Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005064/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદ્યવાદ. આ આગમદીપ-સંપુટના મુખ્યદ્રવ્ય સહાયક - (શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર વડોદરા * જપ આગમદીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1. અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ, શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ ડૉ. પિનાકીન એન. શાહ 20, ગૌતમનગર સોસાયટી, ર૧, સુભાષનગર, ગિરધરનગર, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા શાહીબાગ, અમદાવાદ. નોંધ:- 45 આગમ - “ગુર્જર છાયા” માટે કામ વીપ પ્રાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦/-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ સમવાઓ ! { 2. 18. 21 ||દાજ|||es સમવાઓ - ચોથું અંગાણ - ગુર્જરછાયા પૃષ્ઠક | સમવાઓ | અનુક્રમ પૃષ્ઠક 385-386 T17 ! 42- 398-399 386-386 18 ૪૩-૪પ 399-400 { 38-388] 19 | 46-49 400388 પ0 400-401 388-389 21 51 401-402 389- | 22 | પ૨ 402-403 390- 5 23 પ૩ 40330-391 5 24 54- 403-404 ૩૯૧-૩૯ર પપ-પ૯ 404-405 392-393 | 26 0- ૪૦પ૩૯૩- ર૭ [ 61 406| 394- T 28 62.. 40-407 395| ર૯ 63- 47-408 395-3961 30 64-89 408-400 396-397 31 100-101 (409-410 397-3985 32 | 102-108 410-411 | 25 12. 8-10 11-13 14-18 ૧૯૨૦-૨પ 2627-31 32-37 38-41 1.3 ર ! 14 | 15 | 66 Page #5 -------------------------------------------------------------------------- ________________ | 45. 80 46 81 82 [] સમવાઓ | 러업을적 | પૃષ્ઠોકI 67. 33. 109- I411-413 68 34 110- 4i13-414 ] 69 111- 414 90 36 1.12- T414- T71 37. 113- | 414-415 5 72 38 114- 415 73. 1 15425 ઉ૪ 116- ૪૧પ ઉપ. | 41 117- ૩૪૧પ-૪૧૬ 7 1 ૪ર 118416 77. 119- 416 78 120- 416 79 121-123 5413124 41315- 41748 12 417- | 83 49 417- 84 | પ૦ 128418 85. પ૧ 129- ૧૪૧૮પ૨ 1.30 41853. 131 418-419 88 54 132- 41955. 133 419| 56 134 419- 1 91 | પ૭ ૧૩પ- 419-4201 92 { 58 13 - ૪૨૦છે પ૯ 137- 420 94 138 42) 61 139- 42062 14063. 141- I421- I 98 142- ૪૨૧પ 143- 421- 100 66 ] 144- 421 પ્રકીર્ણક 15 421-432) 14 - 422147- 422148- 422149- ૪૨૨૧પ૦- 422-423 151 423152 423153- ૪૨૪૧૫૪-૧પપ 1424156- 424157 424158 424159- 42510- 425161- 425162 ૪૨પ૧૩- ૪૨પ-૪૨૬ 164- I426165- 42166 426-427 167- 427168- 427169 427 427-428 171- 428172- 42813 28174 428175- 428-429 17 429177- 429179- 429179- 43180-383 430-463 86 87 170 So 96 20- 1 97. 64 Page #6 -------------------------------------------------------------------------- ________________ આર્થિક અનુદાતા) / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો છે. ભાગ-૧ સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ- પરિવાર, વડોદરા ભાગ - 2 રત્નત્રયારાધકા સાથ્વીથી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા હ.નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશાશ્રીજીના ભદ્રતપનિમિત્તે તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ, ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન છે. મૂ. સંધ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર જે. મૂ.જૈન દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ મૂર્તિ સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ | ભાગ- 3 તથા } ભાગ- 7 ) સમ્યમ્ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ, પરિવાર, વડોદરા Page #7 -------------------------------------------------------------------------- ________________ કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક itlififffffilli flfillllllllllisit (1) આવારો (ર) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીઅરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈને છે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) કાવ્યું (2) સમવાઓ ક્રિયાનુરાગી સા. એ રત્નત્રયીજી મ.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરત્ના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવાર ખેરવાવાળા હસ્તે મંજુલાબેન. (1) જબુદ્ધીવપત્નત્તિ (2) સન્નિત્તિ અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઇ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) નિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસવારૈયા પરિવાર(૨) મહાનિસીહ કોરડાવાળા (1) નાયાધમકહા:- મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગાશ્રીજીની પ્રેરણાથી ડો.' પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રાબેન પ્રદીપકુમાર કામદાર, કલકતા (1) પહાવાગરણઃ - સ્વ.પૂ આગમોતારક આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા. શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલી વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂણપ્રજ્ઞાશ્રીજી તથા કોકીલકંઠી સાકરવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલન ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ [8] 9i [10] [13] الالالالالالال [15] [1] [7] - આ-મારા - પ્ર-હા-છો - अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् . अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताह विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताह विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताह विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुञ्जय भक्ति आवृत्ति-दो પિનાવ ન પચા - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂ૫). સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના * મરણભેદ સંગ્રહ ચૈત્યવંદન માળા [379 ચૈત્યવંદનોનો સંગ્રહ] તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો સિદ્ધાચલનો સાથી આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ આવૃત્તિ - બે] શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી શ્રી બાસ્વત પુસ્તિકા તથા અન્ય નિયમો - આવૃત્તિ - ચાર અભિનવ જૈન પંચાંગ - 2042 સર્વપ્રથમ 13 વિભાગોમાં શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના (આવૃત્તિ ત્રણ વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [20] 1 11 [24]. રિપો 1 [2] [28] [9] [33] [34) Page #9 -------------------------------------------------------------------------- ________________ [उ५] [3] [3] [3] તત્ત્વાથધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાથીગમ સૂત્ર અભિનવ વૈકા - અધ્યાય-૫ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા * અધ્યાય-૮ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ उ आयारो सूयगडो ठाणं 52 [54] [आगमसुत्ताणि-१ ] [आगमसुत्ताणि-२ [आगमसुत्ताणि-३ / [आगमसुत्ताणि-४ [आगमसुत्ताणि-५ [आगमसुताणि-६ [आगमसुत्ताणि-७ [आगमसुताणि-८ [आगमसुत्ताणि-९ ] [आगमसुत्ताणि-१० [आगमसुत्ताणि-११ [आगमसुत्ताणि-१२ ] [आगमसुत्ताणि-१३ / [आगमसुत्ताणि-१४ ] [आगमसुत्ताणि-१५ ] [आगमसुत्ताणि-१६ [आगमसुत्ताणि-१७ [आगमसुत्ताणि-१८ आगमसुताणि-१९ ] [आगमसुत्ताणि-२० ] [आगमसुत्ताणि-२१ ] [आगमसुत्ताणि-२२ ] [आगमसुत्ताणि-२३ / आगमसुत्ताणि-२४ ] [आगमसुत्ताणि-२५ [आगमसुत्ताणि-२६ ] [आगमसुत्ताणि-२७ ] [आगमसुत्ताणि-२८ / समवाओ विवाहपन्नति / नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अनुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसूर्य उववाइयं रायप्पसेणियं जीवाजीवाभिगमं पनवणासुतं सूरपत्रति. चंदपन्नत्ति जंबूद्दीवपन्नति निरयावलियाणं कप्पवडिंसियाणं पुफियाणं पुष्फचूलियाणं वहिदसाणं चउसरणं आउरपछक्खाणं महापछक्खाणं भत्तपरिण्णा तंदुलवेयालियं पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्यं अंगसुत्तं पंचम अंगसुत्तं छठं अंगसुतं सत्तमं अंगसुतं अमं अंगसुतं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एकारसमं अंगसुतं पढम उवंगसुत्तं बीअं उवंगसुतं तइयं उवंगसुत्तं चउत्यं उवंगसुतं पंचमं उवंगसुत्तं छठं उवंगसुत्तं सातमं उवंगसुत्तं अठ्ठमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसम उवंगसुतं एकारसम उवंगसुत्तं बारसमं उवंगसुतं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्यं पईण्णगं पंचमं पईण्णगं 67) [58 [681 Page #10 -------------------------------------------------------------------------- ________________ 1 لالالالالالالالالالالالالالالا - - -LJL-I- JSJJL [80 [82 [70] संथारगं [आगमसुत्ताणि-२९ ] छठं पईण्णगं गच्छायार [आगमसुत्ताणि-३० / सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविना आगमसुत्ताणि-३१ अमं पईण्णगं देविंदत्यओ [आगमसुत्ताणि-३२ नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ दसमं पईण्णग-१ वीरत्यव आगमसुत्ताणि-३३ दसमं पईण्णग-२ निसीह [आगमसुत्ताणि-३४ पढमं छेयसुत्तं बुहकप्पो [आगमसुत्ताणि-३५ बीअं छेयसुत्तं 7i9] ववहार [आगमसुत्ताणि-३६ तइयं छेयसुत्तं दसासुयक्खधं [आगमसुत्ताणि-३७ चउत्थं छेयसुत्तं [81] जीयकप्पो आगमसुत्ताणि-३८ पंचमं छेयसुत्तं-१ पंचकप्पभास आगमसुत्ताणि-३८ पंचमं छेयसुत्तं-२ महानिसीहं आगमसुत्ताणि-३९ छठं छेयसुतं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुत्तं ओहनिक्षुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-१ पिंडनिनुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुत्तं उतरज्झयणं आगमसुत्ताणि-४३ ] चउत्थं मूलसुतं [89] नंदीसूर्य आगमसुत्ताणि-४४ 1 पढमा चूलिया [20] अणुओगदारं [आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया --x--0--x- -0 [1] मायारी - ગુર્જરછાયા [ આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [2] सूयगडओ - ગુર્જર છાયા આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર [8] 6ti ગુર્જર છાયા આગમદીપ-૩ ત્રીજું અંગસૂત્ર [4] समवामी - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [5] विवाsपन्नति . ગુર્જરછાયા [આગમદીપ-૫ ] પાંચમું અંગસૂત્ર [૯નાયાધમ્મકહાઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૬ 1 मंगसूत्र [87] 6वास सामो. - गुरछाय.. [भागमही५-७ સાતમું અંગસૂત્ર [e8] ALEसामो - ગુર્જરછાયા [ આગમદીપ-૮ ] આઠમું અંગસૂત્ર [9] અનુત્તરોપપાતિકદમાઓ - ગુર્જરછાયા [ આગાદીપ-૯ ] નવમું અંગસૂત્ર [100] पावागरा - ગુર્જરછાયા [આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [10] विवागसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 64वाऽयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ | પહેલું ઉપાંગસૂત્ર [103} सयपशियं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાગસૂત્ર [104] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર JIJLIL [87 [88] Page #11 -------------------------------------------------------------------------- ________________ [10] પન્નવણા સુત્ત- [10] સૂરપનત્તિ - [17] ચંદનતિ - [108] જંબુદ્િવપનતિ- [10] નિરયાવલિયાણું - [10] કMવડિસિયાણ - [111] પુફિયાણ - 112] પુફચૂલિયાણું - [113] વહિદસાણ - [114] ચઉસરણ - [115] આઉરપચ્ચખાણું - [11] મહાપચ્ચસ્મર્ણ - [117] ભત્તપરિણા - [118] તંદુલવેયાલિય - [118] સંથારગે - [12] ગચ્છાયાર - [121 ચંદાવેઝયે - [122 ગણિવિજા - [૧ર૩ દેવિંદFઓ - [124 વીરત્થવ - [125 નિસીહં[૧૨] બુહતકપ્પો - [127 વવહાર - [128] દસાસુયાબંધ - 129] જીયકપ્પો - [13 મહાનિસીહ - [131 આવસ્મય - [13] ઓહનિષુત્તિ[૧૩૩] પિંડનિતિ - 134] દસયાલિય - [135 ઉત્તરજુમ્યણું - [13] નંદીસુત્ત - [137 અનુયોગઘરાઈ - [10] ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ ગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાર્ગસૂત્ર | ગુજરાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાર્ગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુજરાયા બીજો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-ર૬ ] ત્રીજો પયનો ગુર્જરાયા [ આગમદીપ-૨૭ ] ચોથો પવનો ગુર્જરભ્રયા [ આગમદીપ-૨૮ ] પાંચમો પવનો ગુર્જરાયા [ આગમદીપ-૨૯ ] છઠ્ઠો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ ] આઠમો પવનો. ગુર્જરછાયા [ આગમદીપ-૩૨. ] નવમો પયનો. ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ ] દશમો પયત્નો ગુર્જરાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૫ ] બીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ ] પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા આગમદીપ-૩૯ ] છઠ્ઠ છેદસૂત્ર ગુર્જરછાયા આગમદીપ-૪૦ પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૪ર ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુર્જરછાયા આગમદીપ-૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૫ ] બીજી ચૂલિક નોંધઃ- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રી પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી ૯૦આગમત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગામદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૩િ૮પી नमो नमो निम्मल दंगणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ N 1/2222222222222 સમવાઓ ZZZZZZzzzzzzz [ અંગસુત્ર-ગુઈરછાયા , , (સમવાય-૧) [1] હે આયુષ્યમાનું! કૃતધર્મના પ્રવર્તક, ચતુર્વિધ સંઘના સંસ્થાપક, સ્વયંસંબંદ્ધ, પુરૂષોત્તમ, પુરૂષસિંહ પુરૂષવર પુંડરીક, પુરૂષવર ગંધહસ્તી, લોકોત્તમ, લોકનાથ, લોકહિતકર, લોકપ્રદીપ, લોકપ્રદ્યોતક, અભયદાતા, જ્ઞાનચક્ષુ-દાતા, મોક્ષમાર્ગદાતા શરણદાતા, ધર્મજીવનદાતા, ધર્મપ્રરૂપક, ધર્મદશક, ધર્મનાયક, ધર્મસારથિ. ધર્મચતુર્દિક ચક્રવર્તી, અપ્રતિપાતિ સર્વશ્રેષ્ઠ જ્ઞાન દર્શનના ધાક, નિષ્કષાય, જિન, રાગષના જીતનાર, અન્ય સાધકોને રાગદ્વેષ જીતાવનાર, સંસાર- સમુદ્રથી ઉત્તીર્ણ અને બીજા જીવોને સંસાર-સમુદ્રથી તારનાર, જીવાદિ નવતત્ત્વોને જાણનારા, બીજાને તત્ત્વોનું જ્ઞાન કરાવનારા, સ્વયે અષ્ટકર્મથી મુક્ત અને બીજાને કર્મબંધનથી મુક્ત થવાનો ઉપાય બતાવનાર, સર્વજ્ઞ, સર્વદર્શી, નિરૂપદ્રવ અચલ અરૂજ અનંત અક્ષય અવ્યાબાધ અપુનરાવૃત્તિ સિદ્ધિસ્થાનને પ્રાપ્ત ભગવાન મહાવીરે આ દ્વાદશાંગરૂપ ગણિપિટકની પ્રરૂપણા કરી છે. આ પ્રમાણે-આયારો સૂયગડો,ઠાણ, સમવાઓ, વિવાહપનતિ નાયાધમ્મકહા, ઉપાસગદસા, અંતગડદસા,અનુત્તરોવવાઈયદસા, પહાવાગરણે, વિવારસૂર્ય દિદ્ધિવાઓ, તે અંગોમાંથી ચોથું અંગ સમવાય કહેલ છે તેનો અર્થ આ છે. હે આયુષ્યમ– જંબુ! તે ભગવાન મહાવીર પાસેથી આ પ્રમાણે સાંભળ્યું છેચૈતન્યગુણની અપેક્ષાએ આત્મા એક છે. અનુપયોગ લક્ષણની અપેક્ષાએ અનાત્મા (અજીવ એક છે. અપ્રશસ્ત યોગોની પ્રવૃત્તિરૂપ વ્યાપાર એક હોવાથી દંડ એક છે. પ્રશસ્ત યોગોની પ્રવૃત્તિરૂપ અદડ (અહિંસા) એક છે. યોગીની પ્રવત્તિરૂપ ક્રિયા એક છે. યોગનિરોધ રૂપ અક્રિયા એક છે. ધમસ્તિકાય આદિ દ્રવ્યોનો આધારભૂત લોકાકાશ એક છે. જ્યાં ધમસ્તિકાય આદિ દ્રવ્યોનો અભાવ હોય તે અલોકાકાશ એક છે. જીવો અને પુદ્ગલોની ગતિમાં સહાયક સ્વભાવથી ધમસ્તિકાય એક છે. જીવો અને પુદ્ગલોની સ્થિતિમાં સહાયરૂપ સ્વભાવથી અધમસ્તિકાય એક છે. શુભયોગરૂપ પ્રવૃત્તિના એક હોવાથી પુણ્ય એક છે. અશુભયોગરૂપ પ્રવૃત્તિ એક હોવાથી પાપ એક છે. કર્મ બદ્ધ આત્માઓની સામાન્ય વિવક્ષાથી બંધ એક છે. કર્મ મુક્ત આત્માઓની 25ii Page #13 -------------------------------------------------------------------------- ________________ 386 સમવાય-૧ સામાન્ય વિવેક્ષાથી મોક્ષ એક છે. જીવરૂપ નૌકામાં ઈન્દ્રિયરૂપ છિદ્રોથી કમરૂપ જલનો, આગમન આસવ છે, તે સામાન્ય વિવફાથી એક છે. જીવરૂપ નૌકામાં ઈન્દ્રિયછિદ્રોથી આવતા કર્મરૂપ જલને રોકવું તે સંવર છે, સામાન્ય વિવાથી તે એક છે. અશુભ કર્મોદય જન્ય માનસિક કાયિક પીડા વેદના છે. તે સામાન્ય વિવેક્ષાથી એક છે. કર્મક્ષયરૂપ નિર્જરા સામાન્યરૂપે એક છે. જબૂદ્વીપ નામના દ્વીપના લંબાઈ તથા પહોળાઈ એક લાખ યોજનાની છે. અપ્રતિષ્ઠાન નામની સાતમી નરકભૂમિના મધ્યમ આવાસની લંબાઈ તથા પહોળાઈ એક લાખ યોજનની છે. સૌધર્મેન્દ્રના આભિયોગિક પાલક દેવ-દ્વારા વિકર્વિત પાલક * યાનવિમાનની લંબાઈ તથા પહોળાઈ એક લાખ યોજનાનની છે. સર્વાર્થસિદ્ધ વિમાનની લંબાઈ તથા પહોળાઈ એક લાખ યોજનની છે. આદ્રા નક્ષત્રનો એક તારો છે. ચિત્રા નક્ષત્રનો એક તારો છે. સ્વાતિ નક્ષત્રનો એક તારો છે. આ રત્નપ્રભા નામક પૃથ્વીના. કેટલાક નારકોની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમની છે. આ રત્નપ્રભા નામક પૃથ્વીના નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે. શકરપ્રભા નામક પૃથ્વીના નારકોની જઘન્ય સ્થિતિ એક સાગરોપમની છે. અસુર કુમાર દેવોમાંથી કેટલાક દેવોની સ્થિતિ એક પલ્યોપમની છે.અસુર કુમાર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ થોડી અધિક એક સાગરોપમની છે.અસુરેન્દ્રને છોડીને કેટલાક ભવનપતિ દેવોની સ્થિતિ એક પલયોપમની છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કેટલાક ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિઓની સ્થિતિ એક પલ્યોપમની છે. અસંખ્યાત વર્ષના આયુવાળા કેટલાક ગર્ભજ સંજ્ઞી મનુષ્યોની સ્થિતિ એક પલ્યોપમની છે. વાણવ્યંતર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમની છે. જ્યોતિષ્ક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની છે. સૌધર્મકલ્પમાં દેવોની જધન્ય સ્થિતિ એક પલ્યોપમની છે. સૌધર્મ કલ્પમાં કેટલાક દેવોની સ્થિતિ એક સાગરોપમની છે. ઈશાન કલ્પના દેવોની જધન્ય સ્થિતિ કંઈક અધિક એક પલ્યોપમની છે. ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ એક સાગરોપમની છે. સાગર, સુસાગર, સાગરકાન્ત, ભવ, મનુ, માનુષોત્તર, અને લોકહિત, આ સાત વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની કહી છે. સાગર યાવતુ લોકહિત વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓ એક પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે સાગર યાવતુ લોકહિત નામક પૂર્વોકત વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓને એક હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જે જીવો એક ભવ ગ્રહણ કરીને સિદ્ધ, બુદ્ધ અને સર્વથા પરિનિવૃત થઈ બધા દુઃખોનો અંત કરશે. સમવાય-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (સમવાય-૨ ) [2] તીર્થકરોએ દંડ બે બતાવ્યા છે અર્થદડસ્વપરના હિત માટે આવતી હિંસા, અને અનર્થદંડ-સ્વપરના હિત માટે ન હોય એવી વ્યર્થ કરાતી હિંસા. રાશિ બે પ્રકારની છે- જીવરાશિ અને અજીવ રાશિ. બંધન બે પ્રકારના છે-રાગબંધન અને દ્વેષબંધન. પૂર્વાફાલ્યુની નક્ષત્રના બે તારા છે. પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બે તારા છે. ઉત્તરાભાદ્રપદ Page #14 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨ 387 નક્ષત્રના બે તારા છે. આ રત્નપ્રભા નામની પૃથ્વીના કેટલાક નારકોની સ્થિતિ બે પલ્યોપમની છે. શર્કરા પ્રભા નામની પૃથ્વીના કેટલાક નારકોની સ્થિતિ બે સાગરોપમની છે. અસુરકુમાર દેવોમાંથી કેટલાક દેવોની સ્થિતિ બે પલ્યોપમની છે. અસુરેન્દ્રને છોડીને શેષ ભવનવાસી દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ થોડી ઓછી બે પલ્યોપમની છે. અસંખ્યાત વર્ષના આયુવાળા કેટલાક સંજ્ઞીતિર્યંચ પંચેન્દ્રિયોની સ્થિતિ બે પલ્યોપમની છે. અસંખ્યાત વર્ષના આયુવાળા કેટલાક ગર્ભજ પંચેન્દ્રિય મનુષ્યોની સ્થિતિ બે પલ્યોપમની છે. સૌધર્મ કલ્પના કેટલાક દેવોની સ્થિતિ બે પલ્યોપમની છે. ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ બે પલ્યોપમની છે. સૌધર્મ કલ્પના કેટલાંક દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની છે. ઈશાન કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ થોડી અધિક બે સાગરોપમની છે. સનસ્કુમાર કલ્પના દેવોની જધન્ય સ્થિતિ બે સાગરોપમની છે. માહેન્દ્ર કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ બે સાગરોપમથી થોડી વધારે છે. શુભ, શુભકાન્ત, શુભવર્ણ, શુભગંધ, શુભલેશ્ય, શુભ-સ્પર્શ, સૌધમવતંસક આ નામક વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની હોય છે. શુભ વાવતું સૌધમવતંક નામક ઉલ્લિખિત વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓ બે પખવાડિએ શ્વાસોશ્વાસ લે છે. શુભ યાવતું સીધમવતંક વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓને બે હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ બે ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સર્વદુઃખોનો અંત કરશે. સમવાય-ર-નીમુનિદીપરત્નસાગરે કરેલવૂછાયાપૂર્ણ સમવાય-૩ | [3] ચારિત્ર આદિના વિનાશથી જે આત્માને નિસાર બનાવી દે તેને દંડ કહે છે, તે દંડ ત્રણ પ્રકારના છે-મનોદંડ, વચનદંડ, કાયદેડ. ગુપ્તિ ત્રણ પ્રકારે છે મનોગુપ્તિ વચનગુપ્તિ, કાયગુપ્તિ શલ્ય ત્રણ પ્રકારની છે- માયાશલ્ય, નિદાનશલ્ય, મિથ્યાદર્શન શલ્ય. ગર્વ ત્રણ પ્રકારનાં છે-ઋદ્ધિગર્વ, રસગર્વ અને સાતા ગર્વ. વિરાધના ત્રણ પ્રકારની છે-જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્ર- વિરાધના. મૃગશિર નક્ષત્રના ત્રણ તારા છે. પુષ્ય નક્ષત્રના ત્રણ તારા છે. જ્યેષ્ઠા, અભિજીત, શ્રવણ, અશ્વિની અને ભરણી નક્ષત્રના ત્રણ તારા છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. શકરપ્રભા પૃથ્વીના નૈરયિકોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની છે. વાલુકાપ્રભા પૃથ્વીના નૈરયિકોની જધન્ય સ્થિતિ ત્રણ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. અસંખ્યાતા વર્ષના આયુવાળા સંગી તિર્યંચ પંચેન્દ્રિયોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. અસંખ્યાતા વર્ષના આયુવાળા ગર્ભજ સંજ્ઞી મનુષ્યોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. સનકુમાર અને માહેન્દ્ર કલ્પના કેટલાક દેવોની સ્થિતિ ત્રણ સાગરોપમની છે. આભંકર, પ્રભંકર, આભંકર-પ્રભંકર ચંદ્ર, ચંદ્રાવર્ત, ચંદ્રકાંત, ચંદ્રવર્ણ, ચંદ્રલેશ્ય, ચંદ્રધ્વજ, ચંદ્રશંગ, ચંદ્રસૂઝ (શ્રેષ્ઠ) ચંદ્રકૂટ અને ચંદોત્તરાવતંસક આ 14 વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ Page #15 -------------------------------------------------------------------------- ________________ 388 સમવાય-૩ સાગરોપમની છે. આભંકર યાવતુ ચંન્નેત્તરાવતંસક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓ ત્રણ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને ત્રણ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જે રાસ ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખનો અંત કરશે. સિમવાય-૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરતાપૂર્ણા (સમાય-૪) 4] કષાય ચાર પ્રકારના છે- ક્રોધ, માન, માયા અને લોભ. ધ્યાન ચાર પ્રકારના છે-આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન શુકલધ્યાન. વિકથા ચાર પ્રકારની છે સ્ત્રીકથા, ભત્ત કથા, દેશકથા રાજકથા. સંજ્ઞા ચાર પ્રકારની છે આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા પરિગ્રહ સં. બંધ ચાર પ્રકારના છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ, પ્રદેશબંધ. યોજન ચાર ગાઉનો કહ્યો છે. અનુરાધા નક્ષત્રના ચાર તારા છે. પૂર્વાષાઢા નક્ષત્રના ચાર તારા છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ચાર પલ્યોપમની છે. તાલુકા પ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ચાર સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાનકલ્પના કેટલાક દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની છે. સનત્કમાર અને મહેન્દ્રકલ્પના કેટલાક દેવોની સ્થિતિ ચાર સાગરોપમની છે. કૃષ્ટિ, સુકૃષ્ટિ, કૃષ્ટિકાવત, કૃષ્ટિપ્રભા, કૃષ્ટિયુકત, કૃષ્ટિવર્ણ, કૃષ્ટિલેશ્ય, કૃષ્ટિધ્વજ, કૃષ્ટિભ્રંગ કષ્ટિશ્રેષ્ઠ, કૃષ્ટિકૂટ, કષ્ટયુત્તરાવતંસક આ બાર વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટસ્થિતિ ચાર સાગરોપમની છે. તેઓ ચાર પખવાડિએ શ્વાસોશ્વાસ લે છે. તેઓને ચાર હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે જે ચાર ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સવ દુઃખોનો અંત કરશે. સમવાય-૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાપૂર્ણ ! સમવાય) પિ]ક્રિયા પાંચ પ્રકારની છે–કાયિકી, આધિકરણિકી, પ્રાàષિક, પરિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયા. મહાવ્રત પાંચ પ્રકારના છે–સર્વથા પ્રાણતિપાતનું વિરમણ, સર્વથા મૃષાવાદનું વિરમણ, સર્વથા અદત્તાદાનનું વિરમણ, સર્વથા મૈથુનનું વિરમણ, સર્વથા પરિગ્રહનું વિરમણ કરવું. કામગુણ પાંચ પ્રકારના છે– શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ. આશ્રવ પાંચ પ્રકારના છે– મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. સંવર પાંચ પ્રકારના છે–સમ્યકત્વ વિરતિ, અપ્રમાદ, અકષાય, અયોગ. નિર્જરા સ્થાન પાંચ પ્રકારના છે–પ્રાણાતિપાતથી વિરક્ત થવું, મૃષાવાદથી વિરક્ત થવું. અદત્તાધનથી વિરક્ત થવું, મૈથુનથી વિરક્ત થવું પરિગ્રહથી વિરક્ત થવું. સમિતિ પાંચ પ્રકારની છે-- ઈયસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમાત્રનિક્ષેપણા સમિતિ, ઉચ્ચાસ્પ્રશ્રવણ-શ્લેષ્મ-નાસિકામલ-શરીરનો મેલ પરઠવાની સમિતિ. અસ્તિકાય પાંચ પ્રકારના છેલ્પમસ્તિકાય અધમસ્તિકાય, આકાશાસ્તિકાય. Page #16 -------------------------------------------------------------------------- ________________ સર-૫ જીવાસ્તિકાય, પગલાસ્તિકાય. રોહિણી, પુનર્વસ, વિશાખા અને ઘનિષ્ઠ નક્ષત્રના. પાંચ cરા છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈસયિકોની સ્થિતિ પાંચ પલ્યોપમની છે. તાલુકપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ પાંચ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ પાંચ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેલોની સ્થિતિ પાંચ પલ્યોપમની છે. સનકુમાર અને માહેંદ્ર કલ્પના કેટલાક દેવોની સ્થિતિ પાંચ સાગરોપમની છે. વાત, સુવાત, વાતાવર્ત, વાતપ્રભ, વાતકાન્ત, વાતવર્ણ, વાતલેશ્ય, વાતધ્વજ, વાતશૃંગ,વાતોષ્ઠ,વાતકૂટ, વાતત્તરાવતંસક, સૂર, સુસૂર, સૂરાવર્ત, સૂઅભ, સૂરકાન્ત, સૂરવર્ણ, સૂરલેશ્ય, સૂરધ્વજ, સૂરશૃંગ સૂરશ્રેષ્ઠ, સૂરકૂટ, સૂરો રાવતંસક, આ ચોવીસ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે, તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચ સાગરોપમની છે વાત યાવતુ-સૂરોત્તવતંસક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે, તેઓ પાંચ પખવાડિએ શ્વાસોશ્વાસ લે છે. તેઓને પાંચ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જે પાંચ ભવ કરીને સિદ્ધ થશે વાવતુ સર્વ દુઃખોનો અંત કરશે. સમવાય--ની મરિદીપરત્નસાગરે કરેલગર્જરછાપૂર્ણ (સમાય-૭) [૬]લેશ્યા છ પ્રકારની છે - કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજલેશ્યા, પઘલેશ્યા, શુકલેશ્યા. જીવનનિકાય છ પ્રકારના છે–પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય. વાયુકાય,વનસ્પતિકાય,ત્રસકાય, બાહ્ય તપ છ પ્રકારના છે–અનશન,ઉનોરિકા,વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ, સંલીનતા, આત્યંતર તપ છ પ્રકારની છે–પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ, છાઘસ્થિક સમુદ્યાત છ પ્રકારના છે–વેદનાસમુદઘાત, કષાયસમુઘાત, મારણાંતિકસમુઘાત, વૈક્રિયસમુઘાત, સૈજસકમૃદુધાત, આહારકસમુદુઘાત. અર્થાવગ્રહ છ પ્રકારના-કોન્દ્રિયઅથવગ્રહ ચક્ષુઈન્દ્રિયઅથગ્રહ, ધ્રાણેન્દ્રિય અથવગ્રહ, રસનેન્દ્રિયઅથવગ્રહ, સ્પર્શેન્દ્રિય અથવગ્રહ, નોઈન્દ્રિયઅથવગ્રહ. કૃત્તિકા અને આશ્લેષા નક્ષત્રના છ તારા છે. રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ છ પલ્યોપમની છે. વાલુકાપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ છ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ છ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ છ પલ્યોપમની છે. સનત્કમાર અને મહેન્દ્ર કલ્પના કેટલાક દેલોની સ્થિતિ છ સાગરોપમની છે. સ્વયંભૂ, સ્વયેભૂરમણ, ઘોષ, સુઘોષ, મહાઘોષ, કૃષ્ટિઘોષ, વીર,સુવીર,વીરગતિ, વીરશ્રેણિક, વીરાવત, વિપ્રભ, વીરકાંત, વીરવર્ણ વીરલેશ્ય, વીરધ્વજ, વીરશૃંગ, વીરશ્રેષ્ઠ, વીરકૂટ, વિરોત્તરાવતંસક, આ વિસ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ છ સાગરોપમની હોય છે. તેઓ છ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને છ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિ જીવો એવો છે જે ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. સમવાયદનીમુનિદીપરનઅગરે કરેલગુર્જરછાયાપર્ણી Page #17 -------------------------------------------------------------------------- ________________ 390 સમવાય-૭ (સમવાય-૭) [૭]ભય સાત પ્રકારના છે-ઈહલોકભય, પરલોકભય, આદાનભય, અકસ્માત ભય, આજીવિકાભય, મરણભય, અપયશભય. સમુદ્દાત સાત પ્રકારના છે–વેદના સમુદ્યાત, કષાયસમુઠ્ઠાત,મારણાંતિકસમુદ્યાતવૈકિયસમુદ્યાત,તૈજસસમુદ્ ઘાત, આહારકસમુદ્યાત, કેવલીસમુઠ્ઠાત. શ્રમણ ભગવાન મહાવીર સાત હાથ ઉંચા હતા. આ જંબુદ્વીપમાં સાત વર્ષધર પર્વત છે–લઘુ હિમવંત, મહાહિમવંત, નિષધ, નીલવંત, રુકમી, શિખરી, મંદરાચલ, આ જબૂદ્વીપમાં સાત ક્ષેત્ર છે–ભરત, હેમવંત, હરિવર્ષ, મહાવિદેહ, રકવર્ષ ઐરણયવત, ઐરાવત, ક્ષીણમોહ વીતરાગ મોહનીય કર્મને છોડીને બાકીની સાત પ્રકૃતિનો અનુભવ કરે છે. મઘા નક્ષત્રના સાત તારા છે. કૃત્તિકા આદિ સાત નક્ષત્ર પૂર્વ દિશામાં દ્વારવાળા છે. મઘા આદિ સાત નક્ષત્ર દક્ષિણ દિશામાં દ્વારવાળા છે. અનુરાધા આદિ સાત નક્ષત્ર પશ્ચિમ દિશામાં દ્વારવાળા છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ સાત પલ્યોપમની છે. વાલકાપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ સાત સાગરોપમની છે. પંકપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ સાત પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ સાત પલ્યોપમની છે. સનકુમાર કલ્પના દેવોની ઉતકૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે. માહેન્દ્ર કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમ કરતાં થોડી વધારે છે. બ્રહ્મલોક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ સાત સાગરોપમ કરતાં થોડી વધારે છે. સમ, સમપ્રભ, મહાપ્રભ, પ્રભાસ ભાર, વિમલ, કંચનકૂટ અને સનકુમારાવસક-આ આઠ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની હોય છે. તેઓ સાત પખવા- ચિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને સાત હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક એવા ભવસિદ્ધિક જીવો છે જે સાત ભવ કરીને સિદ્ધ થશે યાવતું સર્વ દુઃખોનો અંત કરશે. સમવાય-ની મુનિલપરનસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૮) [૮]મદના સ્થાનો આઠ છે– જાતિમદ, કુલમદ, બલમદ, રુપમદ, તપોમદ, મૃતમદ, લાભમદ,ઐશ્વર્યમદા પ્રવચનમાતા આઠ છે-ઈસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડ માત્ર નિક્ષેપણસમિતિ, ઉચ્ચાર-દ્મશ્રવણ-શ્લેષ્મ-જલ્લસિંઘાણ પરિષ્ઠાપનિકા સમિતિ, મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ.વ્યંતરદેવોનાં ચૈત્યવક્ષો આોજન ઉંચા હોય છે. ઉત્તરકુરૂમાં સુદર્શન નામક જબૂવૃક્ષ આઠ યોજન ઉંચું છે. દેવકુરૂમાં ગરૂડાવાસ તૂટશાલ્મલી વૃક્ષ આઠ યોજનનું ઉંચું છે. જેબૂદીપની ગતી આઠ યોજન ઉંચી છે. કેવલીસમુદ્યાતના આઠ સમયો હોય છેપહેલા સમયમાં આત્મપ્રદેશોની દેહરચના બીજસમયમાં આત્મપ્રદેશોની કપાટચના ત્રીજા સમયમાં મન્થાનની રચના ચોથાસમયમાં મન્થાનના અન્તરાલ પૂરે. પાંચમા સમયમાં મન્થાનના અત્તરાલ સંકુચિત કરે છે. છઠ્ઠા સમયમાં મન્થાનને પ્રતિસંહરિત કરે છે... સાતમા સમયમાં Page #18 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૮ 391 કપાટને સંકોચે. આઠમા સમયમાં દંડને સંકોચે પછી આત્મા સ્વશરીરસ્થ થાય. [9] પુરૂષાદાનીય અરિહંત પાર્શ્વનાથના આઠ ગણ અને આઠ ગણધર થયા છે. આ પ્રમાણે-શુભ, શુભધોષ, વશિષ્ઠ. બહ્મચારિક, સોમ, શ્રીધર, વીરભદ્ર, યશસ્વી. ' [1] આઠ નક્ષત્રો ચંદ્રની સાથે પ્રમાદયોગ કરે છે. ચંદ્રમા આ આઠ નક્ષત્રોની મધ્યમાં થઈને હોય છે. ત્યારે પ્રમર્દ નામનો યોગ થાય છે. તે આઠ નક્ષત્રો---કૃત્તિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, ચિત્રા, વિશાખા, અનુરાધા, અને જ્યેષ્ઠા. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ આઠ પલ્યોપમની છે. પંકપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ આઠ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ આઠ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ આઠ પલ્યોપમની છે. બ્રહ્મલોક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ આઠ સાગરોપમની છે. અચિ, અર્ચિમાલી, વૈરોચન, પ્રશંકર ચંદ્રાભ, સૂર્યાભ. સુપ્રતિષ્ઠાભ, અગિચ્યાભરિષ્ટાભ, અરૂણાભ, અરૂણોત્તરાવતંસક, આ અગિયાર વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ આઠ સાગરોપમની છે. તેઓ આઠપખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને આઠ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ આઠ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સર્વ દુઃખોને અંત કરશે. સમવાય-૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછા પૂર્ણ (સમવાય-૯) [૧૧]બ્રહ્મચર્યની ગુપ્તિઓ નવ પ્રકારે છે–સ્ત્રી,પશુ અને નપુસંકના સંસર્ગથી યુક્ત સ્થાન અથવા આસનનો ઉપયોગ ન કરવો, સ્ત્રીકથા ન કરવી, સ્ત્રીઓ જે સ્થાન પર બેઠી હોય તે સ્થાન પર એક મુહૂર્ત સુધી ન બેસવું સ્ત્રીની મનોહર-મનોરમ ઈન્દ્રિયોને રાગ ભાવથી પ્રેરાઈને ન જોવી, પ્રચુર વૃતાદિયુક્ત વિકારવર્ધક આહાર ન લેવો, અધિક ભોજન ન કરવું. સ્ત્રીઓ સાથે પૂર્વે જે કામ ભોગો ભોગવ્યા હોય તેનું સ્મરણ ન કરવું. સ્ત્રીના કામોદ્દીપક શબ્દને ન સાંભળવા, સ્ત્રીઓનું સૌન્દર્ય ન જોવું તેમજ ગંધ રસ સ્પર્શ આદિ વિષય સુખની અભિલાષા ન કરવી અને કાયિક સુખમાં આસકત ન હોવું તે બ્રહ્મચર્યની નવમી ગુપ્તિ છે. બ્રહ્મચર્યની અગુપ્તિઓ નવ પ્રકારની છે. તે પૂર્વ કથિત નવ ગુપ્તિઓથી વિપરીત જાણવી. ૧૨આચરણ કરવું તે. આચારાંગના પ્રથમ બ્રહ્મચર્ય શ્રુતસ્કંધના નવ અધ્યવનો છે– શસ્ત્રપરિજ્ઞા, લોકવિજય, શીતોષ્ણીય, સમ્યકત્વ, આવતી, ધૂત, વિમોહાયતન, ઉપધાન-શ્રુત, મહાપરિજ્ઞા. ૧૩૫રૂષોમાં આદાનીય અરિહંત પાર્શ્વનાથ નવ હાથ ઉંચા હતા. અભિજીત નક્ષત્રનો નવમુહૂર્તથી થોડા વધારે સમય સુધી ચંદ્રની સાથે યોગ થાય છે. અભિજીત આદિ નવ નક્ષત્રો ચંદ્રનો ઉત્તરની સાથે સંબંધ કરે છે, અભિજીત શ્રવણ યાવતુ ભરણી સુધી. આ રત્નપ્રભા પૃથ્વીના અત્યંત સમતલ રમણીય ભૂમિભાગથી નવસો યોજનની અવ્યવહિત ઉંચાઈ ઉપર ઉપરી તારામંડળ ભ્રમણ કરે છે. નવયોજન પ્રમાણવાળા. મસ્યો જંબુદ્વીપ નામના આ દ્વીપમાં પ્રવેશ કરે છે. ભૂતકાળમાં પ્રવેશ કરતા હતા અને Page #19 -------------------------------------------------------------------------- ________________ 392 સમવાય-૯ ભવિષ્યમાં પ્રવેશ કરશે. પૂર્વદિશામાં આવેલ જેબૂદીપના વિજયદ્વારના પાર્શ્વભાગમાં નવ, નવ ભૌમ છે-ભૂમિનું વિશિષ્ટ સ્થાન અથવા નગર છે. વ્યંતર દેવોની સધમ સભા ઓ ઉંચાઈની અપેક્ષાએ નવ યોજનની છે. દર્શનાવરણીયકર્મની નવ પ્રકતિઓ છે– નિદ્રા, નિકાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, સ્થાનધિ, ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ નવ પલ્યોપમની છે. પંકપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ નવ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ નવ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલાના કેટલાક દેવોની સ્થિતિ નવા પલ્યોપમની છે. બ્રહ્મલોક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ નવ સાગરોપમની છે. પક્ષ્મ, સુપર્મ, પદ્માવત, પહ્મપ્રભ, પર્મકાંત, પદ્મવર્ણ. પક્ઝલેશ્ય, પક્ષ્મધ્વજ, પદ્મશૃંગ, પહ્મશ્રેષ્ઠ, પકૂટ, પલ્મોત્તરાવંતસક, સૂર્ય. સૂર્યવર્ણ, સૂર્યલેશ્ય, સૂર્યધ્વજ, સૂર્યશૃંગ, સૂર્યશ્રેષ્ઠ, સૂર્યકૂટ, સૂર્યોત્તરાવંતસક, અચિર, ચિરાવત, અચિરપ્રભ, ચિરકાંત, એચરવર્ણ, સ્ટ્રેચરલેશ્ય, રુચિરધ્વજ, અચિરજીંગ, રુચિશ્રેષ્ઠ, રુચિરકૂટ, ચિરોત્તરાવતંસક, આ પાંત્રીસ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે. તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ નવ સાગરોપમની છે. તેઓ નવ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને નવ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા હોય છે જે નવ ભવ કરીને સિદ્ધ થશે ચાવતુ સર્વદુખોનો અંત કરશે. | સમવાયનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૧૦) [૧૪]શ્રમણ ઘર્મ દશ પ્રકારના છે- શાંતિ, મુક્તિ નિલભતા), આર્જવ (સરલતા), માર્દવ (મૃદુતા), લાઘવ, સત્ય, સંયમ, તપ ત્યાગ, બ્રહ્મચર્યવાસ. મનના સમાધિ સ્થાન દશ છે--અપૂર્વ ધર્મજિજ્ઞાસાથી, અપૂર્વ સ્વપ્નદર્શનથી, પૂર્વજન્મની સ્મૃતિ થવાથી. અપૂર્વ દિવ્ય દ્ધિ દિવ્યકાંતિ, દિવ્ય દેવાનુંભાવના દર્શનથી, અપૂર્વ અવધિજ્ઞાનના ઉત્પન્ન થવા પર લોકોને જાણવાથી, અપૂર્વ અવધિ દર્શન ઉત્પન્ન થવા પર લોકોને જોવાથી, અપૂર્વ મન:પર્યવાનના ઉત્પન્ન થવા પર મનોગત ભાવોને જાણ વાથી, કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી, કેવળ દર્શન ઉત્પન્ન થવાથી અને અપૂર્વ પંડિત મરણથી સર્વ દુઃખોનો અન્ત થવા પર સમાધિ પ્રાપ્ત થાય છે. મેરૂપર્વત મૂળમાં દશ હજાર યોજન વિસ્તારવાળો છે. અરિહંત અરિષ્ટનેમિદસ ધનુષ્ય પ્રમાણ ઉંચા હતા. કૃષ્ણ વાસુદેવ- દસ ધનુષ્ય પ્રમાણ ઉંચા હતા. રામ બલદેવની ઉંચાઈ દસ ધનુષ્યની હતી. [૧૫]જ્ઞાનની વૃદ્ધિ કરવા વાળા દસ નક્ષત્રો છે– મૃગશિર, આદ્ર, પુષ્ય. પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદ, પૂર્વાફાલ્ગની, મૂળ, આશ્લેષા, હસ્ત, ચિત્રા. [૧૬-૧૭]અકર્મભૂમિજ મનુષ્યોના ઉપભોગના સાધન દસ પ્રકારના વૃક્ષો હોય છે-મત્તાક, ભૂંગાંગક, ત્રુટિતાંગ, દીપશિખ, જ્યોતિ, ચિત્રાંગ, ચિત્રરસ, મર્યંગ, ગેહાકાર, અનિગિણ (અનગ્ન). [૧૮]આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોની જધન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૧૮ આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નરયિકોની સ્થિતિ દસ પલ્યોપમની છે. પંકપ્રભા પૃથ્વીમાં દસલાખ નારકાવાસ છે. પંકપ્રભા પૃથ્વીના નૈરયિકોની ઉત્કૃષ્ટ સ્થિતિ દસસાગરોપમની છે. ધૂમપ્રભા પૃથ્વીના નૈરયિકોની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની છે. અસુરકુમાર દેવોની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. અસુરેન્દ્રને છોડીને શેષ ભવનપતિ દેવોની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. કેટલાક અસુરકુમારદેવોની સ્થિતિ દસપલ્યોપમની છે. બાદર વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ હજાર વર્ષની છે. વાણવ્યંતર દેવોની જધન્ય સ્થિતિ દસહજાર વર્ષની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ દસપલ્યોપમની છે. બ્રહ્મલોક કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની છે. લાંતક કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની છે. ઘોષ, સુઘોષ, મહાઘોષ, નંદીઘોષ. સુસ્વર, મનોરમા રમ્ય, રમક. રમણીય. મંગલાવર્ત અને બ્રહ્મલોકાવાંસક, એ અગિયાર વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે, તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની છે. તેઓ દસ પખવાડિએ શ્વાસોચ્છાસ લે છે. તેઓને દસ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા હોય છે કે જેઓ દસ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સર્વ દુઃખોનો અંત કરશે. | સમવાય૧૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (સમવ્યય-૧૧) [૧૯]ઉપાસક ની અગિયાર પ્રતિમાઓ હોય છે- દર્શન શ્રાવક કૃતવૃત કમ, કૃત સામાયિક, પૌષધોપલાસનિરત, દિવસે બ્રહ્મચર્યનું પાલન અને રાત્રે મૈથુન સેવનનું પરિમાણ દિવસે તેમજ રાત્રે બ્રહ્મચર્યનું પાલન અસ્નાન, રાત્રિભોજનવિરતિ કચ્છ પરિધાનપરિત્યાગ,મુકુટત્યાગ, સચિત્તપરિત્યાગ, આરંભપરિત્યાગ, પ્રખ્યપરિત્યાગ, ઉદ્દિષ્ટભક્તપરિત્યાગ, શ્રમણભૂત. લોકાત્તથી અવ્યવહિત એટલે કે તિચ્છી લોકના અત્તથી અગિયારસો અગિયારે યોજનને અંતરે જ્યોતિષ ચક્રનો આરંભ થાય છે. જબૂદ્વીપ નામના દ્વીપમાં અગિયારસો એકવીસ યોજન પ્રમાણ મેરૂપર્વતને છોડીને જ્યોતિષ ચ ભ્રમણ કરે છે. શ્રમણ ભગવાન મહાવીરના અગિયાર ગણધરી હતા. તેમના નામ-ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધમાં મંડિતપુત્ર, મૌર્યપુત્ર, અંકપિત, અચલભ્રાતા, મેતા અને પ્રભાસ મૂલ નક્ષ-ત્રના અગિયાર તારા છે. નીચેના ત્રણ શૈવેયકના દેવોના એકસો અગિયાર વિમાન છે. સુમેરૂ પર્વતના પૃથ્વીતલના વિસ્તારથી શિખરતલનો વિસ્તાર ઉંચાઈની અપેક્ષાએ અગિયાર ભાગ ન્યૂન છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નરયિકોની સ્થિતિ અગિયાર સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ અગિયાર પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ અગિયાર પલ્યોપમની છે. લાંક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ અગિયાર સાગરોપમની છે. બ્રહ્મ, સુબ્રહ્મ, બ્રહ્માવત, બ્રહ્મપ્રભ, બ્રહ્મકાંત, બ્રહ્મવર્ણ, બ્રહ્મલેશ્ય, બ્રહ્મધ્વજ, બ્રહ્મશૃંગ, બ્રહ્મ શ્રેષ્ઠ, બ્રહ્મકૂટ, બ્રહ્મોત્તરાવસક, આ બાર વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે, તેઓની સ્થિતિ અગિયાર સાગરોપમની છે. તેઓને અગિયાર હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ 394 સમવાય-૧૨ કેટલાક ભવસિદ્ધિ જીવો એવા છે કે જે અગિયાર ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સર્વ દુઃખોનો અંત કરશે. | સમવાય-૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૧૨ ) [૨૦]ભિક્ષપ્રતિમા બાર છે-પ્રથમ ભિક્ષપ્રતિમા એકમાસની, બીજી ભિક્ષ પ્રતિમા બે માસની, ત્રીજી ભિક્ષુપ્રતિમા ત્રણ માસની, ચોથી ભિક્ષપ્રતિમા ચાર માસની, પંચમી ભિક્ષુ પ્રતિમા પાંચ માસની, છઠ્ઠી ભિક્ષુપ્રતિમા છ માસની, સાતમી ભિક્ષુપ્રતિમા સાત માસની, આઠમી ભિક્ષુ પ્રતિમા આઠમા મહિનાના પ્રથમ અઠવાડિયા (સાત દિન રાત) ની, નવમી ભિક્ષુ પ્રતિમા આઠમા માસના બીજા અઠવા- ડિવાની (સાત દિવસ રાત્રની), દસમી ભિક્ષુ પ્રતિમા આઠમા માસના ત્રીજા અઠવાડિ- યાની, અગિયારમી ભિક્ષુ પ્રતિમાં એક અહો રાત્રિની, બારમી ભિક્ષુ પ્રતિમા એક રાત્રિની છે. [૨૧-૨૨]સાધુના બાર વ્યવહાર (સંભોગ) છે. સમાન સમાન સમાચારી વાળા સાધુઓનો એક મંડળીમાં જે આહારાદિ વ્યવહાર થાય છે તેને સંભોગ કહે છે. તે બાર પ્રકારના છે-ઉપાધિ-વસ્ત્ર પાત્ર આદિ, મૃત સંભોગ ભક્ત-પાન સંભોગ, અંજલપ્રગ્રહ સંભોગ, દાનસંભોગ, નિમંત્રણસંભોગ, અભ્યત્યાન સંભોગ, કૃતિકર્મ સંભોગ, વૈયાવૃત્વ સંભોગ, સમવસરણ-સંમિલનસંભોગ, સંનિષદ્યાસંભોગ, કથાપ્રબંધસંભોગ [૨૩-૨૪]દ્વાદશાવર્ત વંદના અથત વંદન બાર આવર્તવાળુ હોય છે-બે વાર અર્ધનમન, ચાર વાર મસ્તક નમન, ત્રિગુપ્ત, દ્વિપ્રવેશ, એક નિષ્ક્રમણ. રિપોઆયામ (લંબાઈ) અને વિખંભ (પહોળાઈ) ની અપેક્ષાએ વિજ્યા નામની રાજધાની બાર લાખ યોજનની કહી છે. રામ બલદેવ બારસો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને દેવગતિને પ્રાપ્ત થયા. મંદર પર્વતની ચૂલિકા મૂળમાં વિખંભની અપેક્ષાએ બાર યોજનની છે. આખા વર્ષમાં સૌથી ટૂંકી રાત્રિ બાર મુહૂર્તની હોય છે. આખા વર્ષમાં સૌથી ટૂંકો દિવસ બાર મહીનો હોય છે. સર્વાર્થસિદ્ધમાં વિમાનની ઉપરની તૃપિકાના એગ્રભાગથી બાર યોજન ઉપર ઈષ~ાભાર નામની સિદ્ધશિલા છે. ઈષપ્રોભારા પૃથ્વીના બાર નામ છે–ઈષત્, ઈષપ્રાગભાર, તનુ, તનુતરા, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય, બ્રહ્મ, બ્રહ્માવતેસક, લોકપ્રતિપૂરણ, લોકાગ્રચૂિલિકા. આ રત્નપ્રભાપૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ બાપલ્યોપમની છે. ધૂમપ્રભાપુથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ બારસાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોનીં સ્થિતિ બાર પલ્યોપમની છે. સૌધર્મ ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિર્તિ બારપલ્યોપમની છે. લાંતક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ બાર સાગરોપમની છે. માહેન્દ્ર, માહેન્દ્રધ્વજ, કબુ, કબુગ્રીવ, પુખ, સુપુખ, મહાપુખ, પુંડ, સુકુંડ, મહાપુંડ, નરેન્દ્ર, નરેન્દ્ર કાન્ત, નરેદ્રાવતંસક, આ તેર વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાર સાગરોપમની છે. તેઓ બાર પખવાડિએ શ્વાસોચ્છુવાસ લે છે. તેઓને બાર હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવ એવા છે જેઓ બાર ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સર્વ દુઃખોનો અંત કરશે. સમવાય-૧૨-ની નિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] Page #22 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨ 35 (સમવાય-૧૩) રિતેર ક્રિયાસ્થાન–અર્થદંડ, અનર્થદંડ, હિસાદડ, અકસ્માતુ દંડ, દષ્ટિ વિપયસ દંડ, મૃષાવાદહેતુક દેડ, અદત્તાદાનહેતુકદેડ, આધ્યાત્મિક દંડ, માનહેતુક દેડ, મિત્રદ્વેષહેતુક દેડ, માયાહતુક દંડ, લોભહેતુક દેડ, ઈયપિથહેતુક દેડ. સૌધર્મ તથા ઈશાન આ બન્ને કલ્પોમાં તેર વિમાન પ્રસ્તટ (પાથડા) કહ્યા છે. સૌધમવતંસક વિમાનનો આયામનવખંભ સાડા બાર લાખ યોજનની છે. ઈશાનાવર્તક વિમાનની આયામવિખંભ પણ સાડા બાર લાખ યોજનાનો છે. જળચર તિર્યંચ પંચેન્દ્રિયોની સાડા બાર લાખ કુલ કોટી છે. પ્રાણાયું નામના બારમાં પૂર્વના વસ્તુ તેર કહેલ છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયને યોગ તેર હોય છે–સત્ય મન પ્રયોગ, અસત્ય મન પ્રયોગ, સત્યમૃષા મન પ્રયોગ,અસત્યામૃષા મન પ્રયોગ,સત્ય વચન પ્રયોગ, અસત્ય વચન પ્રયોગ, સત્ય મૃષાવચન પ્રયોગ અસત્યામૃષાવચન પ્રયોગ, ઔદારિકશરીર કાયપ્રયોગ, ઔદારિકમિશ્ર કાયપ્રયોગ,વૈક્રિયશરીર કાયપ્રયોગ,વૈકિયમિશ્ર કાય પ્રયોગ કામણ શરીર કાય પ્રયોગ. એક યોજના એકસઠ ભાગોમાંથી તેર ભાગ ઓછા કરતાં જેટલા રહે તેટલો સૂર્યમંડળ છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ તેર સાગરોપમની છે. ધૂમ્રપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ તેર સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ તેર પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ તેર પલ્યોપમનની છે. લાંતક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ તેર સાગરોપમની છે, વજ સુવજ વવર્ત, વજપ્રભ, વજકાન્ત, વવર્ણ, વજલેશ્ય, વજરુપ, વજશૃંગ, વજ શ્રેષ્ઠ, વજકૂટ, વજારાવાંસક, વઈર, વઈરાવર્ત, વઈરકાંત, વઈરવર્ણ, વઈરલેશ્ય, વઈર, વઈરશૃંગ, વઈરશ્રેષ્ઠ, વઈરકૂટ, વઈરાવતંસક, લોક, લોકાવર્ત, લોકપ્રભ, લોકકાન્ત, લોકવર્ણ, લોકાવર્ત, લોકરુપ, લોકશૃંગ, લોકશ્રેષ્ઠ, લોકફૂટ લોકોત્તરાવતંસક આ ત્રેવીસ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ તેર સાગરોપમની છે. તેઓ તેર પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને તેર હજાર વર્ષે આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ તેર ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સર્વ દુઃખોનો અંત કરશે. સમવાય-૧૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવય-૧૪) [૨૭ભૂતગ્રામ ચૌદ છે- સૂક્ષ્મએકેન્દ્રિય અપર્યાપ્ત. સુક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્ત. બાદરએકેન્દ્રિય અપર્યાપ્ત, બાદરએકેન્દ્રિય પર્યાપ્ત, બે ઈન્દ્રિય અપર્યાપ્ત બે ઈન્દ્રિયપર્યાપ્ત, ચતુરિન્દ્રિયઅપયત, ચતુરિન્દ્રિયપતિ, પંચેન્દ્રિય અસંશી અપર્યાપ્ત, પંચેન્દ્રિય અસંજ્ઞી પર્યાપ્ત, પંચેન્દ્રિયસંજ્ઞી અપર્યાપ્ત, પંચેન્દ્રિય સંશી પર્યાપ્ત.. [28-30] ચૌદ પૂર્વે કહ્યા છે. ઉત્પાદપૂર્વ, અગ્રાયણી પૂર્વ વિયપ્રવાદપૂર્વ, અસ્તિનાસ્તિ પ્રવાદ પૂર્વ, જ્ઞાનપ્રવાદ પૂર્વ સત્યપ્રવાદ પૂર્વ, આત્મપ્રવાદ પૂર્વ કર્મ પ્રવાદ પૂર્વ પ્રત્યાખ્યાન પૂર્વ વિદ્યાનુવાદ પૂર્વ, અવધ્ય પૂર્વ, પ્રાણાયુ પૂર્વ, ક્રિયાવિશાલ પૂર્વ બિન્દુસાર પૂર્વ Page #23 -------------------------------------------------------------------------- ________________ હes - - સમવાય-૧૪ | [૩૧]અગ્રાયણીય પૂર્વની ચૌદ વસ્તુઓ છે. શ્રમણ ભગવાનું મહાવીરની શ્રમવ્યસંપદા ચૌદ હજારની હતી. કર્મ વિશુદ્ધિ માર્ગણાની અપેક્ષાએ ચૌદ જીવસ્થાન છેમિથ્યાષ્ટિ, સાસ્વાદાન સમ્યગ્દષ્ટિ, સમ્યગૃમિથ્યાદષ્ટિ, અવિરત સમ્યગુદષ્ટિ, વિરતાવિરત, પ્રમત્તસયત, અપ્રમત્તસયત, નિવૃત્તિનાદર,અનિવૃત્તિ બાદર, સૂમસંપરાય, ઉપશાન્તમોહ, ક્ષીણમોહ, સયોગકેવલી, અયોગકેવલી. ભરત અને ઐરાવત એ દરેક ક્ષેત્રની જીવા વિસ્તારની અપેક્ષાએ 1471 યોજન અને એક યોજનના ઓગણીસ ભાગોમાંથી છ ભાગ (19) પ્રમાણ છે. પ્રત્યેક ચક્રવર્તીના ચૌદ રત્ન છે. સ્ત્રીરત્ન, સેનાપતિ રત્ન, ગાથાપતિરત્ન, પુરોહિતરત્ન, વાધકિરત્ન, અશ્વરત્ન, હસ્તિરત્ન અસિરત્ન, દડરન, ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, મણિરત્ન અને કાકિણી રત્ન. જંબદ્વીપ નામના દ્વીપમાં ચૌદ મહાનદીઓ છે જે પૂર્વ અને પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રને મળે છે-ગંગા, સિંધુ રોહિતા, રોહિતાશા, હરિ, હરિકાન્તા, સીતા, સીતોદા, નરકાન્તા, નારીકાન્તા, સુવર્ણકૂલા, પકૂલા, રક્તા અને રક્તવતી, આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક ને રયિકોની સ્થિતિ ચૌદ પલ્યોપમની છે. ધૂમ્રપ્રભા પૃથ્વીના. કેટલાક નૈરયિકોની સ્થિતિ ચૌદ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ચૌદ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવો ની સ્થિતિ ચૌદ પલ્યોપમની છે. લાંતક કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ સાગરોપમની છે. મહાશુક્ર કલ્પના દેવોની જધન્ય સ્થિતિ ચૌદ સાગરોપમનીછે. શ્રીકાંત, શ્રી મહિત, શ્રી સૌમનસ, લાંતક, કારિષ્ઠ, મહેન્દ્ર, મહેન્દ્રકાંત, મહેન્દ્રોરાવતુંસક એ આઠ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે. તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ સાગરોપમની છે. તેઓ ચૌદ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને ચૌદ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા હોય છે કે જેઓ ચૌદ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરશે. | સમવાય-૧૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપુર્ણ ] (સમવાય-૧૫) ૩િ૨-૩૪ોપરમાધાર્મિક પંદર હોય છે–અંબ, અંબરિષ, શ્યામ, સબલ, રુદ્ર, ઉપદ્ધ, કાળ, મહાકાળ, અસિપત્ર, ધન, કુંભ, વાલુક, વૈતારિણી ખરસ્વર, મહાઘોષ. [૩પભગવાનું નમિનાથ પંદર ધનુષ્ય ઉંચા હતા. ધ્રુવરાહુ કુણપક્ષના પડવાથી પ્રતિદિન ચંદ્રકલાના પંદરમાં ભાગને આચ્છાદિત કરતો રહે છે- પડવાના દિવસે પંદરમાંથી એક ભાગને ઢાંકી દે છે. બીજની તિથિએ બીજા ભાગને, ત્રીજની તિથિએ ત્રીજા ભાગને, એવી રીતે પંદરમી તિથિએ અર્થાતુ અમાવાસ્યાની તિથિએ પંદરમાં ભાગને ઢાંકી દે છે. ધવરાહુ શુકલ પક્ષમાં તે આચ્છાદિત પંદર ભાગો- માંથી દરરોજ એક એક ભાગને અનાવૃત કરતો રહે છે–એકમના દિવસે ચંદ્રની પ્રથમ કલાને પ્રગટ કરે છે. બીજના દિવસે બીજી કલાને, ત્રીજના દિવસે ત્રીજી કલાને, એમ પૂણમાના દિવસે પંદરમી કલા પ્રગટ કરે છે. [૩]છ નક્ષત્રો ચંદ્રની સાથે પંદર મુહુર્ત સુધી યોગ કરે છે, તે જ નક્ષત્રો- શત Page #24 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૩૭ 397 ભિષક, ભરણી, આદ્ર, આશ્લેષા, સ્વાતિજ્યેષ્ઠા. [37] ચૈત્ર તથા આસો માસમાં પંદર મુહૂર્તનો દિવસ હોય છે અને પંદર મુહૂર્તની રાત્રિ હોય છે. વિદ્યાનુવાદ પૂર્વની પંદર વસ્તુઓ કહી છે. મનુષ્યના પંદર પ્રકારના પ્રયોગ હોય છે–સત્યમનપ્રયોગ, મૃષામન પ્રયોગ,સત્યમૂષામનપ્રયોગ, અસત્યામૃષામન પ્રયોગ, સત્યવચન પ્રયોગ, મૃષાવચન પ્રયોગ, સત્યમૃષા વેચન પ્રયોગ, અસત્યામૃષા વચન પ્રયોગ, ઔઘરિક શરીર કાય પ્રયોગ ઔદારિક મિશ્ર શરીર કાય પ્રયોગ, વૈકિય શરીર કાય પ્રયોગ, વૈકિય મિશ્ર શરીર કાય પ્રયોગ, આહારક શરીર કાય પ્રયોગ, આહાક મિશ્ર શરીર કાય પ્રયોગ, કામણ શરીર કાય પ્રયોગ. આ રત્ન પ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ પંદર પલ્યોપમની છે. ધૂમ્રપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ પંદર સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ પંદર પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ પંદર પલ્યોપમની છે. મહાશુક્ર કલ્પના કેટલાક દેવોની સ્થિતિ પંદર સાગરોપમની છે. નંદ, સુનંદ, નંદાવર્ત નંદપ્રભ, નંદકાન્ત, નંદવર્ણ, નંદલેશ્ય, નંદધ્વજ, નંદશૃંગ, નંદવર્ણ, નંદલેશ્ય, નંદધ્વજ, નંદશૃંગ, નંદશ્રેષ્ઠ. નંદકુટ, નંદોતરાવતંસક આ બાર વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર સાગરોપમની હોય છે. તેઓ પંદર પખવાડિએ શ્વાસોચ્છુવાસ લે છે. તેઓને પંદર હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા હોય છે, કે જેઓ પંદર ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુખોનો અંત કરશે. | સમવાય-૧૫,નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (સમવાય-૧૬) [૩૮]સૂયગડો નો જે પહેલો શ્રુતસ્કંધ છે તેના સોળમાં અધ્યયનનું નામ “ગાથાષોડશક” છે. યથા-સમય, વૈતાલીય, ઉપસર્ગપરિજ્ઞા, સ્ત્રી-પરિણા, નરક વિભક્તિ. મહાવીર સ્તુતિ, કુશીલ પરિભાષિત, વીર્ય, ધર્મ, સમાધિ, માર્ગ, સમવસરણ, માથા તથ્ય, ગ્રંથ, સમીકીય, ગાથાષોડશક, કષાય સોળ છે-અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, અપ્રત્યાખ્યાન, ક્રોધ, માન, માયા, લોભ, પ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા, લોભ સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ. [39-40] મેરૂપર્વતના સોળ નામ છે-મંદર, મેરૂ, મનોરમ, સુદર્શન. સ્વયંપ્રભ. ગિરિરાજ રત્નોચ્ચય, પ્રિયદર્શન, લોકમધ્ય, લોકનાભિ, અર્થ, સૂર્યાવિત, સૂર્યાવરણ, ઉત્તર, દિગાદિ અવતંક. ૪૧]પુરૂષોમાં આદાનીય પાર્શ્વનાથ અરિહંતની ઉત્કૃષ્ટ શ્રમણ સંપદા સોળ હજારની હતી. આત્મપ્રવાદ પૂર્વની સોળ વસ્તુઓ કહી છે. અમરેન્દ્ર અને બલેન્દ્રની અવતારિકાલયનો ની લંબાઈ-પહોળાઈ સોળ હજાર યોજનની છે. લવણ સમુદ્રના મધ્યમભાગમાં વેલાની વૃદ્ધિ સોળ હજાર યોજનની છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈયિકોની સ્થિતિ સોળ પલ્યોપમની છે. ધૂમ્રપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ સોળ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ સોળ પલ્યોપમની છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ 398 સમવાય-૧૬ સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ સોળ પલ્યોપમની છે. મહાશુક્ર કલ્પના કેટલાક દેવોની સ્થિતિ સોળ સાગરોપમની છે. આવતું, વ્યાવર્ત નંદાવર્ત, મહાનિંદાવર્ત, અંકુશ, અંકુશપ્રલંબ, ભદ્ર, સુબદ્ધ, મહાભદ્ર, સર્વતોભદ્ર, ભદ્રોત્તરાવર્તસક આ અગિયાર વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે. તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સોળ સાગરોપમની છે. તેઓ સોળ પખવાડિએ શ્વાસોચ્છુવાસ લે છે. તેઓને સોળ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ સોળ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરશે. સમવાય-૧દનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૧૭) [૪૨]અસંયમ સત્તર પ્રકારના કહ્યા છે. પૃથ્વીકાયઅસંયમ, અપૂકાયઅસંયમ તેજસ્કાયઅસંયમ, વાયુકાયઅસંયમ, વનસ્પતિકાયઅસંયમ, બેઈજિયઅસંયમ, તે ઈન્દ્રિયઅસંયમ, ચૌઈન્દ્રિયઅસંયમ, પંચેન્દ્રિયઅસંયમ,અવકા અસંયમ, પ્રેક્ષાઅસંયમ, ઉઘેલાઅસંયમ, અપહૃત્યઅસંયમ, અપ્રમાર્જનાઅસંયમ, મનઅસંયમ, વચનઅસંયમ, કાયઅસંયમ. સંયમ સત્તર પ્રકારના છે- પૃથ્વીકાયસંયમ, અપૂકાયસંયમ, તેજસ્કાયસંયમ વાયુકાયસંયમ, વનસ્પતિકાયસંયમ, બેઈન્દ્રિયસંયમ તેઈન્દ્રિયસંયમ, ચૌઈન્દ્રિયસંયમ, પંચેન્દ્રિયસંયમ, અવકાસંયમ, પ્રેક્ષાસંયમ, ઉપ્રેક્ષાસંયમ, અપહત્યસંયમ, પ્રાર્થનાસંયમ, મનસંયમ, વચનસંયમ, કાયસંયમ. માનુષોત્તર પર્વતની ઉંચાઈ સત્તરસો એકવીસ યોજનની છે. સમસ્ત વેલંધર અને અનુલંધર નાગરાજોના આવાસ પર્વતોની ઉંચાઈ સત્તરસો એકવીસ યોજનની છે. લવણ સમુદ્રના મૂળથી લઈને દમમાલા સુધીની ઉંચાઈ સત્તર હજાર યોજનની છે. આ રત્નપ્રભા પૃથ્વીના સમ ભૂભાગથી થોડું અધિક સત્તર હજાર યોજનની ઉંચાઈ પર અંધાચારણ અને વિદ્યાચારણ મુનિઓની તિરછી ગતિ કહી છે. ચમર અસુરેન્દ્રને તિગિચ્છકૂટ ઉત્પાત પર્વત સારસો એકવીસ યોજનની ઉંચાઈ વાળો છે. બેલિ અસુરેન્દ્રના રૂચકેન્દ્ર ઉત્પાત પર્વતની ઉંચાઈ સારસો એકવીસ યોજનની છે. મરણ સત્તર પ્રકારના છે.-આવી ચિમરણ, અવધિમરણ, આત્યંતિક મરણ, વડન્મરણ, વશામરણ, અંતઃશલ્યમરણ, તદ્દભવમરણ, બાલમરણ, પડતમરણ, બાલ-પંડિતમરણ, છદ્મસ્થમરણ, કેવલીમરણ, વૈહા સમરણ, ગૃધ્ધપૃષ્ઠમરણ, ભક્ત પ્રત્યાખ્યાનમરણ, ઈગિનીમરણ, પાદોપગમનમરણ. સૂક્ષ્મસંપરાય ભાવમાં વર્તતા સૂક્ષ્મ સાંપરાયિક ભગવાનને સત્તર પ્રકારની કર્મપ્રકૃતિઓનો બંધ હોય છે અભિનિબોધિકજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવ જ્ઞાનાવરણ, કેવલ જ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણ, અચક્ષુ દર્શનાવરણ, અવધિ દર્શનાવરણ, કેવલદર્શનાવરણ, સાતાવેદનીય, યશોકીર્તિનામ, ઉચ્ચગોત્ર, દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીયતરાય. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ સત્તર પલ્યોપમની છે. ધૂમ્રપ્રભા પૃથ્વીના. કેટલાક નૈરવિ- યકોની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની છે તમ પ્રભા પૃથ્વીના નૈરયિકોની જઘન્ય સ્થિતિ સત્તર સાગ Page #26 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૪૨ 399 રોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ સત્તર પલ્યોપમની છે. સૌધર્મ ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ સત્તર પલ્યોપમની છે. મહાશુક કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની છે. સહસ્ત્રાર કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ સત્તર સાગરોપમની છે. સામાન, સુસામાન, મહાસામાન, પા, મહાપદ્મ, કુમુદ, મહાકુમુદ, નલિન, મહાનલિન, પૌંડરીક, મહાપોંડરીક, શુકલ મહાશુકલ, સિંહ, સિંદ્ધાન્ત, સિંહ- વીર્ય ભાવિય, આ સત્તર વિમાનોમાં, જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની છે. દેવો સત્તર પખવાડિએ શ્વાસોચ્છુવાસ લે છે. તે દેવોને સત્તર હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ સત્તર ભવ કરીને સિદ્ધ થશે યાવતું સમસ્ત દુઃખોનો અંત કરશે. | સમવાય-૧૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૧૮) [43] બ્રહ્મચર્ય અઢાર પ્રકારે છે– દારિક મનુષ્ય તિર્યંચ સંબંધી કામભો ગોનું સ્વયં મનથી સેવન ન કરવું. બીજા પાસે સેવન કરાવવાનો વિચાર ન કરવો. સેવન કરનાર વ્યક્તિની મનમાં પ્રશંસા ન કરવી, ઔદારિક કામભોગોનું વચનો દ્વારા જાતે સેવન ન કરવું, બીજાને સેવન કરવાની પ્રેરણા ન આપણી, સેવન કરનારની વાણીથી પ્રશંસા ન કરવી, ઔદારિક કામભોગોનું શરીરથી સેવન ન કરવું, બીજાને સેવન કરવા માટે પ્રેરવા નહીં સેવન કરનારની શરીરથી અનુમોદના ન કરવી, એ જ પ્રમાણે દેવ સંબંધી એટલે કે વૈકિય શરીર સંબંધી કામભોગોનું સ્વયં મનથી સેવન કરવું નહીં, બીજા પાસે મનથી સેવન કરાવવું નહીં, સેવન કરનારને મનથી અનુમોદન આપવું નહિ, વેક્રિય શરીર સંબંધી કામભોગોનું વચનથી જાતે સેવન કરવું નહીં, બીજા પાસે વાણીથી સેવન કરાવવું નહીં, સેવન કરનાર વ્યક્તિની વાણીથી પ્રશંસા કરવી નહીં, દિવ્ય કામભોગોનું શરીરથી જાતે સેવન કરવું નહીં. બીજાને સેવન કરવા પ્રેરવા નહીં, અને સેવન કરનારને કાયાથી અનુમોદન આપવું નહીં. ૪િ૩-૪૪]અરિહંત અરિષ્ટનેમિની ઉત્કૃષ્ટ શ્રમણ સંપદા અઢાર હજાર હતી. શ્રમણ ભગવાનું મહાવીરે બાલ-વૃદ્ધ સમસ્ત શ્રમણોના આચારસ્થાનો અઢાર કહ્યા છે-છ વ્રત નું પાલન, છકાય જીવોની રક્ષા, અકલ્પનીય વસ્ત્ર-પાત્ર આદિનો નિષધ, ગૃહસ્થના ભાજન, પર્ઘક, નિષધા, સ્નાન, અને શરીર શુશ્રષાનો ત્યાગ. [૪૫]ચૂલિકા સહિત આયારો સૂત્રના પદોનું પ્રમાણ અઢાર હજારનું છે. બ્રાહ્મી લિપિનું લેખવિધાન અઢાર પ્રકારનું કહ્યું છે– બ્રાહ્મી, યાવની, દોષ પુરિકાખરોષ્ટ્રી, ખરસાવિકા,પહારાતિકા, ઉચ્ચ, તારિકા, અક્ષરપૃષ્ટિકા, ભોગવતિકા, વૈનાકિયા નિન્દુવિકા, એકલિપિ, ગણિતલિપિ, ગંધવલિપિ, આદશલિપિ, માહેશ્વરીલિપિ. દામલિપિ, બોલિન્દી લિપિ, અસ્તિ-નાસ્તિ પ્રવાદ પૂર્વની અઢાર વસ્તુઓ કહી છે. ધૂમ્રપ્રભા પૃથ્વીનો વિસ્તાર એક લાખ અઢાર હજાર યોજનાનો છે. પોષ અને આષાઢ માસમાં એક દિવસ ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો હોય છે. તેમજ એક રાત્રિ અઢાર મુહૂર્તની હોય છે. આ Page #27 -------------------------------------------------------------------------- ________________ - - - 40 સમવાય-૧૮ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ અઢાર પલ્યોપમની છે. તમપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ અઢાર સાગરોપમની છે, કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ અઢાર પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ અઢાર પલ્યોપમની છે. સહસ્ત્રાર કાના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ. અઢાર સાગરોપમની છે. આનત કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ અઢાર સાગરોપમની છે. કાલ, સુકલ, મહાકાલ. અંજન રિઝ, શાલ, સમાન, દ્રુમ, મહાદુમ, વિશાલ, સુશાલ, પદ્મ, પદ્મગુલ્મ, કુમુદ, કુમુદ-ગુલ્મ, નલિન, નલિનગુલ્મ, પૌંડરિક, પોંડરીકગુલ્મ, સહસ્ત્રારાવતંસક આ વીસ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની સ્થિતિ અઢાર સાગરોપમની છે. તે દેવોને અઢારહજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવ એવા છે કે જેઓ અઢાર ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સર્વ દુખોનો અંત કરશે. [ સમવાય-૧૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (સમવાય-૧૯) જ્ઞાતાધર્મસ્થાના ઓગણીસ અધ્યયનો છે-ઉક્ષિપ્ત, જ્ઞાતિ, સંઘાટક, અંડ, કૂર્મ, સેલક, તુંબ, રોહિણી, મલ્લી, માકંદી, ચંદ્રિક, દાવદવ, ઉદકજ્ઞાત, મેંઢક, તેતલી, નિંદીફલ, અવરકંકા, આકીર્ણ સુસુમાં, પુંડરીકજ્ઞાત. ૪૯]જબૂદ્વીપમાં સૂર્ય 1900 યોજન સુધી ઉંચે નીચે તપે છે. શુક્ર નામનો મહાગ્રહ પશ્ચિમ દિશામાં ઉદય પામીને 19 નક્ષત્રો સાથે યોગ કરીને પશ્ચિમ દિશામાં અસ્ત થાય છે. જંબુદ્વીપના ગણિતમાં કલાનું પરિમાણ એક યોજનના ઓગણીસ ભાગનું છે. 19 તીર્થકરો અગારવાસમાં રહીને અથતુ રાજ્યપદ ભોગવીને દક્ષિત થયા હતા. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરવિ- કોની સ્થિતિ 19 પલ્યોપમની છે. તમપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ 19 સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ઓગણીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ ઓગણીસ પલ્યોપમની છે. આણત કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઓગણીસ સાગરોપમની છે. પ્રાણી કલ્પના દેવોની જધન્ય સ્થિતિ, ઓગણીસ સાગરોપમની છે. આણત, પ્રાણત, નત, વિનત, ધન, સુષિર, ઈદ્ર ઈન્દ્રકાન્ત, ઈન્દ્રોત્તરાવતંસક આ નવ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિ ઓગણીસ સાગરોપમની છે. આણત-વાવ-ઈન્દોરાવતંસક વિમાન-માં જે દેવો ઉત્પન્ન થાય છે, તે દેવો ઓગણીસ પખવાડિએ શ્વાસોશ્વાસ લે છે. આણત, યાવતુ-ઈન્દ્રોત્તરાવતંસક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે, તે દેવોને ઓગણીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ ઓગણીસ ભવ કરીને સિદ્ધ થશે યાવત સમસ્ત દુ:ખોનો અંત કરશે. | સમવાય-૧૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપી (સમવાય-૨૦) [૫૦]અસમાધિના વીસ સ્થાનો કહ્યા છે અત્યંત ઝડપથી ચાલવું, પ્રમાર્જન Page #28 -------------------------------------------------------------------------- ________________ 401 સત્ર-૫૦ કર્યા વિના ચાલવું સારી રીતે પ્રમાર્જન કર્યા વિના ચાલવું શાસ્ત્રની મર્યાદા કરતાં વધારે આસન અને શય્યાનો ઉપભોગ કરવો, અધિક જ્ઞાનાદિક ગુણસંપન્ન શ્રમણનો તિરસ્કાર કરવો, સ્થવિર શ્રમણોને પીડા પહોંચાડવી, ક્ષણ ક્ષણમાં ક્રોધ કરવો, અત્યંત ક્રોધ કરવો, પીઠ પાછળ અન્યના દોષ પ્રગટ કરવા, વારંવાર નિશ્ચય વાળી ભાષા બોલવી, નવો કલેશ ઉત્પન્ન કરવો, ઉપશાંત કલેશને ફરીથી ઉશ્કેરવો, સચિત્ત હાથપગથી ભિક્ષા ગ્રહણ કરવી અથવા ભિક્ષા માટે જવું, અકાળમાં સ્વાધ્યાય કરવો, કલહ કરવો, રાત્રિમાં ઉચ્ચસ્વરથી બોલવું કલહ કરીને ગચ્છમાં ફૂટ પાડવી, સૂર્યાસ્ત સમય સુધી ભોજન કરવું, એષણા કર્યા વિના આહાર આદિ લેવો. ભગવાન મુનિસુવ્રત તીર્થકર વીસ ધનુષ્ય ઉંચા હતા. સર્વ ઘનોદધિનો વિસ્તાર વીસ હજાર યોજનાનો છે. પ્રાણત કલ્ચન્દ્રની વીસહજાર સામાનિક દેવી છે. નપુસંક વેદનીય કર્મની બંધસ્થિતિ વીસ સાગરોપમ કોટાકોટીની છે. પ્રત્યાખ્યાન પૂર્વની વીસ વસ્તુ છે, ઉત્સર્પિણી અને અવસર્પિણી મળીને વીસ સાગરોપમ કોટાકોટીનું કાલચક્ર છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ વીસ પલ્યોપમની છે. તમ પ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ વીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ વિસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ વીસ પલ્યોપમની છે. પ્રાણત કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિવસસાગરોપમનીછે.આરણકલ્પના દેવોની જઘન્ય સ્થિતિ વીસે સાગરોપમની છે. સાત, વિસાત. સુવિસાત, સિદ્ધાર્થ, ઉત્પલ, ભિત્તિલ, તિગિચ્છ, દિશા સૌવ-સ્તિક, પ્રલંબ, રૂચિર, પુષ્પ, સુપુષ્પ, પુષ્પાવર્ત, પુખપ્રભ, પુષ્પકાન્ત, પુષ્પવર્ણ, પુષ્પ- લેશ્ય, પુષ્પધ્વજ, પુષ્મકાન્ત, પુષ્પશ્રેષ્ઠ, પુષ્પોત્તરાવતંસક, એ એકવીસ વિમાનોમાં ઉત્પન્ન થનાર દેવોની સ્થિતિ વીસ સાગરોપમની છે. તે દેવો વીસ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને વીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ વીસ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરશે. સમવાય૧૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૧) [51] શબલ દોષો એકવીસ છે - હસ્તકર્મ કરવું, મૈથુન સેવન કરવું રાત્રિભોજન કરવું. આધાકર્મીઆહાર લેવો, રાજપિંડને ઉપભોગમાં લેવો, સાધુને માટે વેચાતો લીધેલ હોય, આહત-પામિ-આચ્છિન્નમાંથી કોઈ આહાર લેવો વારંવાર પ્રત્યાખ્યાન તોડીને ભોજન કરવું, છ માસમાં પોતાના ગચ્છમાંથી બીજા ગચ્છમાં જવું, એકમહિનામાં ત્રણવાર નદી પાર કરવી, એકમાસ દરમ્યાન ત્રણવાર માયાચારનું સેવન કરવું શય્યાતરપિંડ લેવો, જાણીબુઝીને જીવહિંસા કરવી, જાણી- બુઝીને મૃષાવાદ બોલાવું અદત્તાદાન લેવું જાણીબુઝીને સચિત્ત પૃથ્વીપર બેસવું યા શયન કરવું સચિત્ત શિલા ઉપર અથવા સજીવ પીઠફલક પર બેસવું અથવા શયન કરવું, જીવ-પ્રાણ-હરિત-ઉત્તિગ-પનક-દગ-મૃત્તિકા-જાળાવાળી ભૂમિ પર બેસવું અથવા શયન કરવું, જાણીબુઝીને મૂળ-કંદત્વચા-પ્રવાલ-પુષ્પ-ફલ-હરિત આદિનું ભોજન Page #29 -------------------------------------------------------------------------- ________________ 402 સમવાય-૨૧ કરવું એક વર્ષમાં દસવાર નદી આદિને પાર કરવા, એક વર્ષમાં દસવાર માયાચાર સેવવો. પુનઃ પુનઃ સચિત્ત જળથી ધોયેલ હાથથી પ્રદત્ત અશન પાન, ખાદિમ અથવા સ્વાદિમ આહાર લેવો. મોહનીય કર્મની સાત પ્રકૃતિઓ ક્ષય થઈ ગયો છે એવા નિવૃત્તિ બાદર ગુણસ્થાનમાં વતતા શ્રમણને મોહનીય કર્મની એકવીસ પ્રકૃતિઓની સત્તા રહે છે. અપ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા, લોભ, પ્રત્યાખ્યાન દોધ, માન માયા, લોભ, સંજ્વલન ક્રોધ, માન, માયા લોભ, સ્ત્રીવેદ, પુરૂષવેદ, નપુસંકવેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુ સા. પ્રત્યેક અવસર્પિણીના પાંચમાં દુષમાં અને છઠ્ઠા દુષમ-દુષમા આરા એકવીસ એકવીસ હજાર વર્ષના હોય છે. પ્રત્યેક ઉત્સર્પિણીનો પહેલો દુષમ-દુષમા અને બીજો દુષમાં આરો એકવીસ-એકવીસ હજાર વર્ષનો હોય છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ એકવીસ પલ્યોપમની છે. તમપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ એકવીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ એકવીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ એકવીસ પલ્યોપમની છે. આરણ કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એકવીસ સાગરોપમની છે. અશ્રુતકલ્પના દેવોની જઘન્ય સ્થિતિ એકવીસસાગરોપમની છે. શ્રીવન્સ, શ્રીદામ કાન્ત, માલ્ય, કૃષ્ટિ ચાપોત્રત, આરણાવતંસક આ છ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે, તેઓની સ્થિતિ એકવીસ સાગરોપમની છે. તે દેવો એકવીસ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને એકવીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જે એકવીસ ભવ કરીને સિદ્ધ થશે ભાવ સમસ્ત દુઃખોનો અંત કરશે. | સમવાય-૨૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૨૨) પિરી પરીષહ બાવીસ કહ્યા છે–સુધાપરીષહ પિપાસાપરીષહ, શીત-ઉષ્ણ પરીષહ, દેશ-મશક પરીષહ, અચેલપરીષહ, અરતિપરીષહ સ્ત્રીપરીષહ, ચય પરીપહ, નિષદ્યાપરીષહ, શવ્યાપરીષહ આકાશપરીષહ, વધપરિષહ, યાચના- પરીષહ, જલ્લ (મેલ)પરીષહ, સત્કારપુરસ્કાર પરીષહઅલાભપરીષહ, રોગપરીષહ, તૃષ્ણસ્પર્શપરીષહ, પ્રજ્ઞાપરીષહ, અજ્ઞાનપરીષહ, દર્શનપરીષહ. દષ્ટિવાદના બાવીસ સૂત્રો છિત્રછેદ નયવાળા છે અને તે સ્વસમયના સુત્રોની પરિપાટીમાં છે. દષ્ટિવાદના બાવીસ સૂત્રો અછિન્ન છેદ નયવાળા છે. અને તે આજીવિક સૂત્રોની પરિપાટીમાં છે. દષ્ટિવાદના બાવીસ સૂત્રો ત્રણ નયવાળા છે અને તે વૈરાશિક સૂત્રોની પરિપાટીમાં છે. દષ્ટિવાદના બાવીસ સૂત્રો ચાર નયવાળા છે અને તે સ્વસમયનાં સૂત્રોની પરિપાટીમાં છે. પુદ્ગલ પરિણામ બાવીસ પ્રકારનું કહ્યું છે- કૃષ્ણવર્ણ પરિણામ, નીલ, રક્ત, હારિદ્ર, શુકલ, સુરભિગંધ, દુરભિગંધ, તિક્ત, કટુક, આમ્સ, કષાય, મધુરરસ, કર્કશ સ્પર્શ, મૃદુ, ગુરૂ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ, અગુરુલઘુ સ્પર્શ, ગુરૂલઘુસ્પર્શ પરિણામ આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ બાવીસ પલ્યોપમની છે. તમ પ્રભા Page #30 -------------------------------------------------------------------------- ________________ 403 સૂત્ર-પર પૃથ્વીના નૈરયિકોની ઉત્કૃષ્ટ સ્થિતિ તેમજ તમસ્તમઃ પૃથ્વીના કેટલાક નૈરયિકોની જઘન્ય સ્થિતિ બાવીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમારદેવોની સ્થિતિ બાવીસપલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ બાવીસપલ્યોપમની છે. અશ્રુતકલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીસસાગરોપમની છે. મહિત, વિકૃત, વિમલ, પ્રભાસ, વનમાલ, અય્યતાવતંસક, આ છ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની સ્થિતિ બાવીસ સાગરોપમની છે તે દેવો બાવીસ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તે દેવોને બાવીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે જેનો બાવીસ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુખોનો અંત કરશે. [ સમવાય-૧૨નીમુનિદીપરત્નજીગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૨૩) [૩]સૂત્રકૃતાંગના તેવીસ અધ્યયનો છે–સમય, વૈતાલિક, ઉપસર્ગપરિજ્ઞા, સ્ત્રીપરિજ્ઞા, નરકવિભક્તિ, મહાવીરસ્તુતિ, કુશીલ પરિભાસિત, વીર્ય, ધર્મ, સમાધિ, માર્ગ, સમવસરણ, આખ્યાતહિત, ગ્રંથ, યમતીત, ગાથા, પુંડરીક, ક્રિયાસ્થાન, આહારપરિજ્ઞા, અપ્રત્યાખ્યાનક્રિયા, અણગારશ્રુત, આર્દકીય, નાલંદીય. જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં તેવીસ તીર્થંકર ભગવાનોને સૂર્યોદયના સમયે કેવળજ્ઞાન કેવળદન ઉત્પન્ન થયા હતાં. જંબૂદ્વીપમાં અવસર્પિણી કાળમાં તેવીસ તીર્થંકર પૂર્વભવમાં અગીયાર અંગોના પાઠી હતા. તેના નામ–અજીતનાથ, સંભનાથ, યાવત્ વિર્ધમાન સ્વામી સુધી. અરિહંત ઋષભદેવ ચૌદ પૂર્વના પાઠી હતા. જંબૂઢીપમાં અવસર્પિણીકાળમાં તેવીસ તીર્થંકર અજીતનાથ યાવતુ- મહાવીર સ્વામી પૂર્વભવમાં માંડલિક રાજા હતા. અરિહંત ઋષભદેવ કૌલિક પૂર્વ- ભવમાં ચક્રવર્તી હતા. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ તેવીસ પલ્યો- પમની છે. તમસ્તમઃ પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ તેવીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ તેવીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ તેવીસ પલ્યોપમની છે. નીચેના ત્રીકના મધ્યમ રૈવેયક દેવોની જઘન્યસ્થિતિ તેવસ સાગરોપમની છે. અધસ્તન-અધતન-બધાની નીચેના રૈવેયક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની તેવીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તે દેવો તેવીસ પખવાડિયે શ્વાસોચ્છુવાસ લે છે. તે તેવીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો તેવીસ ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરશે. | સમવાય-૧૩ની નિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૨૪). [54] (આ અવસર્પિણી કાલના) દેવાધિદેવ ચોવીસ છે–ઋષભ, અજિત, સંભવ, અભિનંદન. સુમતિ, પદ્મપ્રભ સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, સુવિધિ, શીત, શ્રેયાંસ, Page #31 -------------------------------------------------------------------------- ________________ 44 સમવાય-૨૪ વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંય અર, મલ્લી, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાન, વર્ધમાન. લઘુહિમવંત અને શિખરીવર્ષધર પર્વતોની જીવા ની લંબાઈ ચો- ૨૪૯૩ર યોજન તથા એક યોજનના આડત્રીસમા ભાગથી થોડી વધારે છે. દેવતાઓના ચોવીસ સ્થાન ઈન્દ્રવાળા છે શેષ અહમિન્દ્ર છે. ઉત્તરાયણગત સુર્ય કર્કસંક્રાંતિના દિવસે ચોવીસ અંગુલ પ્રમાણ પૌરૂષી છાયા કરીને મંડલાન્તરમાં પ્રવેશ કરે છે. મહાનદી ગંગા અને સિંધનો નિર્ગમસ્થાનનો વિસ્તાર ચોવીસ કોશથી થોડો વધારે છે. મહાનદી રક્તા અને રક્તવતી આ બે નદીઓના નિર્ગમસ્થાનનો વિસ્તાર ચોવીસ કોશથી કાંઈક વધારે કહ્યો છે. આ રત્નપ્રભાપૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ચોવીસપલ્યોપમની છે. તમસ્તમઃ પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ચોવીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ચોવીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ ચોવીસ પલ્યોપમની છે. નીચેના ત્રીકમાંથી ઉપરવાળા, રૈવેયકના દેવોની જઘન્ય સ્થિતિ ચોવીસ સાગરોપમની છે. નીચેના મધ્યમ ગ્રેવેયક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ચોવીસ સાગરોપમની છે. તે દેવો ચોવીસ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તે દેવોને ચોવીસ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ ચોવીસ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુખોનો અંત કરશે. સમવાય-૨૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપુર્ણ ] (સમવાય-૨૫) પિપો પ્રથમ અને અંતિમ તીર્થંકરોના સમયમાં પાંચ મહાવ્રતોની પચીસ ભાવનાઓ કહી છે–પ્રથમ મહાવ્રતની પાંચ ભાવના–ઈયસમિતિ, મનગુપ્તિ, વચનગુપ્તિ, પ્રકાશયુક્ત પાત્રમાં ભોજન કરવું, આદાન ભંડમાત્ર નિક્ષેપણા સમિતિ, બીજા મહાવ્રતની પાંચ ભાવના-વિવેકપૂર્વક બોલવું કોધ-લોભ-ભય-હાસ્યનો ત્યાગ. ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના–આવાસની આજ્ઞા લેવી, આવાસની સીમા જાણવી, આવાસની આજ્ઞા સ્વયં લેવી, સાધમિકના આવાસનો પરિભોગ પણ આજ્ઞા લઈને કરવો, બધાને માટે લાવેલાં આહારનો પરિભોગ ગુરૂ આદિની આજ્ઞા લઈને કરવો. ચોથા મહાવ્રતની પાંચ ભાવના-સ્ત્રી, પશુ અને નપુસંક આદિ દ્વારા સેવિત શધ્યા-આસન આદિનો ત્યાગ, રાગપૂર્વક સ્ત્રીકથાનો ત્યાગ, સ્ત્રીઓના મનોહર અંગોને રાગપૂર્વક જીવાનો ત્યાગ, પૂર્વે કરેલ રતિવિલાસના સ્મરણનો ત્યાગ, વિકારવર્ધક પ્રણીત આહારનો ત્યાગ. પાંચમાં મહાવ્રતની પાંચ ભાવના-શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય, અને સ્પર્શેન્દ્રિય આ પાંચ ઈન્દ્રિયોના વિષયો સંબંધી મમત્વનો ત્યાગ. મલ્લિનાથ અરિહંત પચીસ ધનુષ્ય ઉંચા હતા. સમસ્ત દીર્ઘ વૈતાઢ્ય પર્વત પચીસ યોજન ઉંચા છે તથા ભૂમિમાં પચીશ કોશ ઉંડા છે. શર્કરા પ્રભા પૃથ્વીમાં પચીસ લાખ નારકાવાસ છે. પિક-પ૮] ચૂલિકા સહિત- આયારો-ના પચીસ અધ્યયનો છે- શસ્ત્રપરિજ્ઞા. લોકવિજય શીતોષ્ણીય, સમ્યક્ત્વ, આવંતિ, ધૂત, વિમોહ, ઉપધાન-શ્રુત, મહા Page #32 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૫૯ 405 પરિજ્ઞા, પિપૈષણા, શય્યા, ઈય, ભાષાધ્યયન, વસૈફ, પારૈષણા, અવગ્રહ-પ્રતિમા, સત-સતૈક્ક નામના સાત અધ્યયન, ભાવના અને વિમુક્તિ. fપ મિથ્યાદષ્ટિ વિકલૅન્દ્રિય અપયત સકિલષ્ટ પરિણામવાળા જીવ નામકર્મની પચીસ ઉત્તર પ્રવૃતિઓનો બંધ બાંધે છે. તિર્યંચગતિ નામકર્મ, વિકસેન્દ્રિય જાતિ, ઔદારિકશરીર, તૈજસશરીર, હુડકસંસ્થાન, ઔદાકિશરીરસંગોપાંગ સેવાત સંઘયણ, વર્ણમાન,ગંધનામ, રસનામ, સ્પર્શ મ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુનામ, ઉપઘાતનામ, ત્રસનામ, બાદરનામ, અપયપ્તિનામ, પ્રત્યેક શારીંરનામ, અસ્થિરનામ, અશુભનામ, દુર્ભગનામ, અનાદેય નામ, અયશકીર્તિ નામ અને નિર્માણ નામ કર્મ. મહાનદી ગિંગા અને સિંધુનો મુક્તા- વલી હારની આકૃતિવાળો પચીસ કોશનો વિસ્તત પ્રવાહ પૂર્વ-પશ્ચિમ દિશામાં ઘટમુખથી પોતપોતાના કુંડમાં પડે છે. મહાનદી ક્યા- રક્તવતીના મુક્તાવલી હારની આકૃતિવાળો પચીસ કોશનો વિસ્તૃત પ્રવાહ પૂર્વ-પશ્ચિમ દિશામાં ઘટમુખથી પોતપોતાના કુંડમાં પડે છે. લોકબિંદુસાર પૂર્વની પચીસ વસ્તુ છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ પચીસ પલ્યોપમની છે. તમસ્તમઃ પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ પચીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ પચીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ પચીસ પલ્યોપમની છે.. મધ્યમ અધિસ્તન શૈવેયક દેવોની. જઘન્ય સ્થિતિ પચીસ સાગરોપમની છે. નીચેના ઉપરવાળા સૈવેયક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પચીસ સાગરોપમની છે. તે દેવ પચીસ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તે દેવોને પચીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ પચીસ ભવ કરીને સિદ્ધ થશે યાવતું સર્વ દુઃખોનો અંત કરશે. | સમવાય-૨૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ જ (સમવાય-૨ ) દશાશ્રુતસ્કંધ, બૃહતકલા સૂત્ર અને વ્યવહારશ્રુતના ઉદ્દેશન કાલ મળીને છવ્વીસ છે, દશાશ્રુતના-૧૦ બૃહત્કલ્પના - વ્યવહારશ્રુતના-૧૦ મળીને 26. અભવસિદ્ધિક જીવોની મોહનીય કર્મની છવ્વીસ પ્રવૃતિઓ સત્તામાં હોય છે– મિથ્યાત્વ મોહનીય, 16 કષાય, હાસ્ય, રતિ, અતિ, શોક, ભય, દુગુચ્છા, સ્ત્રીવેદ, પુરૂષદ, નપુસંકવેદ, આ રત્નપ્રભા પૃથ્વીનાં કેટલાક નૈરયિકોની સ્થિતિ 26 પલ્યોપમની છે. તમસ્તમઃ પથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ 26 સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ 26- પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાનકલ્પના કેટલાક દેવોની સ્થિતિ 26- પલ્યોપમની છે. મધ્યમ-મધ્યમ ગ્રેવેયક દેવોની જધન્ય સ્થિતિ 26- સાગરોપમની છે. મધ્યમ-અધસ્તન પ્રવેયક વિમાનોમાં ૨દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ છવ્વીસ સાગરોપમની છે. તે દેવો છવ્વીસ પખવાડિએ શ્વાસોઙ્ગવાસ લે છે. તે દેવોને 26000 વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ ૨૬ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરશે. સમવાય-૨-નીમુનિદીપરત્નસાગરે કરેલગુજરછાયાપૂર્ણ Page #33 -------------------------------------------------------------------------- ________________ 406 સમવાય-૨૭ (સમવાય-૧૭) [1] અણગારના ર૭- ગુણ છે- પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ. મૈથુનવિરમણ, પરિગ્રહવિરમણ, શ્રોત્રેન્દ્રિયનિગ્રહ, ચક્ષુઈન્દ્રિય નિગ્રહ, ધ્રાણેન્દ્રિયનિગ્રહ, રસેન્દ્રિયનિગ્રહ, સ્પર્શેન્દ્રિયનિગ્રહ, ક્રોધ માન. માયા અને લોભનો ત્યાગ, ભાવસત્ય, કરણ, સત્ય, યોગ સત્ય, ક્ષમા, વિરાગતા, મન, વચન, અને કાયાનો નિરોધ, જ્ઞાનસંપન્નતા, દર્શનસંપન્નતા, ચારિત્રસંપન્નતા, વેદના સહન કરવી. મારાગાંતિક કષ્ટ સહન કરવું જંબુદ્વીપમાં અભિજીતુને છોડીને સત્યાવીસ નક્ષત્રોથી, વ્યવહાર ચાલે છે. પ્રત્યેક નક્ષત્રમાસ સત્યાવીસ અહોરાત્રિનો હોય છે. સૌધર્મ અને ઈશાન કલ્પના વિમાનોની ભૂમિ સત્યાવીસસો યોજનાની મોટી છે વેદક સમ્યકત્વના બંધથી વિરત જીવની સત્તામાં મોહનીય કર્મની ર૭ ઉત્તર પ્રવૃતિઓ કહી છે. શ્રાવણ સુદ સાતમે સૂર્ય 27 અંગુલપ્રમાણ પૌરૂષીછાયા કરીને દિવસને ઘટાડતો અને રાત્રિને વધારતો ગતિ કરે છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ર૭- પલ્યોપમની છે. તમસ્તમપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ર૭- સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ર૭- પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ 27- પલ્યોપમની છે. મધ્યમ-ઉપરિતન શૈવેયક દેવોની જઘન્ય સ્થિતિ 27- સાગરોપમની છે. મધ્યમ મધ્યમ ગ્રેવેયક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ 27- સાગરોપમની છે. તે દેવો ર૭-પખવાડિએ શ્વાસોચ્છુવાસ લે છે. તે દેવોને ર૭૦૦૦ વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ ર૭- ભવ કિરીને સિદ્ધ થશે યાવતું સમસ્ત દુખોનો અંત કરશે. | સમવાય-૨૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] (સવાય-૨૮) [૬૨]આચાર પ્રકલ્પ અઠ્યાવીસ પ્રકારના કહ્યા છે–એક માસની આરોપણા, એક માસ અને પાંચ દિવસની આરોપણા એક માસને દસદિવસની આરોપણા, એક માસને પંદર દિવસની આરોપણ, એક માસને વીસ દિવસની આરોપણા, એક માસને પચીસ દિવસની આરોપણા,એજ પ્રમાણે છ દ્વિમાસિક આરોપણા,છ ત્રિમાસિકી આરોપણા, છ ચર્તુમાસિક આરોપણા, ઉપઘાતિકાઆરોપણા, અનુપઘાતિકાઆરોપણા, કૃસ્નાઆરોપણા, અકસ્નાઆરોપણા. કેટલાક ભવસિદ્ધિક જીવોની મોહનીયકર્મની અઠયાવીસ પ્રવૃતિઓ સત્તામાં રહે છે-સમ્યકત્વ વેદનીય, સોળકષાય, નવ નોકષાય. આભિનિબોધિક જ્ઞાન 26 પ્રકારનું છે.–શ્રોત્રેન્દ્રિયઅથવગ્રહ, ચક્ષુઈન્દ્રિય અથવગ્રહ, ધ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ, રસેન્દ્રિયઅથવગ્રહ, સ્પર્શેન્દ્રિય અથવગ્રહ નો ઈન્દ્રિય અર્થાવગ્રહ. શ્રોત્રેન્દ્રિયવ્યંજનાવગ્રહ, ધ્રાણેન્દ્રિયવ્યંજનાવગ્રહ, રસેન્દ્રિય વ્યંજનાવગ્રહ સ્પર્શેન્દ્રિયવ્યંજનાવગ્રહ. શ્રોત્રેન્દ્રિય ઈહા, ચક્ષુઈન્દ્રિય ઈહા, ધ્રાણેન્દ્રિય ઈહા, રસેન્દ્રિય ઈહા, સ્પર્શેન્દ્રિય ઈહા, નોઈદ્રિય ઈહા. શ્રોત્રેન્દ્રિયઅવાય, ચક્ષુઈન્દ્રિયઅવાય. ધ્રાણેન્દ્રિય અવાય, રસેન્દ્રિયઅવાય, સ્પર્શેન્દ્રિયઅવાય, નોઇન્દ્રિયઅવાય, ધારણા, Page #34 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-દર 407. ચક્ષુ ઇન્દ્રિય ધારણા, રસેન્દ્રિયધારણા, સ્પર્શેન્દ્રિય ધારણા, નોઈન્દ્રિયધારણા. - ઈશાન કલ્પમાં અઠયાવીસ લાખ વિમાનો છે. દેવગતિનો બંધ બાંધતો જીવ નામકર્મની અઠયાવીસ પ્રકૃતિઓનો બંધ બાંધે છે.- દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિય શરીર, તેજસશરીર, કામણ શરીર, સમચતુરસ્ત્ર સંસ્થાન, વૈક્રિય શરીરાંગોપાંગ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, દેવાનુપૂર્વી, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત ઉછૂશ્વાસ, પ્રશસ્ત વિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અસ્થિરમાંથી કોઈ એક, શુભ-અશુ ભમાંથી એક, સુસ્વર દુસ્વરમાંથી એક, સુભગ દુર્ભાગમાંથી એક, અને આદેય અનાદેયમાંથી એક, યશકીર્તિનામ, નિમણિનામ. એ પ્રમાણે નારકી જીવ નરકનો બંધ બાંધતો નામકર્મની અઠયાવીસ પ્રકૃતિઓનો બંધ બાંધે છે.- અપ્રશસ્ત વિહાયોગતિ, હુડકસંસ્થાન, અસ્થિર, દુર્ભગ, અશુભ, દુસ્વર, અનાદેય, અયશકીર્તિ, તથા શેષ પૂર્વોકત પ્રકૃતિઓ. રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ 28- પલ્યોપમની છે. તમસ્તમપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ અઠયાવીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ અઠયાવીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ અઠયાવીસ પલ્યોપમની છે. ઉપરીત ના પ્રથમ રૈવેયકના દેવોની જઘન્ય સ્થિતિ અઠયાવીસ સાગરોપમની છે. ઉપરિતન મધ્યમ રૈવેયક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની અઠયાવીસ સાગરોપમની સ્થિતિ છે. તે દેવો અઠ્યાવીસ પખવાડિએ શ્વાસોચ્છશ્વાસ લે છે. તે દેવોને અઠયાવીસ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ અઠયાવીસ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુખોનો અંત કરશે. | સમવાય-૧૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ.] (સમવાય-૨૯) []પાપગ્રુત ઓગણીસ પ્રકારના છે-ભૂમિ, ઉત્પાત, સ્વપ્ન, આકાશ, શરીર, સ્વર, વ્યંજન,લક્ષણ, આ આઠ નિમિત્ત શાસ્ત્ર છે. ભૂમિશાસ્ત્ર ત્રણ પ્રકારનું છે.-સૂત્ર, વૃત્તિ, વાતિક. એ પ્રમાણે દરેક શાસ્ત્ર ત્રણ પ્રકારના છે એટલે ચોવીસ તથા વિકથાનુયોગ, વિદ્યાનુયોગ, મંત્રાનુયોગ, યોગાનુયોગ, અન્યતીર્થિના દ્વારા પ્રવર્તિત યોગ. અષાઢ, ભાદરવો, કાર્તિક, પોષ અને વૈશાખ મહિનો ઓગણત્રીસ અહોરાત્રિનો છે. ચંદ્રમાસનો એક દિવસ ઓગણત્રીસ મહીનો હોય છે. પ્રશસ્ત અધ્યવસાયથી યુક્ત સમ્યગુદષ્ટિ ભવ્યજીવ તીર્થંકર નામ સહિત નાકર્મની ઓગણત્રીસ પ્રકતિઓનો બંધ કરીને અવશ્ય વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નરયિકોની સ્થિતિ ઓગણત્રીસ પલ્યોપમની છે. તમતમપ્રભા પૃથ્વીના કેટલાક નૈિરયિકોની સ્થિતિ ઓગણત્રીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ઓગણત્રીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ ઓગણત્રીસ પલ્યોપમની છે. ઉપરિતન મધ્યમ રૈવેયક દેવોની જઘન્ય સ્થિતિ ઓગણત્રીસ સાગરોપમની છે. ઉપરાને પ્રથમ ગ્રેવેયક વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ એગણત્રીસ સાગરોપમની Page #35 -------------------------------------------------------------------------- ________________ 4Q8 સમવાય-૨૯ છે. તે દેવો ઓગણત્રીસ પખવાડિએ શ્વાસોચ્છુવાસ લે છે. તે દેવોને ઓગણત્રીસ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો છે કે જેઓ ઓગણત્રીસ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સર્વ દુઃખોનો અંત કરશે. | સમવાય-૨૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૩૦) [4-71] મોહનીય કર્મ બાંધવાના ત્રીસ સ્થાનો કહ્યા છે. જે કોઈ ત્રસ પ્રાણીને પાણીમાં ડુબાડીને મારે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે કોઈ ત્રસ પ્રાણીને તીવ્ર અશુભ અધ્યવસાયથી ભીના ચામડા આદિરૂપ વેસ્ટન વડે મસ્તકને લપેટીને તેને મારી નાંખે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે કોઈ ત્રસ પ્રાણીને મુખ બાંધીને મારે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે કોઈ ત્રસ પ્રાણીને અગ્નિના ધુમાડાથી મારે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે કોઈ ત્રસ પ્રાણીને મસ્તકનું છેદન કરીને મારે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. જે કોઈ ત્રસ પ્રાણીને કપટથી મારીને અથવા કઠોર ફળ અથવા દંડથી મારીને હસે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે માયાચાર કરીને તથા અસત્ય બોલીને પોતાના અનાચારને છપાવે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. [72-79] જે પોતાના દુરાચારને છુપાવીને બીજા ને કલંક આપે છે કે તમોએ આ દુષ્કર્મ કર્યું છે તે મહામોહનીય કર્મ બાંધે છે. જે કલહ વધારવા માટે જાણતો પણ પરિષદમાં મિશ્ર ભાષા બોલે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે પોતાના આશ્રિત રાજાની પત્નીનો શીલભંગ કરે છે અથવા પતિ-પત્નીમાં મદભેદ ઉભો કરી રાજાને છેતરે છે, રાજ્યથી વંચિત કરે છે તથા તેઓને માર્મિક વચનોથી તિરસ્કારે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, સ્ત્રીમાં આસકત વ્યક્તિ જો કુંવારો ન હોય છતાં પોતે પોતાને કુંવારો કહે તો મહામોહનીય કર્મ બાંધે છે, અત્યંત કામુક વ્યક્તિ, જે પોતે બ્રહ્મચારી ના હોવા છતાં પોતાને બ્રહ્માચારી કહે અને જે ગાયોની વચ્ચે ગધેડાની જેમ નિન્દનીય વચનો બોલે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે ચાપલૂસી કરીને પોતાના સ્વામીને ઠગે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. 80-87 જે મનુષ્ય જે મનુષ્યની અથવા ગ્રામવાસીઓની કૃપાથી સમૃદ્ધ બન્યો છે. તે જ ઈર્ષ્યાથી તે મનુષ્યના કાર્યમાં વિબ નાખે, હાનિ પહોંચાડે તો મહામોહનીય કમી બાંધે છે. જેમ સર્પિણી પોતાના ઈડાનો નાશ કરે છે તેમ જે પોતાના ઉપકારી સ્વામીની અથવા સેનાપતિ, પ્રશાસકની હત્યા કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. જે રાષ્ટ્રનેતા, દેશનેતા અથવા નગરશેઠ આદિ પ્રસિદ્ધ પુરૂષની હત્યા કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે બહુજનોના નેતાની, જે ઘણાને માટે શરણભૂત હોય. એવા પુરૂષની હત્યા કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. જે મનુષ્ય સંયમીને પથભ્રષ્ટ કરે છે તે મહામોહનીય કમી બાંધે છે. જે અનંતજ્ઞાની, અનંતદર્શી ભગવતોની નિંદા કરે છે. તે મહામોહનીય કર્મ બાંધે છે. જે ન્યાય માર્ગની નિંદા કરે છે અને નિન્દા દ્વેષથી સ્વ-પરને વાસિત કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. [૮૮-૯૫]જે આચાર્ય ઉપાધ્યાય તેમજ ગુરૂની પાસેથી જ્ઞાન અને ચારિત્ર મેળવે Page #36 -------------------------------------------------------------------------- ________________ 49 તેની જે નિંદા કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે આચાર્ય ઉપાધ્યાય તેમજ ગુરૂનો અવિનય કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે અબહુશ્રુત હોય છતાં પોતાને બહુશ્રુત કહે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે તપસ્વી ન હોય છતાં પોતાને તપસ્વી કહે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે સમર્થ હોવા છતાં પણ અસ્વસ્થ આચાર્ય આદિની સેવા નથી કરતો અને કહે છે કે તે ભલે મારી સેવા ન કરે તે માયાચારી, કલુષિત ચિત્ત અજ્ઞાની મહામોહનીય કર્મ બાંધે છે, જે આચાર્ય આદિ તીર્થનો ભેદ કરવા માટે કુશાસ્ત્રની પ્રરૂપણા કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે આચાર્ય આદિ પોતાની પ્રશંસા અથવા પ્રિયજનોના હિત માટે મંત્ર આદિનો પ્રયોગ કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. [96-98] જે ઈહલોક અને પરલોકમાં ભોગોપભોગ પ્રાપ્ત કરવાની અભિલાષા કરે છે. પ્રાપ્ત ભોગોમાં સન્તોષ પામતો નથી તે મહામોહનીય કર્મ બાંધે છે. જે દેવતાની ઋદ્ધિ, કાન્તિ, યશ, વર્ણ, બળ અને વીર્યની નિંદા કરે છે અથવા બીજા દ્વારા કરાવે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. જે અજ્ઞાન, યશલોલુપ અસર્વજ્ઞ હોવા છતાં પોતાને સર્વજ્ઞ કહે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, ૯િીસ્થવિર મંડિત પુત્ર જે છઠ્ઠા ગણધર હતા, તે ત્રીસ વર્ષ સુધી શ્રમણપયનું પાલન કરીને સિદ્ધ થયા યાવતુ સમસ્ત દુઃખોથી મુક્ત થયા. એક અહોરાત્રિના ત્રીસ મુહૂર્ત હોય છે. તેઓના ત્રીસ નામ આ પ્રમાણે છે-રૌદ્ર, શકત, મિત્ર વાયુ. સુપીત, અભિચંદ્ર, માહેન્દ્ર, પ્રલંબ, બ્રહ્મ, સત્ય, આનંદ વિજય, વિશ્વસેન, પ્રાજાપત્ય, ઉપશમ, ઈશાન, તw, ભાવિતાત્મા, વૈશ્રવણ, વરૂણ, શતભષ, ગંધર્વ, અગ્નિવૈશ્યાયન, આતપ,આવર્ત,તષ્ટવાન,ભૂમહ, ઋષભ,સવર્થિસિદ્ધ, રાક્ષસ અરિહંત અરનાથ ત્રીસ ધનુધ્ય ઉંચા હતા. સહસ્ત્રાર દેવેન્દ્રના ત્રીસ હજાર સામાનિક દેવો છે. અરિહંત પાર્શ્વનાથ. શ્રમણ ભગવાન મહાવીર ત્રીસ વર્ષ ગૃહવાસમાં રહીને અગારાવસ્થામાંથી અણગારાવસ્થામાં આવ્યા હતા. રત્નપ્રભા પૃથ્વીમાં ત્રીસ લાખ નારકાવાસ છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ત્રીસ પલ્યોપમની છે. તમસ્તમપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ત્રીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ત્રીસ પલ્યોપમની છે. બધાથી ઉપરવાળા ગ્રેવેયક દેવોની જઘન્ય સ્થિતિ ત્રીસસાગરોપમની છે. ઉપરના મધ્યમ શૈવેયક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ સાગરોપમની હોય છે. તે દેવો ત્રીસ પખવાડીએ શ્વાસોચ્છવાસ લે છે. તે દેવોને ત્રીસ હજાર વર્ષે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ ત્રીસ ભવ કરીને સિદ્ધ થશે વાવ સમસ્ત દુઃખોનો અંત કરશે. સમવાય-૩૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (સમવાય-૩૧). [10] સિદ્ધ ભગવંતના એકત્રીસ ગુણ છે- આભિનિબોધિક જ્ઞાનાવરણનો ક્ષય, શ્રુતજ્ઞાનાવરણનો ક્ષય, અવધિજ્ઞાનવરણનો ક્ષય, મન:પર્યવ જ્ઞાનાવરણનો ક્ષય, કેવલજ્ઞાનાવરણનો ક્ષય, ચક્ષુદર્શનાવરણનો ક્ષય, અચક્ષુદર્શનાવરણનો ક્ષય, અવધિ Page #37 -------------------------------------------------------------------------- ________________ 410 સમવાય-૩૧ દર્શનાવરણનો ક્ષય, કેવલ દર્શનાવરણનો ક્ષય. નિદ્રાનો ક્ષય, નિદ્રાનિદ્રાનો ક્ષય. પ્રચલાનો ક્ષય, પ્રચલા-પ્રચલાનો ક્ષય, ત્યાનધિ નિદ્રાનો ક્ષય, સાતા વેદનીયનો ક્ષય, અસાતા વેદનીયનો ક્ષય, દર્શનમોહનીયનો ક્ષય, ચારિત્રમોહનીયનો ક્ષય, નરકાયુનો, તિર્યંચાયુનો મનુષ્યાનો અને દેવાયુનો ક્ષય, ઉચ્ચગોત્રનો ક્ષય, નીચગોત્રનો ક્ષય. શુભનામનો ક્ષય, અશુભ નામનો ક્ષય દાનાંત- રાયનો ક્ષય, લાભોતરાયનો ક્ષય. ભોગવંતરાયનો ક્ષય, ઉપભોગતરાયનો ક્ષય, વિયતરાયનો ક્ષય. | [101] પૃથ્વીતલપર મેરૂની પરિધિ થોડી ઓછી 31623 યોજ- નની છે. સૂર્ય અંતિમ બાહ્ય મંડલમાં જ્યારે ગતિ કરે છે ત્યારે ભરતક્ષેત્રમાં રહેલા મનુષ્યને 31831 તથા એક યોજનના સાઈઠ ભાગોમાંથી ત્રીસ ભાગ દૂર હોવા છતાં પણ સૂર્યદર્શન થાય છે. અભિવધિત માસ એકત્રીસ અહોરાત્રિથી થોડા વધારે સમયનો હોય છે. સૂર્ય માસ કિંઈક ઓછા એકત્રીસ દિનરાતનો હોય છે. આ રત્નપ્રભાપૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ એકત્રીસપલ્યોપમની છે. તમસ્તમપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ એકત્રીસ સાગરોપમની હોય છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ એકત્રીસ પલ્યોપમની હોય છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ એકત્રીસપલ્યોપમની છે. વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની જઘન્ય સ્થિતિ એકત્રીસ સાગરોપમની છે. બધાની ઉપરના રૈવેયક વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે. તેઓની ઉત્કૃષ્ટસ્થિતિ 31. સાગરોપમની છે. તે દેવો 31 પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેમને 31000 વર્ષે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ 31- ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સર્વદુઃખોને અંત કરશે. | સમવાય-૩નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] સમવાય-૩ર [102-107 યોગસંગ્રહ બત્રીસ છે- આલોચના કરવી. આલોચનાનું બીજી રીતે કથન ન કરવું, આપત્તિ આવવા પર પણ ધર્મમાં દ્રઢ ન રહેવું. સહાયની અપેક્ષા કર્યા વિના નિસ્પૃહ થઈને તપ કરવું, શિક્ષા ગ્રહણ કરવી, શૃંગાર ન કરવો, કોઈને પોતાના તપની જાણ થવા દેવી નહી તથા પૂજ પ્રતિષ્ઠાની કામના ન કરવી, લોભ ન કરવો, પરિષહ સહન કરવા, સરળતા રાખવી, પવિત્ર વિચાર રાખવો, સમ્યગ્દષ્ટિ રાખવી, પ્રસન્ન રહેવું, પંચાચારનું પાલન કરવું, વિનમ્ર હોવું, ધૈર્ય રાખવું, વૈરાગ્ય ભાવ રાખવો, છળકપટનો ત્યાગ કરવો, પ્રત્યેક ધાર્મિક ક્રિયા વિધિપૂર્વક કરવી, નવીન કમોંનો બંધ થવા દેવો નહીં. પોતાના દોષોની શુદ્ધિ કરવી, સર્વ કામનાઓથી વિરક્ત થવું, મૂલગુણ વિષયક પ્રત્યાખ્યાન કરવા, ઉત્તરગુણ વિષયક પ્રત્યાખ્યાન કરવા, દ્રવ્ય અને ભાવથી કાયોત્સર્ગ સમાચારીનું પાલન કરવું, શુભધ્યાન કરવું, મરણાંત કષ્ટ આવે છતાં પણ ધર્મમાં દૃઢ રહેવું, સર્વ વિષયવાસનાનો ત્યાગ કરવો, દોષોનું પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધ થવું, અંતિમ સમયમાં સંલેખના કરીને પંડિતમરણથી મરવું. [108] દેવેન્દ્ર બત્રીસ છે- ચમર, બલિ, ધરણ, ભૂતાનંદ, વેણુદેવ, વેણુદાલી, Page #38 -------------------------------------------------------------------------- ________________ 411 સૂત્ર-૧૦૮ હરિકાન્ત, હરિસ્સહ, અગ્નિશિખ, અગ્નિમાણવક, પૂર્ણ, વશિષ્ઠ જલકાન્ત, જલપ્રભ. અમિતગતિ, અમિતવાહન, વેલમ્બ, પ્રભંજન, ઘોષ, મહાઘોષ, આ વીસ ભવનપતિના ઈન્દ્રો છે, સૂર્ય અને ચંદ્ર આ બે જ્યોતિષ્ક દેવોના ઈન્દ્રો છે. શક્ર, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાંતક, શુક, સહસાર, પ્રાણત, અય્યત આ દશ વૈમાનિક ઈન્દ્રો છે, કુંથુનાથ અરિહંતના બત્રીસ સામાન્ય કેવલી હતા. સૌધર્મ કલ્પમાં બત્રીસ લાખ વિમાન છે. રેવતી નક્ષત્રના બત્રીસ તારા છે. નૃત્ય બત્રીસ પ્રકારનું છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ બત્રીસ પલ્યોપમની છે. તમસ્તમપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ બત્રીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ બત્રીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ બત્રીસ પલ્યોપમની છે. વિજય, વૈજયંત, જયંત, અપરાજિત આ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બત્રીસ સાગરોપમની છે. તે દેવો બત્રીસ પખવાડિએ શ્વાસોચ્છુવાસ લે છે. તે દેવોને બત્રીસ હાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ બત્રીસ ભવ કરીને સિદ્ધ થશે, યાવતું સમસ્ત દુઃખોનો અંત કરશે. સમવાય-૩ર નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (સમવાય-૩૩) [19] આશાતના તેત્રીસ છે- જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે તેમનાથી આગળ ચાલે તો શિષ્યને આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેમની બરોબર ચાલે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેને સંઘટો કરતા-ચાલે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેની આગળ ઉભા રહે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેની બરોબર ઉભા રહે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેની એકદમ નજીક ઉભા રહે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેની આગળ બેસે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેની બરોબર બેસે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેની એકદમ શરીર સંઘટો થાય તેમ બેસે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેની સાથે અંડિલ ભૂમિ ગયા હોય અને પહેલાં શૌચ કરે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેની પહેલાં ઈવપથિક પ્રતિક્રમણ કરે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેમની સાથે કોઈ વાર્તાલાપ કરવા આવે અને શિષ્ય તેની સાથે પહેલાંજ વાતલિાપ કરવા લાગે તો આશાતના દોષ લાગે. રાત્રે અથવા સધ્યા સમયે રાત્મિક પૂછે-આર્ય! કોણ સૂતા છે? અને કોણ જાગે છે? ત્યારે જાગૃત હોવા છતાં ઉત્તર ન આપે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે. તેમની ઉપેક્ષા કરી અશનાદિ ચાર પ્રકારના આહારની ગુરૂજન પહેલા બીજા નાના સાધુ પાસે આલોચના કરે તો આશાતના દોષ લાગે. Page #39 -------------------------------------------------------------------------- ________________ Y12 સમવાય-૩૩ અશનાદિ ચાર પ્રકારના આહાર ગુરૂજનને બતાવ્યા પહેલાં જે તે શૈક્ષ બીજા કોઈ નાના સાધુને બતાવે તો આશાતના દોષ લાગે. અશનાદિ ચાર પ્રકારના આહાર માટે ગુરૂને નિમંત્રણ કર્યા પહેલાં બીજા નાનાને નિમંત્રણ કરે તો આશાતના દોષ લાગે. અશનાદિ ચાર પ્રકારનો આહાર ગુરૂને પુછ્યા વિના પોતાની ઈચ્છા પ્રમાણે અન્ય સાધુઓને અધિક જલ્દી આપે તો આશાતના દોષ લાગે. ગુરૂની સાથે આહાર કરતા મનોજ્ઞ, સરસ, ઉત્તમ, સ્નિગ્ધ, રૂક્ષ આદિ આહારને જલ્દી જલ્દી ખાઈ જાય તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે. તે ગુરૂ બોલાવતા હોય તો પણ ન સાંભળે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે તેના બોલાવવા પર પોતાના સ્થાનથી જ સાંભળે નિકટ ન જાય તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે. તેમના બોલાવવા પર વિનય રહિત ઉત્તર આપે તો આશાતના દોષ લાગે. શૈક્ષ, રાત્નિકને તું કહે તો આશાતના દોષ લાગે. ગુરૂપ્રતિ અનર્ગલ વચન બોલે તો આશાતના દોષ લાગે. શેક્ષ, રાત્વિક સામે તેમના શબ્દોથી જ ઉત્તર આપે-તિરસ્કાર યુક્ત બોલે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે તેમની ધર્મકથામાં “આમ કહો એમ કહે તો આશાતના દોષ લાગે. ધર્મકથા કહેનાર ગુરૂની ‘તમને સ્મરણ નથી એમ કહી ભૂલ કાઢે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે તેમની કથામાં પ્રસન્ન ન રહે અથવા પોતે કહેવા લાગે તો આશાતના. દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન તેમની ધર્મ પરિષદનો ભંગ કરે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે તેમની ધર્મપરિષદમાં બાધા ઉપસ્થિત કરે તો આશાતના દોષ લાગે. સત્મિક કથા કહેતા હોય અને પરિષદ ઉઠે નહિ, છિન્નભિન્ન થાય નહિ, વિખેરાઈ જાય નહિ તો પણ તેજ કથા બીજી વાર-ત્રીજી વાર કહે તો આશાતના દોષ લાગે. ગુરૂના શય્યા સંસ્તારકનો પગથી સ્પર્શ થઈ જવા પર હાથ જોડી ક્ષમા યાચના કર્યા વગર જાય તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેમના આસન પર ઉભો રહે, બેસે અથવા સુવે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેમના આસનથી ઉંચા અથવા બરાબર આસન પર ઉભો રહે, બેસે અથવા સુવે તો આશાતના દોષ લાગે. અમરેન્દ્રની ચમચંચી રાજધાનીના દરેક દરવાજાની બહાર તેત્રીસ-તેત્રીસ ભૌમનગર છે. મહાવિદેહ ક્ષેત્રનો વિસ્તાર તેત્રીસ હજાર યોજનથી થોડો વધારે છે. સૂર્ય બાહ્ય અંતિમ મંડલથી જ્યારે પૂર્વ તૃતીય મંડલમાં ગતિ કરે છે ત્યારે જેબૂદ્વીપમાં રહેલા મનુષ્યને કંઈક ઓછા તેત્રીસ હજાર યોજન દુરથી સૂર્યદર્શન થાય છે. આ રત્નપ્રભા પથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ તેત્રીસ પલ્યોપમની છે. તમસ્તભ પ્રભા પૃથ્વીના કાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ નારકાવાસમાં ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. અપ્રતિષ્ઠાન નારકાવાસમાં નરયિકોની અજઘન્ય-અનુકૂટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ તેત્રીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન Page #40 -------------------------------------------------------------------------- ________________ -109 413 કલ્પના કેટલાક દેવોની સ્થિતિ તેત્રીસ પલ્યોપમની હોય છે. વિજય, વૈજયંત, જયંત, અપરાજિત વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની અજઘન્ય- અનુત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. તે દેવો તેત્રીસ પખવાડિએ શ્વાસોચ્છુવાસ લે છે. તે દેવોને તેત્રીસ હજાર વર્ષે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ તેત્રીસ ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. સમવાય-૩૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( સમવાય-૩૪ ) | [11] તીર્થકરોના અતિશય ચોત્રીસ છે - મસ્તકનાવાળ, દાઢી, રોમ, નખ મર્યાદાથી વધારે વધતા નથી શરીર સ્વસ્થ અને નિર્મલ રહે છે. રક્ત અને માંસ ગાયના દૂધ જેવું શ્વેત હોય છે પદ્મગંધની સમાન સુગંધીત શ્વાસોચ્છવાસ હોય છે. છઘસ્થની દ્રષ્ટિએ તેમના આહાર નિહાર દેખાતા નથી. તીર્થકરદેવની આગળ આકાશમાં ધર્મચક્ર હોવું. તેમના ઉપર ત્રણ છત્રનું હોવું. આકાશગત બે સુંદર અને સફેદ ચામરોનું હોવું. આકાશની સમાન સ્વચ્છ ટિક મણિનું બનાવેલું પાદપીઠિકા સહિતનું સિંહાસન હોવું. તીર્થંકર દેવની આગળ આકાશમાં હજાર નાની પતાકાઓથી શોભિત ઈન્દ્રધ્વજનું ચાલવું. અરિહંત ભગવાન જ્યાં જ્યાં થોભે છે ત્યાં ત્યાં તે જ ક્ષણે સઘન પત્ર, પુષ્પ અને પલ્લવોથી સુશોભિત છત્ર, ધ્વજ, ઘંટ એવં પતાકા સહિત અશોક વૃક્ષનું ઉત્પન્ન થવું. મસ્તકની પાછળ દશે દિશાને પ્રકાશિત કરનાર તેજોમંડળનું હોવું તીર્થંકર જ્યાં જ્યાં પધારે છે ત્યાં ત્યાં ભૂભાગનું સમતલ હોવું. તેઓ જ્યાં જ્યાં પધારે ત્યાં ત્યાં કંટકોનું અધોમુખ થતું. તેઓ જ્યાં જ્યાં પધારે ત્યાં ત્યાં ઋતુઓનું અનુકૂલ હોવું. જ્યાં જ્યાં પધારે ત્યાં ત્યાં સંવર્તક વાયુદ્વારા એક યોજન સુધી ક્ષેત્રનું શુદ્ધ થઈ જવું મેઘ દ્વારા રજનું ઉપશમન હોવું જાનુ પ્રમાણ દેવકૃત પુષ્પોની વૃષ્ટિ થવી અને પુષ્પોના ડંઠલોનું અધોમુખ થવું. અમનોજ્ઞ શબ્દ, રૂ૫, ગંધ, રસ અને સ્પર્શનું ન રહેવું. મનોજ્ઞ શબ્દ રૂપ, ગંધ, રસ સ્પર્શનું પ્રગટ થવું યોજન પર્યંચ સંભળાતો હૃદય સ્પર્શી સ્વર હોવો. અર્ધમાગધી ભાષામાં ઉપદેશ દેવો. તે અર્ધમાગધી ભાષામાં ઉપસ્થિત આર્યઅનાર્ય. દ્વીપદ, ચતુષ્પદ, મૃગ, પશુ, પક્ષી અને સરીસૃપોની ભાષામાં પરિણત થવું અને તેઓને હિતકારી, સુખકારી એવું કલ્યાણકારી પ્રતીત થવું. પૂર્વભવના વેરાનુબંધથી બંધાયેલ દેવ, અસુર, નાગ, સુપર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરૂષ. ગરૂડ, ગંધર્વ અને મહોરગો અરિહંત ભગવાનના ચરણ આગળ પ્રસન્ન ચિત્ત થઈને ધમોપદેશનું શ્રવણ કરે છે. અન્યતીર્થિકોનું નતમસ્તક થઈને વંદન કરવું. અરિહંતની સમીપે આવીને અન્યતી- ર્થિકોનું નિરૂત્તર થઈ જવું. જ્યાં જ્યાં અરિહંત ભગવાન પધારે ત્યાં ત્યાં પચીસ યોજન પર્યત ઉંદર આદિનો ઉપદ્રવ ન થવો. પ્લેગ આદિ મહામારીનો ઉપદ્રવ ન થવો. સ્વસેના- નો વિપ્લવ ન હોવો.અન્ય રાજ્યની સેનાનો ઉપદ્રવ ન થવો.અધિક વય ન હોવી. વષનો અભાવ ન હોય દુકાળ ન થાય. પૂવત્પન્ન ઉત્પાત તથા વ્યાધિઓનો ઉપશાન્ત થઈ જવું. જંબૂદ્વીપમાં ચોવીસ ચક્રવર્તી વિજય છે. મહાવિદહેમાં-૩૨, ભરતમાં-૧, ઐર Page #41 -------------------------------------------------------------------------- ________________ . . . . . . . . . . . . . 414 સમવાય-૩૪ વતમાં 1 = 34. જંબૂદ્વીપમાં ચોત્રીસ દીર્ઘ વૈતાઢ્ય પર્વત છે. જંબૂદ્વીપમાં ઉત્કૃષ્ટ ચોત્રીસ તીર્થકર ઉત્પન્ન થાય છે. અમરેન્દ્રના ચોત્રીસ લાખ ભવનાવાય છે. પહેલી, પાંચમી, છઠ્ઠી અને સાતમી આ ચાર પૃથ્વીઓમાં મળીને ચોત્રીસ લાખ નારકાવાસ હોય છે. સમવાય-૩૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૩૫) [111 સત્ય-વચનના અતિશય પાંત્રીસ છે-સંસ્કાર યુક્ત ભાષા, ઉદાત્ત સ્વર, ગ્રામ્ય-દોષરહિતભાષા,ગંભીરસ્વર,પ્રતિધ્વનિયુક્તસ્વર,સરલભાષા રૂચિકરભાષા, શબ્દ અલ્પ પણ અર્થ અધિક, પૂવપર વિરોધ રહિત, શિષ્ટભાષા, અસંદિગ્ધભાષા, સ્પષ્ટભાષા, દયગ્રાહીભાષા, દેશકાલાનુરૂપ અર્થ, તત્વાનુરૂપ વ્યાખ્યા, સમ્બદ્ધ વ્યાખ્યા, પદ, વાક્યોનું સાપેક્ષ હોવું, વિષયનું યથાર્થ પ્રતિપાદન, ભાષામાધુર્ય, મર્મનું કથન ન કરવું,ધર્મ સમ્બદ્ધ પ્રતિપાદન,પરનિંદાઅનેઆત્મjશાસાથી રહિત કથન, ગ્લાધિનીય ભાયા, કારક-કાલ-વચન-લિંગ આદિના વિપર્યાસથી રહિત ભાષા, આકર્ષક ભાષા, અશ્રુતપૂર્વ વ્યાખ્યા, ધારા પ્રવાહ કથન, વિભ્રમ- વિક્ષેપ- રોષલોભ આદિ રહિત ભાષા, એકજ વિષયનું વિવિધ પ્રકારથી પ્રતિપાદન, વિશિષ્ટતાયુક્ત ભાષા, વર્ણ પદ વાક્યોનું અલગ પ્રતીત હોવું, ઓજયુક્તભાષા, ખેદરહિત કથન, તત્ત્વાર્થની સમ્યફ સિદ્ધિ. અરિહંત કુંથુનાથ પાંત્રીસ ધનુષ્ય ઉંચા હતા. દત્ત વાસુદેવ પાંત્રીસ ધનુષ્ય ઉંચા હતા, નંદન બલદેવ પાંત્રીસ ધનુષ્ય ઉંચા હતા. સૌધર્મ કલ્પની સુધમાં સભામાં માણવક ચૈત્યસ્તંભની નીચે અને ઉપર સાડા બાર સાડા બાર યોજન છોડીને મધ્યના પાંત્રીસ યોજનમાં વજમય વર્તુલાકાર ડબ્બામાં જિન ભગવાનની અસ્થિઓ છે. બીજી અને ચોથી આ બે પૃથ્વીઓમાં પાંત્રીસ લાખ નારકાવાસ છે. | સમવાય-૩૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૩૬) | [12] ઉત્તરાધ્યાનસૂત્રના ભગવાને છત્રીસ અધ્યયનો કહ્યા છે- વિનયશ્રત, પરિષહ ચાતુરંગીય, અસંસ્કૃત, અકામ-મરણીય પુરૂષવિદ્યા, ઉરબ્રીય, કપિલીય, નમિ-પ્રવ્રયા દ્રુમપત્રક, બહુશ્રુતપૂજા, હરિકેશીય, ચિત્ત-સંભૂત, ઈષકારીય, સભિક્ષુક, સમાધિસ્થાન, પાપશ્રમણીય, સંયમતીય, મૃગચય, અનાથી-પ્રવ્રજ્યા, સમુદ્રપાલીયા, રથનેમીય, ગૌતમ-કેશીય, સમિતીય, યજ્ઞીય, સામાચારી, ખલુંકીય, મોક્ષમાર્ગ ગતિ, અપ્રમાદ, તપોમાર્ગ, ચરણ-વિધિ, પ્રમાદસ્થાન, કર્મપ્રકૃતિ, વેશ્યા અધ્યયન, અણગાર-માર્ગ, જીવાજીવ વિભક્તિ. અમરેન્દ્રની સુધમાં સભા છત્રીસ યોજન ઉંચા છે. શ્રમણ ભગવાન મહાવીરની છત્રીસ હજાર આર્થિકાઓ હતી. ચૈત્ર અને આસો આ બે માસમાં સૂર્ય એકવાર છત્રીસ આંગુલ પ્રમાણ પૌરૂષી છાયા કરે છે. સમવાય-૩૬ - નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( સમવાય-૩૭ [117] અરિહંત કુંથુનાથના સાડત્રીસ ગણો અને સાડત્રીસ ગણધરો હતા. Page #42 -------------------------------------------------------------------------- ________________ 45 સત્ર-૧૧૩ હૈમવત અને હરણ્યવત ક્ષેત્રની જીવાએ વિસ્તારની અપેક્ષાએ 37674 યોજન તથા એક યોજના 19 ભાગોમાંથી 16 ભાગથી થોડી ઓછી છે. સમસ્ત વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામની રાજધાનીઓના પ્રાકાર સાડત્રીસ-સાડત્રીસ યોજના ઉંચા છે. શ્રુદ્રિકા વિમાનપ્રવિ- ભક્તિના પ્રથમ વર્ગમાં સાડત્રીસ ઉદ્દેશન કાલ છે. કાર્તિક વદ સાતમને દિવસે સૂર્ય સાડત્રીસ અંગુલ પ્રમાણ પૌરૂષી છાયા કરીને ગતિ કરે છે. સમવાય-૩૭-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | ( સમવાય-૩૮ ) 114] પુરૂષાધનીય અરિહંત પાર્શ્વનાથની ઉત્કૃષ્ટ આડત્રીસ હજાર આયઓ હતી. હૈમવત અને હેરણ્યવત ક્ષેત્રોની જે જીવાઓ છે તેમના ધનુપૃષ્ઠની પરિધિ 38740 યોજન અને એક યોજનના 19 ભાગમાંથી 10 ભાગથી થોડી ઓછી કહેલ છે. મેરૂપર્વતના દ્વિતીય કાંડની ઉંચાઈ 38000 યોજનની છે. શ્રુદ્રિકા-વિમાન- પ્રવિભક્તિના દ્વિતીય વર્ગમાં આડત્રીસ ઉદેશન-કાલ છે. સમવાય-૩૮-નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | ( સમવાય-૩૯) [115 અહત નમિનાથ 3900 અવધિજ્ઞાની હતા. સમય ક્ષેત્રમાં 39 કુળપર્વત છે- ત્રીસ વર્ષધર પર્વત, પાંચ મેરૂ પર્વત, ચાર ઈષકાર પર્વત. બીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આ પાંચ પૃથ્વીઓમાં 39 લાખ નારકાવાસ છે. જ્ઞાનાવરણીય, મોહનીય, ગોત્ર અને આયુ આ ચાર મૂળ કર્મ પ્રવૃતિઓની ઉત્તર કર્યપ્રકૃતિઓ 39 છે. જ્ઞાનાવરણીય - 5, મોહનીય-૨૮, ગોત્ર-૨, આયુ-૪=૩૯. | સમવાય-૩૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] ( સમવાય-૪૦) [11] અરિહંત અરિષ્ટનેમિની ચાલીસ હજાર આયઓ હતી. મેરૂની ચૂલિકા ચાલીસ યોજન ઉંચી છે. અરિહંત શાંતિનાથ ચાલીસ ધનુષ્ય ઉંચા હતા. ભૂતાનંદનાગકુમારેન્દ્રના ચાલીસ લાખ ભવનાવાસ છે. મુદ્રિકાવિમાન...વિભક્તિના ત્રીજા વર્ગમાં ચાલીસ ઉદેશનકાલ છે. ફાગણમાસની પૂર્ણિમાને દિવસે તેમજ કાર્તિક પૂર્ણિમાને દિવસે સૂર્ય ચાલીસ અંગુલ પ્રમાણ પૌરૂષી છાયા કરતો ગતિ કરે છે. મહાશુક કલ્પમાં ચાલીસ હજાર વિમાનાવાસ છે. સમવાય-૪૦-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( સમવાય-૪૧) [117] અરિહંત નમિનાથથી 41000 આયઓ હતી. આ ચાર પૃથ્વીમાં બધા મળીને 41 લાખ નારકાવાસ છે- રત્નપ્રભા પૃથ્વીમાં 30 લાખ, પંકપ્રભા પૃથ્વીમાં 10 લાખ, તમભામાં એક લાખમાં પાંચ ઓછા, તમસ્તમઃ પ્રભા પૃથ્વીમાં 5 નારકાવાસ Page #43 -------------------------------------------------------------------------- ________________ સમવાય-૪૧ છે. મોહાલિકા વિમાન પ્રવિભક્તિના પ્રથમ વર્ગમાં 41 ઉદેશનકાલ છે. | સમવાય-૧-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરાયાપૂર્ણ ] (સમવાય-૪૨) [118] શ્રમણ ભગવાન મહાવીર બેતાલીસ વર્ષના શ્રમણ પર્યાય પાળીને સિદ્ધબુદ્ધ-પરિનિવૃત્ત યાવતુ સર્વ દુઃખોથી મુક્ત થયા. જંબુદ્વિીપના પૂર્વ ચરમાન્તથી ગોસ્તૂપ આવાસ પર્વતના ચરમાન્તનું અવ્યવહિત અંતર બેતાલીસ હજાર યોજન છે. દભાસ, શંખ અને દકસીમ પર્વતનું અંતર પણ ચારે દિશાઓમાં એટલું જ છે. કાલોદ સમુદ્રમાં બેતાલીસ ચંદ્ર અને બેતાલીસ સૂર્ય ત્રિકાલમાં પ્રકાશિત રહે છે. સંમૂર્છાિમ ભુજપરિસર્પની ઉત્કૃષ્ટ સ્થિતિ બેતાલીસ હજાર વર્ષની છે. નામ કર્મ બેતાલીસ પ્રકારનું કહ્યું છે. ગતિનામ, જાતિનામ, શરીર, શરીરાંગોપાંગ, શરીરબંધનનામ, શરીરસંઘાતનનામ, સંઘયણ નામ. સંસ્થાન, વર્ણનામ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુનામ, ઉપઘાત, પરાઘાત, આનુપૂર્વી, ઉચ્છુવાસ, આતનામ, ઉદ્યોત, વિહાયોગતિનામ, ત્રસનામ, સ્થાવર, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તિ, અપર્યાપ્ત, સાધારણ શરીર પ્રત્યેક શરીર, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, સુભગ, દુર્ભાગ, સુસ્વર, દુસ્વર, આદય, અનાદય, યશકીતિ, અયશકીર્તિ, નિમણિનામ, તીર્થંકરનામ. લવણ, સમુદ્રની આત્યંતર વેલાને બેતાલીસ હજાર નાગ દેવતા ધારણ કરેછે. મહાવિમાનપ્રવિભક્તિના બીજા વર્ગમાં બેતાલીસ ઉદેશનકાલ છે. પ્રત્યેક અવસપિણીના પાંચમા-છઠ્ઠા આરાનો કાળ બેતાલીસ હજાર વર્ષનો છે. પ્રત્યેક ઉત્સર્પિણીના પહેલા-બીજા આરાનો કાળ બેતાલીસ હજાર વર્ષનો છે. સમવાય-૪૨-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૪૩) [11] કમવિપાકના તેતાલીસ અધ્યયનો છે. પહેલી, ચોથી અને પાંચમી આ ત્રણ પૃથ્વીઓમાં મળીને 43 લાખ નારકાવાસ છે. જંબૂદ્વીપના પૂર્વદિશામાં આવેલ તદ્દન અંતિમ પ્રદેશથી ગોસ્તૂપ આવાસ પર્વતના પૂર્વ ચરમાન્તનો અવ્યવહિત અંતર 43000 યોજનાનું છે. એજ પ્રમાણે દરભાસ, શંખ અને દગ્નીમ પર્વતના ચરમાન્તનું અત્તર છે. મહાલિકાવિમાનપ્રવિભક્તિના ત્રીજાવર્ગમાં 43 ઉદ્દેશનકાલ છે. સમવાય-૪૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૪૪) [12 દેવલોકથી ચુત ઋષિઓદ્વારા ભાષિત ઋષિભાસિત આગમના ચુંમાલીસ અધ્યયનો છે. અરિહંત વિમલનાથ પછી ચુંમાલીસ યુગ પુરૂષ શિષ્ય-સિદ્ધ યાવત્ સમસ્ત દુઃખોથી મુક્ત થયા છે. ધરણ નાગેન્દ્રના ચુંમાલીસ લાખ ભવનો છે. મહાલિકા વિમાન પ્રવિભક્તિના ચોથા વર્ગમાં ચુંમાલીસ ઉદ્દેશનકાલ છે. સમવાય-૪૪નીયનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Page #44 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૧૨૧ (સમવાય-૧) [121] સમયક્ષેત્ર લંબાઈ-પહોળાઈની અપેક્ષાએ ૪૫-લાખ યોજનનો કહ્યો છે. સીમંતક નારકાવાસ લંબાઈ-પહોળાઈની અપેક્ષાએ ૫-લાખ યોજનાનો છે. એજ પ્રમાણે ઉછું વિમાનની લંબાઈ-પહોળાઈ છે. ઈષત્ પ્રાભાર પૃથ્વીની લંબાઈ પહોળાઈ પણ તેટલીજ - છે. અરિહંત ધર્મનાથ 45 ધનુષ્ય ઉંચા હતા. મેરૂપર્વતથી લવણ સમુદ્રનું અવ્યવહિત અંતર ચારે દિશામાં 45-45 હજાર યોજનાનું છે. અઢી દ્વીપવાળા બધા નક્ષત્રો ચંદ્રની સાથે 45- મુહૂર્તનો યોગ કરતા, કરે છે અને કરશે. [૧૨ઉત્તરાફાલ્ગની, ઉત્તરાષાઢા,ઉત્તરાભાદ્રપદ,પુનર્વસુ,રોહિણી,વિશાખા, આ છ નક્ષત્રો પણ એમ જ સમજવા. [123 મહાલિકાવિમાનપ્રવિભક્તિના પાંચમાવર્ગમા 45 ઉદ્દેશન- કાળ છે. | સમવાય-૪૫-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૪) [124] વૃષ્ટિવાદના માતૃકાપદ છેતાલીસ છે. બ્રાહ્મી લિપિના માતૃકાક્ષર છેતાલીસ છે. વાયુકુમારેન્દ્ર પ્રભંજનના છેતાલીસ લાખ ભાવનાવાયો છે. સમવાય-૪૬-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયપૂર્ણ (સમવાય-૪૭) [25] જ્યારે સૂર્ય સંપૂર્ણ આભ્યન્તર મંડળમાં ભ્રમણ કરે છે ત્યારે ૪૭ર૩ યોજન તથા એક યોજના 20 ભાગમાંથી 21 ભાગ દૂરથી જંબૂદ્વીપમાં રહેલા મનુષ્યોની ચક્ષુઇન્દ્રિયનો વિષય બને છે. સ્થવિર અગ્નિભૂતિ સુડતાલીસ વર્ષ ગૃહવાસમાં રહીને મુંડિત તેમજ પ્રવ્રજિત થયા. | સમવાય-૪૭-નીમુનિદીપરાનસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૪૮) f126o પ્રત્યેક ચક્રવર્તીના અડતાલીસ હજાર પત્તન હોય છે. અરિહંત ધર્મનાથના અડતાલીસ ગણ અને અડતાલીસ ગણધર હતા. સૂર્ય વિમાનનો વિસ્તાર એક યોજનના એકસઠ ભાગમાંથી અડતાલીસ ભાગ જેટલો છે. સમવાય-૪૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૪૯) 127 સપ્તસપ્તમિકા ભિક્ષપ્રતિમા ઓગણપચાસ અહોરાત્રિમાં એકસો છ— ભિક્ષા આહાર લઈને સૂત્રોક્ત વિધિથી આરાધિત થાય છે. દેવકુર અને ઉત્તરકુરૂના મનુષ્ય ઓગણપચાસ રાત્રિમાં યૌવન સંપન્ન બની જાય છે. તેન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઓગણપચાસ રાત્રિ દિવસની કહી છે. સમવાય-૪૯નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | 27 Page #45 -------------------------------------------------------------------------- ________________ સમવાય-૧૦ સમવાય૫૦). [18] અરિહંત પુનિસુવ્રતની પ૦૦૦૦ આયઓ હતી. અરિહંત અનંતાનાથ પ૦ ધનુષ્ય ઉંચા હતા. પુરૂષોત્તમ વાસુદેવ 50- ધનુષ્ય ઉંચા હતા. સમસ્ત દીર્ઘવૈતાઢ્ય પર્વતોના મૂળનો વિસ્તાર પ૦-યોજનનો છે. લાંતક કલ્પમાં પ૦૦૦૦ હજાર વિમાન છે. સમસ્ત તિમિશ્ર ગુફા અને ખંડપ્રપાત ગુફાઓની લંબાઈ 50-50 યોજનાની છે. સર્વ કાંચનક પર્વતોના શિખરો પમ્પ યોજનાના વિસ્તાર વાળા છે. સમવાય-૫૦-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૧૧) [12] નવ બ્રહ્મચર્ય અધ્યયનો ના એકાવન ઉદેશનકાળ કહેલ છે. અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્રની સુધમાં સભાના પ૧૦૦ સ્તંભ છે. બલેન્દ્રની સુધમાં સભાના. પણ, પ૧૦૦ સ્તંભ છે. સુપ્રભ બલદેવ પ૧-લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવતુ સમસ્ત દુખોથી રહિત થયા. દર્શનાવરણ અને નામકર્મ આ બે કમોંની મળીને પ૧ ઉત્તર કર્મપ્રકૃતિઓ છે- દર્શનાવરણ-૯ નામકર્મ 42 = પ૧. સમવાય-૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-પર) [13] મોહનીય કર્મના બાવન નામ છે-ક્રોધ, કોપ, રોષ, દ્વેષ, અક્ષમા, સંજ્વલન, કલહ, ચાંડિય, ભંડન, વિવાદ, માન, મદ, દપ, તલ્મ, આત્મોત્કર્ષ, ગર્વ, પરપરિવાદ, આક્રોશ, અપકર્ષ, ઉન્નત, ઉન્નામ, માયા, ઉપધિ, નિતિ, વલય. ગ્રહણ, નૂમ, કલ્ક, કુરૂક્ર, દંભ, કૂટ, જિહ્મ, કલ્પિષ, અનાદરતા, ગહનતા, વંચનતા, પરિકંચનતા, સાતિયોગ, લોભ, ઈચ્છા, મૂચ્છ, કાંક્ષા, ગૃદ્ધિ, તૃષ્ણા, ભિષ્મા, અભિધ્યા, કામાશા, ભોગાશા, જીવિતાશા, મરણાશા, નંદી, રાગ ગોસ્તૂપ આવાસ પર્વતના પૂર્વ ચરમાન્તથી વડવામુખ પાતાલ કલશના. પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર બાવન હજાર યોજનાનું છે. એ જ પ્રમાણે દગ્માસ અને કેતુક શંખ યૂપક દશ્મીમ અને ઈશ્વરનું અંતર જાણવું. જ્ઞાનાવરણીય, નામ અને અંતરાય આ ત્રણ મૂળ પ્રકૃતિઓની ઉત્તર પ્રકૃતિ મળીને બાવન છે-જ્ઞાનાવરણીય-૫, નામ-૪૨-અંતરાય-=પર. સૌધર્મ, સનકુમાર અને મહેન્દ્ર, આ ત્રણ દેવલોકોના મળીને બાવન લાખ વિમાનાવાસ છે. સમવાય-પર-નીમૂનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (સમવાય-૧૩) [131 દેવકુર અને ઉત્તરકુરૂની જીવાનો આયામ પ૩-પ૩ હજાર યોજનનો છે. મહાવિમવંત અન રૂકિમ વર્ષઘર પર્વતની જીવાની લંબાઈ પ૩૯૩૧ યોજની તથા એક યોજનના 19 ભાગોમાંથી 6 ભાગ જેટલી છે. શ્રમણ ભગવાનું મહાવીરના પન સાધુ એક વર્ષની દીક્ષાપર્યાયવાળા થઈને અનુત્તરવિમાનોમાં દેવ થયા. સંમૂર્ણિમ Page #46 -------------------------------------------------------------------------- ________________ 419 131 ઉરપરિસર્પની ઉત્કૃષ્ટ સ્થિતિ પ૩૦૦૦ વર્ષની છે. સમવાય-પ૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (સમવાય-૫૪) [13] ભરત અને ઐરાવત ક્ષેત્રમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં ચોપન-ચોપન ઉત્તમ પુરૂષ ઉત્પન્ન થયા છે, થાય છે અને થશે-ચોવીસ તીર્થંકરો, બાર ચક્રવર્તીઓ નવ બળદેવો. નવ વાસુદેવો. અરિહંત અરિષ્ટ નેમિનાથ ચોપન અહોરાત્રિની છાસ્થ પર્યાય પછી જિન થયા વાવતું સર્વજ્ઞ સર્વદર્શી થયા. શ્રમણ ભગવાન મહાવીરે એકજ દિવસમાં એકજ આસનથી ચોપન પદાર્થોનું યુક્તિયુક્ત પ્રવચન કર્યું હતું. એટલે ચોપન પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. અરિહંત અનંતનાથના ચોપન ગણ અને ચોપન ગણધર હતા. સમવાય-૫૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ? (સમવાય-પપ) [133 અરિહંત મલ્લિનાથ પંચાવન હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ થાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા છે. મેરૂપર્વતના પશ્ચિમી ચરમાત્તથી વિજયદ્વારના પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર પંચાવન હજાર યોજનાનું છે. એ જ પ્રમાણે વૈજયંત, જંયત અને અપરાજિત દ્વારનું અંતર છે. શ્રમણ ભગવાન મહાવીરે અંતિમ રાત્રે પંચાવન અધ્યયન કલ્યાણ-ફલવિપાકના પંચાવન અધ્યયન પાપ-ફળ-વિપાકના કહીને સિદ્ધ યાવતુ સર્વ દુઃખથી મુક્ત થયા છે. પહેલી અને બીજી આ પૃથ્વીઓમાં મળીને પચાવન લાખ નારકાવાસ છે. દર્શનાવરણીય, નામ અને આયુ આ ત્રણ મૂળ પ્રકૃતિઓ મળીને પંચાવન ઉત્તર પ્રવૃતિઓ છે. સમવાય-પ૫-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( સમવાય-૫૬) [34] જંબૂઢીપમાં છપ્પન નક્ષત્રોનો ચંદ્રમાં સાથે યોગ થયો છે, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. અરિહંત વિમલનાથના પ૬ ગણ અને પ૬ ગણધર હતા. | સમવાય-૩૬-નીમુનિદીપરત્નસાગરે કરેલગુજરછાયા પૂર્ણ - સમવાય-૧૭) * [135] આયારોની ચૂલિકા છોડીને ત્રણ ગણિપિટકોના સત્તાવન અધ્યયનો છે. આયારો, સૂયગડો, ઠાણેના. ગોસ્તૂપ આવાસ પર્વતના પૂર્વીચરમાન્તથી વલ- યામુખ પાતાલ કલશના મધ્યભાગનું અવ્યવહિત અંતર પછ000 યોજનનું છે. એ પ્રમાણે દકભાસ અને કેતુક, શંખ અને ચૂપક તથા દકસીમ અને ઈશ્વરનું અંતર સમ- જવું. અરિહંત મલ્લિનાથના સત્તાવની અવધિજ્ઞાની મુનિ હતા. મહાવિમવંત અને રૂકિમ વર્ષઘર પર્વતોની જીવાઓના ધનુપૃષ્ઠની પરિધિ 57293 યોજન તથા એક યોજનના Page #47 -------------------------------------------------------------------------- ________________ 420 સમવાય-૧૭ ૧૯ભાગોમાંથી 10 ભાગ જેટલી છે. | સમવાય-પ૭-નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ! (સમવાય-૫૮) . [13] પહેલી, બીજી અને પાંચમી, આ ત્રણ પૃથ્વીઓમાં અઠ્ઠાવન લાખ નારકાવાસ છે. જ્ઞાનાવરણીય, વેદનીય, આયુષ્ય, નામ અને અંતરાય આ પાંચ મૂલપ્રકૃતિ ઓની ઉત્તપ્રકૃતિઓ મળીને અઠ્ઠાવન છે. ગોસ્તૂપ આવાસ પર્વતના પશ્ચિમી ચરમાન્તથી વલયામુખ મહાપાતાલ કલશના મધ્યભાગનું અવ્યવહિત અંતર અઠ્ઠાવન હજાર યોજનાનું છે. એ જ પ્રમાણે શેષ ત્રણ દિશાઓનું અંતર પણ સમજી લેવું જોઈએ. સમવાય-૧૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમય-૫૯) [137) ચંદ્રસંવત્સરની પ્રત્યેક ઋતુ ઓગણસાઈઠ અહોરાત્રિની હોય છે. અરિહંત સંભવનાથ ઓગણસાઈઠ પૂર્વ સુધી ગૃહવાસમાં રહીને મુંડિત યાવત્ પ્રવ્રજિત થયા. અરિહંત મલ્લિનાથના ઓગણસાઈઠ સો અવધિજ્ઞાની મૂનિ હતા. સમવાય-૫૯-નીમુનિદીપરાનસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( સમવાય-૬૦) [138] પ્રત્યેક મંડલમાં સૂર્ય સાઈઠ-સાઈઠ મુહર્તા નિષ્પન્ન કરે છે. લવણ સમુદ્રના અગ્રોદકને સાઈઠ હજાર નાગદેવો ધારણ કરે છે. અરિહંત વિલમનાથ સાઈઠ ધનુષ્ય ઉંચા હતા. બલેન્દ્રના સાઈઠ હજાર સામાનિક દેવ છે. બ્રહ્મદેવેન્દ્રના સાઈઠ હજાર સામાનિક દેવ છે. સૌધર્મ ને ઈશાન આ બે દેવલોકના મળી સાઈઠ લાખ વિમાનવાસ છે. | સમવાય-દ0નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૧) 139] પાંચ સંવત્સરવાળા યુગના એકસઠ ઋતુમાસ છે. મેરૂપર્વતના પ્રથમ કાંડની ઉંચાઈ એકસઠ હજાર યોજનની છે. ચંદ્રમંડલના સમાંશ એક યોજનના એકસઠ વિભાગ કરતા 45 સમાંશ) હોય છે. એ જ પ્રમાણે સૂર્યમંડલમાં સમાંશ પણ હોય છે. સમવાય-૧-મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (સમવાય-દર) 140 પાંચ સંવત્સરવાળા યુગની બાસઠ પૂર્ણિમાઓ અને બાસઠ અમાવાસ્યાઓ હોય છે. અરિહંત વાસુપૂજ્યના બાસઠ ગણ અને બાસઠ ગણધર હતા. શુક્લ પક્ષમાં ચંદ્ર બાસઠ ભાગ પ્રતિદિન વધે છે. કૃષ્ણપક્ષમાં ચંદ્ર તેટલો જ પ્રતિદિન ઘટે છે. સૌધર્મ અને ઈશાન કલ્પના પ્રથમ પ્રસ્તરની પ્રથમ આવલિકા તેમજ પ્રત્યેક દિશામાં બાસઠ-બાસઠ વિમાન છે. સર્વ વૈમાનિક દેવોના બાસઠ વિમાન પ્રસ્તટ છે. સમવાય દ૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Page #48 -------------------------------------------------------------------------- ________________ 421 સૂત્ર-૧૪૧ (સયાય-૩) [141] અરિહંત ઋષભ કૌશલાધિપતિ ત્રેસઠ લાખ પૂવ સુધી રાજપદ ભોગવીને મુંડિત યાવતુ પ્રવ્રજિત થયા. હરિવર્ષ અને રમ્યફ વર્ષના મનુષ્યો ત્રેસઠ અહોરાત્રિમાં યૌવનાવસ્થાને પ્રાપ્ત કરે છે. નિષધ પર્વત ઉપર ત્રેસઠ સૂર્યમંડળ છે. એ જ પ્રમાણે નીલવંત ઉપર પણ તેટલાજ સૂર્યમંડળ છે. | સમવાય-૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયપૂર્ણ | (સમવાય-૬૪) [142] અષ્ટમ અષ્ટમિકા ભિક્ષુપ્રતિમા ચોસઠ અહોરાત્રિમાં બસો અઠ્યાસી ભિક્ષા આહારની લઈને સૂત્રોનુસાર પૂર્ણ કરાય છે. અસુરકુમારવાસ ચોસઠ લાખ છે. ચમરેન્દ્રના સામાનિક દેવ ચોસઠ હજાર છે. બધા દધિમુખ પર્વત પાલા (પલ્યક)ના આકારવાળા છે. આથી તેમનો વિખંભ સર્વત્ર સમાન છે. તેની ઉંચાઈ ચોસઠ હજાર યોજનની છે. સૌધર્મ, ઈશાન અને બ્રહ્મલોક આ ત્રણે કલ્યોમાં ચોસઠ લાખ વિમાનવાસો છે. બધા ચક્રવર્તી રાજાઓના મુક્તા-મણિમય હાર મહામૂલ્યવાન અને ચોસઠ સરવાળા હોય છે. સમવાય-૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-કપ) [143 જેબૂદ્વીપમાં સૂર્યમંડલ પાંસઠ છે. સ્થવિર મૌર્યપુત્ર પાસઠ વર્ષ ગૃહવાસમાં રહીને મુંડિત યાવતુ પ્રવ્રજિત થયા. સૌપમવતંસક વિમાનની પ્રત્યેક દિશામાં પાંસઠ-પાંસઠ ભીમનગર છે. સમવાય-પ-મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] (સમવાયદો [14] દક્ષિણાધ મનુષ્ય ક્ષેત્રમાં છાસઠ ચંદ્ર પ્રકાશ કરતા હતા. પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે. દક્ષિણાધ મનુષ્ય ક્ષેત્રમાં છાસઠ સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે. ઉત્તરાધ મનુષ્ય ક્ષેત્રમાં છાસઠ ચંદ્ર પ્રકાશ કરે છે. કરતા હતા અને પ્રકાશ કરશે. ઉત્તરાર્ધ મનુષ્ય ક્ષેત્રમાં છાસઠ સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે. અરિહંત શ્રેયાંસનાથના છાસઠ છાસઠ ગણ અને છાસઠ ગણધર હતા. આભિનિબોધિક જ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ છાસઠ સાગરોપમની છે. સમવાય-૬૬-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-દ) 145 પાંચ સંવત્સર વાળા યુગના સડસઠ નક્ષત્રમાસ હોય છે. હેમવત હૈરણ્યવતની બાહાની લંબાઈ સડસઠ સો પંચાવન તથા એક યોજનના ત્રણ ભાગ જેટલી છે. મેરૂ પર્વતના ચરમાન્તથી ગૌતમ દ્વીપના પૂર્વ ચરમાન્તનું અવ્યવહિત અંતર હજાર Page #49 -------------------------------------------------------------------------- ________________ - - - - - - 422 વાય-૭ યોજનનું છે. બધા નક્ષત્રોના સીમાવિષ્ઠભનો સમાંશ એક યોજનના સડસઠ ભાગોમાં વિભાજિત કરતાં થાય છે. સમવાય-૧૭ નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (સમવાય-૬૮) [14] ઘાતકીખંડ દ્વીપમાં અડસઠ ચક્રવર્તી વિજય અને તેની અડસઠ રાજધાનીઓ છે ધાતકીખંડમાં ઉત્કૃષ્ટ અડસઠ તીર્થંકર થયા છે, થાય છે અને થશે, એ જ પ્રમાણે ચક્રવર્તી, બલદેવ અને વાસુદેવ પણ સમજવા. પુષ્કરાઈ દ્વીપમાં અડસઠ ચક્રવર્તી વિજય, રાજધાનીઓ, તીર્થંકર, બલદેવ અને વાસુદેવ ઉપરના ત્રણ સૂત્રોના અનુસાર છે. અરિહંત વિમલનાથના અડસઠ હજાર ઉત્કૃષ્ટ શ્રમણ હતા. સમવાય-૬૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | સમવાય-૯). [147] સમય ક્ષેત્ર માં મેરૂપર્વતને છોડીને 69 વર્ષ અને વર્ષધર પર્વત છે- ૩પ વર્ષ, 30 વર્ષધરપર્વત, ૪-ઈષકારપર્વત. મેરૂપર્વતના પશ્ચિમી ચરમાન્તથી ગૌતમ દ્વીપના પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર 29 હજાર યોજનાનું છે. મોહનીય કર્મને છોડીને શેષ સાત મૂલકર્મ પ્રકૃતિઓની ઉત્તર કર્મ પ્રવૃતિઓ કહે છે. | સમવાયદ૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | સમવાય-૭૦) [148] શ્રમણ ભગવાન મહાવીર વષAતુમાં એક માસ અને વીસ રાત્રિદિવસ વ્યતીત થયા પછી અને સિત્તેર રાત્રિદિવસ શેષ રહેવા પર વષવાસ રહ્યા. પ્રસિદ્ધ પુરૂષ અરિહંત પાર્શ્વનાથ સિત્તેર વર્ષની શ્રમણ પર્યાય પાળીને સિદ્ધ યાવતુ સમસ્ત દુઃખોથી મુક્ત થયા. અરિહંત વાસુપૂજ્ય સિત્તેર ધનુષ્ય ઉંચા હતા. મોહનીય કર્મની સ્થિતિ-કમનિષેક કાળ, આબાધા કાલ સાત હજાર વર્ષ જૂન સિત્તેર કોડાકોડી સાગરોપમની છે. માહેન્દ્ર દેવેન્દ્રના સિત્તેર હજાર સામાનિક દેવો છે. | સમવાય-૭૦નીમુનિદીપરત્નસાગરે કરેલગરછાયાપૂર્ણ સમવાય-૭૧) [14] ચોથા ચંદ્ર સંવત્સરના હેમંત ઋતુના એકોતેર રાત્રિદિવસ વ્યતીત થવા પર સર્વ બાહ્ય મંડલથી સૂર્ય પુનરાવૃત્તિ કરે છે. વીવપ્રવાદ પૂર્વમાં એકોતેર પ્રાભૂત છે. અરિહંત અજીતનાથ અને સગર ચક્રવતી બંને એકોતર લાખ પૂર્વ સુધી ગૃહવાસમાં રહીને મુંડિત થયા વાવત્ દિક્ષિત થયા. | સમવાય-૭૧-મુનિદીપરત્નસ્પગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] ( સમવાથ૭૨) [15] સુપર્ણ કુમાર દેવોના બોંતેર લાખ આવાસ છે. જેમાં આડત્રીસ લાખ Page #50 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૫૦ 423 દક્ષિણમાં અને ચોત્રીસ સમુદ્રની બાહ્યવેલાને બોંતેર હજાર નાગદેવ ધારણ કરે છે. શ્રમણ ભગવાન્ મહાવીર તથા સ્થવિર અચલભ્રાતા બોંતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવતું સર્વ દુઃખોથી મુક્ત થયા છે. અત્યંતર પુષ્કરાઈ હીપમાં બોંતેર ચંદ્ર પ્રકાશ કરતા હતા પ્રકાશ કરે છે અને કરશે તથા બોંતેર સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે. પ્રત્યેક ચક્રવર્તીના બોતેર હજાર શ્રેષ્ઠ નગર હોય છે. કલા બોંતેર પ્રકારની છે. લેખ, ગણિત, રૂપ, નાટ્ય, ગીત, વાદ્ય, સ્વરવિજ્ઞાન, પુષ્કરવિજ્ઞાન, તાલવિજ્ઞાન, ધૃત, વાતવિજ્ઞાન, સુરક્ષાવિજ્ઞાન, પાસાકીડા, કુંભાદિ કલા,અન્નવિધિ,પાનવિધિ,વરવિધિ, શયનવિધિ, છન્દરચના, પ્રહેલિકા, માગધિકા, ગાથા-રચના, શ્લોકરચના, ગંધયુક્તિ, મધુનિકથ, આભરણવિધિ, તરૂણી પ્રતિકર્મ, સ્ત્રીલક્ષણ, પુરૂષ લક્ષણ, હયલક્ષણ, ગજલક્ષણ, ગૌણક્ષણ, કુક્ટલક્ષણ, મેંઢા લક્ષણ, ચક્રલક્ષણ, છત્રલક્ષણ, દેડલક્ષણ, આસિલક્ષણ, મણિલક્ષણ, કાકિણીલક્ષણ, ચર્મલક્ષણ, ચંદ્રલક્ષણ, સૂર્યચરિત, રાહુચરિત, ગ્રહચરિત, સૌભાગ્યકર, દૌભાંગ્યકર, વિદ્યાવિજ્ઞાન. મંત્રવિજ્ઞાન, રહસ્યવિજ્ઞાન, સૈન્યવિજ્ઞાન, યુદ્ધવિધા, યૂહરચના, પ્રતિબૃહ રચના, સ્કંધાવાર વિજ્ઞાન, નગરનિમણિકલા, વાસ્તુપ્રમાણ, - નિમણિ- કલા, વાસ્તુવિધિ, નગરનિવાસ, ઈષદર્થ, અસિકલા, અશ્વશિક્ષા, હસ્તિશિક્ષા, ધનુર્વેદ, હિરણ્યપાક-મણિપાક-ધાતુપાક-બાહુયુદ્ધ-દંડયુદ્ધ-મુષ્ટિયુદ્ધ-ષ્ટિયુદ્ધ-યુદ્ધનિયુદ્ધન્યુદ્ધાતિયુદ્ધ, સૂત્રખેડ, નાલિકાખેડ-વર્ત ખેડ-ધર્મ ખેડ ચમખેડ-પત્ર-છેદન કલા-કંટક છેદન કલા, સંજીવની વિદ્યા, શકુનરૂત. સંમુઠ્ઠિમ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ બોંતેર હજાર વર્ષની છે. | સમવાય-૭૨-નમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૭૩) [151 હરિવર્ષ અને રમ્યતવર્ષની જીવાનો આયામ 73901 યોજન તથા એક યોજનના ઓગણીસ ભાગોમાંથી સાડા સત્તર ભાગ જેટલો છે. વિજય બલદેવ તોંતેર હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ કાવતુ-સમસ્ત દુઃખોથી મુક્ત થયા છે. સમવાય-૭૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! (સમવાય-૭૪) [૧પર ભગવાન મહાવીરના બીજા ગણધર સ્થવિર અગ્નિભૂતિ ચુમોતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધપદ પામ્યા યાવત્ સમસ્ત દુઃખોમાંથી મુક્ત થયા. નિષધ પર્વતના તિગિચ્છ હથી સીતોદા મહાનદી ઉત્તર દિશા તરફ ચુંમોતેર સો યોજન વહીને ચાર યોજન લાંબી વજમય જિહુવાથી પચાસ યોજન પહોળાઈમાં વમય તળીયાવાળા કુંડમાં મહાઘટમુખથી મુક્તાવલી હારની આકૃતિવાળો તેનો પ્રવાહ મહાશબ્દ કરતો. થકો પડે છે. એ જ પ્રમાણે સીતા નદીનો દક્ષિણ તરફનું વર્ણન છે. ચોથી પૃથ્વીને છોડીને શેષ છે પૃથ્વીઓમાં ચુંમોતેર લાખ નારકાવાસ છે. સમવાય-૭૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! Page #51 -------------------------------------------------------------------------- ________________ 424 સમવાય–૭૫ (સમવાય-૭પ) [153] અરિહંત સુવિધિનાથ (પુષ્પદંત)ના પંચોતેર સો સામાન્ય કેવલી હતા. અરિહંત શીતલનાથ પંચોતેર હજાર પૂર્વ સુધી ગૃહવાસમાં રહીને મુંડિત થયા યાવતું પ્રવજિત થયા. અરિહંત શાંતિનાથ પંચોતેર હજાર વર્ષ સુધી ગૃહવાસમાં રહીને મુંડિત થયા યાવત્ પ્રવ્રજિત થયા. સમવાય-૭૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | સમવાય-૭) [154o વિદ્યુત કુમાર દેવોના છોંતેર લાખ આવાસો છે. એજ પ્રમાણે દ્વીપકુમાર, દિશાકુમાર, ઉદધિકુમાર, વિદ્યુતકુમાર, સ્વનિતકુમાર અને અગ્નિકુમાર એ કુમારોના દક્ષિણ અને ઉત્તરમાં પ્રત્યેક નિકાયના છોંતેર-તેર લાખ ભવનો છે. સમવાય-૭૬નીમુનિ દીપરત્નસાગરે કહેલગુર્જરછાયા પૂર્ણ ] (સમવાય-૭૭) [૧૫]ભરત ચક્રવતી ૭૭-લાખ પૂર્વ સુધી કુમારાવસ્થામાં રહ્યા પછી રાજ્યપદ ને પ્રાપ્ત થયા. અંગવંશના 77- રાજા મુંડિત યાવતું પ્રવ્રજિત થયા. ગઈતીય અને તુષિત દેવોના 77 હજાર દેવોનો પરિવાર છે. પ્રત્યેક મુહૂર્તના 77- લવ હોય છે. સમવાય-૭૭-નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપુર્ણ ] (સમવાય-૭૮) [117] શક દેવેન્દ્રના વૈશ્રમણ લોકપાલ, સુવર્ણકુમાર અને દ્વીપકુમારના ૭૮લાખ ભવનો ઉપર આધિપત્ય, અગ્રેસરત્વ, સ્વામિત્વ, ભર્તૃત્વ, મહારાજત્વ, એવું એના-નાયકના રૂપમાં રહીને આજ્ઞાનુપાલન કરાવતા રહે છે. સ્થવિર અકૅપિત 78 વર્ષનું આયુ પૂર્ણ કરીને સિદ્ધ યાવતું સર્વ દુઃખોથી મુક્ત થયા. ઉત્તરાયણથી પાછો ફરતો સૂર્ય પ્રથમ મંડલથી 39 માં મંડલ સુધી મુહૂર્તના એકસઠિયા અઠ્યોતેર ભાગ પ્રમાણ દિવસ તથા રાત્રિ વધારીને ગતિ કરે છે. એ જ પ્રમાણે દક્ષિણાયનથી પાછો ફરતો સૂર્ય પણ દિવસ અને રાત્રિના પ્રમાણને વધારીને ભ્રમણ કરે છે. | સમવાય-૭૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૭૯) [158 વડવામુખ પાતાલ કલશના નીચેના ચરમાન્તથી રત્નપ્રભા પૃથ્વીની નીચેના ચરમાન્તનું અવ્યવહિત અંતર 79 હજાર યોજનનું છે. એ જ પ્રમાણે કેતુક, યૂપક અને ઈશ્વર પાતાલ કલશોનું અંતર છે. છઠ્ઠી પૃથ્વીના મધ્યભાગથી છઠ્ઠા ઘનોદધિના નીચેના ચરમાત્તનો અવ્યવહિત અંતર 79 હજાર યોજનાનું છે. જંબૂદ્વીપના પ્રત્યેક દ્વારનું અવ્યવહિત અંતર 79- હજાર યોજનથી કંઈક વધારે છે. | સમવય- ૦૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Page #52 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૧૫૯ 425 (સમવાય-૮૦) [159] અરિહંત શ્રેયાંસ એંસી ધનુષ્ય ઉંચા હતા. ત્રિપૃષ્ઠ વાસુદેવ એંસી ધનુષ્ય ઉંચા હતા. અચલ બલદેવ એસી ધનુષ્ય ઉંચા હતા. ત્રિપૃષ્ઠ વાસુદેવ એસી લાખ વર્ષ સુધી રાજ્યપદ પર રહ્યા. રત્નપ્રભા પૃથ્વીનાં અમ્બહુલકાંડ (જલબહુલકાંડ)ની પહોળાઈ એંસી હજાર યોજનની છે. ઈશાન દેવેન્દ્રની એંસી હજાર સામાનિક દેવો છે. જબૂદ્વીપમાં એકસો એંસી યોજન જતાં (ઉત્તર દિશામાં) સર્વ પ્રથમ આત્યંતર મંડલમાં સૂર્યોદય થાય છે. સમવાય-૮૦-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૮૧) [10] નવ-નવામિકા ભિક્ષુપ્રતિમાની એક્યાસી અહોરાત્રિમાં ચારસો પાંચ આહારની દતિ લઈને સૂત્રોનુસાર આરાધના કરાય છે. અરિહંત કંથનાથના એક્યાસી સો મનઃ પર્યવજ્ઞાની મુનિ હતા. વિવાહપ્રજ્ઞપ્તિના એક્યાસી મહાયુગ્મ શતક છે. | સમવાય-૮૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ સમવાય-૮૨ [161] જમ્બુદ્વીપમાં એક સો વ્યાસી સૂર્યમંડળોમાં સૂર્ય બે વખત ભ્રમણ કરે છેજબૂદ્વીપમાંથી નીકળતા અને પ્રવેશતા સમયે. શ્રમણ ભગવાન્ મહાવીરનું વ્યાસી અહોરાત્ર પછી એક ગર્ભથી બીજા ગર્ભમાં સંહરણ થયું. મહાહિમવંત વર્ષધર પર્વતની ઉપરના ચરમાત્તથી સૌગંધિક કાંડની નીચેના ચરમાન્તનું અવ્યવહિત અંતર વ્યાસી સો યોજનાનું છે. એ જ પ્રમાણે રૂકમી પર્વતના ઉપરી ચરમાત્તથી સૌગંધિક કાંડના નીચેના ચરમાન્તનું અંતર વ્યાસી સો યોજનાનું છે. સમવાય-૮૨-મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૮૩) [12] શ્રમણ ભગવાન મહાવીરનું વ્યાસી અહોરાત્રિ વ્યતીત થયા પછી ત્યાસીમી રાત્રિએ દેવાનંદાની કુક્ષિથી ત્રિશલાની કુક્ષિમાં ત્રિશલાની કુક્ષિમાં સંહરણ થયું. અરિહંત શીતલનાથના ત્યાસી ગણ અને ત્યાસી ગણધર હતા. સ્થવિર મંડિતપુત્ર 83 વર્ષની આયુ પૂર્ણ કરીને સિદ્ધ યાવતુ સર્વ દુઃખોથી મુક્ત થયા. અરિહંત કૌશલિક શષભદેવ અને ભરત ચક્રવર્તી બને ત્યાસી લાખ પૂર્વ સુધી ગૃહવાસમાં રહીને જિન થયા વાવતું સર્વજ્ઞ સર્વદર્શી થયા. સમવાય-૮૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમાય-૮૪) [ 13] નારકાવાસ 84- લાખ છે. અરિહંત કૌશલિક ઋષભદેવ ૮૪-લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવતું સર્વ દુઃખોથી મુક્ત થયા. એ જ પ્રમાણે ભારત, Page #53 -------------------------------------------------------------------------- ________________ 426 સમવાય-૮૪ બાહુબળી, બ્રાહ્મી અને સુંદરી પણ સિદ્ધ યાવતુ સમસ્ત દુખોથી મુક્ત થયા. અરિહંત શ્રેયાંસનાથ 84 લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવતુ સમસ્ત દુઃખોથી મુક્ત થયા. ત્રિપૃષ્ઠ વાસુદેવ 84 લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને અપ્રતિષ્ઠાન નામના નરકમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થયા. શક્રેન્દ્રના 84000 સામાનિક દેવો છે. સમસ્ત બાહ્ય મંદર પર્વતોની ઉંચાઈ (પૃથ્વી ઉપર) 84000 યોજનની છે. સર્વ અંજન પર્વતોની ઉંચાઇ 8484 હજાર યોજનની છે.હરિવર્ષ અને રમ્યqર્ષની જીવાના ધનુપૃષ્ઠની પરિધિ 84016 તથા એક યોજનના ઓગણીસ ભાગોમાંથી ચાર ભાગ જેટલી છે. પંકબહુલ કાંડના ઉપરના ચરમાંથી નીચેના ચરમાંતનું અવ્યવહિત અંતર 84000 યોજવાનું છે. નાગકુમારાવાસ ચોર્યાસી લાખ છે. પ્રકિર્ણક 84000 છે. જીવયોનિઓ ચોર્યાસી લાખ છે. પૂર્વથી શીર્ષ પ્રહેલિકા સુધી, પૂર્વ અંકથી ઉત્તરનો અંક ચોર્યાસી લાખથી ગુણિત છે. અરિહંત ઋષભ દેવના ચોર્યાસી ગણ અને ચોર્યાસી ગણધર હતા. અરિહંત ઋષભ દેવના ઋષભસેન આદિ 84000 શ્રમણ હતા. સર્વ વૈમાનિક દેવોના વિમાનો સર્વ મળી ૮૪૯૭૦૨૩છે. | સમવાય-૮૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! ( સમવાય-૮૫) [ 14] ચૂલિકા સહિત આચારાંગ સૂત્રના પંચ્યાસી ઉદેશનકાલ છે. ધાતકીખંડના મેરૂપર્વત પંચ્યાસી હજાર યોજન ઉંચા છે. રૂચક માંડલિક પર્વત પંચ્યાસી હજાર યોજન ઉંચો છે. નંદનવનની નીચેના ચરમાત્તથી સૌગંધિક કાંડના નીચેના ચરમાત્તનું અવ્યવહિત અંતર 8500 યોજનાનું છે. | સમવાય-૮૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૮) [15] અરિહંત સુવિધિનાથ (પુષ્પદંત)ના 86 ગણ અને 8 ગણધર હતા. અરિહંત સુપાર્શ્વનાથના 8000 વાદી મુનિ હતા. બીજી પૃથ્વીના મધ્ય ભાગથી બીજા ઘનોદધિના ચરમાન્તનું અવ્યવહિત અંતર 8000 યોજનાનું છે. | સમવાય-૮૬-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ]. (સમવાય-૮૭) [66] મેરૂપર્વતના પૂર્વી ચરમાન્તથી ગોસ્તૂપ આવાસ પર્વતના પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર સત્યાસી હજાર યોજનાનું છે. મેરૂપર્વતના દક્ષિણી ચરમાત્તથી દગભાસ આવાસ પર્વતના ઉત્તરી ચરમાંતનું અવ્યવહિત અંતર સત્યાસી હજાર યોજનનું છે. એ જ પ્રમાણે મેરૂપર્વતના પશ્ચિમી ચરમાંતથી શંખ આવાસ પર્વતના પૂર્વી ચરમાંતનું અવ્યવહિત અંતર સત્યાસી યોજનાનું છે. એ જ પ્રમાણે મેરૂપર્વતના ઉત્તરી ચરમાંતથી દકસીમ આવાસ પર્વતના દક્ષિણી ચરમતનું અવ્યવહિત અંતર સત્યાસી હાર યોજનાનું છે. પ્રથમ અને અંતિમને છોડીને શેષ છ મૂળ કર્મ પ્રવૃતિઓની Page #54 -------------------------------------------------------------------------- ________________ 427 સત્ર-૧૬ ઉત્તર પ્રવૃતિઓ સત્યાસી છે. મહાહિમવંત કૂટના ઉપરના ચરમાંતથી સૌગંધિક કાંડના નીચેના ચરમાંતનું અવ્યવહિત અંતર સત્યાસી હજાર યોજનાનું છે. એ જ પ્રમાણે રૂકમી. ફૂટના ઉપરના ચરમાન્તથી સૌગંધિક કાંડના નીચેના ચરમાત્તનું અંતર સમજવું. સમવાય-૮૭-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૮૮) [1] પ્રત્યેક ચંદ્ર અને સૂર્યના પરિવાર રૂપ 88-88 ગ્રહો છે. વૃષ્ટિવાદના ઋજુસૂત્ર, પરિણતાપરિણત આદિ 88 સૂત્ર છે. તે નન્દીસૂત્ર પ્રમાણે જાણવાં. મેરૂપર્વતના પૂર્વી ચરમાન્તથી ગોસ્તૂપ આવાસ પર્વતના પૂર્વ ચરમાન્તનું અવ્યવહિત અંતર 88000 યોજનાનું છે. શેષ ત્રણ દિશાઓનું અંતર પણ એજ પ્રમાણે છે. ઉત્તરાયણથી દક્ષિણાયના તરફ પાછો ફરતો સૂર્ય પ્રથમ છ માસ પૂર્ણ કરીને ચુંમાલીસમાં મંડળ ઉપર આવીને એક મુહૂર્તના એકસઠિયા અઠ્યાસી ભાગ દિવસને ઘટાડીને અને રાત્રિને વૃદ્ધિ કરીને ભ્રમણ કરે છે. દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ પાછો ફરતો સૂર્ય દ્વિતીય છ માસ પૂર્ણ કરીને ચુંમાલીસમા મંડળમાં પહોંચીને એક મુહૂર્તના એકસઠિયા અઠ્યાસી ભાગ રાત્રિને ઘટાડી અને દિવસને વધારીને ગતિ કરે છે. સમવાય-૮૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુરછાયાપૂર્ણ (સમવાય-૮૯) [18] અરિહંત કૌશલિક 2ષભદેવ આ અવસર્પિણીના ત્રીજા સુષમ દુષમાંકાલના અંતિમ ભાગમાં 89- પક્ષ શેષ રહ્યા ત્યારે કાલધર્મને પ્રાપ્ત થયા યાવતું સર્વ દુઃખોથી મુક્ત થયા. શ્રમણ ભગવાન મહાવીર આ અવસર્પિણીના ચોથા દુષમ-સુષમાં કાલના અંતિમ ભાગમાં 89 પક્ષ બાકી રહ્યા ત્યારે કાલધર્મને પ્રાપ્ત થયા યાવતુ સમસ્ત દુઃખોથી મુક્ત થયા. હરિપેણ ચક્રવર્તી 8900 વર્ષ સુધી મહારાજ પદે રહ્યા હતા. અરિહંત શાન્તિનાથની આયઓની સંખ્યા ઉત્કૃષ્ટ 89000 હતી. સમવાય-૮૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૯૦) * [19] અરિહંત શીતલનાથની ઉંચાઈ નેવું ધનુષ્યની હતી. અરિહંત અજીતનાથના નેવું ગણ અને નેવું ગણધર હતા. એજ પ્રમાણે અરિહંત શાંતિનાથના ગણ અને ગણધર હતા. સ્વયંભૂવાસુદેવના દિગ્વિજયનો કાલ નેવું વર્ષનો હતો. સર્વવૃત્તતાય પર્વતોના ઉપરના શિખરતલથી સૌગંધિક કાંડના નીચેના ચરમાંતનું અવ્યવહિત અંતર નવું સો યોજનનું છે. | સમવાય-૯૦-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ સમવાય-૯૧ [70] બીજાની વૈયાવચ્ચ કરવાની પ્રતિજ્ઞાઓ એકાણું છે. કાલોદ સમુદ્રની WWW.jainelibrary.org Page #55 -------------------------------------------------------------------------- ________________ 428 સમવાય-૯૧ પરિધિ થોડી અધિક એકાણું લાખ યોજનની છે. અરિહંત કુંથુનાથના એકાણું સો અવધિજ્ઞાની મુનિ હતા. આયુષ્ય અને ગોત્રને છોડીને શેષ છ મૂલ કર્મપ્રકૃતિઓની ઉત્તર કર્મપ્રકૃતિઓ એકાણું છે. સમવાય-૯૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (સમય-૯૨) [17] પ્રતિમાઓ બાણું છે. સ્થવિર ઈદ્રભાતિ બાણુ વર્ષનું આયુ પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા. મેરૂપવતના મધ્યભાગથી ગોસ્તૂપ આવાસ પર્વતના પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર બાણું હજાર યોજનાનું છે. એજ પ્રમાણે ચાર આવાસ પર્વતોનું પણ અંતર સમજવું. સમવાય-૯૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ન (સમવાય-૯૩) [172] અરિહંત ચંદ્રપ્રભના ત્રાણુંગણ અને ત્રાણુંગણધર હતા. અરિહંત શાંતિનાથ ત્રાણુ સો ચૌદપૂર્વી મુનિઓ હતા. ત્રાણુમા મંડળમાં રહેલ સૂર્ય જ્યારે આત્યંતર મંડલની તરફ જાય છે તેમજ બાહ્યમંડલ તરફ આવે છે ત્યારે સમાન અહોરાત્રિને વિષમ કરે છે. સમવાય-૯૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૯૪) [173 નિષધ અને નીલવંત પર્વતની જીવાની લંબાઈ 94156 યોજન તથા એક યોજનના 19 ભાગોમાંથી બે ભાગ જેટલી છે- ૯૪૧પ૬ 219 યોજનની લંબાઈ છે. અરિહંત અજીતનાથના 9400 અવધિજ્ઞાની મુનિઓ હતા. સમવાય-૯૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૯૫) [૧૭અરિહંત સુપાર્શ્વનાથના પંચાણું ગણ અને પંચાણું ગણધર હતા. જંબુદ્વીપના ચરમાંતથી ચારેય દિશાઓમાં લવણ સમુદ્રમાં પંચાણું-પંચાણું હજાર યોજન અંદર જવા પર ચાર મહાપાતાલ કલશ છે- વડવામુખ, કેતુક, યૂય અને ઈશ્વર, લવણ સમુદ્રના મધ્ય ભાગથી કિનારાની તરફ પંચાણું-પંચાણું પ્રદેશો ઉંડાઈમાં ઓછા છે. અરિહંત કુંથુનાથ 95000 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા. સ્વવિર મૌર્ય પુત્ર પંચાણું વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખોથી મુકત છે. સમવાય-૯૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (સમવાય-૯) [17] પ્રત્યેક ચક્રવર્તીના છનું છાનું ક્રોડ ગામ હોય છે. વાયુકુમારના છનું Page #56 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૧૭પ 429 લાખ ભવન છે. વ્યવહાર માટે ઉપયોગી દડ છ– અંગુલનો હોય છે. એ જ પ્રમાણે ધનુષ નાલિકા, યુગ, અક્ષ અને મુસલનું પ્રમાણ છે. અત્યંતર મંડલમાં જ્યારે સૂર્ય હોય છે ત્યારે પહેલું મુહૂર્ત છનું અંગુલની છાયાનું હોય છે. સમવાય-૦૬-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૯૭) [17] મેરૂપર્વતના પશ્ચિમી ચરમાન્તથી ગોસ્વપ આવાસ પર્વતના પશ્ચિમી ચરમાત્તનું અહિત અન્તર સત્તાણું હજાર યોજનનું છે. એ જ પ્રમાણે શેષ ત્રણ દિશાઓનું અત્તર પણ સમજવું. આઠ મૂલ કમ પ્રકૃતિઓની સત્તાણું ઉત્તર કર્મ પ્રકૃતિઓ છે. હરિર્ષણ ચક્રવર્તી સત્તાણું સો વર્ષમાં થોડા ઓછા સમય સુધી ગૃહસ્થ અવસ્થામાં રહીને મુંડિત થયા યાવતું પ્રવ્રજિત થયા. સમવાય-૯૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય૯૮) [177 નંદનવનના ઉપરના ચરમાત્તથી પાંડુક વનના નીચેના ચરમાત્તનું અવ્યવહિત અંતર 9800 યોજનનું છે. અંદરપર્વતના પશ્ચિમી ચરમાન્તથી ગસ્તુપ આવાસપર્વતના નીચેના ચરમાન્તનું અવ્યવહિત અંતર 98000 યોજનાનું છે. એજ પ્રમાણે શેષ ત્રણ દિશાઓનું અંતર સમજવું. દક્ષિણાઈ ભરતના ધનુપૃષ્ઠની લંબાઈ થોડી ઓછી 9800 યોજનની છે. ઉત્તર દિશામાં પહેલા છ માસ પૂર્ણ કરતો સૂર્ય જ્યારે સવવ્યંતર મંડળથી ૪૯માં મંડલમાં પ્રવેશ કરે છે ત્યારે એક મુહૂર્તના 198 ભાગ દિવસને ઘટાડતો અને રાત્રિનો એટલો સમય વધારતો ભ્રમણ કરે છે. દક્ષિણ દિશાનો સૂર્ય બીજા છ મહિનામાં જ્યારે ૪૯માં મંડલમાં પ્રવેશ કરે છે ત્યારે રાત્રિના એક મુહૂર્તના અકાણુભાગોમાંથી 61 ભાગોનો ક્ષય કરીને દિવસના એટલા ભાગ પ્રમાણ કાળની વૃદ્ધિ કરે છે. રેવતી થી જ્યેષ્ઠા નક્ષત્ર સુધી રવતી અશ્વિની, ભરણી, કૃત્તિકા, રોહિણી મૃગશીર્ષ, આદ્ર, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, અને જ્યારે એ નક્ષત્રોના 98 તારા છે. | સમવાય-૦૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાધાપૂર્ણ (સમવાય-૯૯) 178] મંદર પર્વતની ઉંચાઈ નવ્વાણું હજાર યોજનની છે. નંદનવનના પૂર્વ ચરમાત્તથી પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર નવ્વાણું સો યોજનાનું છે. એજ પ્રમાણે દક્ષિણી ચરમાન્તથી ઉત્તરી ચરમાન્તનું અવ્યવહિત અંતર નવ્વાણું સો યોજનનું છે. ઉત્તર દિશાના પ્રથમ સૂર્યમંડળનો આયામ વિખંભ કંઈક વધારે નવ્વાણું હજાર યોજનનો છે. બીજા સૂર્યમંડળનો આયામવિખંભ થોડી વધારે નવ્વાણું હજાર યોજનનો છે. ત્રીજા સૂર્યમંડળનો આયામવિખંભ થોડો વધારે નવ્વાણું હજાર યોજનાનો છે. આ રત્નપ્રભા પૃથ્વીના અંજન કાંડના નીચેના ચરમાત્તથી વ્યંતરોના ભોમેય વિહારોના. . - Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪હo. સમાચ ઉપરી ચરમાન્તનું અવ્યવહિત અંતર નવ્વાણું સો યોજનાનું છે. સમવાય-૯૯-નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૧૦૦) [17] દશ-દશમિકા ભિક્ષપ્રતિમાની એક સો રાત દિવસ દરમિયાન પપ૦ દતી ગ્રહણ કરીને આરાધના કરાય છે. શતભિષા નક્ષત્રના એકસો તારા છે. અરિહંત સુવિધિનાથ (પુષ્પદત) એક સો ધનુષ્ય ઉંચા હતા. પ્રસિદ્ધ પુરુષ અરિહંત પાર્શ્વનાથ એક સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવતુ સર્વ દુઃખોથી મુક્ત થયા. એજ પ્રમાણે સ્થવિર સુધમાં પણ એક સો વર્ષનું આયુષ્ય ભોગવીને મુક્ત થયા. સમસ્ત દીર્ઘ વૈતાઢ્ય પર્વતો સો સો કોસ ઉંચા છે. સમસ્ત લઘુ હિમવંત અને શિખરી વર્ષધર પર્વતો સો સો યોજન ઉચો છે તથા સો સો કોસ જમીનની અંદર છે. સર્વ કાંચન પર્વતો સો સો યોજના ઉંચા છે. સો સો કોસ પૃથ્વીની અંદર છે. તેમના મૂળનો વિષ્ફભ સો-સો યોજનાનો છે. સમવાય-૧૦૦-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ન (પ્રકીર્ષક-સમવાય). [18] અરિહંત ચંદ્રપ્રભ એકસો પચાસ ધનુષ્ય ઉંચા હતા. આરણ કલ્પમાં દોઢસો વિમાનો છે. એ જ પ્રમાણે અશ્રુત કલ્પમાં દોઢસો વિમાનો છે. [181 અરિહંત સુપાર્શ્વનાથ બસો ધનુષ્ય ઉંચા હતા. સર્વ મહાહિમવંત અને રૂકિમ વર્ષધર પર્વતો બસો બસો યોજન ઉંચા છે અને તેમની બસો બસો કોશ જેટલાં ભાગ જમીનની અંદર છે. જંબુદ્વીપમાં બસો કાંચનગ પર્વતો છે. [182] અરિહંત પદ્મપ્રભ અઢીસો ધનુષ્ય ઉંચા હતા. અસુરકુમારોના પ્રાસાદ અઢીસો યોજન ઉંચા હોય છે. [183 સુમતિનાથ ભગવાન ત્રણસો ધનુષ્ય ઉંચા હતા. અરિહંત અરિષ્ટનેમિ ત્રણસો વર્ષ કુંવરપદે રહીને મુંડિત થયા યાવતુ પ્રદ્ધજિત થયા. વૈમાનિક દેવોના વિમાનોના પ્રકાર ત્રણસો-ત્રણસો યોજન ઉંચા છે. શ્રમણ ભગવાન મહાવીરના ત્રણસો ચૌદપૂર્વી મુનીઓ હતા. સિદ્ધ ગતિ પ્રાપ્ત પાંચસો ધનુષ્યની અવગાહનાવાળા ચરમ શરીરી જીવોના જીવપ્રદેશોની અવગાહના થોડા વધારે ત્રણસો ધનુષ્યની હોય છે. 184] પુરૂષાદાનીય પાર્શ્વનાથના ચૌદ પૂર્વધારી સાડા ત્રણસો મુનિઓ હતા, અરિહંત અભિનંદન સાડાત્રણસો ધનુષ્ય ઉંચા હતા, [185 અરિહંત સંભવનાથ ચારસો ધનુષ્ય ઉંચા હતા. સર્વ નિષધ અને નીલવંત વર્ષધર પર્વત ચારસો યોજન ઉંચા તથા ચારસો કોશ ભૂમિની અંદર છે. નિષધ અને નીલવંત વર્ષધર પર્વતોની સમીપમાં બધા વક્ષસ્કાર પર્વતો ચારસો યોજન ઉંચા તથા ચારસો કોશ ભૂમિની અંદર છે. આનત અને પ્રાણત આ બે કલ્પોમાં ચારસો વિમાન છે. શ્રમણ ભગવાન મહાવીરના એવા ચારસો વાદી મુનિઓ હતા કે જેમને દેવ, મનુષ્ય કે અસુરલોકો પરાજિત કરી શકતા ન હતા. [18] અરિહંત અજીતનાથ અને સગર ચકી 450 ધનુષ્ય ઉંચા હતા. Page #58 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૧૮૭ 43 [187] શીતા અને શીતોદા મહાનદીની સમીપ તથા મેરૂપર્વતની સમીપ બધા વક્ષસ્કાર પર્વતો 500-500 યોજન ઉંચા અને 500 કોશ ભૂમિમાં છે. બધા વર્ષધર કૂટપર્વત પ૦૦-૫૦૦ યોજન ઉંચા છે, તેમના મૂળનો વિધ્વંભ 500-500 યોજનનો છે. અરિહંત કૌશલિક ઋષભદેવ અને ભરત ચકી પાંચસો ધનુષ્ય ઉંચા હતા. મેરૂપર્વતની સમીપ સૌમનસ, ગંધમાદન, વિધુત્રભ અને માલ્ય વંતપર્વતની ઉચાઈ પ૦૦-પ00 યોજન ની છે. તથા પ00 કોશ ભૂમિની અંદર છે. હરિ, હરિસ્સહ કૂિટને છોડીને બધા વક્ષસ્કાર પર્વતકૂટો પડ્યોજન ઉંચા તથા તેમના મૂળનો આયામવિષ્ઠભપ૦૦ યોજનાનો છે. બલકૂટ પર્વતને છોડીને બધા નંદનકૂટ પર્વતો પ૦૦ યોજન ઉંચા તથા તેના મૂળનો આ- યામ-વિષ્ઠભ પ00 યોજનાનો છે. સૌધર્મ અને ઈશાનમાં વિમાનો પ00 યોજન ઉંચા છે. [188] સનકુમાર અને મહેન્દ્ર કલ્પમાં બધા વિમાન છસો યોજન ઉંચા છે. લઘુહિમવંત કૂટની ઉપરના ચરમાન્તથી લઘુહિમવંત વર્ષધર પર્વતના સમભૂમિ તલનું અવ્યવહિત અંતર છસો યોજનાનું છે. એ જ પ્રમાણે શિખરી કૂટથી તેના સમતલભૂમિનું અંતર છે. અરિહંત પાર્શ્વનાથની દેવ, મનુષ્ય અને અસુરલોકથી વાદમાં પરાજિત ન થવાવાળા છસો વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. અભિચંદ કુલકર છસો ધનુષ્ય ઉંચા હતા, અરિહંત વાસુપૂજ્ય છસો પુરૂષો સાથે મુંડિત કાવત્ પ્રવ્રજિત થયાં હતા. [18] બ્રહ્મ અને લાંતક કલ્પના બધા વિમાનો સાતસો યોજન ઉંચા છે. શ્રમણ ભગવાનું મહાવીરના સાતસો શિષ્યો કેવળી અને સાતસો મુનિ વૈક્રિયલબ્ધિસંપન્ન હતા. અરિહંત અરિષ્ટનેમિ થોડા ઓછા સાતસો વર્ષ સુધી કેવલી પર્યાયમાં રહીને સિદ્ધ યાવતુ સર્વદુઃખોથી મુક્ત થયા. મહાહિમવંત કૂટના ઉપરના ચરમાન્ડથી મહાહિમવંત વર્ષધરપર્વતના સમભૂભાગનું અને રૂકિટના ઉપરના ચરમાન્તથી રૂકિમ વર્ષધર પર્વતના સમભૂભાગનું અંતર ૭૦૦યોજન છે. T190 મહાશુક્ર અને સહસ્ત્રાર આ બે કલ્પોમાં બધા વિમાનો આઠ સો યોજના ઉંચા છે. આ રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ કાંડમાં આઠસો યોજનમાં વ્યંતર દેવોના ભૌમેય વિહારી છે. શ્રમણ ભગવાનું મહાવીરના અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થવાવાળા કિલ્યાણકારી ગતિસ્થિતિ વાળા એવું ભવિષ્યમાં નિર્વાણ પ્રાપ્ત કરવાવાળા અનુરોપપાતિક મુનિઓની સંપદા આઠસોની હતી. - આ રત્નપ્રભા પૃથ્વીના અતિસમ રમણીય ભૂભાગથી આઠસો યોજનાની ઉંચાઈ પર સૂર્ય ગતિ કરે છે. અરિહન્ત અરિષ્ટનેમિની દેવ, મનુષ્ય અને અસુર લોકોથી વાદમાં પરાજિત ન થવાવાળા આઠસો વાદી મુનિ- ઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. [191] આનત, પ્રાણત, આરણ અને અય્યત આ ચાર કલ્પોમાં બધા વિમાનો નવસો યોજનના ઉંચા છે. નિષધકૂટની ઉપરના શિખરતળથી નિષધ વર્ષધર પર્વતનો જે સમ ધરણિતલ ભાગ છે તે નવસો યોજન દૂર છે. એજ પ્રમાણે નીલવંત કૂટના ઉપરના શિખર તલથી નીલવંત વર્ષધર પર્વતના સમ ભૂભાગનું અંતર છે. વિમલવાહન કુલકર Page #59 -------------------------------------------------------------------------- ________________ 432 સમવાય-પ્રકીર્ષક નવસો ધનુષ્ય ઉંચા હતા. આ રત્નપ્રભા પૃથ્વીના અતિ સમ રમણીય ભૂભા- ગથી નવસો યોજનાની ઉંચાઈ પર સૌથી ઉપરનો તારો ગતિ કરે છે. નિષધ પર્વતના શિખરથી આ રત્નપ્રભા પૃથ્વીના. પ્રથમકાંડના મધ્યભાગનું અવ્યવહિત અંતર નવસો યોજનાનું છે. એ જ પ્રમાણે નીલવંત વર્ષધર પર્વતના શિખરથી રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ કાંડના મધ્યભાગનું પણ અત્તર છે. [192] બધા રૈવેયક વિમાનો એક એક હજાર યોજન ઉંચા છે. બધા યમક પર્વતો એક એક હજાર યોજન ઉંચા છે, એક એક હજાર કોશ ભૂમિમાં ઉંડા છે અને તેના મૂળનો આયામ-વિષ્ઠભ એક એક હજાર યોજનાનો છે. એ જ પ્રમાણે ચિત્ર અને વિચિત્રકૂટ પર્વતોનું પરિમાણ છે. સર્વ વૃત્ત વૈતાઢ્ય પર્વતો એક એક હજાર યોજન ઉંચા છે, એક એક હજાર કોશ ભૂમિમાં ઉંડા છે અને તેના મૂળનો વિષ્કમ એકએક હજાર યોજનાનો છે. તેમજ તે પ્યાલાના આકારે સ્થિત છે. સર્વત્ર સમ છે. વક્ષસ્કાર કૂટોને છોડીને બધા હરિ, હરસ્સહ કૂટ પર્વતો એક એક હજાર યોજનના ઉંચા છે અને તેના મૂલનો વિખંભ એક એક હજાર યોજનાનો છે. એ જ પ્રમાણે નંદન કૂટને છોડીને બધા બલકૂટ પર્વતોનું પરિમાણ છે. અરિહંત અરિષ્ટનેમિ એક હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવતુ સર્વ દુઃખોથી મુક્ત થયા. અરિહંત પાર્શ્વનાથના એક હજાર શિષ્ય કેવલી થયા હતા. અરિહંત પાર્શ્વનાથના એક હજાર અંતેવાસી કાલધર્મને પ્રાપ્ત થઈને સર્વ દુઃખોથી મુક્ત થયા હતા, પદ્મદ્રહ અને પુંડરીકદ્રહનો આયામ એક એક હજાર યોજનનો છે. | [19] અનુત્તરોપપાતિક દેવોના વિમાનો અગીયારસો યોજન ઉંચા છે. અરિહંત પાર્શ્વનાથ અગીયારસો શિષ્યો વૈક્રિયલબ્ધિવાળા હતા. [194] મહાપા અને મહાપુંડરીક દ્રહનો આયામ બે-બે હજાર યોજનનો છે. [195] આ રત્નપ્રભા પૃથ્વીના વજકાંડની ઉપરીતન ચરમાંતથી લોહિતાક્ષ કાંડના નીચેના ચરમાન્તનું અવ્યવહિત અંતર ત્રણ હજાર યોજનાનું છે. [196 તિગિચ્છ દ્રહ અને કેસરી દ્રહનો આયામ ચાર-ચાર હજાર યોજનાનો છે. [197] ભૂતલમાં મેરૂપર્વતના મધ્યભાગમાં રૂચક. નાભિથી ચારે દિશાઓમાં મેરૂપર્વતનું અવ્યવહિત અંતર પાંચ-પાંચ હજાર યોજનાનું છે. 198] સહસ્ત્રાર કલ્પમાં છ હજાર વિમાનો છે. [199] આ રત્નપ્રભા પૃથ્વીના રત્નકાંડની ઉપરના ચરમાંતથી પુલક કાંડની નીચેના ચરમાંતનું અવ્યવહિત અંતર સાત હજાર યોજનાનું છે. રિ૦૦] હરિવર્ષ અને રમ્યુકવર્ષનો વિસ્તાર 8000 યોજનથી થોડો વધુ છે. [201} પૂર્વ અને પશ્ચિમમાં સમુદ્રનો સ્પર્શ કરતી થકી દક્ષિણાઈ ભરત ક્ષેત્રની જીવાનો આયામ નવ હજાર યોજનાનો છે. અરિહંત અજીતનાથના અવધિજ્ઞાની નવ હજારથી કંઈક વધારે હતા. [202] પૃથ્વીતલમાં મેરૂપર્વતનો વિષંભ દશ હજાર યોજનનો છે. [203] જંબૂદ્વીપનો આયામ-વિધ્વંભ એક લાખ યોજનનો છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ 433 સુત્ર-૨૦૪ [204] લવણ સમુદ્રનો ચક્રવાલ વિખંભ બે લાખ યોજનાનો છે. [205 અરિહંત પાર્શ્વનાથની 327000 ઉત્કૃષ્ટ શ્રાવિકા-સંપદા હતી. [20] ધાતકીખંડનો ચક્રવાલ વિખંભ ચાર લાખ યોજનનો છે. [27] લવણ સમુદ્રના પૂર્વ ચરમાન્તથી પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર પાંચ લાખ યોજનાનું છે. [28] ભરત ચક્રવર્તી છ લાખ પૂર્વ સુધી રાજ્ય પદ પર રહીને મુંડિત યાવત્, પ્રવ્રજિત થયા હતા. [20] જંબૂઢીપની પૂર્વ વેદિકાના ચરમાન્તથી ધાતકી ખંડના પશ્ચિમી ચર- - માન્તનું અવ્યવહિત અંતર સાત લાખ યોજનનું છે. [210 માહેન્દ્ર કલ્પમાં આઠ લાખ વિમાનો છે. [11] અરિહંત અજીતનાથના અવધિજ્ઞાની નવ હજારથી કંઈક વધારે હતા. [212 પુરૂષસિંહ વાસુદેવ દસલાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને પાંચમી પૃથ્વીમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થયા. [13] શ્રમણ ભગવાન મહાવીર, તીર્થંકર ભવની પહેલા છઠ્ઠા ભવમાં પોટ્ટેિલનામના રાજકુમાર હતા. તે ભવમાં તે એક કરોડ વર્ષ સુધી સંયમ-જીવન પાળીને સહસ્ત્રાર કલ્પમાં સર્વાર્થવિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા હતા. [214] આદિનાથ ભગવાન શ્રી ઋષભદેવ અને અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર વર્ધમાનનું અવ્યવહિત અંતર એક કોટાકોટિ સાગરોપમનું છે. [15] બાર અંગ રૂપ ગણિપિટક પ્રરૂપેલ છે-આયારો, સૂયગડો, ઠાણે, સમવાઓ, ભગવઇ, નાયાધમ્મ કહાઓ, ઉપાસગ દસાઓ, અંતગડ દસાઓ, અનુત્તરહવાઈયદસાઓ પહાવાગરણે, વિવાગસૂર્ય, દિદ્ધિવાઓ. હે ભદન્ત! આયારોનું સ્વરૂપ કેવું છે? તેમાં નિગ્રંથ શ્રમણોના જ્ઞાનાચાર આદિ પાંચ આચાર, ભિક્ષા ગ્રહણ કરવાની વિધિ, વિનય, વિનયિકવિનયથી મળતું કર્મક્ષયાદિ રૂપ ફળ, સ્થાન-કાયોત્સર્ગ, બેસવાનું અને સુવાનું, ગમન-વિચાર-ભૂમિ આદિમાં જવું તે, રોગાદિકને કારણે યતનાપૂર્વક ફરવું, આહાર પાણી ઉપધિ આદિની મર્યાદા, સ્વાધ્યાયાદિ ક્રિયામાં ત્રણે યોગને જોડવાં. ઈય સમિતિ આદિ પાંચ સમિતિ, મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ, શય્યા, ઉપધિ, આહાર, - પાણી સંબંધી સોળ ઉદ્દગમના દોષો, સોળ ઉત્પાદના દોષો, દસ એષણાના દોષો એ ૪ર દોષોની વિશુદ્ધિ કરીને શુદ્ધ ગ્રહણ કરવું, મહાવ્રત નિયમ, તપ, ઉપધાન ઉપરોક્ત સઘળી બાબતોનું પ્રશસ્ત રીતે કથન કરવામાં આવ્યું છે. તે આચાર સંક્ષિપ્તમાં પાંચ પ્રકારના કહેલ છે. તે આ પ્રમાણે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિચાર. તેની સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગદ્વારો છે, સંખ્યાત પ્રતિપ્રત્તિઓ છે, સંખ્યાત વેષ્ટક છે, સંખ્યાત શ્લોકો છે અને સંખ્યાત નિયુક્તિઓ છે. તે આયારો અંગની અપેક્ષાએ પ્રથમ અંગ છે. તેના બે શ્રુતસ્કંધો છે. પચીસ અધ્યયનો છે. પંચ્યાસી ઉદ્દેશન કાળ છે અને પંચ્યાસી સમુદેશન કાળ છે. આ અંગમાં અઢાર હજાર પદો છે. સંખ્યાત અક્ષરો છે, અનંતા ગમ, અનંત પર્યાયો છે. અસંખ્યાત [28] Page #61 -------------------------------------------------------------------------- ________________ - - - - - 434 સમવાય–પ્રકીર્ષક ત્રસ છે. અનંત સ્થાવર છે. જિનાત જીવાદિ પદાર્થો, કે જે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય છે, નિબદ્ધ-સૂત્રરૂપે ગ્રથિત છે. નિયુક્તિ હેતુ અને ઉદાહરણોથી યુક્ત છે. તે સઘળા જીવાદિક પદાર્થોનું આ સૂત્રમાં સામાન અને વિશેષરૂપે, વચન પયયથી અથવા નામાદિના ભેદથી કથન કરાયું છે, સ્વરૂપ પ્રદર્શન સહિત વર્ણન કરાયું છે, ઉપમાન ઉપમેય આદિ દ્વારા સમજાવવામાં આવેલ છે. અન્ય જીવોની દયાને માટે તથા ભવ્ય જીવોના કલ્યાણને નિમિત્તે વારંવાર નિશ્ચયપૂર્વક કહેવાયેલ છે. નિઃસંદેહપણે તેમની સ્થાપના થયેલ છે. તેમાં બતાવેલ ક્રિયા- અનુષ્ઠાનનું જે જીવ આચરણ કરે છે, તે આત્મસ્વરૂપ બની જાય છે, તેનો અભ્યાસ કરીને સમસ્ત પદાર્થનો જાણકાર બને છે, એટલે કે સ્વસમય તથા પરસમયનો જ્ઞાતા થઈ જાય છે. આ પ્રમાણે આ સૂત્રમાં ચરણ-વ્રત શ્રમણ ધર્મ, સંયમ આદિની, કરણપિંડવિશુદ્ધિ, સમિતિ આદિની પ્રરૂપણા સામાન્ય તથા વિશેષરૂપે કરવામાં આવી છે, વચનરૂપ પયયથી અથવા નામાદિન ભેદથી તેમનું કથન કરાયું છે. સ્વરૂપનું કથન કરીને તેમની સારી રીતે વિવેચના કરવામાં આવી છે. ભવ્યજીવોના કલ્યાણની ભાવનાથી તેમનું વારંવાર કથન કરાયું છે. તથા ઉપનય અને નિગમના એ બન્નેની દ્રષ્ટિએ તેમની સ્થાપના શિષ્યોની મતિમાં એવી રીતે કરવામાં આવી છે કે તેમના મનમાં કોઈપણ પ્રકારનો સંદેહ રહેવા પામે નહીં. એ પ્રમાણે “આયારો' નું સ્વરૂપ જાણવું. [21] હે ભદન્ત! સૂયગડોનું સ્વરૂપ શું છે? સૂયગડોમાં સ્વસિદ્ધાંતની પ્રરૂપણા કરવામાં આવે છે, પરસિદ્ધાંતની પ્રરૂપણા કરાય છે, સ્વસિદ્ધાંત અને પર- સિદ્ધાંતની પ્રરૂપણા કરાય છે, જીવોની પ્રરૂપણા કરાય છે, અજીવોની પ્રરૂપણા કરાય છે, જીવ અને અજીવની પ્રરૂપણ કરાય છે, લોકની પ્રરૂપણા કરાય છે, અલોકની પ્રરૂપણા કરાય છે. લોકાલોકની પ્રરૂપણા કરાય છે. તેમાં જીવ, અજીવ, પુણ્ય પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ પદાર્થોનું પ્રરૂપણ કરવામાં આવે છે. તથા અલ્પકાળના દીક્ષિત કુત્સિત સિદ્ધાંતના મોહથી મોહિત મતિવાળા કુસમયના સંસર્ગ યુક્ત મતિવાળા શ્રમ- ણોના પાપકર મલિન મતિગુણને નિર્મળ કરવાને માટે એકસો એંસી ક્રિયાવાદીઓ, ચોર્યાસી પ્રકારના આક્રયાવાદીઓ, સડસઠ પ્રકારના અજ્ઞાનવાદીઓ અને બત્રીસ પ્રકારના વૈયિકો-એ ત્રણસો ત્રેસઠ પાખંડીઓના મતોનું આ સૂત્રકૃતાંગમાં ખંડન કરીને સ્વસિદ્ધાંત સ્થાપિત કરાય છે. તથા પરમતના ખંડને માટે અને સ્વમતની સ્થાપનાને માટે અનેક પ્રકારના દ્રષ્ટાંત વચનોની મદદથી અને હેતુવચનોદ્વારા પરમતની નિ સારતા અને સ્વમતની અખંડનીયતાને સારી રીતે દર્શાવનાર વિય જીવાદિ પદાર્થોનું સુગમતાથી જ્ઞાન થાય. એ હેતુથી વિસ્તારપૂર્વક અનેક પ્રકારે વર્ણનયુક્ત તથા “આ પદનો આ પ્રમાણે અર્થ થાય છે.” એ પ્રમાણે નિશ્ચયપૂર્વકના કથનયુક્ત મોક્ષને પંથે આવવા સમ્યગ્દર્શન આદિમાં જીવોને પ્રવૃત્ત કરનાર દોષરહિત અને ગુણસહિત, અતિશય અજ્ઞાનરૂપ અંધકારમય દુર્ગમ તત્ત્વમાર્ગમાં પ્રકાશક હોવાથી દીપકસમાન, સિદ્ધિ મોક્ષની પ્રાપ્તિ, શ્રેષ્ઠ પ્રાસાદનાં 'ગથિયા સમાન તથા પરમતવાદિઓદ્વારા સદા અખંડનીય એવા સૂત્ર અને અર્થનું અહીં કથન કર્યું છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૧૭ 435 સૂયગડોમાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગદ્વારો છે, સંખ્યાત પ્રતિપત્તિઓ છે, સંખ્યાત વેષ્ટકો છે, સંખ્યાત શ્લોકો છે, સંખ્યાત નિર્યુક્તિઓ છે, એ અંગોની અપેક્ષાએ બીજું અંગ છે, બે શ્રુતસ્કંધ છે, ત્રેવીસ અધ્યયન છે, તેત્રીસ ઉદ્દેશન કાળ છે, તેત્રીસ સમુદેશન કાળ છે, પદપરિમાણની અપેક્ષાએ છત્રીસ હજાર પદ . સંખ્યાત અક્ષરો છે, અનંત ગમ છે, અનંત પયયો છે, અસંખ્યાત ત્રસ છે, અનંત સ્થાવર છે. આ અંગમાં જિનોક્ત ભાવ સામાન્ય તથા વિશેષ રૂપે કહેવામાં આવેલ છે. પ્રજ્ઞપ્ત થયેલ છે. પ્રરૂપિત થયા છે, દર્શાવવામાં આવ્યા છે, નિર્દેશ કરાયો છે, ઉપદર્શિત થયા છે. આ સૂત્રનું અધ્યયન કરનાર તેમાં કહેલા આચારોનું યોગ્ય રીતે પાલન કરીને આત્મ-સ્વરૂપ બની જાય છે, તે જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ પ્રમાણે આ અંગમાં ચરણ- પ્રરૂપણા અને કરણપ્રરૂપણા આખ્યાત થયેલ છે, પ્રજ્ઞપ્ત થયેલ છે, પ્રરૂપિત થયેલ છે, દર્શિત થયેલ છે, અને નિદર્શિત થયેલ છે, આ તેનું સ્વરૂપ છે. [217-219] હે ભદન્ત ઠાણે સ્વરૂપ કેવું છે? તેમાં સ્વસમયની સ્થાપના કરવામાં આવી છે, પરસમયની સ્થાપના કરાય છે, સ્વસમય અને પરસમયની સ્થાપના કરાય છે, જીવની અને અજીવની સ્થાપના કરાય છે. જીવ અજીવ એ બન્નેની સ્થાપના કરાય છે, લોકની સ્થાપના કરાય છે, અલોકની સ્થાપના કરાય છે, લોકાલોકની સ્થાપના કરાય છે, સ્થાનાંગમાં પદાર્થોના દ્રવ્ય, ગુણ, ક્ષેત્ર, કાળ અને પર્યાયની સ્થાપના કરાય છે. હિમવાનું આદિ પર્વતનું, ગંગા આદિ મહાનદીઓનું, લવણ આદિ સમુદ્રોનું, સૂર્યનું, અસુર આદિનાં ભવનોનું, ચંદ્ર આદિના વિમાનોનું સુવર્ણ આદિના ખીણોનું, સામાન્ય નદીઓનું, ચક્રવર્તી આદિના નૈસપી આદિ નિધિઓનું, પુરૂષોના ભેદોનું પન્ન આદિ સાતસ્વરોનું, કાશ્યપ આદિ ગોત્રોનું તથા તારા ગણોના સંચરણનું વર્ણન કરવામાં આવેલ છે. એક-એક પ્રકારના પદાર્થોની વક્તવ્યતા, પછી બેથી લઈને દસ સ્થાન સુધીની વક્તવ્યતા કરવામાં આવી છે. જીવોની પુદ્ગલોની અને લોકસ્થાયી ધમસ્તિકાયાદિક દ્રવ્યોની પ્રરૂપણા કરાઈ છે. સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગદ્વાર છે, સંખ્યાત પ્રતિપત્તિઓ છે, સંખ્યાત વેષ્ટકો છે, સંખ્યાત શ્લોકો છે, સંખ્યાત નિયુક્તિઓ છે, અને સંગ્રહણીઓ છે. અંગોની અપેક્ષાએ આ ત્રીજું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે અને દસ અધ્યયનો છે. એકવીસ ઉદ્દેશન કાલ છે, એકવીસ સમુદ્દેશન કાલ છે, તેમાં બોંતેર હજાર પદો છે, સંખ્યાત અક્ષરો છે, અનંત ગમ છે, અનંત પર્યાય છે, અસંખ્યાત ત્રસ છે, અનંત સ્થાવરો છે, શાશ્વત, કૃત, નિબદ્ધ અને નિકાચિત જિનકથિત ભાવો સામાન્ય અને વિશેષરૂપે કહેવાય છે, પ્રજ્ઞપ્ત થયા છે, પ્રરૂપિત થયા છે, દર્શિત થયા છે, અને ઉપદર્શિત થયા છે, આ સૂત્રનું અધ્યયન કરનાર તેમાં દર્શાવેલા આચારોનું યોગ્ય પ્રકારે પાલન કરીને આત્મસ્વરૂપ થઈ જાય છે. તે જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ પ્રમાણેના ચરણ કરણની પ્રરૂપણા ઠાણેમાં આખ્યાત થયેલ છે, યાવત્ ઉપદર્શિત થયેલ છે. [22] હે ભદત્ત ! સમવાઓનું સ્વરૂપ કેવું છે? તેમાં સ્વસમયની પ્રરૂપણા કરાય છે, સ્વસમય અને પરસમયની પ્રરૂપણા કરાય છે, લોક અને અલોક આદિ ભાવોની પ્રરૂપણા કરવામાં આવી છે. સમવાયાંગમાં એક, Page #63 -------------------------------------------------------------------------- ________________ 436 સમવાય-પ્રકીર્ષક બે, ત્રણ, ચારથી સો સુધી અને ત્યાર પછીના કરોડ સુધીના કેટલાક પદાર્થોની અનુક્રમે સંખ્યાની વૃદ્ધિ પ્રમાણે કથન કરાય છે. અને દ્વાદશાંગ રૂપ ગણિપિટકનું પયય-પરિમાણ કહેવામાં આવે છે. એકથી સો સુધીના સ્થાનોમાં ક્રમથી અર્થનિરૂપણા કરવામાં આવે છે. આયારો આદિ બાર ભેદોથી વિસ્તૃત, દેવદિવડે માનનીય તથા છકાયના જીવરૂપ લોકનું હિત કરનારા શ્રુતજ્ઞાનને સંક્ષેપથી પ્રત્યેકસ્થાન અને પ્રત્યેકઅંગમાં અનેક પ્રકારનો વ્યવહાર કરવામાં આવે છે. અને વિવિધ પ્રકારના જીવ અને અજીવનું વિસ્તારપૂર્વક વર્ણન કરાયું છે. અને બીજા પણ અનેક પ્રકારના જીવાજીવાદિકના ભાવોનું આ સૂત્રમાં વર્ણન થયું છે. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવોના આહાર, ઉચ્છવાસ, નિશ્વાસ, લેગ્યા, નારકાવાસ આદિની સંખ્યા, આવાસોની ઊંચાઈ, વિખંભ અને પરિધિનું પ્રમાણ, ઉપપાત-એક સમયમાં જીવોની ઉત્પત્તિ, એક સમયમાં મરણ તથા અવગાહના તથા ચાર ગતિ- વાળાનું અવધિજ્ઞાન, વેદના-સાતા, અસાતારૂપ વિધાન-નરકાદિનાં ભેદ, ઉપયોગ, યોગ, ઈન્દ્રિય, કષાયો. આ બધાનું વર્ણન આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. અનેક પ્રકાર ની જીવયોનિઓનું વર્ણન કરાયું છે, મંદર આદિ પર્વતોના વિખંભ, ઉન્સેધ, ઉંચાઈ, અને પ્રમાણ તથા ખાસ પ્રકારની તેમાં વિધિઓ બતાવી છે. તથા કુલકર તીર્થકર, ગણધરો અને સમસ્ત ભારતના સ્વામી ચક્રવર્તી નરેશોનું વાસુદેવ અને બળદેવોનું વર્ણન કરાયું છે, તથા ભરત આદિ ક્ષેત્રોના નિર્ગમોનું પ્રત્યેક આગળના કરતા પાછળની અધિકતાનું વર્ણન કરાયું છે. પૂર્વોક્ત પદાર્થોનું અને એ પ્રકારના બીજા પદાર્થોનું આ સૂત્રમાં વિસ્તારથી વર્ણન કરાયું છે. સમવાઓ સૂત્રમાં સંખ્યાત વાચનાઓ છે, યાવતુ અંગની અપેક્ષાએ તે ચોથું અંગ છે, તેમાં એક અધ્યયન છે, એક શ્રુતસ્કંધ છે, એક ઉદ્દેશન કાળ છે. પદ પરિમાણની અપેક્ષાએ આ અંગમાં એક લાખ ચુંમાલીસ હજાર પદો છે, સંખ્યાત અક્ષરો છે. વાવતું ચરણકરણની પ્રરૂપણા કરવામાં આવી છે. આ પ્રકારનું સમવાઓનું સ્વરૂપ છે. 221] હે ભગવન્! વિવાહ પત્નત્તી સૂત્રનું કેવું સ્વરૂપ છે? હે ગૌતમ ! તેમાં સ્વસમયોનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, પરસમયોનું સ્વરૂપ કહેલ છે, સ્વસમયો અને પરસમયો એ બન્નેનું સ્વરૂપ દર્શાવ્યું છે, જીવોનું સ્વરૂપ બતાવ્યું છે, અજીવોનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, જીવ અને અજીવ એ બન્નેનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, લોકનું સ્વરૂપ સમજાવવામાં આવે છે, અલોકનું સ્વરૂપ સમજાવ્યું છે. જેમના મનમાં વિવિધ સંશયો ઉત્પન્ન થયા છે તેવા અનેક પ્રકારનો દેવો, નરેન્દ્રો અને રાજર્ષિઓ દ્વારા પોતાના સંશયોના નિવારણ માટે પૂછાયેલા પ્રશ્નો તથા જિનેશ્વર ભગવાન દ્વારા વિસ્તારપૂર્વક કરાયેલા ઉત્તરો, કે જે ધમસ્તિકાય આદિ દ્રવ્ય, જ્ઞાનાદિક ગુણ, આકાશ આદિ દ્રવ્ય, સમયાદિ રૂપ કાળ, સ્વ અને પરના ભેદથી ભિન્ન ધર્મ, અથવા નવ-પુરાણ આદિ કાળકૃત અવસ્થા, નિરંશ અવયવ, એક અવસ્થામાંથી બીજી અવ સ્થાની પ્રાપ્તિ થવી તે, પરિણામ, ભાવ, અનુગમ, વ્યાખ્યાનના પ્રકાર અથવા ઉદ્દેશ, નિર્દેશ, નિગમ આદિ દ્વાર, નામાદિનિક્ષેપ, નૈગમાદિ નય, પ્રત્યક્ષ આદિ પ્રમાણ, આનુ Page #64 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૨૨૧ પૂર્તિ આદિ દ્વારા જેમને વિવિધતાપૂર્વક સ્પષ્ટતાથી પ્રકાશિત કરવામાં આવ્યા છે, તથા. જે લોક અને આલોકના પ્રકાશક છે, તથા વિશાળ સંસાર સાગરને પાર કરવાને સમર્થ છે, ઈન્દ્રાદિદ્વારા પ્રશંસિત છે, ભવ્ય જીવોના હૃય દ્વારા અભિનદિત છે, અજ્ઞાન અને પાપ એ બન્નેનો નાશ કરનાર છે, તથા સારી રીતે નિર્ણિત હોવાથી દીપ સમાન એટલે કે સમસ્ત તત્વોના પ્રકાશક, તથા વિતર્ક, નિશ્ચય, અને ઔત્પત્તિ કી આદિ ચાર પ્રકારની બુદ્ધિમાં વધારો કરનાર છે, એવા છત્રીસ હજાર વ્યાકરણોના બોધક સૂત્રાર્થ કે જે અનેક ભેદવાળા છે, શિષ્યોને માટે હિતકારક અને ગુણદાયક છે તેમનું આ અંગમાં વ્યાખ્યાન કરાયું છે, આ સૂત્રમાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગ દ્વાર છે, સંખ્યાત વેષ્ટક છે, સંખ્યાત ઋોકો છે, સંખ્યાત નિયુક્તિઓ છે, સંખ્યાત સંગ્રહણીઓ છે, અને સંખ્યાત પ્રતિપતિઓ છે, અંગોની અપેક્ષાએ આ પાંચમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે. એકસોથી થોડા વધારે અધ્યયનો છે. આ અંગમાં દસ હજાર ઉદ્દેશક છે. દસ હજાર સમુદેશન કાળ છે. છત્રીસ હજાર પ્રશ્નોત્તર છે. તેમાં બે લાખ એક્યાસી હારનું પદ પ્રમાણ છે. તેમાં સંખ્યાત અક્ષરો છે, અનંત પર્યાયો છે. અસંખ્યાત ત્રસ છે. અને અનંત સ્થાવર છે. ઉપરોક્ત સમસ્ત ભાવ શાશ્વત છે. કૃત છે. નિબદ્ધ છે. અને નિકાચિત છે. એ પ્રમાણે જિનેશ્વર ભગવાને કહેલ એ બધા ભાવો આ અંગમાં કહેવામાં આવેલ છે, યાવત્. ઉપદર્શિત કરાયા છે. યાવતુ ચરણકરણની પ્રરૂપણા આ અંગમાં કરવામાં આવી છે. આ વિવાહ પત્નત્તિનું સ્વરૂપ છે. 