SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ વકબારો-૭ 267 હા, ગૌતમ! એવું જ છે. હે ભદન્ત! આપ એવું શા કારણે કહો છો કે આ જંબૂદ્વીપ નામનો દ્વીપ છે? હે ગૌતમ ! આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં તે તે દેશમાં તે તે પ્રદેશમાં અનેક જબૂવૃક્ષ આ નામના વનસ્પતિ વિશેષ, અનેક જબૂવૃક્ષોની પાસે પાસે રહેલા સમૂહરૂપ વન તથા વિજાતીય વૃક્ષસમૂહથી સંમિલિત બૂવૃક્ષોના છે. આ રીતે જબૂવૃક્ષોની અધિકતાવળો હોવાના કારણે આ દ્વીપનું નામ જબૂદ્વીપ એ પ્રમાણે કહેવામાં આવ્યું છે અથવા સુદર્શના નામના જબૂવૃક્ષ ઉપર અનાઢય નામનો મહર્દિક યાવતું એક પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે આ કારણે આ અનાઢય દેવના આશ્રયભૂત હોવાથી હે ગૌતમ! આ દ્વીપનું નામ જમ્બુદ્વીપ એવું પડ્યું અથવા હે ગૌતમ! જંબૂદ્વીપનું “જેબૂદીપ’ એવું નામ શાશ્વત છે, પહેલાં પણ એનું નામ આ જ હતું, આજે પણ તેનું એક નામ છે અને ભવિષ્યમાં આજ નામ રહેશે, કારણ કે આ દ્વીપ “ધ્રુવ છે, નિયત અવસ્થિત છે, અવ્યય છે તેમજ નિત્ય છે. ૩૬પ આ જંબૂઢીપ શાશ્વત અને અશાશ્વત ધમપત હોવાથી સત્પદાર્થરૂપ છે જ્ઞાનીજન સત્પદાર્થનો અપલાપ કરતાં નથી કારણ કે યથાવસ્થિત પદાર્થના સ્વરૂપના નિરૂપક હોય છે. આથી શ્રમણપરિત્યક્ત બાહ્ય આભ્યન્તર પરિગ્રહવાળા-સકળ પદાથ વબોધક કેવળજ્ઞાન સહિત ભગવાન મહાવીરે સંસારમાં પરિભ્રમણના કારણભૂત રાગદ્વેષાદિ વિભાવ ભાવોનો નાશ કરવાના સાધનભૂત હોવાથી સાર્થક નામવાળી મિથિલાનગરીમાં જ્યાં મણિભદ્ર નામનું વ્યત્તરાયતન હતું ત્યાં અનેક શ્રમણનોની, અનેક શ્રમણિઓની, અનેક શ્રાવકોની અનેક શ્રાવિકાઓની અનેક દેવોની તથા અનેક દેવિઓની વચમાં બેસીને સામાન્ય રૂપથી પ્રતિપાદન કર્યું છે, વિશેષ રૂપથી. પ્રતિપાદન કર્યું છે, ભિન્ન ભિન્ન સ્વરૂપે સારી પેઠે સમજાવ્યું છે અને હેતુ વૃષ્ટાંત. આદિ દ્વારા પોતાના કથનનું સમર્થન કર્યું છે. (જબૂસ્વામીને ઉદ્દેશીને કરેલું સુધર્મસ્વામીનું સંબોધન વાક્ય છે કે આ જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ નામનું શાસ્ત્ર છે. આ પ્રકૃતિ જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ નામના સ્વતંત્ર અધ્યયનમાં, શસ્ત્રપરિજ્ઞાદિની જેમ શ્રુતસ્કન્ધ આદિના અન્ત ગત અધ્યયનમાંનહીં અર્થને-પ્રતિપાદ્યવિષયને-હેતુને હેતુનિમિત્તને પ્રશ્નને, વ્યાકરણને પદાર્થપ્રતિ પાદનને, વારંવાર વિસ્મરણશીલ શ્રોતાના અનુગ્રહ માટે પુનઃ પુનઃ પ્રકાશન દ્વારા અથવા પ્રતિવસ્તુના નામાર્થ પ્રકાશન દ્વારા બતાવ્યું છે. કહેવામાં આવ્યું છે, વક્ષસ્કારો-હનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ [૧૮જંબુદ્વીપપન્નત્તિ-ગુર્જરછાયાપૂર્ણ ઉવંગ-૧૮ગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005078
Book TitleAgam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy