બાદદરૂપ અનંતરાવગાઢ ક્ષેત્ર ઉપર પણ ચાલે છે. અનંતરાવગાઢ ક્ષેત્રમાં જે અણુના પ્રતિપાદિત થઇ છે તે સ ભ્યતર સૂર્યમંડળની અપે ક્ષાએ પ્રતિપાદિત થયેલી છે અને બાદરતા સર્વ બાહ્યમંડળની અપેક્ષાએ પ્રતિપાદિક થયેલી છે. સૂર્યોનું ગમન તતુ તતુ ચક્રવાલ ક્ષેત્રો મુજબ હોય છે. હે ગૌતમ! તેઓ ઉર્ધક્ષેત્રમાં પણ ગમન કરે છે, અધઃક્ષેત્રમાં પણ ગમન કરે છે અને તિર્યંગ ક્ષેત્રમાં પણ ગમન કરે છે. ક્ષેત્રમાં ઉર્ધ્વતા, અધસ્તા અને તિર્યકતા યોજના. 61 ભાગોમાંથી 24 ભાગ પ્રમાણ ઉત્કંધની અપેક્ષાએ હોય છે. હે ગૌતમ ! તે સૂય તે કાળના પ્રારંભમાં પણ તે ક્ષેત્ર ઉપર ચાલે છે મધ્યમાં પણ તે ક્ષેત્ર ઉપર ચાલે છે અને અંતમાં પણ તે ક્ષેત્ર ઉપર ચાલે છે. હે ગૌતમ ! તેઓ સ્વવિષય ક્ષેત્ર ઉપર ચાલે છે, Page #154 -------------------------------------------------------------------------- ________________ 244 જબુદ્ધીવનતિ- 7/262 અવિષય ક્ષેત્ર ઉપર ચાલતા નથી. એટલે કે જે ક્ષેત્ર પૃષ્ટ અવગાઢ તેમજ નિરંતરાવગઢ હોય છે, તેજ ક્ષેત્ર એમનો વિષય હોય છે અને એનાથી ભિન્ન અસ્કૃષ્ટ અનવગાઢ તેમજ પરંપરાવાઢરૂપ છે, તેની ઉપર એઓ ચાલતા નથી. હે ગૌતમ ! એ બન્ને સૂર્યો આનુપૂર્વીથી આસન્ન થયેલા ક્ષેત્ર ઉપર જ ચાલે છે, અનાનુપૂર્વથી અનાસન ક્ષેત્ર ઉપર ચાલતા નથી. હે ગૌતમ ! એ બન્ને સૂર્યો નિયમપૂર્વક 6 દિશાવિષયક ક્ષેત્રમાં ચાલે છે. પૂવરદિ દિશાઓમાં તેમજ તિર્યફ વગેરે દિશાઓમાં ઉદિત સૂર્ય ફુટ રૂપમાં ચાલતો જોવા મળે છે. તેમજ ઉર્ધ્વદિશા, અધોદિશામાં સૂર્યનું ગમન જેવું હોય છે તેવું જ તે અમોએ પહેલું પ્રક્ટ કરેલું છે. હે ગૌતમ ! તે બને સૂર્યો પોતાના તેજથી વ્યાપ્ત થયેલા તે ક્ષેત્રરૂપ વસ્તુનું પ્રકાશન કરે છે. પોતાના તેજથી અવ્યાપ્ત થયેલી વસ્તુનું પ્રકાશન કરતા નથી. હે ગૌતમ ! તે બે સૂર્યો વડે જે અવભાસનાદિ ક્રિયા કરવામાં આવે છે તે અતીત ક્ષેત્રમાં કરવામાં આવતી નથી, પ્રત્યુત્પન્ન વર્તમાન ક્ષેત્રમાં જ કરવામાં આવે છે. અનાગત ક્ષેત્રમાં તે ક્રિયા કરવામાં આવતી નથી હે ગૌતમ ! તે ક્રિયા ત્યાં સૂર્ય તેજથી સૃષ્ટ થયેલી જ કરવામાં આવે છે. સૂર્ય તેજથી સૃષ્ટ થયેલી તે કરવામાં આવતી નથી. હે ગૌતમ ! તે ક્રિયા ત્યાં અવગાઢ થયેલી કરવામાં આવે છે. અનવાગાઢ થયેલી કરવામાં આવતી નથી. હે ગૌતમ ! તે ક્રિયા ત્યાં અનંતરાવગાઢ રૂપ માં ત્યાં કરવામાં આવે છે. પરંપરાવગાઢ રૂપમાં ત્યાં તે ક્રિયા કરવામાં આવતી નથી. હે ગૌતમ ! તે અવભાસ નાદિરૂપ ક્રિયા, ષષ્ઠિ મુહૂર્ત પ્રમાણમંડળ સંક્રમણકાળના પ્રારંભમાં કરવામાં આવે છે. મધ્યમાં પણ કરવામાં આવે છે અને અંતમાં પણ કરવામાં આવે છે. હે ગૌતમ ! ઉદ્ધમાં તેઓ એકસો યોજન પ્રમાણવાળા ક્ષેત્રને પોતાના તેજથી. વ્યાપ્ત કરે છે કેમકે સૂર્ય વિમાનની ઉપર એકસો યોજન પ્રમાણવાળું ક્ષેત્ર જ તાપક્ષેત્ર માનવામાં આવેલું છે. તેમજ અધોભાગમાં તેઓ પોતાના તેજથી 18 હજાર યોજન પ્રમાણવાળા ક્ષેત્રને તપ્ત કરે છે વ્યાપ્ત આઠ, યોજન, નીચે સુધી ભૂતલ છે. એથી 1 હજાર યોજનમાં નીચે ગ્રામ છે. તો એ બે સૂર્યો ત્યં સુધીના પ્રદેશને પોતાના તેજથી વ્યાપ્ત કરે છે. તેમજ તિયંગ દિશામાં એ બે સૂર્યો 4723-216 યોજન પ્રમાણ ક્ષેત્રને પોતાના તેજથી વ્યાપ્ત કરે છે. હે ગૌતમ ! માનુષોત્તર પર્વત સંબંધી ચન્દ્ર, સૂર્ય લાવતુ તારાઓ એ બધાં દેવો છે ને એ બધાં ઉર્વોપપન્નક નથી તેમજ કલ્યોપપન્ક પણ નથી. પરંતુ એ બધાં જ્યોતિષ્ક વિમાનોપપન્નક છે. ચન્દ્ર-સૂર્ય જ્યોતિ વગેરેથી સમ્બદ્ધ વિમાનોમાં ઉત્પન્ન થયેલાં છે. તેમજ ચારોપપન્નક છે. મંડળગતિથી પરિભ્રમણ કરનારા છે. એથી એઓ ચાર સ્થિતિક નથી. પરંતુ ગતિશીલ છે. એથી જ એમને ગતિરતિક અને ગતિ સમાપન્ક કહેવામાં આવેલ છે. કદંબ પુષ્પને ઉર્ધ્વમુખ રાખીને સ્થાપિત કરવામાં આવે તેવા આકારવાળા અનેક હજાર યોજન પ્રમાણવાળા ક્ષેત્રને એઓ પોતાના તાપથી તપ્ત કરે છે-પ્રકાશિત કરે છે. એઓ અનવરત 1121 યોજન ત્યજીને સુમેરુપર્વતની પ્રદક્ષિણા કરતા રહે. અનેક હજાર યોજન પ્રમાણવાળા તાપક્ષેત્રને એઓ તપ્ત કરે છે પ્રકાશિત કરે છે-એવું જે કહેવામાં આવેલું છે તે ચન્દ્ર સૂર્યોની અપેક્ષાએ કહેવામાં આવેલું છે. એ ચન્દ્ર -સૂર્ય વગેરે જ્યોતિષ્ક દેવોને જ્યારે ઈન્દ્ર વ્યુત થાય છે. ત્યારે તેઓ તે સમયે શું કરે છે? હે ગૌતમ! તે સમયે ચાર કે પાંચ સામાનિક દેવો એક સંમતિથી મળીને Page #155 -------------------------------------------------------------------------- ________________ વફખાર-૭ તે ચુત થયેલા ઇન્દ્રના સ્થાનની પૂર્તિ કરે છે. પછી ત્યાં કોઈ બીજો ઇન્દ્ર ઉત્પન્ન થઈ જાય છે. હે ગૌતમ ! ઈન્દ્રનું સ્થાન ઇન્દ્રના ઉત્પાદનથી ઓછામાં ઓછું એક સમય સુધી અને વધારેમાં વધારે 6 માસ સુધી રિક્ત રહે છે. એના પછી તો ચોક્કસ બીજો ઇન્દ્ર ત્યાં ઉત્પન્ન થઈ જાય છે. હે ગૌતમ ! માનુષોત્તર પર્વતની બહારના જે જ્યોતિષી દેવો છે તેઓ ઉર્વોપનક નથી તથા કલ્પોપપન્નક પણ નથી પરંતુ વિમાનોપ પન્નક છે. એ ચારોપપપન્નક પણ નથી પરંતુ ચારસ્થિતિક છે, ગતિવર્જીત છે એથી એઓ ગતિરતિક પણ નથી અને ગતિસમાપન્નક પણ નથી. એ જ્યોતિષ્ક દેવો પક્વ ઇટ જેવા સંસ્થાનવાળા, એવા એક લાખ યોજન પ્રમિત તાપક્ષેત્ર નેઅવભાસિત કરે છે. પક્વ ઈટનું સંસ્થાન આયામની અપે ક્ષાએ સ્તોક-કમ-હોય છે, તેમજ ચતુષ્કોણમાં યુક્ત હોય છે. આ પ્રમાણે મનુષ્ય ક્ષેત્ર વર્તી ચન્દ્ર સૂર્યના તાપક્ષેત્ર આયામની અપેક્ષાએ અનેક યોજન લક્ષ પ્રમાણ દીર્ઘ હોય છે અને વિખંભની અપેક્ષાએ તેઓ એક લાખ યોજન જેટલા પ્રમાણવાળા હોય છે. પર સ્પરમાં મિલિત પ્રકાશવાળા એ ચન્દ્ર અને સૂર્યકૂટ પર્વતાગ્રતિ શિખરોની જેમ સર્વદા એકત્ર પોત-પોતાના સ્થાન ઉપર સ્થિત છે. એટલે કે ચલન ક્રિયાથી રહિત છે. ચન્દ્ર અને સૂયનો પ્રકાશ એકલાખ યોજન સુધી વિસ્તૃત વિસ્તારવાળી કહેવામાં આવેલો છે. ' હે ભદન્ત! મનુષ્ય ક્ષેત્ર બહિવર્તી એ જ્યોતિષ્ક દેવોનો ઈન્દ્ર જ્યારે પોત-પોતાના સ્થાન પરથી મૃત થાય છે- પોતાના સ્થાન પરથી પરિભ્રષ્ટ થાય છે. તો તે જ્યોતિષી દેવો ઈન્દ્રાદિકના અભાવમાં પોતાની વ્યવસ્થા કેવી રીતે કરે છે? હે ગૌતમ! તે સમયે ચાર કે પાંચ સામાનિક દેવો તે સ્થાન પર ઉપસ્થિત રહીને ત્યાંની વ્યવસ્થા કરે છે. ઈન્દ્રવિરહિત ઈન્દ્રનું સ્થાન ઓછામાં ઓછું એક સમય સુધી રહે છે અને વધારેમાં વધારે 6 માસ સુધી રહે છે. [29-27] હે ભદેત! ચન્દ્રમંડળ કેટલા કહેવામાં આવેલા છે? હે ગૌતમ! 15 ચન્દ્રમંડળી કહેવામાં આવેલા છે. હે ગૌતમ ! આ જંબૂદ્વીપમાં 180 યોજના ક્ષેત્રને અવગાહિત કરીને પાંચ ચન્દ્રમંડળો કહેવામાં આવ્યા છે. હે ગૌતમ ! લવણસમુદ્રમાં 330 યોજન અવગાહિત કરીને આગતા સ્થાન પર દશ ચંદ્રમંડળો કહેવામાં આવેલો છે. આ પ્રમાણે બધા ચંદ્રમંડળો મળીને 15 થઈ જાય છે. એવો આદેશ શ્રી આદિનાથ તીર્થંકરથી માંડીને મારા સુધી અનંત કેવળીઓનો છે. હે ગૌતમ ! સવવ્યંતર ચંદ્રમંડળ થી સર્વ બાહ્ય ચન્દ્રમંડળ પ૧૦યોજન જેટલે દૂર આવેલ છે. હે ગૌતમ? 35, ૩પ યોજનના. તથા એક યોજનના 61 ભાગોમાંથી ૩પ ભાગ પ્રમાણ અંતર કહેવામાં આવેલ છે. એક ચંદ્રમંડળનું બીજા ચંદ્રમંડળથી અંતર કથન સ્પષ્ટ થઈ જાય છે. આનો સમુદિતાથ આ પ્રમાણે થઇ જાય છે કે એક ચંદ્રમંડળનો બીજા ચંદ્રમંડળથી ૩પ-૩પ૧ યોજનાનો અને 61 યોજન ભાગોમાંથી 1 ભાગના 7 ભાગો કરવાથી 4 ભાગ પ્રમાણ અંતર છે. હે ગૌતમ! એક યોજનના 61 ભાગો કરવાથી જે તેના એક એક ભાગ પ્રમાણ આવે છે, તેટલા પદ ભાગ પ્રમાણ એનો આયામ અને વિસ્તાર છે. એ પs ભાગોને ત્રણગણા કરવાથી જે પ્રમાણ આવે છે, તે પ્રમાણ કરતાં કંઈક વધારે પ્રમાણ જેટલી આની પરિધિ છે. હે ભદત ! જંબૂઢીપ નામક દ્વીપમાં સર્વ દ્વીપ મધ્યગત જેબૂદ્વીપમાં સ્થિત જે સુમેરુપર્વત છે તેનાથી કેટલે દૂર સવભિંતર ચન્દ્રમંડળ કહેવામાં આવેલ છે ? હે ગૌતમ ! Page #156 -------------------------------------------------------------------------- ________________ 246 જબુદ્ધીવપનરિ-૭૨૭૫ સુમેરુપર્વતથી સવવ્યંતર ચંદ્રમંડળ 4830 યોજન જેટલે દૂર આવેલું છે. હે ગૌતમ ! સુમેરુપર્વતથી અભ્યત્તરાનન્તર દ્વિતીય ચંદ્રમંડળ ૪૪૮૫-૨પ૬૧ યોજન જેટલે દૂર કહેવામાં આવેલ છે. તેમજ યોજનના 61 માં ભાગોને 7 વડે વિભક્ત કરીને તેને 4 ભાગ પ્રમાણ દૂરમાં જોડવા જોઈએ. ત્યારે દ્વિતીય ચંદ્રમંડળના અંતરનું સંપૂર્ણ પ્રમાણ આવે છે હે ગૌતમ! સુમેરુપર્વતથી તૃતીય અત્યંતર ચન્દ્રમંડલ 4892 -51 1 યોજન જેટલું દૂર છે તેમજ એક યોજના 1 માં ભાગને 7 થી વિભક્ત કરીને તેના એક ચૂર્ણિકા ભાગ પ્રમાણ વધારે દૂર છે. એજ પૂર્વોક્ત રીતિ મુજબ મંડલત્રયમાં પ્રદર્શિત પદ્ધતિ મુજબ અહોરાત્રમાં એક-એક મંડલના પરિ ત્યાગથી લવણસમુદ્રની તરફ મંડળ કરતો ચંદ્ર વિવક્ષિત પૂર્વમંડળથી વિવક્ષિત આગળના મંડળ પર સંક્રમણ કરતો કરતો 26 -25 61 યોજન તેમજ 61 મા ભાગને 7 થી વિભક્ત કરીને તેને 4 ચૂર્ણિકા ભાગ પ્રમાણ એકએક મંડળમાં દૂરીની વૃદ્ધિ કરતો રહે છે. આ પ્રમાણે દૂરીની વૃદ્ધિ કરતો તે ચન્દ્ર સર્વબાહ્યમંડળ ઉપર પ્રાપ્ત થઇને ગતિ કરે છે. આ પ્રમાણે દૂરનું પ્રમાણ એક મંડળથી. બીજા મંડળ સુધી પૂવીનુપૂર્વી દ્વારા પ્રકટ કરવામાં આવેલું છે. હે ગૌતમ ! મેરુપર્વતથી સર્વબાહ્ય ચન્દ્રમંડળમાં 5330 યોજન દૂર કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! સુમેરુપર્વતથી દ્વિતીય સર્વબાહ્ય ચન્દ્રમંડળ ૪પર૯૩ યોજના તેમજ એક યોજનના 61 ભાગમાંથી ૩પ ભાગ પ્રમાણ દૂર છે આમાં ૬૧માં ભાગને 7 સાથે વિભક્ત કરીને તેના ત્રણ ભાગોને આ દૂરીમાં જોડી દેવા જોઈએ. આ પ્રમાણે ૫૨૯૩-૩પ દવ યોજન તેમજ એક ભાગના 7 ભાગોમાંથી 4 ભાગ પ્રમાણ અંતર છે હે ગૌતમ! પંદરપર્વતથી તૃતીય સર્વબાહ્યમંડળ ૪૫રપ૭ -9 61 યોજન દૂર છે. તેમજ દવ ભાગમાંના એક ભાગને 7 થી વિભાજિત કરીને તેના 6 ભાગ પ્રમાણ છે. એ ત્રણ સર્વબાહ્યમંડળોમાં પ્રદર્શિત પદ્ધતિ મુજબ પ્રતિ અહોરાત એક-એક મંડળને અભિવર્તિત કરતો ચન્દ્ર તદનંતરમંડળથી વિવક્ષિત. પૂર્વમંડળથી વિવાહિત ઉત્તર મંડળની સન્મુખ મંડળોને કરીને 36 યોજનોની તેમજ એક યોજન ના 61 ભાગોમાંથી 25 ભાગ તેમજ 1 ભાગોમાંથી કોઈ એક ભાગને 7 થી વિભક્ત કરીને તેને 4 ભાગ પ્રમાણ જેટલી એક એક મંડળમાં દૂરી જેટલી વૃદ્ધિને છોડીને સવભિંતરમાં પહોંચીને પોતાની ગતિ કરે છે. હે ગૌતમ! સભ્યતર જે ચન્દ્રમંડળ છે તે 99640 યોજન જેટલી લંબાઇ તેમજ પહોળાઈવાળો છે, તેમજ ૩૧પ૦૮૯ યોજન કરતાં કંઈક અધિક પરિધિવાળો છે. હે ગૌતમ ! 99712 યોજનાના અને એક યોજનના 1 ભાગોમાંથી પ૧ ભાગ પ્રમાણના તેમજ 61 ભાગોમાંથી કોઈ એક ભાગના કરવામાં આવેલા 7 ખંડમાંથી એક ખંડ જેટલા પ્રમાણનો દ્વિતીય ચંદ્રમંડળનો આયામવિખંભ છે. તેમજ પરિક્ષેપનું પ્રમાણ 315319 યોજન કરતાં કંઈક વિશેષ થઈ જાય છે. હે ગૌતમ! તૃતીય અત્યંતર ચંદ્રમંડળનો આયામ વિષ્ઠભ 99785 41 61 2 3 યોજન જેટલો છે. દ્વિતીય મંડળની આયામ વિખંભની રાશિ પ્રમાણમાં ૭ર યોજનને તેમજ 50 61 અને એક ચુર્ણિકા ભાગને પ્રક્ષિપ્ત કરીને. આ પૂવકત તૃતીયમંડળના આયામનવખંભનું પ્રમાણ નીકળી આવે છે. આના પરિક્ષે-- પનું પ્રમાણ ૩૧પપ૪૯ યોજન કરતાં કંઈક વધારે છે. આ પ્રમાણ પૂર્વમંડળના પરિક્ષેપ, પ્રમાણમાં 230 યોજન પ્રક્ષિપ્ત કરવાથી આવી જાય છે. ત્રણ આત્યંતર ચન્દ્રમંડળોમાં. Page #157 -------------------------------------------------------------------------- ________________ વફબારો-૭ 240 પ્રદર્શિત પદ્ધતિ મુજબ વાવતુ તદનંતરમંડળમાંથી નીકળીને તદનંતર મંડળ ઉપર ગતિ કરતો ચન્દ્ર 72 -પ૧ 61 યોજન જેટલી તેમજ એક ભાગના 7 ભાગો માંથી 1 ચૂણિકા ભાગની એક-એક મંડળ ઉપર વિખંભ વૃદ્ધિ કરતો તેમજ 230 યોજનના પરિક્ષેપમાં વૃદ્ધિ કરતો સર્વબાહ્ય મંડળ ઉપર પહોંચીને પોતાની ગતિ આગળ ધપાવે છે. હે ભદત ! પશ્ચાનુપૂર્વી મુજબ સર્વબાહ્ય ચન્દ્રમંડળનો આયામ અને વિખંભ કેટલો છે અને પરિક્ષેપ કેટલો છે? એના જવાબમાં પ્રભુ કહે છે- હે ગૌતમ ! સર્વબાહ્ય ચન્દ્રમંડળના આયામ વિષ્કમો 1 લાખ 6 સો દ0 યોજન જેટલો છે. હે ગૌતમ ! ૧૦૦પ૮૭ -9 61 યોજનનો તેમજ એક ભાગના 7 ભોગોમાંથી 6 ભાગોનો દ્વિતીય ચંદ્રમંડળનો આયામવિખંભ છે. તેમજ 318085 યોજન જેટલો આનો પરિક્ષેપ છે. હે ગૌતમ! આનો એક લાખ પાંચસો ચૌદ યોજન તેમજ એક યોજનના 1 ભાગોમાંથી 19 ભાગો અને એક ભાગના સાત ભાગમાંથી પ ચૂર્ણિકા આટલું એના આયામ-વિખંભનું પ્રમાણ છે. આ પ્રમાણે આ સંખ્યા 100514 - 19 61-17 અંકોમાં લખી શકાય છે. આ તૃતીય બાહ્ય ચન્દ્રમંડળનો 317855 યોજન જેટલો આનો પરિક્ષેપ છે. આ પ્રમાણે પ્રદર્શિત પદ્ધતિ મુજબ અભ્યતર ચંદ્રમંડળ તરફ પ્રયાણ કરતો ચન્દ્ર તદનંતર મંડળથી. તદનંતર મંડળ તરફ ગતિ કરીને ૭ર-પ૧૧ યોજન જેટલી તેમજ 1 ભાગના કૃત 7 ભાગોમાંથી એક ચૂર્ણિકારૂપ ભાગના મંડળ પર વિખંભ વૃદ્ધિને મૂકતો-મૂકતો તેમજ 230 યોજનની પરિચય-પરિક્ષેપની વૃદ્ધિને મૂકતો સવવ્યંતરમંડળ ઉપર પ્રાપ્ત થઈને પોતાની ગતિ કરે છે. હે ભદન્ત ! જ્યારે ચન્દ્ર સવવ્યંતર મંડળ પર ગમન ક્ષેત્ર પર પહોંચીને ગતિ કરે છે ત્યારે તે એક એક મૂહૂર્તમાં કેટલા ક્ષેત્રને પાર કરે છે? હે ગૌતમ ! તે સમયે તે 4073 યોજના અને 774 ભાગ સુધી જાય છે. સવભિંતરમંડળને ૧૩૭૨પ ભાગોમાં વિભક્ત કરીને આ ભાગોને લેવામાં આવ્યા છે. જ્યારે ચન્દ્ર સવવ્યંતરમંડળ ઉપર ગતિ કરે છે ત્યારે આ ભરતાદ્ધ ક્ષેત્રમાં રહેનારા મનુષ્યોને તે ૪૭ર૩ 21 1 યોજન દૂરથી જ દ્રષ્ટિપથમાં આવી જાય છે હે ગૌતમ ! તે સમયે તે પ૦૭૭યોજન 374 ભાગો સુધી જાય છે. ' હે ભદત ! જ્યારે ચન્દ્ર સવવ્યંતર તૃતીયમંડળને પ્રાપ્ત કરીને પોતાની ગતિ કરે છે. ત્યારે તે કેટલા ક્ષેત્ર સુધી એક મુહૂર્તમાં ગતિ કરે છે? હે ગૌતમ! તે સમયે તે ચન્દ્ર એક મુહૂર્તમાં 5080 યોજન અને 13329 ભાગ સુધી ગમન કરે છે. આ પ્રમાણે પૂર્વના કથન મુજબ એક મંડળથી બીજા મંડળ પર ગતિ કરતો ચન્દ્ર એટલે કે તદનંતરમંડળથી તદનંતરમંડળ પર સંક્રમણ કરતો 3 યોજન ૯૬પપ૧૩૭૨૫ ભાગો સુધીની એક-એક મંડળ ઉપર મુહૂર્તગતિ જેટલી વૃદ્ધિ કરતો કરતો સર્વબાહ્યમંડળ પર પહોંચીને પોતાની ગતિ કરે છે, હે ભદત ! જ્યારે ચન્દ્ર સર્વબાહ્યમંડળને પ્રાપ્ત કરીને પોતાની ગતિ કરે છે ત્યારે તે એક મુહુર્તમાં કેટલા ક્ષેત્ર ઉપસ્પહોંચી જાય છે ? હે ગૌતમ ! ત્યારે તે પ૧૨૫ યોજન તેમજ 6990 ભાગ સુધી ક્ષેત્રમાં એક મુહૂર્તમાં જાય છે. તેમજ સર્વબાહ્યમંડળની જેટલી પરિધિ હોય તેમાં ર૩0 ને ગુણિત કરીને આગતરાશિમાં 13725 નો ભાગાકાર કરવો જોઈએ. આ પ્રમાણે તે પ૧૨૫ -6990 13725 યોજન સુધી આવી જાય છે ત્યારે તે Page #158 -------------------------------------------------------------------------- ________________ 248 જબુદ્ધીવપન્નતિ- ૭ર૭પ ચન્દ્ર અહીંના મનુષ્યો વડે 31,831 યોજન જેટલે દૂરથી દેખાય છે. હે ગૌતમ ! ત્યારે તે પ૧ર૧ યોજન 110 ભાગ પર્યન્ત જાય છે. તથા તેને ૧૩૭૨પ થી વિભક્ત કરીને એમ કહેવું જોઇએ. કેપ૧૨૧-૧૧૬૦ ૧૩૭૨૫યોજન સુધી એ મંડલ પર જાય છે. એનું ચાર ક્ષેત્ર કેવી રીતે થાય છે? તો આ વિષયમાં સઘળું કથન સૂર્યપ્રકરણમાં જોઇ લેવું જોઈએ. હે ભદત ! જ્યારે ચન્દ્ર સર્વબાહ્ય તૃતીયમંડળ ઉપર પહોંચીને પોતાની ગતિક્રિયા કરે છે ત્યારે તે એકમુહૂર્તમાં કેટલા ક્ષેત્રને પાર કરે છે? હે ગૌતમ! તે વખતે તે 5118 યોજન તેમજ 1495 ભાગ સુધી જાય છે. એ ભાગો 13725 થી મંડળની પરિધિને વિભક્ત કર્યા બાદ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે એ પૂર્વોક્ત ત્રણ મંડળોમાં પ્રદર્શિત રીત મુજબ મેરુની સન્મુખ જતો ચન્દ્ર તદનંતર મંડળથી તદનંતર મંડળ પર સંક્રમણ કરતાં-કરતો ત્રણ-ત્રણ યોજન તેમજ ૯૬પપ ભાગો સુધી એક-એક મંડળ ઉપર મુહૂર્ત ગતિને અલ્પ-અલ્પ કરતો સવવ્યંતર મંડળ પર આવીને પોતાની ગતિ કરે છે, T રિ૭૬-૨૭૭] આ નક્ષત્રાધિકારમાં 8 દ્વારો છે. (1) મંડળ સંખ્યા પ્રરૂપણા. (2) મંડળ ચાર ક્ષેત્ર પ્રરૂપણા. (3) અત્યંતર આદિ મંડળોમાં 28 નક્ષત્રોની પારસ્પરિક અંતર પ્રરૂપણા. (4) નક્ષત્ર વિમાનોની આયામાદિ પ્રરૂપણા. (પ) નક્ષત્રમંડળોની મેરુથી અબાધા નિરૂપણ. (6) તેમના આયામાદિની પ્રરૂપણ. (7) મુહૂર્ત ગતિ પ્રમાણ નિરૂપણા તેમજ (8) નક્ષત્રમંડળોની સાથે સમાવતાર પ્રરૂપણા. હે ગૌતમ! નક્ષત્રમંડળો આઠ કહેવામાં આવેલા છે. આ જંબૂઢીપ નામક દ્વીપમાં 180 યોજન પ્રમાણ ક્ષેત્રને અવગાહિત કરીને બે નક્ષત્રમંડળો કહેવામાં આવેલા છે હે ગૌતમ ! લવણ સમુદ્રમાં ત્રણસો ત્રીસ યોજન પ્રમાણ ક્ષેત્રને અવગાહિત કરીને 6 નક્ષત્ર મંડળો કહેવામાં આવેલા છે. આ પ્રમાણે બધા મળીને નક્ષત્ર મંડળો 8 થઇ જાય છે. આમ મેં અને બીજા તીર્થકરોએ કહ્યું છે. હે ગૌતમ! સવભિંતર નક્ષત્ર મંડળથી સર્વબાહય નક્ષત્ર મંડળ 115 યોજન દૂર કહેવામાં આવેલ છે. એક નક્ષત્ર વિમાનનું બીજ નક્ષત્ર વિમાનથી વગર વ્યવધાને બે યોજન જેટલું અંતર છે. હે ગૌતમ ! નક્ષત્રમંડળના આયામ વિખંભનું પ્રમાણ બે ગાઉ જેટલું છે. એના પરિક્ષેપનું પ્રમાણ એના આયામ-વિખંભના પ્રમાણ કરતાં કંઈ વધારે છે. તેમજ આની ઊંચાઈ એક ગાઉ જેટલી છે. હે ગૌતમ ! સુમેરથી 44 820 યોજન દૂર સવભ્યિતર નક્ષત્રમંડળ છે. હે ગૌતમ ! સુમેરુપર્વતથી સર્વબાહ્ય નક્ષત્રમંડળ 45330 યોજન દૂર કહેવામાં આવેલ છે. હે ભદત ! સવવ્યંતર નક્ષત્ર મંડળ કેટલા આયામ અને વિષ્ક્રભવાનું કહેવામાં આવેલું છે ? તેમજ તેની પરિધિનું પ્રમાણ કેટલું કહેવામાં આવેલું છે ? હે ગૌતમ ! 9940 યોજન જેટલો એનો આયામવિખંભ કહેવામં આવેલો છે અને 3 લાખ 15 હજાર 89 યોજન કરતાં કંઈક અધિક આની પરિધિ કહેવામાં આવેલી છે. હે ભદત ! સર્વબાહ્ય નક્ષત્રમંડળ આયામ અને નિષ્ઠભની અપેક્ષાએ કેટલું વિસ્તૃત કહેવામાં આવેલું છે? અને તેની પરિધિનું પ્રમાણ કેટલું કહેવામાં આવેલું છે ગૌતમ ! સર્વબાહ્ય નક્ષત્રમંડળ આયામ અને વિધ્વંભની અપેક્ષાએ 1 લાખ 6 સો દ0 યોજન જેટલું કહેવામાં આવેલું છે અને 3 લાખ 18 હજાર 3 સો 15 યોજન જેટલી પરિધિવાળું કહેવામાં આવેલું છે. હે ભદંત ! જે સમયે નક્ષત્રો સવભિંતર મંડળમાં પ્રાપ્ત થઈને તે પોતાની ગતિ Page #159 -------------------------------------------------------------------------- ________________ વબારો-૭ 249 ક્રિયા કરે છે. તે સમયે તેઓ એક એક મુહૂર્તમાં કેટલા ક્ષેત્રો ઉપર ગતિ કરે છે?હે ગૌતમ! તે સમયે તેઓ પર૫ યોજન ક્ષેત્ર સુધી ગતિ કરે છે. અને 1823 ભાગ સુધી આગળ ગતિ કરતા જ રહે છે. હે ભદત ! જે કાળમાં અભિજિત વગેરે નક્ષત્રો સર્વિબાહ્ય મંડળને પ્રાપ્ત કરીને ગતિ ક્રિયા કરે છે. ત્યારે એક-એક મુહૂર્તમાં તેઓ તેઓ કેટલા ક્ષેત્રો સુધી જાય છે ? હે ગૌતમ ! ત્યારે તેઓ પ૩૧૯ યોજન તેમજ ત્રણસો પાંસઠ ભાગ સુધી જાય છે. સર્વબાહ્યમંડળમાં નક્ષત્રની પરિધિ 318315 છે. આ પરિધિને 367 સાથે ગણિત કરવાથી 116821605 રાશિ આવે છે. આમાં 21960 મુહૂર્ત થાય છે. હે ભદત ! એક-એક મુહૂર્તમાં ચન્દ્ર કેટલા સો ભાગ સુધી જાય છે એટલે કે કેટલા સો ભાગ સુધી ગતિ કરે છે! હે ગૌતમ! જે જે મંડળ પર પહોંચીને ચંદ્ર પોતાની ગતિ ક્રિયા તત્ તત્ મંડળની પરિધિના 1768 ભાગો સુધી દરેક મુહૂર્તમાં તે જાય છે. તેમજ 1 લાખ 98 હજાર ભાગોને વિભક્ત કરીને પ્રતિમુહૂર્તમાં તે ગતિ કરે હે ભદત! એ ઉપયુક્ત આઠ નક્ષત્રમંડળો કેટલા ચન્દ્રમંડળોમાં અવતરિત હોય છે અન્તભૂત હોય છે? હે ગૌતમ! એ આઠ ચદ્ર મંડળોમાં અંતભૂત હોય છે. પ્રથમ ચંદ્રમંડળમાં પ્રથમ નક્ષત્રમંડળ અંતર્ભત થાય છે. તૃતીય ચન્દ્રમંડળમાં દ્વિતીય નક્ષત્રમંડળનો અન્તભવ થાય છે. એ બે નક્ષત્ર મંડળો જંબૂદ્વીપમાં છે. લવણસમુદ્રમાં ભાવી છઠ્ઠા ચન્દ્રમંડળમાં તૃતીય નક્ષત્રમંડળ અત્તભૂત થાય છે. લવણસમુદ્ર ભાવી સપ્તમ ચન્દ્રમંડળમાં ચતુર્થ અન્તભૂત થાય છે. અષ્ટમ ચન્દ્રમંડળમાં પંચમ નક્ષત્રમંડળ અન્તભૂત થાય છે. દશમ ચન્દ્રમંડળમાં ષષ્ઠ નક્ષત્રમંડળ અંતભૂત છે. હે ભદત ! એકમુહૂર્તમાં સૂર્ય કેટલા સો ભાગ સુધી જાય છે? હે ગૌતમ! સૂર્યજે જે મંડળને પ્રાપ્ત કરીને પોતાની ગતિ કરે છે તે તતુ તતુ મંડળ પરિક્ષેપના 1830 ભાગો સુધી ગતિ કરે છે હે ભદત! નક્ષત્ર એક મુહૂર્તમાં મંડળના કેટલા સો ભાગો સુધી ગતિ કરે છે? હે ગૌતમ ! નક્ષત્ર જે જે મંડળને પ્રાપ્ત કરીને પોતાની ગતિ કરે છે તે તત્ મંડળ પરિક્ષેપના ૧૮૩પ ભાગો સુધી ગતિ કરે છે. અહીં જે એક મંડળના 1835 ભાગો કહેવામાં આવેલા છે તે સમસ્ત મંડળોના 1 લાખ 9 હજાર 8 સો ભાગોને વિભક્ત કરીને કહેવામાં આવેલા છે. હે ભદત ! જ્યારે ઉત્તરાર્ધમાં દિવસ હોય છે. ત્યારે શું આ બૂદ્વીપ નામક દ્વિીપમા, મંદરપર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં રાત્રિ હોય છે? હાં, ગૌતમ ! જ્યારે જંબુદ્વીપ નામક દ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે અને જ્યારે ઉત્તરાર્ધમાં દિવસ હોય છે, ત્યારે મંદરપર્વતની પૂર્વ અને પશ્ચિમદિશામાં રાત્રિ હોય છે. હે ભદત ! જેબૂદ્વીપ નામક દ્વીપમાં સ્થિત મંદરપર્વતની પૂર્વદિશામાં દિવસ હોય છે ત્યારે શું પશ્ચિમદિશામાં પણ દિવસ હોય છે ? જ્યારે પશ્ચિમ દિશામાં દિવસ થાય છે ત્યારે શું જમ્બુદ્વીપ નામક દ્વીપમાં મંદરપર્વતની ઉત્તર અને દક્ષિણદિશામાં રાત હોય છે ! હા, ગૌતમ! આ પ્રમાણે જ હોય છે. હે ભદત ! આ જંબૂઢીપ નામક દ્વીપમાં દક્ષિણ દિભાવમાં ઉત્કૃષ્ટ રૂપથી 18 મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાદ્ધમાં પણ ઉત્કૃષ્ટ રૂપથી 18 મુહૂર્તનો દિવસ હોય છે અને દિવસ 18 મુહૂર્તનો થાય છે ત્યારે શું જંબૂઢીપ નામક દ્વીપમાં મંદર પર્વતની પૂર્વપશ્ચિમ દિશામાં જઘન્ય 12 મુહૂર્તની રાત્રિ હોય છે? હા, ગૌતમ ! આમ જ થાય છે. હે Page #160 -------------------------------------------------------------------------- ________________ 250 બલવ૫નત્તિ- ૭ર૭૭ ભદત ! જ્યારે જેબૂદ્વીપ નામક દ્વીપમાં મંદરપર્વતની પૂર્વદિશામાં ઉત્કૃષ્ટ 18 મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે પશ્ચિમદિશામાં પણ 18 મુહૂર્તનો ઉત્કૃષ્ટ દિવસ હોય છે અને જ્યારે પશ્ચિમદિશામાં 18 મુહૂર્તનો ઉત્કૃષ્ટ દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપ નામક દ્વીપમાં સ્થિત સુમેરુપર્વતની ઉત્તર અને દક્ષિણદિશામાં 12 મુહૂર્ત પ્રમાણવાળી જઘન્ય રાત્રિ હોય છે. હા તેમજ હોય છે. હે ભદત ! જ્યારે જેબૂદ્વીપ નામક આ દ્વીપમાં મંદરપર્વતની પૂર્વદિશામાં કંઈક કમ 18 મુહૂર્તનો દિવસ થાય છે ત્યારે મંદરપર્વતની પશ્ચિમદિશામાં પણ કિંઈક કમ 18 મુહૂર્તનો દિવસ થાય છે. ત્યારે આ જબૂદ્વીપ નામક દ્વીપમાં મંદરપર્વતની ઉત્તરદિશામાં અને દક્ષિણ દિશામાં કંઈક અધિક 12 મુહૂર્ત જેટલી રાત્રિ હોય છે કેમકે જેટલા જેટલા ભાગથી હીન દિવસ થવા માંડે છે તેટલા-તેટલા ભાગથી અધિક રાત્રિ થતી જાય છે. કેમકે અહોરાતનું પ્રમાણ તો 30 મુહૂર્ત જેટલું જ છે. જ્યારે જંબૂઢીપ નામક દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણદિશામાં કંઈક અધિક 12 મૂહૂર્ત જેટલી રાત્રી થવા લાગે છે ત્યારે દિનમાનમાં હ્રસ્વતા આવવા માંડે છે. અને રાત્રિ માનમાં વૃદ્ધિ થવા માંડે છે.જ્યારે સવભિંતરમંડળથી અનંત મંડળને લઈને 31 મા મંડલાદ્ધમાં સૂર્ય હોય છે તે સમયે 17 મુહૂર્તનો દિવસ હોય છે. 13 મુહૂર્તની રાત્રિ હોય છે. ? આ પ્રમાણે દિવસ-રાતનું પ્રમાણ 30 મુહૂર્ત ઉચિત રૂપમાં સિદ્ધ થઈ જાય છે. હા, ગૌતમ ! આમ જ થાય છે એટલે કે જ્યારે આ બૂઢીપ નામક દ્વીપમાં મંદરપર્વતની પૂર્વ દિશામાં જઘન્યથી 12 મુહૂર્તનો દિવસ હોય છે. તે વખતે જંબૂદ્વીપ નામક દ્વીપમાં મંદરપર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં 18 મુહૂર્તની રાત્રિ હોય છે. - જ્યારે જમ્બુદ્વીપ નામક દ્વીપમાં, મંદરપર્વતના દક્ષિણ ભાગમાં વષકાળનો પ્રથમ સમય હોય છે ત્યારે ઉત્તરભાગમાં પણ વષકાળનો પ્રથમ ભાગ હોય છે અને જ્યારે ઉત્તરભાગમાં વષકાળનો પ્રથમ સમય હોય છે ત્યારે મંદરપર્વતની પૂર્વ અને પશ્ચિમદિશામાં અનંતર પુરસ્કૃત સમયમાંઅવ્યવહિત રૂપથી આગળ આવનારા ભવિષ્યત્કાળમાં વષકાળનો પ્રથમ સમય હોય છે. જ્યારે જંબૂદ્વીપ નામક દ્વીપમાં મંદરપર્વતની વષકાળનો પ્રથમ સમય હોય છે. ત્યારે જેબૂદીપ નામક દ્વીપમાં મંદર પર્વતની પશ્ચિમ દિશામાં પણ વષકાળનો પ્રથમ સમય હોય છે. અને જ્યારે પશ્ચિમદિશમાં વષકાળના પ્રથમ સમય હોય છે. ત્યારે યાવતું મંદરપર્વતની ઉત્તર-દક્ષિણદિશામાં અનંતર પશ્ચાતકૃત સમયમાં અવ્યવહિત રૂપથી વ્યતીત થયેલા સમયમાં–વષકાળનો પ્રથમ સમય હોય છે? હે ગૌતમ! જે પ્રમાણે તમે પ્રશ્ન કર્યો છે, તે પ્રમાણે જ ત્યાં હોય છે. ' હે ભદત ! જ્યારે જંબૂદીપ નામક દ્વીપમાં મંદરપર્વતના દક્ષિણાદ્ધમાં પ્રથમ ઉત્સ પિણી હોય છે. ત્યારે મંદરપર્વતના ઉત્તરાદ્ધમાં પણ પ્રથમ ઉત્સર્પિણી હોય છે અને હું ભદત છે જ્યારે મંદરપર્વતની ઉત્તરદિશામાં પ્રથમ ઉત્સર્પિણી હોય છે ત્યારે જંબૂઢીપ નામક દ્વીપમાં મંદરપર્વતની પૂર્વ અને પશ્ચિમદિશામાં શું પ્રથમ અવસર્પિણી હોય છે ? હે ગૌતમ ! જેબૂદ્વીપના મંદરપર્વતની પૂર્વદિશામાં અને પશ્ચિમ દિશામાં ન ઉત્સર્પિણી હોય છે અને ન અવસર્પિણી હોય છે. કેમ કે ત્યાં કાળ અવસ્થિત કહેવામાં આવેલો છે. હે ભદત ! બૂઢીપ નામક દ્વીપમાં જે બે ચન્દ્રમાઓ કહેવામાં આવેલા છે, તેઓ ઇશાન કોણમાં ઉતિ થઈને તે પછી શું આગ્નેયકોણમાં આવે આ પ્રમાણે સૂર્ય વક્તવ્ય તાની જેમ આગ્નેયકોણમાં ઉદિત થઈને શું દક્ષિણ પશ્ચિમ કોણમાં આવે છે? દક્ષિણ Page #161 -------------------------------------------------------------------------- ________________ વખારો-૭ 251 , પશ્ચિમના કોણમાં ઉદિત થઈને શું પશ્ચિમ-ઉત્તરના કોણમાં આવે છે ? અને પશ્ચિમ ઉત્તરના કોણમાં ઉદિત થઈને શું તેઓ ઉત્તર તેમજ પૂર્વના કોણમાં આવે છે? એના જવાબમાં પ્રભુ કહે છે હે ગૌતમ! ભગવતી સૂત્રના પાંચમા શતકના ૧૦મા ઉદેશકમાં કે જેનું નામ ચન્દ્ર ઉદ્દેશક છે એમાં બધા ચન્દ્ર વિષયક પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવેલા છે, તો તે પ્રમાણે જ અહીં પણ જવાબો સમજી લેવા, [278-288] હે ભદત! સંવત્સર કેટલા પ્રકારના છે? હે ગૌતમ ! સંવત્સર પાંચ યુગ સંવત્સર, પ્રમાણ સંવત્સર, લક્ષણ, સંવત્સર, પ્રમાણ સંવત્સર, લક્ષણ, સંવત્સર, અને પંચમ શનૈશ્ચર સંવત્સર નક્ષત્ર સંવત્સર બાર પ્રકારના છે. જેમકે શ્રાવણ, ભાદ્રપદ, અશ્વિન, કાર્તિક, માર્ગશીર્ષ, પૌષ, માઘ, ફાલ્ગન, ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ અને આષાઢ હે ભદેત! યુગ સંવત્સર કેટલા પ્રકારનો આવેલો છે? ૧ચાન્દ્ર રચન્દ્ર ૩અભિવર્તિત 4 ચન્દ્ર પઅભિવર્તિત ચન્દ્રમાસનો વિશ્લેષ કરવાથી જે શેષ રહે છે તે પણ ઉપચારથી વિશ્લેષ જ માની લેવામાં આવે છે. વિશ્લેષ જ્યારે 30 વડે ગુણિત થાય છે ત્યારે એક અધિક માસ હોય છે. સૂર્ય માસનું પરિણામ ૩ત્રા અહોરાત્રનું ઉપર પ્રકટ કરવામાં આવેલું છે. આની અપેક્ષાએ ચન્દ્રમાસનું પરિમાણ 29 દિવસ અને એક દિવસના 2 ભાગોમાંથી. 32 ભાગ પ્રમાણ છે. ચન્દ્રમાસનું એજ પરિમાણ છે. સૂર્ય સંવત્સર સંબંધી 30 મા સોના અતિક્રમ બાદ એક અધિક માસ હોય છે. એક યુગમાં 62 સૂર્ય માસો હોય છે પુનઃ સૂર્ય સંબંધી 30 માસોના અતિક્રમથી દ્વિતીય અધિકમાસ હોય છે. પાંચ પ્રમાણવાળા એક યુગમાં ૬૦પક્ષો વ્યતીત થઈ જાય ત્યારે એક અધિકમાસ હોય છે. હે ગૌતમ! પ્રથમ ચન્દ્રસંવત્સરમાં 24 પક્ષો હોય છે. કેમકે દરેક માસમાં બે પક્ષો હોય છે અને એક વર્ષમાં 12 માસ હોય છે. એથી 1 વર્ષમાં 24 પર્વો હોય છે. હે ગૌતમ! દ્વિતીય ચંદ્રસંવત્સરના 24 પક્ષો હોય છે. હે ગૌતમ ! અભિવર્તિત નામક તૃતીય સંવત્સરમાં 26 પક્ષો હોય છે. 2 પક્ષો અત્રે અધિકમાસના ગૃહીત થયા છે. ચતુર્થ ચંન્દ્રસંવત્સરના 24 પક્ષો હોય છે. પાંચમો જે અભિવન્ડિંત સંવત્સર છે, તેના 26 પક્ષો હોય છે. આ પ્રમાણે આ પાંચ સંવત્સરાત્મક યુગમાં-બધા થઈને 124 પર્વ પક્ષો હોય છે. આ પ્રકારનો આ યુગ સંવત્સરના સંબંધમાં વિચાર કરવામાં આવેલ છે. પ્રમાણ સંવત્સર કેટલા પ્રકારનો કહેવામાં આવેલો છે ? પ્રમાણ. સંવત્સર પાંચ પ્રકારનો કહેવામાં આવેલ છે. નક્ષત્રપ્રમાણસંવત્સર ચન્દ્રપ્રમાણસંવત્સર, ઋતુ પ્રમાણ સંવત્સર, આદિત્ય પ્રમાણસંવત્સર અને અભિવર્દિત પ્રમાણસંવત્સર પ્રથમ ચન્દ્ર વત્સરરૂપ, દ્વિતીય ચન્દ્રસંવત્સરરૂપ અને પંચમ અભિવદ્ધિત સંવત્સરરૂપ યુગ સંવત્સ રમાં રાત્રિ દિવસ ની રાશિનું પ્રમાણ 1830 હોય છે. અભિવર્ધિત સંવત્સરના 13 ચન્દ્રમાસોના દિવસો નું પ્રમાણ 383 -44 દર ભાગ હોય છે. એટલે કે 13 ચન્દ્ર માસોનું 383 દિવસ અને 1 દિવસના 2 ભાગોમાંથી 44 ભાગો થાય છે. આ પ્રમાણે આ રીતે નીકળે છે. ચન્દ્રમાસમાં દિવસનું પ્રમાણ 29 -33 દર મૂહૂર્ત જેટલું પ્રકટ કર વામાં આવેલું છે. આ પ્રમાણમાં 13 ને ગુણિત કરવાથી 377 દિવસોનું પ્રમાણ નીકળી આવે છે. તેમજ 416 અંશોનું પ્રમાણ નીકળી આવે છે. આદિત્યાદિ વર્ષોના મધ્યમાં કમ સંવત્સર સંબંધી માસ, ઋતુમાસ નિરંશ હોવાને લીધે પૂર્ણ 30 અહોરાતનો હોવાથી લોકમાં વ્યવહારનો પ્રયોજક હોય છે. શેષ જે સૂર્યાદિકમાયો છેતે વ્યવહારમાં Page #162 -------------------------------------------------------------------------- ________________ 252 જંબુદ્વિવપનત્તિ- 7/288 ગૃહીત હોવા બદલ દુષ્કર છે. કેમકે તેઓ સાંશ છે. એથી તેઓ વ્યવહારના કામમાં આવતા નથી. હે ભદેત ! લક્ષણ સંવત્સર કેટલા પ્રકારનું કહે છે- હે ગૌતમ ! પાંચ પ્રકારનું કહેવામાં આવેલું છે જે કૃત્તિકા વગેરે નક્ષત્રો વિષમ રૂપમાં નહિ પરંતુ સમરૂપથી જ કાર્તિકી પૂર્ણમાસી વગેરે તિથિઓની સાથે સંબંધ કરે છે. એટલે કે જે નક્ષત્ર જે તિથિઓમાં સ્વભાવતઃ હોય છે તે સમક નક્ષત્રો છે જેમકે-કાર્તિકી પૂર્ણિમાસીનું કૃત્તિકા નક્ષત્ર એ નક્ષત્ર તેજ તિથિઓમાં હોય છે.- જ્યેષ્ઠા મૂલનક્ષત્રની સાથે, શ્રવણ ધનિષ્ઠ ની સાથે, મગ શીર્ષ આદ્રની સાથે, આ પ્રકારનો આ કારિકાગત પ્રથમ ચરણનો અર્થ છે. આ દ્વિતીય પાદનો આ પ્રમાણે અર્થ છે. જેમાં ઋતુઓ વિષમરૂપમાં નહિ પરંતુ સમરૂપ માં પરિણમિત થાય છે. જેમ કાર્તિકમાસની પુનમની અનંતર હેમન્તઋતુ હોય છે, પૌષ ની પૂર્ણિમાં પછી શિશિરઋતુ હોય છે. આ જાતના સમરૂપથી જ જે ઋતુઓમાં પરિણ મન થતું રહે છે, તે પણ સમકનક્ષત્ર છે. જે સંવત્સર અતિઉષ્ણ હોતું નથી તેમજ અતિ શીત પણ હોતું નથી પરંતુ જળરાશિ સમ્પન્ન હોય છે, તે સંવત્સર લક્ષણથી નિષ્પન્ન હોય છે. આથી નક્ષત્રોના ચાર રૂપ લક્ષણથી લક્ષિત હોવાને લીધે નક્ષત્ર સંવત્સર કહેવામાં આવે છે. ચન્દ્રની સાથે યોગ-સંબંધ-ને પ્રાપ્ત થયેલા વિષમચારી નક્ષત્ર-માસથી વિસદ્રશ નામવાળા, નક્ષત્રો-તત તતું માસાન્તની તિથિને જે સંવત્સરમાં સમાપ્ત કરે છે, તેમજ જે સંવત્સર કટુક હોય છે-શીત, આતપ, રોગ, વગેરેની પ્રધાનતાને લીધે પરિણામમાં દુખાયક હોય છે, તેમજ પ્રભૂત જળરાશિથી સમ્પન્ન હોય છે, એવા સંવત્સરનો ઋષિજનો ચાન્દ્ર, સંવત્સર કહે છે, કેમકે ત્યાંજ માસોની પરિસમાપ્તિ હોય છે. મહર્ષિજનો તે સંવત્સરને કર્મ સંવત્સર કહે છે કે જે સંવત્સરમાં વૃક્ષો, ફળ, પુષ્પ આપવાના કાળથી ભિનકાળમાં પણ ફળ-પુષ્પો આપે છે. પ્રવાલ અંકુલ વગેરેથી યુક્ત થતા નથી, જે સંવત્સરમાં આદિત્ય પૃથિવીને, ઉદકને અને ફળ પુષ્પોને રસ આપે છે, તે સંવત્સરનું નામ આદિત્ય સંવત્સર છે. આ સંવત્સરમાં મામૂલી વર્ષથી પણ અનાજ ઉત્પન લઈ જાય છે. જે સંવત્સરમાં સૂર્યના પ્રચંડ તાપથી ક્ષણ, લવ, અને દિવસ તપ્ત રહે છે અને જેમાં નિમ્ન સ્થળો જળથી પરિપૂર્ણ રહે છે. એવા સંવત્સરને મહર્ષિઓ અભિવદ્ધિત સંવત્સર કહે છે. હે ભદત! શનિશ્ચર સંવત્સર કેટલા પ્રકારનો કહેવામાં આવેલો છે? હે ગૌતમ ! શનૈશ્ચર સંવત્સર 28 પ્રકારનો કહેવામાં આવેલો છે. અભિ જિતુ. શનૈશ્ચરસંવત્સર, શ્રવણશનૈશ્ચરસંવત્સર,ધનિષ્ઠાશનૈશ્ચરસંવત્સર,અને ઉત્તરભાદ્રપદશનૈશ્ચરસંવત્સર, રેવતીશનૈશ્ચરસંવત્સર અશ્વિનીશનૈશ્વચરસંવત્સર ભરિણીશનૈશ્વચરસંવત્સર, કૃતિકા શનૈશ્ચરસંવત્સર રોહિણીસંવત્સર યાવતુ. ઉત્તરા ષાઢા શનૈશ્ચર સંવત્સર અથવા શનૈશ્વર મહાગ્રહ છે. આ 30 વર્ષોમાં સમસ્ત અભિજિતથી માંડીને ઉત્તરાષા દ્વાન્ત સુધીના નક્ષત્ર મંડળોને સમાપ્ત કરી નાંખે છે. આ પ્રમાણે એના કાળનું પ્રમાણ 30 વર્ષ જેટલું છે. હે ભદત એક-એક સંવત્સરના ચન્દ્રાદિ વર્ષો કેટલા માસના હોય છે? હે ગૌતમ! એક-એક સંવત્સરના 12-12 માસો થાય છે. એ મહીનાઓના નામો બે પ્રકારના કહેવામાં આવેલા છે. લૌકિક અને લોકોત્તરિક લૌકિક નામો આ છે- જેમકે શ્રાવણ. Page #163 -------------------------------------------------------------------------- ________________ વફખારો-૭ રપ૩ ભાદ્રપદ, યાવતું આષાઢ લોકોત્તરિક નામ આ પ્રમાણે છે. જેમકે (1) અભિનંદિત, (2) પ્રતિષ્ઠિત (3) વિજય (4) પ્રીતિવર્તન, (5) શ્રેયાનું (6) શિવ (7) શિશિર (8) હિમવાનું (9) વસંતમાસ, (10) કુસુમ સંભવ, (11) નિદાઘ અને (12) વનવિરોહ એ 12 નામો લોકોત્તરિક છે. [288-298] હે ભદત ! એક એક માસના કેટકેટલા પક્ષો હોય છે? હે ગૌતમ! એકમાસના બે પક્ષો હોય છે. કષ્ણપક્ષ અને શુકલપક્ષ જે એક-એક પક્ષના 15 દિવસો હોય છે. તે આ પ્રમાણે પ્રતિપદાદિવસ, દ્વિતીયાદિવસ યાવતુ પચ્ચદશીદિવસ પ્રતિપદા એ માસનો પ્રથમ દિવસ છે. દ્વિતીયા આ માસનો બીજો દિવસ છે. અંતિમ દિવસનું નામ પંચદશી છે. આ એક પક્ષનો 15 મો દિવસ છે. હે ભદત ! એ 15 દિવસોના લોકોત્તર શાસ્ત્રમાં કેટકેટલા નામો કહેવામાં આવેલ છે ? હે ગૌતમ ! એ પંદર દિવસના શાસ્ત્રમાં 15 નામો કહેવામાં આવેલા છે. પૂવગ, સિદ્ધમનોરમ, મનોહર, યશોભદ્ર, યશોધર, સર્વકામસમૃદ્ધ, ઈન્દ્ર મૂધભિષિક્ત, સૌમનસ, ધનંજય, અર્થસિદ્ધ, અભિ જાત, અત્યશન, શતંજય અગ્નિવેશ્મ તેમજ ઉપશમ. હે ભદત ! એ 15 દિવસોની કેટલી તિથિઓ કહેવામાં આવી છે ? હે ગૌતમ ! 15 તિથિઓ હોય છે. બંધ પ્રથમા, ભદ્રા. દ્વિતીયા, જયા તૃતીયા. તુચ્છા ચતુર્થી પૂર્ણ પુનઃ નન્દા, ભદ્રા સપ્તમી, જયા અષ્ટમી, તુચ્છ નવમી, પૂર્ણદશમી, નન્દા, ભદ્રા દ્વાદશી, જયા ત્રયોદશી, તુચ્છા પૂણ આ પ્રમાણે એ પાંચ નંદાદિક તિથિઓ ત્રિગુણિત થઈને ૧પ દિવસોની થઈ જાય છે. હે ભદત ! એક-એક પક્ષમાં કેટલી રાત્રિઓ કહેવામાં આવેલી છે. હે ગૌતમ ! એક-એક પક્ષમાં 15-15 રાત્રિઓ કહેવામાં આવેલી છે. પ્રતિપદ રાત્રિ યાવતુ પંચ દશીરાત્રિ ભદેત! એ 15 રાત્રિના કેટલા નામો કહેવામાં આવેલા છે? હે ગૌતમ! 15 નામો કહેવામાં આવેલા છે. ઉત્તમાં, સુનક્ષત્રા, એલાપત્યા યશોધરા સૌમનસા શ્રી સંભૂતા વિજ્યા વૈજયન્તી જયંતન્તી અપરાજિતા ઈચ્છા સમાહારા તેજા અતિતેજા અને દેવાનંદા પંચદશીની રાત્રિનું નામ છે. હે ભદત ! એ ઉત્તમાદિ 15 રાત્રિઓની કેટલી તિથિઓ કહેવામાં આવેલી છે ? હે ગૌતમ! એ ઉત્તમાદિ 15 રાત્રિઓની તિથિઓ 15 કહેવામાં આવેલી છે. જેમકે ઉગ્રવતી ભોગવતી યશોમતી સર્વસિદ્ધા શુભનામા ઉગ્રવતી ભોગવતી યશોમતી સર્વરિદ્વા શુભનામા ઉગ્રવતી ભોગવતી યશોમતી સવસિદ્ધા શુભનામાં ૧૫મી પૂર્ણતિથિની રાત્રિનું નામ છે. હે ભદત ! એક અહોરાતના કેટલા મુહૂત થાય છે ? હે ગૌતમ ! એક અહોરાતના 30 મુહૂત થાય રૂમુહૂર્ત, શ્રેયાન્મુહૂત, મિત્રમુહૂર્ણ, વાયુમુહૂર્ત, સુપ્રીતમુહૂર્ત, અભિ ચન્દ્રમુહૂર્ણ માહેશ્વમુહૂર્ત, બલવંતમુહૂર્ત, બધામુહૂર્ત બહુસ–મુહૂર્ત, ઈશાનમુહૂર્ત. ત્વષ્ટામુહૂર્ત, ભાવિતાત્મ મુહૂર્ત, વૈશ્રમણમુહૂર્ત, વારુણમુહૂર્ત, આનંદમુહૂર્ત, વિજય મુહૂર્ત, વિશ્વસનમુહૂર્ત પ્રજા પત્યમૂહૂર્ત ઉપશમમુહૂર્ત, ગન્ધર્વમુહૂર્ત, અગ્નિવેશ મુહૂર્ત, શતવૃશભમુહૂર્ત, આપ વાન અમમ ઋણવાનું. ભૌમ વૃષભ, સવર્થિ, તેમજ રાક્ષસ [29] હે ભદત ! જ્યોતિષ્ણાસ્ત્રની પરિભાષા વિશેષરૂપ કરણો કેટલા કહેવા માં આવેલા હે ગૌતમ! કરણ 11 છે. બવકરણ, બાલવકરણ, કૌલવકરણ, સ્ત્રી તૈતિલકરણ, ગરાદિકરણ વણિજકરણ, વિષ્ટિકરણ, શકુનિકરણ ચતુષ્પદકરણ, નાગ કરણ કિંતુગ્ધનકરણ હે ગૌતમ ! સાત કરણ ચર છે અને ચારકરણ સ્થિર છે. બવકરણ Page #164 -------------------------------------------------------------------------- ________________ 254 અહીવપન્નતિ-૭૨૯૯ બાલવકરણ, કૌલવકરણ ગરકરણ સ્ત્રીવિલોચનકરણ, વણિજકરણ અને વિકરણ આ સાત કિરણો ચર છે અને તથા આ સિવાયના ચાર કરણ છે તે સ્થિરકરણ છે, શકુનિ કરણ, ચતુષ્પદકરણ, નાગકરણ અને કિંતુગ્ધનકરણ હે ભદત ! આ ત્રણ કયા કાળમાં ચર અને કયા કાળમાં સ્થિર થાય છે? હે ગૌતમ ! શુકલપક્ષના પડવાની રાત્રિએ બવ દ્વિતીયાતિથિમાં બાલવકરણ દ્વિતીયતિથિની રાત્રિમાં કૌલવ તૃતીયા તિથિના દિવસ, માં સ્ત્રી વિલોચનકરણ તૃતીયાતિથિની રાત્રિમાં ગરાદિકરણ ચતુથીતિથિના દિવસમાં વણિજ અને રાત્રિમાં વિષ્ટિ પંચમી તિથિના દિવસમાં બવ છે અને બાલવ રાત્રિએ ષષ્ઠીના દિવસે કૌલવ રાત્રિએ સ્ત્રીવિલોચન સાતમના દિવસે ગરાદિકરણ અને રાત્રે વણિજકરણ આઠમતિથિએ દિવસે વિષ્ટિકરણ અને રાત્રે બવ નોમના દિવસે બાલવ રાત્રિએ કોલત દશમના રોજ દિવસમાં સ્ત્રીવિલોચન અને રાત્રિમાં ગર એકાદશીએ દિવસમાં રાત્રિમાં વિષ્ટિકરણ બારશતિથિએ દિવસમાં બવ અને રાત્રે બાલવ તેરશ તિથિએ દિવસમાં કૌલવ અને રાત્રે સ્ત્રીવિલોચન ચૌદશની તિથિએ દિવસમાં ગરાઈ અને રાત્રે વણિજ પૂર્ણિમાના દિવસે વિષ્ટિ રાત્રે બવ કરણ થાય છે. કૃષ્ણ પક્ષની એકમે દિવસમાં બાલવ રાત્રે કૌલવ બીજની તિથિએ દિવસમાં સ્ત્રીવિલોચન રાત્રે ગરાઈ ત્રીજની તિથિએ દિવસમાં વણિજ અને રાત્રે વિષ્ટિ ચોથની તિથિએ દિવસમાં બવ અને રાત્રે બાલવ પાંચમની તિથિએ દિવસમાં કૌલવ અને રાત્રે સ્ત્રીવિલોચન છઠની તિથિએ દિવસમાં ગરાઈ અને રાત્રે વણિજ સાતમની તિથિએ દિવસમાં વિષ્ટિ અને રાત્રે બવ આઠમની તિથિએ દિવસમાં બાલવ અને રાત્રે કૌલવ નવમી તિથિએ દિવસમાં સ્ત્રીવિ લોચન રાત્રે ગરાઈ દશમની તિથિએ દિવસમાં વણિજ અને રાત્રે વિષ્ટિ અગ્યારશની તિથિએ દિવસમાં બવ અને રાત્રે બાલવ બારશની. તિથિએ દિવસમાં કૌલવ અને રાત્રે સ્ત્રીવીલોચન તેરસના રોજ દિવસમાં ગર અને રાત્રિમાં વણિજ ચૌદશના રોજ દિવસમાં વિષ્ટિ અને રાત્રિ શકુનિ અમાવસ્યતિથિએ દિવસમાં ચતુષ્પદ અને રાત્રિમાં નાગ નામનું કરણ થાય છે. શુકલપક્ષની પ્રતિપદાતિથિમાં દિવસમાં કિંતુઘન નામનું કરણ થાય છે. કુષણપક્ષની ચૌદશના રોજ રાત્રિમાં શકુનિકરણ અને અમાવસ્યામાં દિવસમાં ચતુષ્પદકરણ રાત્રે નાગ નામનું કરણ, શુકલ પક્ષના પડવાના દિવસે દિવસમાં કિંતુષ્યનકરણ આ ચાર કરણ સ્થિર આ તિથિઓ. માં જ થાય છે, [300-301] હે ભદત ! સંવત્સર શું આદિવાળા છે? આદિવાળા છે? માસ શું આદિવાળા છે ? સમસ્ત સંવત્સરોમાં સહુથી પ્રથમ સંવત્સર ચન્દ્ર સંવત્સર છે. અયનોમાં સૌથી પ્રથમ અયન દક્ષિણાયન હોય છે. પ્રાવૃટ આદિ છ ઋતુઓ કહેવામાં આવી છે એમાં અષાઢ શ્રાવણ બે માસ રૂપ પ્રવૃત્ ઋતુ હોય છે. બધાં માસોમાં યુગારહ્મમાં શ્રાવણ માસ જ હોય છે. યુગના આર્મમાં સર્વપ્રથમ કૃષ્ણપક્ષ જ પ્રવૃત્ત થાય છે રાતદિવસમાં યુગના આરમ્ભમાં દતિવસ જ સર્વ પ્રથમ પ્રવૃત્ત થાય 30 મુહૂર્તોમાં સર્વ પ્રથમ મુહુર્ત યુગની આદિમાં રદ્ર હોય છે કારણોમાં સર્વ પ્રથમ કારણ બાલવ જ હોય છે. નક્ષત્રોમાં સર્વ પ્રથમ કરણ બાલવ જ હોય છે. નક્ષત્રોમાં સર્વ પ્રથમ નક્ષત્ર અભિજિતું હોય છે. હે ગૌતમ ! પાંચ સંવત્સરોવાળા એક યુગમાં દશ અયન હોય છે ઋતુઓ 30 હોય છે એક યુગમાં 60 માસ હોય છે એક યુગમાં 120 પક્ષ હોય છે. એક યુગમાં Page #165 -------------------------------------------------------------------------- ________________ 255 વફખારો-૭ 1830 અહોરાત હોય છે અહોરાતનાં 54900 મુહૂર્ત થાય છે. [૩૦૧-૩૨૮]પ્રસ્તુત પ્રકરણમાં જે દશઅધિકારદ્વાર છે તે પ્રકટ કરવામાં આવ્યા છે. આમાં પ્રથમ યોગદ્વાર પછી ક્ષેત્ર દેવતાદ્વાર, તારાગ્રદ્વાર, ગૌત્રદ્વાર, સંસ્થાન દ્વાર, ચન્દ્રરવિયોગદ્વાર, કુળદ્વારા, પૂર્ણિમા તથા અમાવસ્યાદ્વાર, સનિપાતદ્વાર, નેતદ્વાર, હે ભદન્ત ! નક્ષત્ર કેટલા કહેવામાં આવ્યા છે ? હે ગૌતમ ! નક્ષત્ર 28 કહેવામાં આવ્યા છે. અભિજિત નક્ષત્ર શ્રવણ ધનિષ્ઠા શતભિષક પૂર્વભા દ્રપદા ઉત્તરભાદ્રપદા રેવતી અશ્વિની ભરણી કૃત્તિકા રોહિણી મૃગશિરા આદ્ર પુનર્વસુ અશ્લેષા મઘા પૂર્વ ફાલ્ગણી ઉત્તરફાલ્ગણી હસ્ત ચિત્રા સ્વાતિ વિશાખા અનુરાધા જ્યેષ્ઠા મૂલ પૂવષાઢા ઉત્તરાષાઢા, હે ગૌતમ! આ જે અઠ્યાવીસ નક્ષત્ર છે આ અઠ્યાવીસ નક્ષત્રોની વચમાં જે નક્ષત્ર સદા ચન્દ્રની દક્ષિણદિશામાં ચન્દ્રની સાથે યોગ કરે છે એવા તે છ નક્ષત્ર છે મૃગશીર્ષ આદ્ર પુષ્ય અશ્લેષા હસ્ત મૂળ એ છ નક્ષત્ર ચન્દ્ર સમ્બન્ધી જે 15 મંડળ છે તેમની બહાર રહીને જ યોગ કરે છે. આ મૃગશિરા વગેરે દ્ર નક્ષત્ર દક્ષિણ દિશામાં વ્યવસ્થિત છે અને ચન્દ્ર દ્વીપથી મંડળોમાં ગતિ કરતાં તે નક્ષત્રોની ઉત્તરદિશામાં અવ સ્થિત થઈ જાય છેઆ રીતે દક્ષિણદિગ્યોગ બની જાય છે. જે નક્ષત્ર સદા ચન્દ્રની ઉત્તર દિશામાં જ રહે છે. એવા નક્ષત્ર 12 તે આ પ્રમાણે અભિજિતું શ્રવણ ધિષ્ઠા પૂર્વભાદ્રપદા ઉત્તરભાદ્રપદ રેવતી અશ્વિની ભરણિ પૂર્વાફાલ્ગની ઉત્તરાફાલ્ગની અને સ્વાતિ જે નક્ષત્ર સદા ચન્દ્રની દક્ષિણદિશામાં અને ઉત્તરદિશામાં એ બે દિશાઓમાં વ્યવસ્થિત થતાં પ્રમર્દ યોગ-નક્ષત્ર વિમાનોને ભેદને વચમાં ગમનરૂપ યોગને-સમ્બન્ધને કરે છે. એવા સાત નક્ષત્ર તે નામ આ પ્રમાણે છે- કૃત્તિકા રોહિણી, પુનર્વસુ, મઘા, ચિત્રા, વિશાખા અને અનરાધા અઠ્યાવીશ નક્ષત્રોમાંથી જે બે નક્ષત્ર સદા ચન્દ્રની દક્ષિણ દિશામાં વર્તમાન રહીને પ્રમkયોગ પણ કરે છે. તે પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા તેઓ સદા ચન્દ્રનીદક્ષિણદિશામાં વ્યવસ્થિત રહે છે. આ બંને નક્ષત્રોએ સર્વબાહ્ય ચન્દ્રમંડળ માં પ્રથમ સબન્ધ કર્યો છે અત્યારે પણ તેઓ કરે છે અને ભવિષ્યમાં પણ કરતા રહેશે તે અઠ્યાવીશ નક્ષત્રોની વચ્ચે જે નક્ષત્ર સદા ચન્દ્રની સાથે કેવળ એક પ્રમર્દ યોગને જ કરે છે. એવું તે નક્ષત્ર એક જેષ્ઠા જ છે. હે ભદંત! આપે જે 28 નક્ષત્ર કહેલા છે તેમાંથી જે પહેલું અભિજિતુ નામનું નક્ષત્ર છે તે નક્ષત્રના સ્વામીદેવતા કોણ છે? હે ગૌતમ! અભિજિત નક્ષત્રના સ્વામી બ્રહ્મ નામના દેવ વિશેષ છે શ્રવણ નક્ષત્રના સ્વામી વિષ્ણુ ધનિષ્ઠા નક્ષત્રના સ્વામી વસુ દેવતા છે. આ જ ક્રમથી-બ્રહ્મ, વિષ્ણુ, વસુ, વરૂણ, અજ, અભિવૃદ્ધિપૂષા અશ્વ, યમ, અગ્નિ પ્રજાપતિ, સોમ, રુદ્ર, અદિતિ, બૃહસ્પતિ. સપ, પિતૃ, ભગ અર્યમા સવિતા –ાષ્ટ્ર, વાયુ, ઈન્દ્રામૂનિ મિત્ર, ઇન્દ્ર, મૈત્રત, આપ, અને વિશ્વા અન્તિમ નક્ષત્ર ઉત્તરાષાઢા છે તેના સ્વામી વિશ્વે દેવતા છે. હે ભદન્ત ! આ પ્રદર્શિત 28 નક્ષત્રોમાં જે અભિજિત નક્ષત્ર છે તે કેટલા તારા વાળું છે? હે ગૌતમ ! અભિજિતુ નક્ષત્ર ત્રણ તારાવાળું છે. અભિજિતુ નક્ષત્રમાં પ્રતિ પાદિત પદ્ધતિ અનુસાર જે નક્ષત્રના જેટલા તારા છે તે નક્ષત્ર જ તે તારાઓના અધિપતિ છે એમ જાણવું જોઈએ અભિજિત નક્ષત્રના ત્રણ તારા શ્રવણ નક્ષત્રના પણ ત્રણ તારા, ધનિષ્ઠા નક્ષત્રના પાંચ તારા છે. શતભિષક નક્ષત્રના એકસો તારા પૂર્વભદ્રપદા નક્ષત્ર Page #166 -------------------------------------------------------------------------- ________________ 256 જંબુદ્વીપનતિ- 328 ના બે તારા ઉત્તરાભાદ્રપદા નક્ષત્રના બે તારા રેવતી નક્ષત્રના ૩ર તારા છે, અશ્વિની નક્ષત્રના 3 તારા છે. ભરણી નક્ષત્રના 3 તારા છે. કૃતિકા નક્ષત્રના છ તારા છે રોહિણી નક્ષત્રના પ તારા છે. મૃગશિરા નક્ષત્રના ત્રણ તારા છે. આ નક્ષત્રનો એક તારો છે. પુનર્વસુ નક્ષત્રના પાંચ તારા પુષ્ય નક્ષત્રના 3 તારા છે અશ્લેષા નક્ષત્રના 6 તારા મઘા નક્ષત્રના સાત તારા છે. પૂર્વાલ્વની નક્ષત્રના બે તારા છે, ઉત્તરાફાલ્ગની નક્ષત્રના પણ બે તારા છે. હસ્ત નક્ષત્રના પાંચ તારા છે ચિત્રા નક્ષત્રનું એક જ તારા વિમાન છે એજ રીતે સ્વાતિ નક્ષત્રનું પણ એક જ તારાવિમાન છે. વિશાખા નક્ષત્રના પ તારા છે અનુ રાધા નક્ષત્રના ચાર તારા છે. જ્યેષ્ઠા નક્ષત્રના 3 તારા છે. મૂળ નક્ષત્રના 11 તારા વિમાન છે, પૂવષાઢા નક્ષત્રના ચાર તારા છે, ઉત્તરાષાઢા નક્ષત્રના પણ ચાર તારા છે. હે ભદન્ત ! આ અઠ્યાવીસ નક્ષત્રોની મધ્યે જે અભિજિતુ નક્ષત્ર છે તેનું ગોત્ર કયું કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! અભિજિતુ નક્ષત્રનું ગોત્ર મૌદગલ્ય છે શ્રવણ નક્ષત્રનું ગોત્ર સાંખ્યાયન છે. ધનિષ્ઠા નક્ષત્રનું ગોત્ર અભાવ સભિષક નક્ષત્રનું નામ ગોત્ર કણિલ્લ છે. પૂર્વભાદ્રપદા નક્ષત્રનું ગોત્ર જાતુકર્ણ છે, ઉત્તરાભાદ્રપદા નક્ષત્રનું ગોત્ર ધનંજય છે. રેવતી નક્ષત્રનું ગોત્ર પુષ્પાયન છે. અશ્વિની નક્ષત્રનું ગોત્ર આશ્વાસન છે. ભરણી નક્ષત્રનું ગોત્ર ભાર્ગવંશ છે કૃત્તિકા નક્ષત્રનું ગોત્ર અગ્નિવેશ્ય રોહિણી નક્ષત્રનું ગોત્ર ગૌતમ છે. મૃગશિરા નક્ષત્રનું ભારદ્વાજ ગોત્ર છે. આદ્રનિક્ષત્રનું લોહિ ત્યાયન ગોત્ર છે પુનર્વસુનક્ષત્રનું વસિષ્ઠ ગોત્ર છે પુષ્ય નક્ષત્રનું અવમન્નાયણ ગોત્ર છે. અશ્લેષાનક્ષત્રનું માંડવ્યાયન ગોત્ર છે. મઘાનક્ષત્રનું પિંગાયન ગોત્ર છેપૂર્વ ફાલ્ગની ક્ષેત્રનું ગોવાલ્લામણ ગોત્ર છે ઉત્તરફાગુની નક્ષત્રનું કાશ્યપ ગોત્ર છે. હસ્તક્ષેત્રનું કૌશિક ગોત્ર છે. મિત્રાનક્ષત્રનું દાભયન ગોત્ર છે. સ્વાતિ નક્ષત્રનું ચામરચ્છાયન ગોત્ર છે. વિશાખાનક્ષત્રનું શુંગાયન ગોત્ર છે. અનુરાધા નક્ષત્રનું ગોવાલ્યાયન ગોત્ર છે જ્યેષ્ઠા નક્ષત્રનું ચિકિત્સાયન ગોત્ર છે. મૂળ નક્ષત્રનું કાત્યાયન ગોત્ર છે. ઉત્તરભાદ્ર પદાનક્ષત્રનું બાભ્રવ્યયાન ગોત્ર છે. ઉત્તરાષાઢા નક્ષત્રનું વ્યાઘાપત્ય ગોત્ર છે. હે ભદન્ત ! આ અઠ્યાવીસ નક્ષત્રોની વચમાં અભિજિતુ નામનું નક્ષત્ર છે તેનું સંસ્થાન આકાર કેવું કહેવામાં આવ્યું છે હે ગૌતમ ! ગાયોના મસ્તકની જે આવલિ છે. મસ્તકના પગલોની દીર્થરૂપ જે શ્રેણી છે-તેના જેવો આકાર અભિજિતુ નક્ષત્રનો કહેવામાં આવ્યો છે. અભિજિતુ નક્ષત્રનું સંસ્થાન કાસાર-તળાવ ધનિષ્ઠા નક્ષત્રનો આકાર શકુની પક્ષી-જેવો છે. શતભિષક નક્ષત્રનું પુષ્પોપચાર જેવું પૂર્વભાદ્રપદા નક્ષત્ર નો અર્ધવાવ જેવો છે. ઉત્તરભાદ્રપદા અર્ધવાવ રેવતી નક્ષત્રનો નૌકા જેવો અશ્વિની ઘોડાની ખાંધ જેવો છે. ભરણી ભગ જેવું કૃત્તિકાનક્ષત્રનું ક્ષુરાનીધારા જેવું છે. રોહિણી ગાડાની ધરી જેવો છે. મૃગશિર હરણના મસ્તક જેવો છે. આદ્રા રૂધિરના બિન્દુ જેવો પુનર્વસુ ત્રાજવાનો જેવો પુષ્ય નક્ષત્રનું વર્તમાનની જેવી અશ્લેષા ધ્વજાના જેવું મઘા નક્ષત્રનું પ્રકારનું જેવું પૂર્વકાળુની અધપલંગ જેવી હોય છે આજ પ્રકારનો આકાર ઉત્તરાફાલ્ગની હસ્ત હાથના જેવી મિત્રા મુખના મંડનભૂત સુવર્ણપુષ્પના સોનાજુઈના જેવો સ્વાતિ મુખના મંડનભૂત સુવર્ણપુષ્પના સોનાજુઈના જેવો સ્વાતિ કલાકની જેવી વિશાખા ઢોર બાંધવાના દોરડાનો જેવો અનુરાધા એકાવલી નામના હારનો જેવો. જ્યેષ્ઠા હાથીના દાંતનો જેવો મૂલ વિંછીના પૂંછડીનો પૂર્વાષાઢા હાથીના પગનો Page #167 -------------------------------------------------------------------------- ________________ વફબાર-૭ 257 ઉતરાષાઢા સિંહના આકાર જેવી આ રીતે આ ઉપર કહેલા નક્ષત્રો આકાર હોય છે. હે ભદત્ત ! અઠ્યાવીસ નક્ષત્રોમાંથી જે અભિજિત નામનું નક્ષત્ર છે તેનો ચન્દ્રની સાથે કેટલા મુહૂર્ત સુધી સમ્બન્ધ રહે છે ? હે ગૌતમ ! અભિજિતુ નક્ષત્રનો ચન્દ્ર સાથે યોગ થવાનો કાળ 9-27 67 મુહૂર્તાનો છે શભિષક, ભરણી, આદ્ર, અશ્લેષા, સ્વાતિ તેમજ જ્યેષ્ઠા આ છ નક્ષત્ર ચન્દ્રમાની સાથે 15 મુહૂર્ત સુધી યોગ કરે છે. ઉત્તરાફાલ્ગની, ઉત્તરષાઢા, ઉત્તરભાદ્રપદા આ ત્રણ નક્ષત્ર તથા પુનર્વસુ રોહિણી અને વિશાખા આ છ નક્ષત્ર 45 મુહૂર્ત સુધી ચન્દ્રમાની સાથે સંબંધ રાખે છે, બાકી રહેલા નક્ષત્ર-શ્રવણ, ધનિષ્ઠા, પૂર્વભદ્રપદા, રેવતી, અશ્વિની, કૃત્તિકા મૃગશિરા, પુષ્પ, મઘા, પૂર્વાફાલ્ગની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ અને પૂર્વાષાઢા એ પંદર નક્ષત્ર-૩૦ મુહૂર્ત સુધી ચન્દ્રમાંની સાથે સંબંધ રાખે છે. હે ભદન્ત! આ અઠ્યાવીસ નક્ષત્રોમાં જે અભિજિતુ નામનું પ્રથમ નક્ષત્ર છે તેનો. સૂર્યની સાથે કેટલા અહોરાત સુધી સંબંધ બન્યો રહે છે? 4 અહોરાત્રિ અને 6 મુહૂર્ત સુધી અભિજિતુ નક્ષત્રોનો યોગ. સૂર્યની સાથે રહે છે શભિષકનક્ષત્ર, ભરણી નક્ષત્ર, આદ્રનિક્ષત્ર, આશ્લેષા નક્ષત્ર, સ્વાતિનક્ષત્ર ને જ્યેષ્ઠા નક્ષત્ર એ 6 નક્ષત્રોનો રવિની સાથે યોગકાળ 21 મુહૂર્તનો છે અને છ અહોરાત્રિનો છે, ઉત્તરભાદ્રપદા, ઉત્તરફાલ્ગની. ઉત્તરાષાઢા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા આ છ નક્ષત્ર સૂર્યની સાથે ત્રણ મુહૂર્ત અને વિીસ દિવસ રાત સુધી જોડાયેલા રહે છે. બાકીના જે 15 નક્ષત્ર વધ્યા છે-શ્રવણ, ધનિષ્ટી, પૂર્વભાદ્રપદા, રેવતી, અશ્વિની, કૃત્તિકા, મૃગશિરા, પુષ્ય, મઘા, પૂર્વ ફાગુની, ઉત્તરફાલ્ગની ચિત્રા, અનુરાધા, મૂલ તેમજ પૂવષાઢા આ સઘળા નક્ષત્ર સૂર્યની સાથે 12 મુહૂર્ત-૧૩દિવસ રહે છે. [૩ર૯-૩૩૧] હે ભદન્ત ! કુલ સંશક નક્ષત્ર કેટલા કહેવામાં આવ્યા ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર કેટલાં કહેવામાં આવ્યા છે ?કેટલાં નક્ષત્ર કુલીપકુલ સંજ્ઞક કહેવામાં આવ્યા. છે? 12 નક્ષત્ર કુલ સંજ્ઞક છે, 12 નક્ષત્ર ઉપકુલ સંજ્ઞક છે અને 4 નક્ષત્ર કુલપુકલ સંજ્ઞક છે જે કુલ સંજ્ઞક નક્ષત્ર છે તે આ પ્રમાણે ધનિષ્ઠા ઉત્તરભાદ્રપદા અશ્વિની નક્ષત્રકુલ કૃત્તિકા મૃગશિરા પુષ્પ મઘા ઉત્તરશત્રુની ચિત્રા વિશાખા મૂલ ઉત્તરાષાઢા જે નક્ષત્રો કુલ સંજ્ઞક નક્ષત્રોની પાસે હોય છે તે નક્ષત્રો ઉપચારથી ઉપકુલ સંશક છે અને આ શ્રવણ આદિ નક્ષત્રો છે જે નક્ષત્ર ઉપકુલ સંજ્ઞક નક્ષત્રોની નીચે રહે છે તેઓ કુલીપકુલ સંશક નક્ષત્ર છે. આવા તે અભિજિતુ, શતભિષક, આદ્ર અને અનુરાધા આ નક્ષત્રો છે. શ્રવણ પૂર્વભાદ્રપદી રેવતી, ભરણી રોહિણી પુનર્વસુ અશ્લેષા પૂર્વાફાલ્યુની હસ્ત જયેષ્ઠા પૂર્વાષાઢા નક્ષત્ર ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર છે. હે ભદન્ત ! પૂર્ણિમાં અને અમાવસ્યા કેટલી કહેવામાં આવી છે? હે ગૌતમ ! 12 પૂર્ણમાઓ અને 12 અમાવાસ્યાઓ કહેવામાં આવેલ છે. તે બંનેના 12 પ્રકાર આ પ્રમાણે છે. શ્રાવિષ્ઠી પ્રોષ્ઠપદા આશ્વયુજી કાર્તિકી માર્ગશીર્ષ પૌષી માથી ફાલ્ગની ચૈત્રી વૈશાખી જયેષ્ઠામૂલી આષાઢી. હે ભદન્ત ! શ્રાવિષ્ઠી પૂર્ણિમાને પૂર્ણ માસને-કેટલા નક્ષત્ર ચન્દ્રની સાથે સમ્બ ન્વિત થઈને સમાપ્ત કરે છે? હે ગૌતમ ! ત્રણ નક્ષત્ર ચન્દ્રન સાથે સમ્બન્ધિત થઈને પૂર્ણિ માને સમાપ્ત કરે છે. આ ત્રણ નક્ષત્ર આ છે અભિજિતું શ્રવણ અને ધનિષ્ઠા જે અમા. 12ucation International Page #168 -------------------------------------------------------------------------- ________________ 258 જંબુલીવપનતિ- 7331 વસ્યાને આ યુગમાં જાણવા ઇચ્છતા હોય કે કયા નક્ષત્રમાં વર્તમાન અમાવાસ્યા પરિ સમાપ્ત થાય છે તો આ માટે જેટલા રૂપોથી જેટલી અમાવસ્યાઓ નિકળી ગઈ હોય તેટલી સંખ્યાને સ્થાપિત કરી લેવી જોઈએ. 66 મુહૂર્ત અને એક મુહૂર્તના પાંચ પરિપૂર્ણ બાસઠ ભાગ અને એક દુર ભાગનો એકસઠમો ભાગ આવે છે. આ પ્રમાણે અવધાર્યરાશિનું પ્રમાણ કહેવામાં આવ્યું છે. 22 મુહૂર્તના 46 બાસઠ ભાગ રૂપ આ પુનર્વસુ નક્ષત્રનું આટલું પ્રમાણશોધન યોગ્ય પૂર્ણ થાય છે. ઉત્તરાફાલ્ગની સુધીના નક્ષત્ર પુનર્વસુ નક્ષત્ર થી લઈને 102 થી શોધવામાં આવે છે, વિશાખા સુધીના નક્ષત્ર ર૮ થી શોધાય છે અને ઉત્તરાષાઢા સુધીના નક્ષત્ર 442 થી શોધાય છે જેવી રીતે પૂર્વે અમાવસ્યા અને ચન્દ્ર નક્ષત્રના પરિજ્ઞાનના નિમિત્ત અવધાર્ય રાશિ કહેવામાં આવી છે એવી જ અવધાર્ય રાશિ અહીં પણ પોર્ણમાસી અને ચન્દ્રનક્ષત્રની પરિજ્ઞાન વિધિમાં પણ જાણવી જોઈએ. હે ભદન્ત ! પ્રૌષ્ઠપદી પૂર્ણિમા તિથિની સાથે કેટલા નક્ષત્ર સમ્બન્ધ કરે છે? હે ગૌતમ!ત્રા નક્ષત્ર યોગ કરે છેશતભિષક પૂર્વભાદ્રપદા અને ઉત્તરભાદ્રપદા, હે ભદન્ત ! આશ્વયુજી પૂર્ણિમાની સાથે કેટલા નક્ષત્ર યોગ કરે છે? હે ગૌતમ! બે નક્ષત્ર સમ્બન્ધ કરે છે રેવતી નક્ષત્ર ને અશ્વિની કાર્તિકી પૂર્ણિમાને બે નક્ષત્ર સમાપ્ત કરે છે. છે-ભરણી નક્ષત્ર અને કૃત્તિકા, માર્ગશીર્ષ પૂર્ણિમાને બે નક્ષત્ર સમાપ્ત કરે છે રોહિણી અને મૃગશિરા છે. પૌષી પૂર્ણિમાઓને અદ્ધ,પુનર્વસુ અને પુષ્પ એ ત્રણ નક્ષત્ર સમાપ્ત કરે છે. માઘી પૂર્ણિમાને બે નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. એક અશ્લેષા નક્ષત્ર અને બીજું મઘા નક્ષત્ર, ફાલ્ગની પૂર્ણિમાને બે નક્ષત્ર સમાપ્ત કરે છે. પૂર્વાફાલ્ગની અને ઉત્તરાફાલ્ગની ચૈત્રી પૂર્ણિમાને હસ્ત અને ચિત્રા આ બે નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્ર સમાપ્ત કરે છે વૈશાખી પૂર્ણિમાને સ્વાતી અને વિશાખા નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. જ્યેષ્ઠામૂલી પૂર્ણિમાને- અનુરાધા જ્યેષ્ઠા અને મૂલ નક્ષત્રોમાંથી-કોઈ એક નક્ષત્ર પરિસમાપ્ત કરે આષાઢ પૂર્ણિમાને પૂવષાઢા નક્ષત્ર અને ઉત્તરષાઢા નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. હે ગૌતમ! શ્રાવણમાસ ભાવિની પૂર્ણિમાની સાથે કુલસંશક નક્ષત્રોનો પણ યોગ રહે છે, ઉપકુલ સંજ્ઞક નક્ષત્રોનો પણ યોગ રહે છે અને કુલીપકુલસંજ્ઞક નક્ષત્રોનો પણ યોગ રહે જ્યારે શ્રાવિષ્ઠી પૂર્ણિમાની સાથે કુલસંજ્ઞક નક્ષત્રોને યોગ રહે છે ત્યારે તેમાં ધનિષ્ઠા નક્ષત્રનો યોગ રહે છે. અને જ્યારે ઉપકુલસંશક નક્ષત્રોનો યોગ થાય છે ત્યારે શ્રવણ નક્ષત્રનો યોગ થાય છે કુલીપકુલસંજ્ઞક નક્ષત્રનો જ્યારે યોગ થાય છે ત્યારે અભિજિતુ નક્ષત્રનો યોગ થાય છે, શ્રાવિષ્ઠી પૂર્ણિમાની સાથે કુલસંજ્ઞક નક્ષત્ર યાવતુ ઉપકુલસંશક નક્ષત્ર તેમજ કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે આથી જ તે શ્રાવિષ્ઠી પૂર્ણિમા. કુલસંજ્ઞક નક્ષત્રથી ઉપકુલસંજ્ઞક નક્ષત્રથી તેમજ કુલીપકુલસંજ્ઞક નક્ષત્રથી યુક્ત કહેવામાં આવી છે. હે ગૌતમ! પ્રૌષ્ઠપદી પૂર્ણિમાની સાથે કુલસંજ્ઞક નક્ષત્ર પણ યોગ કરે છે, ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર પણ યોગ કરે છે અને કુલીપકુલસંજ્ઞક નક્ષત્ર પણ યોગ કરે છે જ્યારે આની સાથે કુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે ત્યારે તેમાંથી ઉત્તરભાદ્રપદા નક્ષત્ર યોગ કરે છે જ્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે ત્યારે તેમાં પૂર્વભાદ્રપદા નક્ષત્ર યોગ કરે છે અને જ્યારે કુલીપકુલ સંશક નક્ષત્ર યોગ કરે છે ત્યારે તેમનામાંથી શતભિષક નક્ષત્ર યોગ કરે છે. આશ્વયુજી પૂર્ણિમા કુલસંશક નક્ષત્રથી અને ઉપકુલસંશક નક્ષત્રથી યુક્ત Page #169 -------------------------------------------------------------------------- ________________ વક્કારો-૭ 259 હોય છે પરંતુ કુલોપકુલ સંજ્ઞક નક્ષત્રથી યુક્ત હોતી નથી. જ્યારે તે કુલસંજ્ઞક નક્ષત્રથી યુક્ત હોય છે ત્યારે અશ્વિની નક્ષત્રથી યુક્ત હોય છે અને જ્યારે તે ઉપકુલસંજ્ઞક નક્ષત્રથી યુક્ત હોય છે ત્યારે રેવતી નક્ષત્રથી યુક્ત હોય છે કાર્તિકી પૂર્ણિમા કુલસંશક નક્ષત્રોથી યુક્ત હોય છે અને ઉપકુલસંજ્ઞક નક્ષત્રોથી યુક્ત હોય છે પરન્તુ તે કુલીપકુલ સંજ્ઞક નક્ષત્રોથી યુક્ત હોતી નથી. જ્યારે તે કુલસંજ્ઞક નક્ષત્રથી યુક્ત હોય છે ત્યારે તે કૃત્તિકા નક્ષત્રથી યુક્ત હોય છે અને જ્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્રથી યુક્ત હોય છે ત્યારે ભરણી. નક્ષત્રથી સંલગ્ન હોય છે. માર્ગશીષી પૂર્ણિમાને કુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે, ઉખુલ સંશક નક્ષત્ર યુક્ત કરે છે, પણ કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત કરતાં નથી. જ્યારે કુલ સંજ્ઞક નક્ષત્ર તેને મુક્ત કરે છે ત્યારે તેમનામાંથી મૃગશિરા નક્ષત્ર તેને મુક્ત કરે છે અને જ્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્ર તેને મુક્ત કરે છે ત્યારે તેને રોહિણી નક્ષત્ર યુક્ત કરે છે. એવી જ રીતે માર્ગશીર્ષ પૂર્ણિમાન્ત સુધી કહેલા પ્રકાર અનુસાર-ઉક્તથી અવશિષ્ટ પૌષી પૂર્ણિમાથી લઈને અષાઢી પૂર્ણિમાઓના સમ્બન્ધમાં કહી લેવું જોઇએ. ' હે ભદન્ત ! જે શ્રાવિષ્ઠી અમાવાસ્યા છે તેને કેટલાં નક્ષત્ર વ્યાપ્ત કરે છે ? હે ગૌતમ ! શ્રાવિષ્ઠી અમાવાસ્યાને બે નક્ષત્ર પરિસમાપ્ત કરે છે આ બે નક્ષત્રો આ છે. એક અશ્લેષા નક્ષત્રને બીજું મઘા નક્ષત્ર ભાદ્રપદમાસ ભાવિની અમાવસ્યાને પૂવ ફાલ્યુની નક્ષત્ર અને ઉત્તર ફાલ્વની નક્ષત્ર આ બે નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. અશ્વયુજી અમાવાસ્યાને હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર આ બે નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. કાર્તિકી અમાવાસ્યાને સ્વાતિ નક્ષત્ર અને વિશાખા નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. માર્ગશીર્ષ અમાં વાસ્યાને ત્રણ નક્ષત્રો સમાપ્ત કરે છે અનુરાધા નક્ષત્ર, યેષ્ઠા નક્ષત્ર અને મૂલ નક્ષત્ર છે. પૌષી અમાવસ્યાને પૂવષિાઢા નક્ષત્ર અને ઉત્તરાષાઢા નક્ષત્ર પરિસમાપ્ત કરે માધી. અમાં વસ્યાને અભિજિતુ નક્ષત્ર શ્રવણ નક્ષત્ર અને ધનિષ્ઠા નક્ષત્ર પરિસમાપ્ત કરે છે ફાગુની અમાવાસ્યાને શતભિષકુ નક્ષત્ર, પૂર્વભાદ્રપદા નક્ષત્ર અને ઉત્તરભાદ્રા નક્ષત્ર પરિસમાપ્ત કરે છે ચૈત્રી અમાવાસ્યાને રેવતી અને અશ્વિની પરિસમાપ્ત કરે છે. વૈશાખી જે અમાવસ્યાઓ છે તેમની પરિસમાપ્તિ ભરણી અને કૃત્તિકાઓ બે નક્ષત્રો માંથી કોઈ એક નક્ષત્ર દ્વારા થાય છે. જ્યેષ્ઠમાસ ભાવિની અમાવાસ્યાની પરિસમાપ્તિ રોહિણી નક્ષત્ર અને મૃગશિર નક્ષત્ર એ બે નક્ષત્રો દ્વારા થાય છે આષાઢી અમાવસ્યાને આધ્વનિક્ષત્ર પુનર્વસુ નક્ષત્ર અને પુષ્ય નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. શ્રાવિષ્ઠી અમાવસ્યાની સાથે કુલસંજ્ઞક નક્ષત્ર પણ હોય છે, ઉપકુલસંજ્ઞક નક્ષત્ર પણ યુક્ત હોય છે પરંતુ કુલોપકુલસંશક નક્ષત્ર યુક્ત હોતાં નથી શ્રાવિષ્ઠી અમાવસ્યા જ્યારે કુલસંજ્ઞક નક્ષત્રની સાથે યોગ કરે છે ત્યારે તે મઘા નક્ષત્રની સાથે યોગ કરે છે અને જ્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્રની સાથે યોગ કરે છે ત્યારે તે અશ્લેષા નક્ષત્રની સાથે યોગ કરે છે પ્રૌષ્ઠપદી અમાવાસ્યાને કુલસંજ્ઞક નક્ષત્ર અને ઉપકુલસંજ્ઞક નક્ષત્ર એ બે નક્ષત્ર યુક્ત કરે છે જ્યારે કુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે ત્યારે તેમનામાંથી ઉત્તરફાલ્વની નક્ષત્ર યુક્ત કરે છે અને જ્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્ર પોતાનાથી તેને મુક્ત કરે છે ત્યારે તેમનામાંથી પૂર્વાશુની નક્ષત્ર તેને પોતાની સાથે યુક્ત કરે છે. માર્ગશીર્ષ અમાવાસ્યાને કુલ સંજ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે, ઉપકુલસંજ્ઞક નક્ષત્ર પણ યુક્ત કરે છે તેમજ કુલીપકુલસંજ્ઞક નક્ષત્ર પણ યુક્ત કરે છે. જ્યારે કુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે ત્યારે તેમનામાંથી એક મૂલ Page #170 -------------------------------------------------------------------------- ________________ 26o બુદ્ધીવપત્તિ- 332 નક્ષત્ર તેનો યોગ કરે છે અને જ્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્ર તેને યુક્ત કરે છે ત્યારે તેમાં જ્યેષ્ઠા નક્ષત્ર તેને યુક્ત કરે છે તથા જ્યારે કુલીપકુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે ત્યારે તેમાં અનુરાધા નક્ષત્ર ડાય છે. આ જ પૂવક્ત કથન અનુસાર માઘ માસભાવિની અમાવાસ્યાને, ફાલ્યુનમાભાવિની અમાવાસ્યાને અને અષાઢ માસ ભાવિની અમાવાસ્યાને કુલસંજ્ઞક નક્ષત્ર ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર અને કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર વ્યાપ્ત કરે છે એમ કહેવું જોઈએ. તથા બાકીની પૌથી અમાવાસ્યાને ચૈત્ર માસની અમાવાસ્યાને જ્યેષ્ઠ માસની અમાવાસ્યાને કુલસંજ્ઞક અને ઉપકુલસંજ્ઞક નક્ષત્ર એ બે નક્ષત્ર જ વ્યાપ્તકરે છે. ' હે ભદન્ત ! જે સમયે મઘા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય છે ત્યારે પશ્ચાતું કાલભાવિની અમાવાસ્યા શ્રાવિષ્ઠા નક્ષત્રથી યુક્ત હોય છે શું? હા, ગૌતમ જ્યારે શ્રાવિષ્ઠી પૂર્ણિમા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય છે ત્યારે તેની પછી આવતી અમાવાસ્યા મઘા. નક્ષત્રથી યુક્ત હોય છે. જયારે મઘા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય છે ત્યારે પાશ્ચાત્ય અમાવાસ્યા શ્રવણ નક્ષત્રથી યુક્ત હોય છે જે કાળમાં ઉત્તર ભાદ્રપદ નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય છે તે સમયે પાશ્ચાત્ય અમાવાસ્યા ઉત્તરફાગુની નક્ષત્રથી યુક્ત હોય છે અને જ્યારે ઉત્તરફાલ્યુની નક્ષત્રથી યુક્ત પૌર્ણમાસી હોય છે ત્યારે અમાવાસ્યા પ્રૌષ્ઠપદી-ઉત્તરભાદ્રપદા નક્ષત્રથી યુક્ત હોય છે આજ પૂર્વોક્ત કથન પદ્ધતિ અનુસાર પૂર્ણિમાઓને અને અમાવાસ્યાઓને પણ જાણી લેવી જોઈએ. અશ્વિની પૂર્ણિમા, ચૈત્રી અમાવાસ્યા કાર્તિકી પૂર્ણિમા, વૈશાખી અમાવાસ્યા માર્ગશીર્ષ પૂર્ણિમા જયેષ્ઠા મૂલી. અમાવાસ્યા, પૌષપૂર્ણિમા અને અષાઢી અમાવસ્યા. [333-335] હે ભદન્ત ! ચાર માસનો જે વષકાળ છે તે વષકાળના શ્રાવણ માસ રૂપ પ્રથમ માસના ક્રમશઃ પરિસમાપક સ્વયં અસ્તગમન દ્વારા કેટલા નક્ષત્ર છે? હે ગૌતમ ! આ ચાર નક્ષત્ર ઉત્તરાષાઢા, અભિજિત શ્રવણ અને ધનિષ્ઠા ઉત્તરાષાઢા નક્ષત્ર શ્રાવણમાસના પ્રથમના 14 અહોરાતની પરિસમાપ્તિ કરે છે. અભિજિત્નક્ષત્ર 7 અહોરાતની પરિસમાપ્તિ કરે છે. શ્રવણ નક્ષત્ર આઠ અહોરાતની પરિસમાપ્તિ કરે છે, અને ધનિષ્ઠા નક્ષત્ર એક રાતદિવસની પરિસમાપ્તિ કરે છે. શ્રાવણમાસમાં અન્તના દિવસે ચાર આંગળથી અધિક પૌરૂષીરૂપ છાયાથી યુક્ત સૂર્ય પરિભ્રમણ કરે છે. માસના અન્તિમ દિવસમાં બે પદવાળી અને ચાર આંગળવાળી પૌરૂષી હોય છે ચાર નક્ષત્ર વષકાળના ભાદ્રપદ માસના પરિસમાપક હોય છે. ધનિષ્ઠા, શતભિષ પૂર્વભાદ્રપદા અને ઉત્તરભાદ્રપદા, જે ધનિષ્ઠા નક્ષત્ર છે તે 14 અહોરાત્રિનું પરિસમાપક હોય છે શતભિષક નક્ષત્ર સાત અહોરાત્રિનું પરિસ માપક છે. પૂર્વભાદ્રપદા, આઠ અહોરાત્રિઓના પરિસ માપક-છે. અને ઉત્તરભાદ્રપદા એક અહોરાત્રિનું પરિસમાપક હોય છે. આ મહિનામાં આઠ આંગળ અધિક પૌરૂષી રૂ૫ છાયાથી યુક્ત થયેલો સૂર્ય પરિભ્રમણ કરે તે મહિનાના છેલ્લા દિવસે બે પદોવાળી તેમજ આઠ આંગળવાળી પૌરૂષી હોય છે. આશ્વિન માસને ત્રણ નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. ઉત્તરભાદ્રપદ રેવતી અને અશ્વિની આસો માસની 14 અહોરાત્રિઓને સમાપ્ત કરે છે. રેવતી નક્ષત્ર 15 અહોરાત્રિઓને સમાપ્ત કરે છે. અશ્વિન નક્ષત્ર અશ્વિન માસના 1 દિવસ રાતને સમાપ્ત કરે છે. આ અશ્વિનમાસમાં બાર આંગળ અધિક પૌરૂષીરૂપ બયાથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે. આ અશ્વિનમાસના અંતિમ દિવસે ત્રણ ત્રણ પદોવાળી પરિપૂર્ણ ત્રણ Page #171 -------------------------------------------------------------------------- ________________ વખબારો-૭ - 265 પદ પ્રમાણ પૌરૂષી હોય છે. ત્રણ નક્ષત્ર કાર્તિકમાસને સમાપ્ત કરે છે અશ્વિની, ભરણી અને કૃત્તિકા એમાં અશ્વિની નક્ષત્ર કાર્તિકમાસના 14 દિવસ-રાત્રિને ભરણી નક્ષત્ર 15 દિવસ-રાતોને જ્યારે કૃત્તિકા નક્ષત્ર માત્ર એક દિવસ-રાત્રિને સમાપ્ત કરે છે. તે કાર્તિક માસમાં સોળ આંગળ અધિક પૌરૂષી રૂપ છાયાવાળો સૂર્ય પરિભ્રમણ કરે છે. કાર્તિકમાસના છેલ્લા દિવસે ચાર આંગળ અધિક ત્રિપદા પૌરૂષી હોય છે. કૃત્તિક, રોહિણી અને મૃગશિરા એ ત્રણ નક્ષત્ર પોતાના અસ્તગમન દ્વારા માર્ગશીર્ષ માસને પરિસમાપ્ત કરે છે આમાં કૃત્તિકા નક્ષત્ર માગશર માસના 14 દિવસ-રાતને, રોહિણી 15 દિવસ-રાતોને અને મૃગશિરા નક્ષત્ર 1 દિવસ-રાતને પરિસમાપ્ત કરે છે. આ માગશર માસમાં 20 ઓગળ અધિક પૌરૂષીરૂપ છાયાથી વ્યાપ્ત સૂર્ય પરિભ્રમણ કરે છે. આ અગહનમાસ નો જે અંતિમ દિવસ હોય છે તે દિવસે આઠ આંગળ અધિક ત્રિપદા પૌરૂષિ હોય છે. પોષ માસને ચાર નક્ષત્ર સમાપ્ત કરે છે મૃગશિર આદ્રા, પુનર્વસુ અને પુષ્પ મૃગશિર નક્ષત્ર, પોષ માસની 14 અહોરાતોને, આદ્રા નક્ષત્ર પોષમાસના આઠ દિવસોને પુનર્વસુ નક્ષત્ર પોષમાસના સાત દિવસ રાતોને સમાપ્ત કરે છે. આ પોષમાસના અંતિમ દિવસે ચોવીસ આગળ અધિક પૌરૂષીરૂપ છાયાથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે. અંતિમ દિવસે પરિપૂર્ણ ચાર પાદ પ્રમાણે પૌરૂષી હોય છે. ત્રણ નક્ષત્ર માહ માસના પરિસમાપક હોય છે. આ ત્રણ નક્ષત્ર પુખ, અશ્લેષા અને મઘા છે એમાં પુષ્ય નક્ષત્ર માહ માસના 14 દિવસોને અશ્લેષા નક્ષત્ર મહામાસના 15 દિવસોને મઘા નક્ષત્ર મહા માસના 1 દિવસ-રાતને સમાપ્ત કરે છે. આ મહામાસના છેલ્લા દિવસે 20 આંગળ. અધિક પૌરૂષીરૂપ છાયાથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે, ત્રણ નક્ષત્ર ફાલ્યુનમાસને સમાપ્ત કરે છે. મઘાપૂર્વાફાલ્ગની અને ઉત્તરાફાલ્ગની. એમાં મઘા જે નક્ષત્ર છે તે ફાગણમાસના 14 દિવસ-રાતોને પૂવફાળુની 15 અહોરાતોને અને ઉત્તરાફાલ્ગની એક દિવસરાતને સમાપ્ત કરે છે ફાગણમાસના. છેલ્લા દિવસે સોળ ઓગળ અધિક પૌરૂષીરૂપ છાયાથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે. ચૈત્રમાસને ત્રણ નક્ષત્ર સમાપ્ત કરે છે. ઉત્તરાફાલ્ગની હસ્ત અને ચિત્રા એમાં ઉત્તરા ફાળુની નક્ષત્ર ગ્રીષ્મકાળના પ્રથમ માસ ચૈત્રમાસની ચૌદ અહોરાતોને હસ્ત નક્ષત્ર ચિત્ર માસની 15 અહોરાત્રિઓને અને ચિત્રા નક્ષત્ર ચૈત્રમાસના એક દિવસરાતને સમાપ્ત કરે છે. આ ચિત્રમાસનો જે અંતિમ દિવસ હોય છે તે દિવસે 12 આગળ અધિક પૌરૂષીરૂપ છાયાથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે. વૈશાખમાસને ત્રણ નક્ષત્ર સમાપ્ત કરે છે. ચિત્રા સ્વાતિ અને વિશાખા, એમાં ચિત્રા નક્ષત્ર ગ્રીષ્મકાળના વૈશાખ માસના પ્રાથમિક 14 રાતદિવસોને સ્વાતિ નક્ષત્ર વૈશાખના માધ્યમિક 15 દિવસોને અને વિશાખા નક્ષત્ર અન્તના એક દિવસ રાતને સમાપ્ત કરે છે.વૈશાખમાસના અત્તિમ દિવસે આઠ આંગળ અધિક પૌરૂષીરૂપ છાયાથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે. ચાર નક્ષત્ર જેઠમાસને પરિસમાપ્ત કરે વિશાખા અનુરાધા જ્યેષ્ઠા અને મૂળ, વિશાખા જેઠમાસના પ્રાથમિક 14 દિવસરાતોને અનુરાધા આઠ દિવસ રાતોને જ્યેષ્ઠા સાત દિવસ રાતોને મૂલ નક્ષત્ર જ્યેષ્ઠમાસના છેલ્લા એક દિવસ રાતને સમાપ્ત કરે છે. આ જેઠમાસ અન્તિમ દિવસે ચાર આંગળ અધિક પૌરૂષીથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૨૬ર બુદ્ધીવપન્નતિ- 7335 કરે છે. અષાઢમાસને ત્રણ નક્ષત્ર પોતાના ઉદયના અસ્તગમન દ્વારા પરિસમાપ્ત કરે છે, મૂલ નક્ષત્ર પૂવષિાઢા નક્ષત્ર અને ઉત્તરાષાઢા નક્ષત્ર, મૂલ જે નક્ષત્ર છે તે અષાઢ માસના પ્રાથમિક 14 રાત દિવસોને પૂવષાઢા માધ્યમિક 15 રાત દિવસોને ઉત્તરાષાઢા છેલ્લા એક દિવસ રાતને સમાપ્ત કરે છે. અષાઢમાસના અન્તના દિવસે સમચતુરસ્ત્ર સંસ્થાનથી યુક્ત ગોળાકારવાળી અને ન્યગ્રોધ પરિમંડળવાળી જે પ્રકાશ્ય વસ્તુ છે અથવા બીજી પણ કોઈ સંસ્થાનવાળી જે પ્રકાશ્ય વસ્તુ છે તે વસ્તુની અનુરૂપ છાયાથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે, તે ગ્રીખકાળના ચોથા માસના અન્તિમ દિવસે પૂર્ણરૂપથી દ્વિપદા પૌરૂષી હોય છે. 336-343 હે ભદન્ત ! ચન્દ્ર અને સૂર્ય આદિ દેવોના, ક્ષેત્રની અપેક્ષા નીચે વર્તમાન તારા વિમાનોના કેટલા અધિષ્ઠાયક દેવ, શું શૂતિવિભવાદિકની અપેક્ષાહીન પણ હોય છે? તથા કેટલાક દ્યુતિભિવાદિકનઅપેક્ષા સદ્ગશ પણ હોય છે? તથા ચન્દ્રાદિ વિમાનોની સમાયશ્રેણીમાં સ્થિત તારાવિમાનોના અધિષ્ઠાયક દેવ ચન્દ્ર સૂયાદિક દેવોની યુતિ ને વૈભવ આદિની અપેક્ષા શું હીન પણ છે? અને તુલ્ય પણ હોય છે? તથા ચન્દ્રાદિક વિમાનોના ક્ષેત્રની અપેક્ષા ઉપર-ઉપરિતન ભાગમાં સ્થિત-તારાવિમાનોના અધિષ્ઠાયક દેવ ચદ્ર સૂર્ય દેવોની વૃતિ અને વૈભવ આદિની અપેક્ષા શું હીન તેમજ સમાન પણ હોય છે? હા, ગૌતમ ! આવા જ હોય છે. જેવું જેવું તે દેવોના પૂર્વભવમાં તપ નિયમ, બ્રહ્મચર્ય અધિક રૂપથી સેવાય છે. તેવા તેવા તે દેવોને એવું કહેવામાં આવે છે કે તે ચન્દ્રાદિક દેવોના વિભવાદિકની અપેક્ષા હીન વિભવાદિવાળા છે તથા જે તારાવિમાન અધિષ્ઠાયક દેવો દ્વારા તપોનું નિયમોનું બ્રહ્મચર્યનું પૂર્વ ભવમાં સેવન કરાતું નથી એવા તે દેવ આભિનિયોગ, કર્મોદયથી અતિનિષ્ઠ હોય છે. આથી તે દેવોના સંબંધમાં અણુત્વ અને તુલ્યત્વનો વિચાર જ થતો નથી. હે ભદન્ત ! એક એક ચન્દ્રના પરિવાર રૂપ ભૌમાદિક મહાગ્રહ કેટલા છે? તથા કેટલા પરિવારભૂત નક્ષત્ર છે ? હે ગૌતમ ! એક એક ચન્દ્રના પરિવારરૂપ ભૌમાદિક મહા-ગ્રહ 88 છે તથા અભિજિતુ આદિ 28 નક્ષત્ર પરિવાર રૂપ છે તથા ૬૭પ તારાગણોની કોટાકોટપરિવારભૂત કહેવામાં આવેલ છે. હે ભદન્ત ! જ્યોતિષી દેવ સુમેરૂ પર્વતને કેટલો દૂર છોડીને ગતિ કરે છે? હે ગૌતમ ! જ્યોતિષી દેવ સુમેરૂ પર્વતને 1121 યોજન દૂર છોડીને ગતિ કરે છે. હે ભદન્ત ! લોકના અન્તથી-અલોકની પહેલા કેટલી અબાધાથી જ્યોતિક્ષક સ્થિર કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! લોકના અત્તથી અલોક ની પહેલાં પહેલાં જ્યોતિશ્વિક 1111 યોજન છોડીને સ્થિર કહેવામાં આવ્યું છે. હે ભદન્ત ! આ ધરણિતળથી સમતલભૂભાગથી કેટલી ઉંચાઈ પર અધસ્તક જ્યોતિષ તારાપટલ ગતિ કરે છે ? હે ગૌતમ! આ સમતલભૂમિભાગથી 79 યોજનની ઉંચાઈ પર જ્યોતિશ્વિક ગતિ કરે છે. તેમાં આ સમતલ ભૂમિભાગથી 800 યોજનની ઉંચાઈ પર સૂર્યવિમાન ગતિ કરે છે. ત્યાંથી 880 યોજનાની ઉંચાઈ ચન્દ્રવિમાન ગતિ કરે છે, ત્યાંથી 900 યોજનાની ઉંચાઈ પર તારા રૂપ-ગ્રહ-નક્ષત્ર અને પ્રકીર્ણ તારા ગતિ કરે છે આ રીતે મેરૂના સમતલ ભૂમાગથી 70 યોજનની ઉંચાઈ પર જ્યોતિશ્ચક્રના ક્ષેત્રનો પ્રારંભ થવાનું કહેવામાં આવ્યું છે. આ એમનું ચાર ક્ષેત્ર ઉંચાઈમાં ત્યાંથી 110 યોજન પરિમાણ હોય છે. હે ગૌતમ ત્યાંથી 390 યોજન ચાર ક્ષેત્રથી આગળ 10 યોજનની Page #173 -------------------------------------------------------------------------- ________________ વબારો-૭ 263 ઊંચાઈ પર સૂર્યવિમાન ગતિ કરે છે. એવી જ રીતે સમતલભૂમિભાગથી 90 યોજનની ઊંચાઈ પર ચન્દ્રવિમાન ગતિ કરે છે. તથા-સમતલભૂમભાગથી 110 યોજનની ઊંચાઈ યોજન છે અને સૂર્યવિમાનથી આટલું દૂર રહેલ ચન્દ્રવિમાન ગતિ કરે છે. આજ રીતે આલાપક્રમ આગળ માટે પણ સમજી લેવો. હે ભદન્ત ! આ જંબૂદીપ નામક દ્વીપમાં 28 નક્ષત્રોમાંથી કયા નક્ષત્ર સવભ્યિત્તર ગતિ કરે છે. કયા નક્ષત્ર સર્વબાહ્ય ગતિ કરે છે? પ્રભુ કહે છે- 28 નક્ષત્રોમાંથી જે અભિજિતુ નક્ષત્ર છે તે સર્વ નક્ષત્ર મંડળની અંદર થઈને ગતિ કરે છે. જો કે સ ભ્યત્તર મંડળ ચારી અભિજીત આદિ 12 નક્ષત્ર છે તો પણ આ અભિજિત નક્ષત્ર બાકીનાં 11 નક્ષત્રોની અપેક્ષા મેરૂ દિશામાં સ્થિત થઈને ગતિ કરે છે આથી જ તેને સભ્યત્તરચારી કહેવામાં આવ્યું છે તથા મૂલ નક્ષત્ર સર્વનક્ષત્ર મંડળની બહાર થઈને ગતિ કરે છે. જો કે પંદર મંડળથી બહિશ્નારી મૃગશિર આદિ છે નક્ષત્ર અને પૂવષિાઢા અને ઉત્તરષાઢા એ બે નક્ષત્રોના ચાર તારકોની વચ્ચે બબ્બે તારા કહેવામાં આવ્યા છે તો પણ આ મૂલ નક્ષત્ર ઉપર બહિશારી નક્ષત્રની અપેક્ષા લવણ સમુદ્રની દિશામાં વ્યવસ્થિત થઈને ગતિ કરે છે. આથી જ મૂલ નક્ષત્ર સર્વ થા બહિશ્નારી છે એમ કહેવામાં આવ્યું છે ભરણી નક્ષત્ર સર્વનક્ષત્ર મંડળથી અધ%ારી થઈને ગતિ કરે છે. તથા સ્વાતિ નક્ષત્ર સર્વનક્ષત્રમંડળની ઉપર થઈને ગતિ કરે છે. હે ભદન્ત ! ચન્દ્રવિમાન નો આકાર કેવો છે ? હે ગૌતમ ! કપિત્થના. અડધા ભાગનો કે જેને ઉપરની તરફ મુખ કરીને રાખવામાં આવ્યું હોય એનો જેવો આકાર હોય તેવો જ આકાર ચન્દ્રવિમાનનો છે હે ભદન્ત ! ચન્દ્રવિમાનની લંબાઈ પહોળાઈ કેટલી છે? ઉંચાઇ કેટલી છે? હે ગૌતમ એક પ્રમાણ આંગળ યોજનના 61 ભાગોમાંથી 56 ભાગ પ્રમાણ ચન્દ્રવિમાનનો વિસ્તાર છે-અને સમુદિત પદ ભાગોનું જેટલું પ્રમાણ હોય છે તેટલો વિસ્તાર એક ચન્દ્રવિમાનનો છે. ચન્દ્ર વિમાનનું બાહલ્ય-ઊંચાઈ-૨૮ ભાગ પ્રમાણ છે 48 ભાગ પ્રમાણ વિસ્તાર સૂર્ય મંડળો અને 24 ભાગ પ્રમાણ એની ઊંચાઈ છે, ગ્રહવિમાનોની ઊંચાઈ બે કોશની-છે. નક્ષત્ર વિમાનોની ઊંચાઈ એક ગાઉની છે તારા ઓના વિમાનોનો વિસ્તાર અડધા ગાઉનો છે, પ્રહાદિ વિમાનોમાં જે વિમાનનો જે વ્યાસ છે તે વ્યાસથીઅડધી તે વિમાનની ઊંચાઈ હોય છે જેમકે-ગ્રહ વિમાનની ઊંચાઈ એક ગાઉની છે, નક્ષત્ર વિમાનોની ઊંચાઈ અડધા ગાઉની છે અને ગાઉના ચોથા ભાગ પ્રમાણ ઊંચાઈ તારા વિમાનની છે. [344-347] હે ભદન્ત! જે ચન્દ્રવિમાન છે તેને કેટલા હજાર દેવ-લઈને ચાલે છે? હે ગૌતમ ! ચન્દ્રના વિમાનને સોળ હજાર દેવ લઈને ચાલે છે. ચન્દ્રવિમાનની પૂર્વદિશામાં રહી પૂર્વભાગને જે આભિયોગિક દેવ ખેંચે છે તેઓ સિંહરૂપધારી હોય છે અને તેમની સંખ્યા ચાર હજારની છે. તેમનું રૂપ શ્વેતવર્ણ વિશિષ્ટ હોય છે તેઓ જનપ્રિય હોય છે. તેમની દીપ્તિ શોભના હોય છે, ચન્દ્રવિમાનની દક્ષિણદિશાએ રહેલી દક્ષિણવાહાને જે દેવ ખેંચે છે તેઓ ગજરૂપધારી હોય છે, ચન્દ્રવિમાનની પશ્ચિમદિશામાં રહેલા વૃષભ રૂપધારી દેવ પશ્ચિમદિશ્વર્તી વાહાને ખેંચે છે ચન્દ્રવિમાનની ઉત્તરદિશામાં જે હયરૂપધારી ચાર હજાર દેવ-ઉત્તરવાહાને ખેંચે છે ચન્દ્રમાં અને સૂર્યના વિમાનોના વાહક Page #174 -------------------------------------------------------------------------- ________________ 264 બુદ્ધીવનત્તિ- 7347 સોળ-સોળ હજાર દેવ છે, એક એક ગ્રહમાં આઠ હજાર જ દેવવાહક છે. એક એક નક્ષત્રમાં ચાર ચાર હજાર દેવવાહક છે. એક એક તારરૂપમાં બે જ હજાર દેવવાહક છે. [૩૪૮-૩પ૯) હે ભદન્ત! આ ચન્દ્ર, સૂર્ય ગ્રહ નક્ષત્ર અને તારારૂપ જ્યોતિષ્કની વચમાં કોણ કોનાથી શીઘ્રગતિવાળા છે? હે ગૌતમ ! ચન્દ્રમાઓની અપેક્ષા સૂર્યોની શીઘગતિ છે સૂર્યોની અપેક્ષા ગ્રહોની શીધ્રગતિ છે. ગ્રહોની અપેક્ષા નક્ષત્રોની શીઘ. ગતિ છે. નક્ષત્રોની અપેક્ષા તારારૂપોની શીધ્રગતિ છે સર્વથી અલ્પગતિ ચન્દ્રમાઓની છે અને સર્વની અપેક્ષા શીધ્રગતિવાળા તારારૂપ છે. હે ભદન્ત ! આ ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારરૂપોમાંથી કોણ સર્વમહર્દિકછે? હે ગૌતમ ! તારારૂપોની અપેક્ષા નક્ષત્ર મહતી ઋદ્ધિવાળા છે, નક્ષત્રોની અપેક્ષા ગ્રહ- મહતી ઋદ્ધિવાળા છે. ગ્રહોની અપેક્ષા સૂર્ય મહાદ્ધિવાળા છે. અને સૂયોની અપેક્ષા ચન્દ્ર મહાદ્ધિવાળા છે. આવી રીતે સૌથી ઓછી ઋદ્ધિવાળા તારરૂપ છે અને સહૂથી અધિક ઋદ્ધિવાળા ચન્દ્ર છે. હે ભદન્ત ! જમ્બુદ્વીપ નામના દ્વિીપમાં એક તારાથી બીજા તારા નું કેટલું અત્તર અબાધાથી કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! અત્તર વ્યાઘાતિક અને નિવ્યઘિાતિકના ભેદથી બે પ્રકારનું કહેવામાં આવેલ છે. જે અત્તરમાં પર્વતાદિકોનું પડી જવાનું થાય છે તે વ્યાઘાતિક અત્તર અને જે અત્તર આ વ્યાઘાતથી રહિત હોય છે. તે નિવ્યઘિાતિક અન્તર છે આમાં જે વ્યાઘાત વગરનું અત્તર છે તે ઓછામાં ઓછું પાંચસો ધનુષ્યનું છે અને વધુમાં વધુ બે ગભૂતનું છે. આ વ્યાઘાતિક જે અન્તર છે તે 266 યોજનાનું છે અને ઉત્કૃષ્ટથી અત્તર 12242 યોજનાનું છે. હે ભદન્ત:જ્યોતિષ્ક ચન્દ્રજ્યોતિષ્કરાજ ચન્દ્રદેવની કેટલી અઝમહિષિઓ-છે ? હે ગૌતમ ! ચન્દ્રદેવની અગ્રહિષ્યાઓ ચાર કહેલી છે.ચન્દ્રપ્રભા, જ્યોત્સનાભા, અચિમાલી અને પ્રભંકરા. એક-એક પટ્ટદેવીનો પરિવાર ચાર ચાર હજાર દેવિઓનો છે, તે ચારે પટ્ટદેવીઓમાં એવી શક્તિ છે કે પોતાની વિકુવણા શક્તિથી પોતાના જેવા રૂપ વાળી એક હજાર દેવીઓની, પરિચારણના સમયે જ્યોતિષ્કારજ ચન્દ્રની ઈચ્છાને પ્રાપ્ત કરીને વિદુર્વણા કરી શકે. આ રીતે ચાર-ચાર હજાર દેવીઓની એક એક પટ્ટરાણી અગ્ર મહિષી-સ્વામિની હોય છે. આ કારણે ચારે પટ્ટરાણીઓની 16 હજાર દેવીઓ થઈ જાય છે હે ભદન્ત ! જ્યોતિર્મેન્દ્ર, જ્યોતિષ્કરાજ ચન્દ્ર પોતાના ચન્દ્રાવતંસક વિમાનમાં ચન્દ્ર નામની રાજધાનીમાં સુધમસભામાં અન્તપુરની સાથે દિવ્યભોગોને ભોગવી શકે છે ? વિષય સેવન કરી શકે છે? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે ગૌતમ ! જ્યોતિર્મેન્દ્ર જ્યોતિકરાજ ચન્દ્રની ચન્દ્રા રાજધાનીમાં સુધમસિ ભામાં માણવક નામનો એક ચૈત્ય સ્તન્મ છે. તેની ઉપર વિજય ગોળવૃત્ત સમુદૂગકોમાં જિનેન્દ્ર દેવના હાડકાઓ રાખેલા છે. તે હાડકાં ચન્દ્ર અને અન્ય દેવદેવીઓ દ્વારા અર્ચનીય યાવતુ પપાસનીય છે, આ કારણે હે ગૌતમ ! મેં એવું કહ્યું છે કે જ્યોતિર્મેન્દ્ર જ્યોતિષ્ઠરાજ ચન્દ્ર સુધમસભામાં અન્તઃપુરની સાથે દિવ્ય ભોગભોગને ભોગવી શકવા સમર્થ નથી. હા, તે આ રૂપથી આ મારો પરિકર છે, આ તેની સમ્પત્તી છે, એ પ્રકારે ત્યાં પોતાનો પ્રભાવ પ્રકટ કરી શકે છે. પરન્તુ તે ત્યાં મૈથુન સેવન કરી શકતો નથી, હે ગૌતમ ! સુર્યની ચાર અઝમહિષિઓ કહેવામાં આવી છે. સર્વપ્રભા (1) આત્મપ્રભા (2) અચિંમાલી (3) અને પ્રભંકરા. આ સમ્બન્ધમાં બાકીનું બધું કથન Page #175 -------------------------------------------------------------------------- ________________ વફખારો-૭ 265 ચન્દ્ર પ્રકરણમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે જ જાણવું. સમસ્ત પ્રહાદિકોની વિજય વૈજ- યત્તિ, જયન્તી અને અપરાજિતા એ નામની ચાર પટ્ટરાણીઓ છે. જંબૂદ્વીપવર્તી ચન્દ્ર- દ્વયના પરિવાર ભૂત ૧૭૬-ગ્રહોની વિજ્યાદિક 4 અગ્રમહિષિઓ જે કહેવામાં આવી છે તે 176 ગ્રહ આ મુજબ છે. વિકાલક લોહિતાક શનૈશ્ચર આધુનિક પ્રાધુનિક કણ કણક કણકણક કણવિતનાક કણસંતાનક આ રીતે ઉપરના 6 ગ્રહ અને પ મળીને 11 ગ્રહોના નામ પ્રકટ કરવામાં આવ્યા છે. સોમ સહિત આશ્વાસન કાપગ કબૂરક અજકરક દુન્દુભક શંખ શંખનામ શંખવણભ ભાવકેતુની અઝમહિષી સુધી આ પ્રમાણે જ કહેવાનું ચાલુ રાખવું નક્ષત્રોના નામ આ પ્રમાણે છે. બ્રહ્મા અભિજિ વિષ્ણુ શ્રમણ વસુ-ધનિષ્ઠા વરૂણ-શતભિષક અજપૂર્વભાદ્રપદા વૃદ્ધિ-ઉત્તરાભાદ્રપદા પુષારેવતી,અશ્વ-અશ્વિની, યમો-ભરણી અગ્નિ-કૃત્તિકા, પ્રજાપતિ-રોહિણી, સોમ મૃગશિર, રૂદ્ર આદ્રા, અદિતિ-પુનર્વસુ, બૃહસ્પતિ-પુષ્પ, સપઅશ્લેષા, ચિત્તા-મઘા, ભગપૂવ ફાલ્ગની, અર્યમ-ઉત્તરફાલ્ગની, સવિતા-હસ્ત, ત્વષ્ટા-ચિત્રા, વાયુ-સ્વાતી, ઇન્દ્રાગ્ની વિશાખા,ચિત્ર-અનુરાધા ઈન્દ્ર-જ્યેષ્ઠા, નિઋતિમૂલ, આપ-પૂર્વાષાઢા અને વિશ્વ- ઉત્તર પાઢા, (આ નક્ષત્રોના નામ તેમના અધિપતિ દેવતાઓ અનુસાર બંને ગાથાઓમાં કહેવામાં આવ્યા છે.) હે ભદન્ત ! ચંદ્રવિમાનમાં દેવોની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? હે ગૌતમ ! ચન્દ્રવિમાનમાં દેવોની સ્થિતિ જઘન્યથી એક પલ્યોપમના ચતુર્થ- ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક લાખ વર્ષ આધક એક પલ્યોપમની છે. ચન્દ્ર વિમાનમાં દેવીઓની સ્થિતિ જઘન્યથી એક પલ્પના ચતુર્થભાગ પ્રમાણ છે. ઉત્કૃષ્ટ સ્થિતિ 50 હજાર વર્ષ અધિક અર્ધ્વપલ્યોપમની છે સૂર્યવિમાનમાં રહેનારા દેવોની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમનાં ચતુર્થભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક હજાર વર્ષ અધિક એક પલ્યોપમની છે. સૂર્યવિમાનમાં વસનારી દેવીઓની સ્થિતિ એક પત્યના ચતુર્થભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચસો વર્ષ અધિક અધપલ્યોપમની છે. ગ્રહવિમાનમાં રહેનારા દેવોની જઘન્ય સ્થિતિ તો એક પલ્યો પમના ચતુર્થભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્ણ એક પલ્યોપમની છે. નક્ષત્ર વિમાનમાં રહેનારા દેવોની જઘન્ય સ્થિતિ તો એક પલ્યોપમના ચતુર્થભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધપલ્યોપમ પ્રમાણ છે. નક્ષત્રવિમાનમાં રહેનારી દેવીઓની જઘન્યસ્થિતિ એક પલ્યોપમના ચતુર્થભાગ પ્રમાણ છે અને ઉત્કરસ્થિતિ એક પલ્યોપમનો કઈક વધારે ચતુર્થભાગ પ્રમાણ છે. તારા વિમાનમાં રહેનારા દેવોની જઘન્યસ્થિતિ એક પલ્યોપમના આઠમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટસ્થિતિ એક પલ્યોપમના ચતુર્થભાગ પ્રમાણ છે. તારાવિમાનમાં રહેનારી દેવીયોની જઘન્ય સ્થિતિ એક પલ્યના આઠમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટસ્થિતિ એક પલ્યના કંઈક અધિક આઠમાં ભાગ પ્રમાણ છે. [૩પ૯-૩૬૪] હે ભદન્ત! આ ચક્ર સૂર્ય ગ્રહનક્ષત્ર અને તારારૂપોની વચમાં કોણ કોની અપેક્ષાએ અલ્પ છે? કોણ કોની અપેક્ષાએ અધિક છે અને કોણ કોની અપેક્ષાએ તુલ્ય છે? અને કોણ કોની અપેક્ષાએ વિશેષાધિક છે? હે ગૌતમ! ચન્દ્ર અને સૂર્ય એ બંને પરસ્પરમાં સમાન છે તથા ગ્રહાદિકોથી આ બધાં ચન્દ્ર અને સૂર્ય સોક-ઓછાં હોય છે નક્ષત્રોની અપેક્ષાગ્રહ સંખ્યાતગણા વધારે હોય છે ગ્રહોની અપેક્ષા તારારૂપ સંખ્યા Page #176 -------------------------------------------------------------------------- ________________ ૨દક જંબદ્વીપનત્તિ - 364 ગણાં અધિત છે. હે ભદન્ત ! આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં સૌથી ઓછા અને સૌથી અધિક સવગ્રરૂપથી કેટલાં તીર્થકર હોય છે? હે ગૌતમ ! જઘન્ય પદમાં ચાર તીર્થકર હોય છે તથા ઉતકૃષ્ટ પદમાં 34 તીર્થંકર હોય છે. હે ભદન્ત ! આ જંબૂઢીપ નામના દ્વીપમાં જઘન્ય રૂપથી કેટલા ચક્રવર્તી રહે છે અને ઉત્કૃષ્ટ રૂપથી કેટલાં ચક્રવતી રહે છે? હે ગૌતમ ! ઓછામાં ઓછા ચાર રહે છે ઉત્કૃષ્ટ પદમાં 30 ચક્રવર્તી રહેવાનું કહેવામાં આવ્યું છે જેટલાં ચક્રવર્તી હોય છે તેટલાં જ બળદેવ હોય છે અથતુ જઘન્યપદમાં ચાર બળદેવ હોય છે અને ઉત્કૃષ્ટ પદમાં 30 બળદેવ હોય છે.વાસુદેવ પણ આ પ્રકારે જહોય છે, કારણ કે આ વાસુદેવ બળદેવના સહચારી હોય છે. હે ભદન્ત ! જમ્બુદ્વીપ નામના દ્વીપમાં નિધાન કેટલાં કહેવામાં આવ્યા છે ? જબૂદ્વીપ નામના દ્વીપમાં કુલ નિધાનોની સંખ્યા 306 હોય છે, કેમકે નિધાન નવ હોય છે તેને 34 થી ગુણીએ તો 306 થઈ જાય છે, હે ગૌતમ ! આ નિધાનોમાંથી ઓછામાં ઓછા 36 નિધાન અને વધુમાં વધુ 27 નિધાન ચક્રવર્તી આદિકના કામમાં આવે છે સમસ્ત પંચેન્દ્રિય રત્ન 210 કહેવામાં આવ્યા છે કારણ કે ઉત્કૃષ્ટ પદભાવી 30 ચક્રવર્તીઓમાંથી પ્રત્યેક ચક્રવર્તીના 7-7 પંચેન્દ્રિય સેનાપતિ આદિ રત્ન હોય છે જઘન્ય પદમાં 28 પંચેન્દ્રિય રન પ્રયોજન ઉત્પન્ન થયેથી કામમાં લાવવામાં આવે છે કારણ કે જઘન્ય પદમાં એક સમયમાં ચાર જ ચક્રવર્તીઓનો અભાવ છે. હે ગૌતમ ! સર્વ-સંખ્યા થી ચક્રવર્તીઓના એકેન્દ્રિય રત્ન 210 કહેવામાં આવ્યા છે, જઘન્ય પદમાં વર્તમાન ચક્રવર્તીઓ દ્વારા 28 એકેન્દ્રિય રત્ન પ્રયોજન ઉપસ્થિત થવાથી કામમાં લાવવામાં આવે છે. હે ગૌતમ ! જમ્બુદ્વીપ નામનો જે આ દ્વીપ છે તેના આયામ તથા વિષ્કમભ એક લાખ યોજનાનું છે એનો પરિક્ષેપ 3 ત્રણ લાખ 16 હજાર બસો 27 યોજન 3 કોશ 2800 ધનુષ 13 આગળથી કંઈ વિશેષાધિક છે એનો ઉધ-જમીનની અંદર રહેવું તે એક હજાર યોજન છે- એથી ઊંચાઈ કિંઈક અધિક 99 હજાર યોજનની છે. આ રીતે એનું સવપ્રમાણ એક લાખ યોજનથી કંઈક અધિક છે, હે ગૌતમ ! જમ્બુદ્વીપ કથંચિત શાશ્વત છે અને કથંચિત્ અશાશ્વત છે. જમ્બુદ્વીપને જે શાશ્વત કહેવામાં આવ્યો છે તે દ્રધ્યાર્થિ- કનયની અપેક્ષા લઈને કહેવામાં આવ્યો છે જમ્બુદ્વીપ વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ પયયોની અપેક્ષા અશાશ્વત છે. કારણ કે દ્રવ્યાશ્રિત રૂપાદિ પયયોમાં પ્રતિક્ષણે પરિણમન થતું જ રહે છે, આ જમ્બુદ્વીપ પૂર્વકાળમાં ક્યારે પણ હતો. નહીં એવી કોઈ વાત નથી પરન્તુ તે પૂર્વકાળે પણ હયાત હતો. તે આ સમયે ઉપલબ્ધ થાય છે સર્વદા જ આ એવો જ રહેશે. આથી તે ધ્રુવ નિયત શાશ્વત અવ્યય છ અવસ્થિત નિત્ય વિશેષણવાળો છે હે ગૌતમ ! આ જમ્બુદ્વીપ પૃથ્વિના પરિણામરૂપ પણ છે. પાણીના પરિણામરૂપ પણ છે. જીવપરિણામરૂપ પણ છે. પુદ્ગલના પરિણામરૂપ પણ છે. હે ભદન્ત ! આ જમ્બુદ્વપ નામના દ્વિીપમાં સમસ્ત પ્રાણ-બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચૌરિદ્ધિ જીવ, સમસ્ત જીવ-પંચેન્દ્રિયજીવ, સમસ્ત ભૂત-વૃક્ષ, અને સમસ્ત સત્ત્વપૃથ્યિ, પાણી, અગ્નિ અને વાયુકાયિક આ બધાં પૃથ્વિકાયિકરૂપથી, અકાયિક રૂપથી તેજસ્કાયિક રૂપથી વાયુકાયકરૂપથી અને વનસ્પતિકાયિક રૂપથી પૂર્વે ઉત્પન્ન થઈ ચૂક્યાં છે શું? Page #177 -------------------------------------------------------------------------- ________________ વકબારો-૭ 267 હા, ગૌતમ! એવું જ છે. હે ભદન્ત! આપ એવું શા કારણે કહો છો કે આ જંબૂદ્વીપ નામનો દ્વીપ છે? હે ગૌતમ ! આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં તે તે દેશમાં તે તે પ્રદેશમાં અનેક જબૂવૃક્ષ આ નામના વનસ્પતિ વિશેષ, અનેક જબૂવૃક્ષોની પાસે પાસે રહેલા સમૂહરૂપ વન તથા વિજાતીય વૃક્ષસમૂહથી સંમિલિત બૂવૃક્ષોના છે. આ રીતે જબૂવૃક્ષોની અધિકતાવળો હોવાના કારણે આ દ્વીપનું નામ જબૂદ્વીપ એ પ્રમાણે કહેવામાં આવ્યું છે અથવા સુદર્શના નામના જબૂવૃક્ષ ઉપર અનાઢય નામનો મહર્દિક યાવતું એક પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે આ કારણે આ અનાઢય દેવના આશ્રયભૂત હોવાથી હે ગૌતમ! આ દ્વીપનું નામ જમ્બુદ્વીપ એવું પડ્યું અથવા હે ગૌતમ! જંબૂદ્વીપનું “જેબૂદીપ’ એવું નામ શાશ્વત છે, પહેલાં પણ એનું નામ આ જ હતું, આજે પણ તેનું એક નામ છે અને ભવિષ્યમાં આજ નામ રહેશે, કારણ કે આ દ્વીપ “ધ્રુવ છે, નિયત અવસ્થિત છે, અવ્યય છે તેમજ નિત્ય છે. ૩૬પ આ જંબૂઢીપ શાશ્વત અને અશાશ્વત ધમપત હોવાથી સત્પદાર્થરૂપ છે જ્ઞાનીજન સત્પદાર્થનો અપલાપ કરતાં નથી કારણ કે યથાવસ્થિત પદાર્થના સ્વરૂપના નિરૂપક હોય છે. આથી શ્રમણપરિત્યક્ત બાહ્ય આભ્યન્તર પરિગ્રહવાળા-સકળ પદાથ વબોધક કેવળજ્ઞાન સહિત ભગવાન મહાવીરે સંસારમાં પરિભ્રમણના કારણભૂત રાગદ્વેષાદિ વિભાવ ભાવોનો નાશ કરવાના સાધનભૂત હોવાથી સાર્થક નામવાળી મિથિલાનગરીમાં જ્યાં મણિભદ્ર નામનું વ્યત્તરાયતન હતું ત્યાં અનેક શ્રમણનોની, અનેક શ્રમણિઓની, અનેક શ્રાવકોની અનેક શ્રાવિકાઓની અનેક દેવોની તથા અનેક દેવિઓની વચમાં બેસીને સામાન્ય રૂપથી પ્રતિપાદન કર્યું છે, વિશેષ રૂપથી. પ્રતિપાદન કર્યું છે, ભિન્ન ભિન્ન સ્વરૂપે સારી પેઠે સમજાવ્યું છે અને હેતુ વૃષ્ટાંત. આદિ દ્વારા પોતાના કથનનું સમર્થન કર્યું છે. (જબૂસ્વામીને ઉદ્દેશીને કરેલું સુધર્મસ્વામીનું સંબોધન વાક્ય છે કે આ જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ નામનું શાસ્ત્ર છે. આ પ્રકૃતિ જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ નામના સ્વતંત્ર અધ્યયનમાં, શસ્ત્રપરિજ્ઞાદિની જેમ શ્રુતસ્કન્ધ આદિના અન્ત ગત અધ્યયનમાંનહીં અર્થને-પ્રતિપાદ્યવિષયને-હેતુને હેતુનિમિત્તને પ્રશ્નને, વ્યાકરણને પદાર્થપ્રતિ પાદનને, વારંવાર વિસ્મરણશીલ શ્રોતાના અનુગ્રહ માટે પુનઃ પુનઃ પ્રકાશન દ્વારા અથવા પ્રતિવસ્તુના નામાર્થ પ્રકાશન દ્વારા બતાવ્યું છે. કહેવામાં આવ્યું છે, વક્ષસ્કારો-હનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ [૧૮જંબુદ્વીપપન્નત્તિ-ગુર્જરછાયાપૂર્ણ ઉવંગ-૧૮ગુર્જરછાયાપૂર્ણ Page #178 -------------------------------------------------------------------------- ________________ ॐ नमो अभिनव नाणस्स 乔乔未来养朱 ShI9hna mii 112nR H1c17e lle શ્રી પાર્શ્વ પદ્માવતી જૈન સંઘ પારૂલનગર, ભૂયંગદેવ, અમદાવાદ 1-1715K h13 Hlcile