222) હે ભદન્ત! નાયાધમ્મ કહાઓનું કેવું સ્વરૂપ છે? આ અંગમાં જ્ઞાતના (મેઘકુમાર આદિના) નગરીનું ઉદ્યાનોનું, માતપિતાનું, સમોસરણનું, ધર્માચાર્યોનું, ધર્મકથાઓનું, આ લોક અને પરલોક સંબંધી ઋદ્ધિનું, ભૌગોના પરિત્યાગનું, પ્રવ્રજ્યાનું, કૃતપરિગ્રહનું, ઉગ્રતપસ્યાનું પર્યાયોનું, સંલેખનાનું, ભક્તપ્રત્યા- ખ્યાનનું, પાદપોપગમનનું, દેવલોકગમન, ઉત્તમકુળમાં જન્મ પ્રાપ્ત કરવાનું, પુનઃ સમ્યકત્વ- પ્રાપ્તિનું, અન્તક્રિયા કરી મોક્ષની પ્રાપ્તિનું વર્ણન વાવતું ઉપદર્શન કરાયું છે. જ્ઞાતા- ધર્મકથામાં વર્ધમાન પ્રભુના વિનયમૂલક શ્રેષ્ઠ શાસનમાં પ્રવ્રુજિત થયેલાં સત્તર પ્રકારના સાવદ્ય વિરતિરૂપ સંયમના પાલન અર્થે ચિત્તસમાધિરૂપ ધૈર્યથી, સારા-નરસાની વિવેકરૂપ બુદ્ધિથી અને ધારણ કરેલા વ્રતોનું યોગ્ય રીતે પાલન કરવાના ઉત્સાહરૂપ વ્યવસાયથી દુર્બલ બનેલા સાધુઓનું, અનશનાદિ બાર પ્રકારના તપ, નિયમ, ઉગ્ર પ્રકારના તપ, આ ત્રણે રૂપ મહામુશ્કેલીએ વહન કરી શકાય તેવા ભાર-એ બન્ને હારી જઈને શક્તિથી રહિત, સંયમ પાલનમાં અસમર્થ એવા સાધુઓનું તથા ઘોર પરિષહોથી પરાજિત થયેલા હોવાથી તથા સામર્થ્યહીન થવાને કારણે તપસંયમની આરાધના કરતા અટકી ગયેલા અને તેને કારણે મોક્ષ-માર્ગથી. વિમુખ થયેલા સાધુઓનું, તેમજ વિષયસુખની તુચ્છ આશાને તાબે થવાથી ઉત્પન્ન થયેલા દોષોથી મૂચ્છિત થયેલાઓનું જ્ઞાન દર્શન ચારિત્રની અને યતિના મૂલગુણો અને ઉત્તરગુણોની વિરાધના કરવાથી નિસાર થવાને લીધે શૂન્ય બનેલાઓનું સંસારમાં અનંત દુખથી યુક્ત નારક તિર્યંચ, કુમનુષ્ય, અને કુદેવમાં જન્મ લેવારુપ જે દુર્ગતિ ભવો Page #65 -------------------------------------------------------------------------- ________________ 478 સમવાય-અકીક છે, તેમની પરંપરાનું વર્ણન કરવામાં આવેલ છે. તેમજ પરિષહ કષાયરૂપ સૈન્યને જીતનારા તથા ઘેર્યરુપ ધનવાળા સંયમનું નિરંતર પાલન કરવાના દ્રઢ નિશ્ચયવાળા ધીર પુરુષોનું જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ યોગોની આરાધના કરનારા તથા માયા આદિ શલ્યોથી રહિત, શુદ્ધ મોક્ષમાર્ગ સન્મુખ જીવોનું અનુપમ દેવ જન્મના વૈમાનિક સુખનું તથા દેવલોકના અતિ પ્રશસ્ત અનેક મનોવાંછિત ભોગોને લાંબો સમય ભોગવીને ત્યાંથી દેવલોકનું આયુષ્ય પૂરું કરીને વીને, ફરીથી મોક્ષમાર્ગને પ્રાપ્ત કરનારાનું તથા કઈ રીતે તેમની મુક્તિ થાય છે, તેમનું વર્ણન તથા મોક્ષમાર્ગથી ચલિત દેવો તથા મનુષ્યોને સ્વમાર્ગ- ગમનમાં દ્રઢતા સંપાદન કરવાના કારણરૂપ બોધન, સંયમની આરાધના કેવી રીતે કરવી જોઈએ અને કેવી રીતે સંયમના માર્ગેથી પતન થાય છે. તેની પ્રરૂપણા કરાઈ છે. તથા સંયમની આરાધનામાં ગુણ છે અને તેની વિરાધનામાં દોષ છે. એ પ્રકારના દર્શક વાક્યોનું કથન, તથા સંયમનું પાલન કરનારા દેવલોકમાંથી ઍવીને આવેલા કેવી રીતે શાશ્વત, શિવસ્વરૂપ અને સમસ્ત દુખોથી રહિત મોક્ષને પ્રાપ્ત કરે છે. તેનું વર્ણન, આ અંગમાં વિસ્તાર પૂર્વક વર્ણન કરાયું છે. નાયાધમ્મકહાઓમાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યા અનુયોગદ્વારો છે, સંખ્યાત પ્રતિપતિઓ છે, સંખ્યાત વેષ્ટકો છે. સંખ્યાત શ્લોકો છે, સંખ્યાત નિયુક્તિઓ છે, સંખ્યાત સંગ્રહણીઓ છે, અંગની અપેક્ષાએ આ છઠું અંગ છે. તેમાં બે શ્રુતસ્કંધો છે, પહેલા શ્રુતસ્કંધમાં ઓગણીસ અધ્યયનો છે, તે અધ્યયનો સંક્ષિપ્તમાં બે પ્રકારના છે, તેમાં ચરિત્ર આદિ રૂપે (મેઘકુમાર આદિના) સત્ય ઉદાહરણો છે. ભવ્ય જીવોને બોધ આપવાને માટે કલ્પિત ઉદ્યહરણો પણ છે. ધર્મકથાના દસ વર્ગ છે. તેમાં પ્રત્યેક ધર્મકથામાં પાંચસો પાંચસો આખ્યાયિકાઓ છે. પ્રત્યેક આખ્યાયિકામાં પ૦૦-૫૦૦ ઉપાખ્યાયિકાઓ છે. પ્રત્યેક ઉપાખ્યાયિકામાં 500-500 આખ્યાયિકા- ઉપાખ્યાયિ- કાઓ છે. આ રીતે પૂવપરની સંયોજન કરતા ત્રણ કરોડ પચાસ લાખ આખ્યાયિકાઓ છે. એમ ભગવાને કહેલ છે. પહેલા શ્રુતસ્કંધમાં ઓગણીસ ઉદ્દેશન કાળ છે, ઓગણીસ સમુદેશન કાળ છે. પાંચ લાખ છોંતેર હજાર પદો છે, સંખ્યાત અક્ષરો છે. અનંતા ગમ છે, અનંતા પયિો છે, શાશ્વત, કૃત, નિબદ્ધ, નિકાચિત જિનકથિત ભાવો સામાન્ય અને વિશેષરૂપે કહેવાયા છે, યાવતું ઉપદર્શિત થયા છે. આ સૂત્રનું અધ્યયન કરી તે પ્રમાણે આચારનું પાલન કરનાર આત્મસ્વરૂપ થઈ જાય છે. તે જ્ઞાતા, વિજ્ઞાતા થઈ જાય છે. આ પ્રમાણે ચરણ કરણ પ્રરૂપણા આખ્યાત થયેલ છે, યાવતુ ઉપદર્શિત થયેલ છે. આ નાયાધમકહાનું સ્વરૂપ છે. [22] હે ભદન્ત ઉપાસગ દસાઓનું સ્વરૂપ કેવું છે? તેમાં ઉપાસકો ના નગરોનું, ઉદ્યાનોનું, ચેત્યોનું વનખંડોનું, રાજાઓનું, માતાપિતાનું, સમવસરણોનું. ધર્માચાર્યોનું, ધર્મકથાઓનું, આલોક અને પરલોકની વિશિષ્ટ ઋદ્ધિઓનું, તેમજ ઉપા- સકોના શીલ-સામાયિક, દેશાવગાસિક, અતિથિસંવિ- ભાગ Page #66 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૨૩ 439 વ્રત, વિરમણ- મિથ્યાત્વ આદિમાંથી નિવૃત્તિ, ત્રણ ગુણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ, એ બધી બાબતોનું તેમજ શ્રાધ્યયનનું ઉગ્રતપની આરાધનાનું, અગિયાર પ્રતિમાઓનું, દેવાદિત ઉપસર્ગોનું, સંલેખનાનું, ભક્ત- પ્રત્યાખ્યાનનું, દેવલોકમાં ઉત્પન્ન થવાનું, ત્યાંથી ચ્યવીને ઉત્તમકુળમાં જન્મ પામવાનું પુનઃ બોધિલાભનું, અને મોક્ષપ્રાપ્તિનું નિરૂપણ કરાયું છે. આ સૂત્રમાં શ્રાવકોની દ્ધિ વિશેષોનું, માતાપિતા આદિ આવ્યંતર પરિષદું તથા ઘસદાસી મિત્ર આદિ બાહ્ય પરિષદનું, ભગવાન મહાવીરની સમીપ વિસ્તારપૂર્વક શ્રુતચારિત્રરૂપ ધર્મના શ્રવણનું, જિનધર્મની પ્રાપ્તિ રુપ બોધિલાભનું સદ્દઅસદ્ વિવેકરૂપ અભિગમનું, સમ્યકત્વની વિશુદ્ધતાનું, સ્થિરતાનું, શ્રાવકના મૂલગુણ અને ઉત્તરગુણોનાં અતિચારો, શ્રાવકપર્યાયરૂપ સ્થિતિ વિશેષનું, સમ્યગ્દર્શન આદિ પ્રતિમાઓ તથા અભિગ્રહ લેવાનું અને તેના પાલનનું, દેવાદિકૃત ઉપસર્ગો સહન કરવાનું, અને ઉપસર્ગના અભાવનું વર્ણન છે. અનશનાદિ વિચિત્ર તપ, શીલ તથા વ્રત, ગુણવ્રત, મિથ્યાત્વ આદિથી વિરક્તિ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ આદિનું, તપ અને રાગાદિકોને જીતવાથી શરીર અને જીવને ક્રશ કરનાર એવી સંલેખનાના સેવનથી આત્માને ભાવિત કરીને જે શ્રાવક અનેક ભક્તોનું અનશન દ્વારા છેદન કરી નાંખે છે, ઉત્તમ કલ્પોના શ્રેષ્ઠ વિમાનોમાં ઉત્પન્ન થઈને તે દેવવિમાનરૂપી ઉત્તમ પુંડરીકોમાં કેવા કેવા અનુપમ સુખોને ભોગવે છે અને તે ઉત્તમ સુખોનો ક્રમશઃ ઉપભોગ કર્યા પછી ત્યાંથી આયુષ્ય સમાપ્ત થતા ચ્યવને કેવી રીતે સંયમથી પ્રશસ્ત બોધિને પ્રાપ્ત કરીને કેવી રીતે તમ (અજ્ઞાન): રજ (કર્મ) એ બન્નેના સમૂહથી રહિત બનીને સમસ્ત દુઃખોથી રહિત, ક્ષય રહિત મોક્ષને પ્રાપ્ત કરે છે. એ બધી બાબતોની પ્રરૂપણા કરવામાં આવી છે. તેમજ આ અંગમાં ઉપરોક્ત વિષયોનું તથા એજ પ્રકારના અન્ય વિષયોનું પણ વિસ્તારપૂર્વક પ્રતિપાદન કર્યું છે. આ અંગમાં સંખ્યાતવાચનાઓ છે, સંખ્યાતઅનુયોગદ્વાર છે, યાવતુ સંખ્યાત સંગ્રહણિઓ છે. અંગની અપેક્ષાએ તે સાતમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, દસ અધ્યયન છે, દસ ઉદ્દેશન કાળ છે, દસ સમુદેશનકાળ છે, તેમાં પદોનું પ્રમાણ સંખ્યાત-છે. સંખ્યાત અક્ષરો છે. યાવતું ચરણકરણથી પ્રરૂપણા કરવામાં આવે છે. આ ઉવાસગ દસાઓનું સ્વરૂપ છે. [24] હે ભદન્ત! અંતગડ દસાઓનું સ્વરૂપ કેવું છે? તેમાં અંતકૃત મુનિઓના નગરોનું, ઉધાનોનું, ચૈત્યોનું વનખંડોનું, રાજાઓનું, માતાપિતાનું, સમવસરણોનું, ધમચાયોનું, ધર્મકથાઓનું, આલોક અને પરલોકની વિશિષ્ટ ઋદ્ધિઓનું, ભોગના પરિત્યાગનું, દીક્ષાઓનું, શ્રાધ્યયનોનું, વિશિષ્ટ તપસ્યાઓનું, માસિકી આદિના ભેદથી બાર પ્રકારની ભિક્ષુ પ્રતિમાઓનું, તથા ક્ષમા, આર્જવ માદેવનું વર્ણન છે. અન્ય- ના દ્રવ્યનું અપહરણ કરવાથી ઉત્પન્ન થયેલ મલીનતાથી રહિત થવું, પૃથ્વીકાય આદિ સત્તર પ્રકારનો સંયમ, ઉત્કૃષ્ટ બ્રહ્મચર્ય, અકિંચનતા, તપ, આગમોક્ત વિધિ અનુસાર મુનિઓને આહાર પાણી લાવીને દેવા, પાંચ સમિતિઓ અને ત્રણ ગુતિઓ, અપ્રમાદ- યોગો, ઉત્તમ સ્વાધ્યાય અને ધ્યાન એ Page #67 -------------------------------------------------------------------------- ________________ 440 સમવાય-પ્રકીર્ણક બન્નેના લક્ષણો એ બધા વિષયોનું તેમજ સર્વ વિરતિરૂપ ઉત્તમ સંયમને પ્રાપ્ત કરનારા, પરિષહોને જીતનારા મુનિઓને ઘાતિકને ક્ષય થતાં કેવી રીતે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેઓએ કેટલા વર્ષ સુધી દક્ષાપયય પાળી, જે રીતે તેમણે તેનું પાલન કર્યું, તથા જે મુનિ જ્યાં પાદપોપગમન સંથારાને ધારણ કરીને તથા જે મુનિ જેટલા ભક્તોનું અનશન દ્વારા છેદન કરીને અજ્ઞાન અને મલીન કર્મસમૂહથી રહિત બનીને અન્તકૃત થયા છે સર્વોત્કૃષ્ટ મોક્ષસુખને પામ્યા છે. એવા સઘળા મુનિઓ વર્ણન આ અંગમાં કર્યું. આ સૂત્રમાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગદ્વારો છે, યાવતું સંખ્યાત સંગ્રહણીઓ છે. અંગની અપેક્ષાએ આ આઠમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, પ્રથમ વર્ગની અપેક્ષાએ દસ અધ્યયન છે, આઠ વર્ગ છે. દસ ઉદ્દેશનકાળ છે, દસ સમુદેશન કાળ છે. તેમાં પદોનું પ્રમાણ ત્રેવીસ લાખ ચાલીસ હજારનું છે. સંખ્યાત અક્ષરો. યાવતું મુનિના ચરણકરણની પ્રરૂપણા કરવામાં આવે છે. આ પ્રમાણે અંતગડ દસાઓનું સ્વરૂપ છે. 225 હે ભદન્ત ! અનુત્તરોવવાઈયદશાનું કેવું સ્વરૂપ છે? તેમાં અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થનાર મુનિઓનાનગરો, ઉદ્યાનો. ચેત્યો, વનખંડો, રાજાઓ, માતાપિતા, સમવસરણો, ધર્માચાર્યો, ધર્મકથાઓ, આ લોક અને પરલોકની વિશિષ્ટ અદ્ધિઓ, ભોગપરિત્યાગ, પ્રવ્રજ્યા, શ્રાધ્યયન, તપ ઉપધાન ઉગ્રતપશ્ચર્યા, પયયો, દીક્ષા, પ્રતિમાઓ, સંલેખનાઓ, આહાર પાણીના પ્રત્યાખ્યાન, પાદપોપગમન સંથારા, અનુત્તરવિમાનોમાં જન્મ, ત્યાંથી ચ્યવીને ઉત્તમ કુળોમાં જન્મ, ફરીથી બોધિલાભ પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ એ બધા વિષયોનું વર્ણન કર્યું છે. આ સૂત્રમાં તીર્થકરોના સર્વોત્કૃષ્ટ મંગળકારી તથા જગતને માટે હિતકારી સમવસરણોનું, ચોત્રીસ અતિશયોનું, જિનદેવના શિષ્યોનું, શ્રમણોના સમૂહનાં શ્રેષ્ઠ હાથીની સમાન, અવિચળ કીર્તિવાળા અને સ્થિર સંયમવાળા, પરિષહ સૈન્યરૂપી અરિદળનો નાશ કરનારા, તથા તપથી દેદીપ્યમાન ચારિત્ર અને સમ્યકત્વથી શ્રેષ્ઠ અનેક પ્રકારના વિસ્તૃત અને પ્રશંસનીય ઉત્તમ ક્ષમાદિ સગુણોવાળા તથા અણગારના ગુણોવાળા તથા શ્રેષ્ઠ તપસ્યા કરનારા, વિશિષ્ટ જ્ઞાન અને મન વચન કાયના વ્યાપારરૂપ યોગથી યુક્ત ગણધરોનું વર્ણન છે. લોક હિતકારક જિન ભગવાનના શાસનનું વર્ણન છે, અનુત્તરવાસી દેવોની વિશિષ્ટ ઋદ્ધિઓ કેવી છે તે પણ તેમાં બતાવ્યું છે. તથા દેવ અસુર અને મનુષ્યોની પરિષદ કેવી રીતે ભગવાનની પાસે જતી હતી એ વાત પણ તેમાં છે. કેવી રીતે તેઓ ભગવાનની ભક્તિ સેવા કરે છે, ત્રિલોકના ગુરૂ જિનેશ્વર ભગવાન, -વૈમાનિક દેવો ચક્રવર્તી આદિ રાજાઓ, અસુરભવનપતિ આદિ, ઉપલક્ષણથી બંતર અને જ્યોતિષ્ક દેવો-એ બધાની સમક્ષ કેવી રીતે ધમોપદેશ આપે છે, જિનેન્દ્ર ભગવાનનું પ્રવચન સાંભળીને જેમના કમનો ક્ષય થયો છે એવા ભવ્યજનો વિષયોથી વિરક્ત થઈને કેવી રીતે અનેક પ્રકારના તપ અને સંયમ ને પ્રાપ્ત કરે છે એ બધાનું વર્ણન છે. ઘણા વર્ષો સુધી શ્રુતચારિત્રનું મન વચન કાયાથી આરાધન કરનારા જિનાગમ Page #68 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૨૫ 441 પ્રમાણે ઉપદેશ દેનારા જિનવરોનું અંતઃ કરણથી ધ્યાન ધરીને જ્યાં જેટલા જેટલા ભક્તોનું-કમનું અનશન દ્વારા છેદન કરીને ઉત્કૃષ્ટ જ્ઞાનયોગમાં લીન થઈને કાળધર્મ પામીને પરમ શ્રેષ્ઠ મુનિજન જે રીતે અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થયા છે તે વર્ણન છે. તથા તેઓ અનુત્તર વિમાનોમાં કેવાં અનુપમ દેવલોકના સુખોને પ્રાપ્ત કરે છે તે બધા વિષયોનું તથા તેઓ તે અનુત્તર વિમાનોમાંથી ઍવીને ક્રમશઃ સંયત થઈને કેવી રીતે મોક્ષમાં જશે તે વિષયનું વર્ણન કર્યું છે. પૂર્વોક્ત બધા વિષયોનું અને એ પ્રકારના અન્ય વિષયોનું વિસ્તારથી આ અંગમાં કથન કર્યું છે. આ સૂત્રમાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગદ્વારો છે. વાવતું સંખ્યાત સંગ્રહણી- ઓ છે.અંગોની અપેક્ષાએ આ નવમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે. દસ અધ્યયનો છે. દસ ઉદ્દેશકાળ,દસ સમુદ્દેશન કાળ છે. તેમાં પદોનું પ્રમાણ છેતાલીસ લાખ એંસી હજ-રનું છે. તેમાં સંખ્યાત અક્ષરો છે, અનંત ગમ આદિ છે. આ રીતે તેમાં સાધુઓના ચરણ- કરણની પ્રરૂપણા કરવામાં આવી છે. આ પ્રમાણે અનુત્તરોવવાઈય સૂત્રનુસ્વરૂપ છે. [22] હે ભદન્ત!પહા વાગરણું સ્વરૂપ કેવું છે? તેમાં એકસો આઠ પ્રશ્નો, અને એકસો આઠ અપ્રશ્નો એકસો આઠ પ્રશ્નપ્રશ્નોનું કથન થયું છે. તથા સ્તંભન, વશીકરણ, વિદ્વેષણ. ઉચ્ચાટન આદિ પ્રકારના જે જે વિદ્યાતિશયો છે તેમનું વર્ણન છે. નાગકુમાર તથા યક્ષ આદિની સાથે જે દિવ્ય સંવાદો થયા છે તેનું પણ આ અંગમાં વર્ણન છે. સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતના પ્રજ્ઞાપક પ્રત્યેકબુદ્ધોએ વિવિધ અર્થવાળી ભાષા દ્વારા જે પ્રશ્નોનું પ્રતિપાદન કર્યું છે તે પ્રશ્નોનું તથા આમઔષધિ આદિ લબ્ધિરૂપ અતિશયો વાળા, જ્ઞાનાદિક ગુણોથી યુક્ત અને રાગાદિકોથી રહિત અનેક પ્રકારની યોગ્યતાવાળા આચાર્યોએ જે પ્રશ્નોનું કથન કર્યું છે તેમનું તથા વીરભગવાનના શાસનમાં થઈ ગયેલા મહર્ષિઓએ જે પ્રશ્નોને વિસ્તારપૂર્વક સમજાવ્યા છે, તેમનું વર્ણન છે. જગતના ઉપકારક દર્પણ, અંગુષ્ઠ, બાહુ, તલવાર મરકત આદિ મણિ, અતસીમાંથી બનાવેલ વસ્ત્રો, સૂર્ય, કુડ્યાભિત્તિ શંખ અને ઘટ આદિ સાથે સંબંધિત પ્રશ્નોનો ઉત્તર દેનારી જે વિદ્યા છે. તેને મહાપ્રશ્નવિદ્યા કહે છે. મનમાં ઉત્પન્ન થયેલા પ્રશ્નોના. ઉત્તર દેનારી વિદ્યાને મનપ્રશ્ન- વિદ્યા કહે છે. તે બન્ને પ્રકારની વિદ્યાઓમાં દેવો સહાયક થાય છે. સાધકની સાથે તે દેવતાઓને વિવિધ હેતુથી સંવાદ થાય છે. આ મુખ્ય ગુણ જે પ્રશ્નોમાં પ્રકાશિત થાય છે એવા પ્રશ્નોનું તથા જે પ્રશ્નો માણસને આશ્ચર્ય ચકિત કરી નાખે છે. એવા પ્રશ્નોના તથા જે પ્રશ્નો અનંતકાળ પૂર્વ સમદમશાળી ઉત્તમ અને અન્ય શાસ્ત્રોની અપેક્ષાએ સર્વોત્કૃષ્ટ જિન ભગવાનની સત્તા સ્થાપવામાં કારણભૂત છે. એટલે કે જિન ભગવાન થયા ન હોય તો જે પ્રશ્નોની ઉત્પત્તિ જ શક્ય ન હતી. આ રીતે અન્યથાનુપપત્તિથી અતીતકાળમાં પણ જિન ભગવાનની સત્તાનું જે પ્રતિપાદન કરે છે. એવા પ્રશ્નોનું તથા સૂક્ષ્મ અર્થવાળું હોવાથી મહામુશ્કેલીથી સમજાય એવું અને સૂત્ર બહુલ હોવાથી ઘણીજ મુશ્કેલીથી અધ્યયન કરી શકાય તેવું જે પ્રવચન - છે. જે સમસ્ત. સર્વજ્ઞો વડે માન્ય થયેલ છે. અને જે અબોધ લોકોને બોધ- દાતા બનેલ છે. તેનો પ્રત્યક્ષ Page #69 -------------------------------------------------------------------------- ________________ 442 સમવાયપ્રકીર્ષક બોધ આપનારા પ્રશ્ન વિદ્યાઓનું પ્રતિપાદન છે. જે વિવિધ ગુણયુક્ત અર્થો જીનવર પ્રણીત છે, એવા વિવિધ ગુણ મહાર્થ નું આ અંગમાં કથન કરાય છે. આ અંગમાં સંખ્યાત વાચનાઓ છે. યાવતુ સંખ્યાત સંગ્રહણીઓ છે. અંગોની અપેક્ષાએ તે દશમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે. પિસ્તાલીસ ઉદ્દેશન કાળ છે. સમુદેશન કાળ પણ પિસ્તાલીસ છે. તેમાં બાણ લાખ સોળ હજાર પદો છે. સંખ્યાત અક્ષરો છે. અનંત ગમ છે. અનંત પર્યાય વગેરે છે. યાવતુ આ અંગમાં ચરણકરણની પ્રરૂપણા કરવામાં આવે છે. પણહાવાગરણે સૂત્રનું આવું સ્વરૂપ છે. [227] હે ભદન્તવિવાગસૂર્યનું કેવું સ્વરૂપ છે? તેમાં પુણ્યરૂપ અને પાપરૂપ કર્મોના વિપાક રૂપ ફળ કહેવામાં આવેલ છે. તે વિપાક રૂપ ફળ સંક્ષિપ્તમાં બે પ્રકારનું બતાવ્યું છે- દુઃખવિપાક અને સુખવિપાક. તેમાં દુખવિપાકના દસ અધ્યયનો છે. અને સુખવિપાકના પણ દસ અધ્યયનો છે. હે ભદન્ત ! તે દુઃખવિપાકનું સ્વરૂપ કેવું છે? દુખ- વિપાક ભોગવનારાઓના નગરોનું, ઉદ્યાનોનું, ચેત્યોનું, વનખંડોનું, રાજાઓનું, માતા-પિતાઓનું, ધર્મકથાઓનું, ગૌતમસ્વામીનું ભિક્ષાર્થે નગરગમનનું સંસારના વિસ્તારનું અને, દુઃખોની પરંપરા ઓનું કથન કરાયું છે. એ પ્રમાણે દુખવિપાકનું સ્વરૂપ કહેલ છે. હે ભદન્ત સુખવિપાકનું કેવું સ્વરૂપ છે? સુખવિપાકના અધ્યયનમાં સુખવિપાક ભોગવનારાઓના નગરોનું, ઉદ્યાનોનું, ચૈત્યોનું, વનખંડોનું, રાજાઓનું, માતાપિતાનું, સમ- વસરણનું, ધર્માચાર્યોનું, ધર્મકથાઓનું, આ લોક અને પરલોક સંબંધી વિશિષ્ટ ઋદ્ધિઓનું ભોગોના પરિત્યાગનું, પ્રવજ્યાઓનું, શ્રાધ્યયનનું વિશિષ્ટ તપસ્યાઓનું, પર્યાયોનું, પ્રતિમાઓનું, સંલેખનાનું ભકતપ્રત્યાખ્યાનોનું, પાદપોપગમન સંથારાનું, દેવલોકમાં ઉત્પત્તિનું, દેવલોકમાંથી ચ્યવીને સારા કુળમાં જન્મપ્રાપ્તિનું અને મોક્ષ પ્રાપ્તિનું વર્ણન કર્યું છે. - હવે સૂત્રકાર એજ વાતને વિસ્તારથી સમજાવે છે-દુખવિપાકના અધ્યયનોમાં પ્રાણી હિંસા, અસત્યભાષણ, ચોરી અને પરસ્ત્રી સેવન, આ પાપકમોમાં આસક્તિ રાખવાથી તથા મહાતીવ્ર કષાયોથી, ઈન્દ્રિયોના વિષયોમાં આસક્તિથી, પ્રાણાતિપાત આદિમાં મન, વચન, કાયાને લગાડવાથી, અશુભ પરિણામોથી ઉપાર્જિત પાપકર્મોનો ફળ વિપાક અશુભ રસવાળો થાય છે, તેનું આ અંગમાં વર્ણન છે. તથા નરક ગતિ અને તિર્યંચયોનિમાં અનેક પ્રકારના દુઃખોની સેંકડો પરંપરાથી જકડાયેલ જીવોને મનુષ્યભવમાં આવવા છતાં પણ બાકી રહેલા પાપકર્મોના ઉદયથી કેવાં કેવાં અશુભ રસવાળા કમનો ઉદય થાય છે. તે વિષયનું આ સૂત્રમાં વર્ણન કર્યું છે. તલવાર આદિ વડે છેદન, અંડકોશોનો વિનાશ, નાક, કાન, હોઠ, આંગળીઓ, હાથ, પગ, અને નખોનું છેદન, તથા જીભનું છેદન તપાવેલાં લોઢાના સળિયાઓ દ્વારા આંખો ફોડવાનું, વાંસ આદિ લાકડા ખડકીને અન્ય હત્યારાઓ દ્વારા જીવતા બાળી નાંખવાનું. હાથીના પગતળે ચગદીને શરીરના અંગ ઉપાંગોના ચૂરેચૂરા કરી નાંખવાનું, શરીરને ફાડી નાખવાનું, વૃક્ષની શાખાઓ પર બાંધીને ઉંધે માથે લટકાવવાંનું, શૂળથી Page #70 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૨૨૭ લતાથી- ચાબુકથી, વાંસ આદિની નાની નાની લાકડીઓથી, મોટા અને ઘણા મજબૂત દડાઓ વડે ફટકારવાનું, લાઠીથી શિર ફોડી નાંખવાનું, ઓગળેલા ગરમ તાંબા અને સીસા અને ગરમાગરમ તેલનો શરીરપર છૂટકાર કરવાનું, કુંભોમાં રંધાવાનું, ઠંડીના વખતે શરીર પર બરફ જેવા ઠંડા પાણીનું સિંચન કરીને શરીરમાં પૂજારી ઉત્પન્ન કરાવવાનું, દોરડા અથવા સાંકળો વડે શરીરને દ્રઢ રીતે જકડી દેવાનું, ભાલા આદિ. અણીદાર શસ્ત્રોથી શરીરને વીંધાવાનું પાપીના શરીર પરની ચામડી. બીજાને ભય પમાડવાને માટે પાપી લોકોના હાથને વસ્ત્રોથી લપેટીને તેના પર તેલનું સિંચન કરીને તેને સળગાવવાનું, ઈત્યાદિ પ્રકારના અસહ્ય અને અનુપમ દારૂણ દુઃખો વર્ણન આ સૂત્રમાં છે. ઘણા પ્રકારના દુઃખ- પરંપરાથી અનુબદ્ધ, પાપી જીવો જ્યાં સુધી અશુભકમનું, પૂરેપૂરું ફળ ભોગવી લેતા નથી ત્યાં સુધી તેમાંથી છૂટી શકતા નથી, અહિંસક ચિત્તવૃત્તિરૂપ ધૈર્યથી જેઓ તપસ્યામાં કટિબદ્ધ થયા છે તેવા જીવો તપસ્યા દ્વારા પાપકર્મનું પણ શોધન કરી શકે છે. દુઃખવિપાકના અધ્યયનો પછીના સુખવિપાક નામના બીજા શ્રુતસ્કંધમાં ચિત્તસમાધિ અથવા બ્રહ્મચર્ય, સાવવિરતિરૂપ સત્તર પ્રકારના સંયમ, અભિગ્રહ વિશેષરૂપ નિયમ, મૂળગુણ અને ઉત્તરગુણ અને ઉગ્ર તપસ્યાનું આરાધન, એ ગુણોથી યુક્ત, તપ સંયમના આરાધક મુનિઓને દયા યુક્ત ચિત્તના પ્રયોગથી તથા ત્રિકાળ મતિથી એટલે કે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળમાં સુપાત્ર આદિને દાન દેવાની ઈચ્છાથી વિશુદ્ધ આહાર પાણી, જે હિત, સુખ અને નિશ્રેયસના પ્રકૃષ્ટ પરિણામવાળી મતિથી યુક્ત ભવ્યજનો, વિશુદ્ધ ભાવથી આપીને જે રીતે સંસારને અલ્પ કરે છે. તેનું વર્ણન કર્યું. આ સંસાર કેવો છે? નર, નરક, તિર્યંચ અને દેવગતિમાં જીવોનું જે પરિભ્રમણ થયા કરે છે એ જ આ સંસારરૂપ સાગરમાં વિશાળ જળજંતુઓનું પરિભ્રમણ છે, સમુદ્રમાં મોટા મોટા પર્વતો પાણીની સપાટી નીચે ડૂબેલા હોય છે. તેમને લીધે તે ઘણો વિકટ મનાય છે. એ જ પ્રમાણે સંસારમાં અરતિ, ભય, વિષાદ, શોક અને મિથ્યાત્વ ભરેલા છે. તેથી તેઓ જ પર્વત જેવાં હોવાથી આ સંસાર પણ વિકટ બનેલો છે. જેવી રીતે સમુદ્ર ગાઢ અંધકારથી છવાયેલો રહે છે, એજ પ્રમાણે આ સંસાર પણ અજ્ઞાનરૂપ ગાઢ અંધકારથી છવાયેલો છે. કદમને કારણે સમુદ્ર દુસ્તર હોય છે. એ જ પ્રમાણે આ સંસાર પણ વિષયની, ધનની અને સ્વજનોની આશા તૃષ્ણારૂપી કર્દમથી દુસ્તર બનેલો છે. જરા મરણ અને 84 લાખ યોનિઓ જ આ સંસાર-સાગરમાં ચંચળ આવત છે. ક્રોધ, માન આદિ સોળ કષાયો જ આ સંસાર-સાગરમાં અતિશય ભયંકર મગજગ્રાહ આદિ સમાન છે. અનાદિ અને અનંત એવા સંસાર સાગરને અલ્પ કરનારા ભવ્યજીવોનું વર્ણન આ અંગમાં છે. તેઓ કેવી રીતે વૈમાનિક દેવોના આયુષ્યનો બંધ કરે છે. અને કેવી રીતે ઉત્કૃષ્ટ સુરગણ વિમાનોનું સુખ ભોગવે છે. અને સુરગણ વિમાનોનું સુખ ભોગવ્યા પછી તિર્યગલોકમાં મનુષ્ય ભવમાં જન્મ લઈને જે રીતે આયુષ્ય, શરીર, વર્ણ, શારીરિક સૌંદર્ય ઉત્તમ તિ, ઉત્તમ કુળ, ઉત્તમ જન્મ, આરોગ્ય, ઔત્પત્તિકી આદિ બુદ્ધિ, અપૂર્વ શ્રુત ગ્રહણ કરવાની શક્તિરૂપ મેધા એ બધી બાબતમાં અન્ય લોકો કરતાં વિશિષ્ટતા Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪જજ સમવાય-પ્રકીર્ષક પ્રાપ્ત કરે છે. તથા તેમના મિત્રો પિતા, કાકા આદિ સ્વજન, ધનધાન્ય રૂપ વૈભવ, અંતઃપુરકોશ, કોષ્ઠાગાર, બલ-સૈન્ય, વાહન આદિ પ્રકારની સમૃદ્ધિ એ બધું વિશિષ્ટ પ્રકારનું હોય છે. તેમની પાસે વિવિધ રત્ન આદિના ઢગલે ઢગલા હોય છે. તથા અનેક પ્રકારના કામ ભોગોથી પ્રાપ્ત થતા વિશિષ્ટ પ્રકારનાં સુખો તેમને પ્રાપ્ત થયા કરે છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ સુખવિપાક દશવનાર અધ્યયનોમાં સમસ્ત વિષય સ્પષ્ટ કરાયેલ છે. ભગવાન જિનેન્દ્ર પ્રભુએ આ વિપાક કહેલ છે. અવિચ્છિન્ન પરંપરાથી અનુબદ્ધ થયેલ અશુભ અને શુભ કર્મોના વિવિધ પ્રકારના વિપાક, જે સંવેગના કારણરૂપ છે તેનો આ વિપાકમૃતમાં કથન કર્યું છે, આ પ્રકારના બીજા પણ અનેક પ્રકારના વિષયોનું કથન કર્યું છે, આ વિપાક શ્રુતની સંખ્યાત વાચનાઓ છે. સંખ્યાત અનુયોગદ્વારો છે, વાવતુ સંખ્યાત સંગ્રહણીઓ છે. અંગોની અપેક્ષાઓ તે અગિયારમું અંગ છે. તેમાં વીસ અધ્યયનો છે, વીસ ઉદ્દેશન કાળ છે, વીસ સમુદેશન કાળ છે, તેમાં સંખ્યાત હજાર-એક કરોડ ચોવસિી લાખ બત્રીસ હજાર પદ તથા સંખ્યાત અક્ષરો છે. અનંત ગમ છે, અનંત પર્યાયો છે. યાવતુ આ અંગમાં ચરણ અને કરણની પ્રરૂપણા થઈ છે. એ જ વિવાગસૂર્ય સ્વરૂપ છે. [228] હે ભદન્ત! દિઢિવાઓનું કેવું સ્વરૂપ છે? હે શિષ્ય ! સમસ્ત વાદોનું અથવા સમસ્ત નયરૂપ દ્રષ્ટિઓનું જેમાં કથન કર્યું છે. એવા બારમાં અંગમાં જીવાદિક સમસ્ત પદાર્થોની અથવા ધમસ્તિકાય આદિની પ્રરૂપણા કરવામાં આવી છે. તે દ્રષ્ટિ-વાદ સંક્ષિપ્તમાં પાંચ પ્રકારનો કહેલ છે. તે આ પ્રમાણે પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, અનુ-યોગ, ચૂલિકા. હે- ભદન્ત! પરિકમનામના પહેલા ભેદનું સ્વરૂપ કેવું છે? સૂત્રાદિને ગ્રહણ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવી તેનું નામ પરિકમે છે. તે પરિકમના હેતુરૂપ હોવાથી શાસ્ત્રનું નામ પણ પરિકર્મ છે. તે પરિકમના સાત પ્રકાર છેસિદ્ધ શ્રેણિનું પરિકર્મ મનુષ્યશ્રેણિનું પરિકર્મ, પૃષ્ઠશ્રેણિનું પરિકર્મ, અવગાહનશ્રેણિનું પરિકમ ઉપસંપદ્યશ્રેણિનું પરિકર્મ, વિપ્રજહશ્રેણિનું પરિકર્મ અને શ્રુતાશ્રુતશ્રેણિનું પરિકમ હે ભદન્ત ! સિદ્ધશ્રેણિના પરિકર્મનું સ્વરૂપ કેવું છે? હે શિષ્ય ! સિદ્ધશ્રેણિકા પરિકર્મ ચૌદ પ્રકારનું છે-માતૃકાપદ, એકાઈક પદો, પાદૌષ્ઠ પદ, આકાશપદ, કેતુભૂત. રાશિબદ્ધ, એકગુણ, દ્વિગુણ, ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસાર પ્રતિગ્રહ, નંદાવર્ત અને સિદ્ધબદ્ધ, એ ચૌદ સિદ્ધશ્રેણિકા પરિકર્મના પ્રકાર છે. હે ભદન્ત! મનુષ્યશ્રેણિકાપરિકર્મનું કેવું સ્વરૂપ છે? હે શિષ્ય ? મનુષ્ય શ્રેણિકાપરિ કર્મના ચૌદ પ્રકારો છે- માપદથી લઈને નંદાવર્ત સુધી 13 પ્રકાર છે. તથા મનુષ્યબદ્ધ નામનો તેનો ચૌદમો પ્રકાર છે. આ રીતે મનુષ્યશ્રેણિકાપરિકમના એ 14 પ્રકાર છે. બાકીના પૃષ્ઠશ્રેણિકાપરિકર્મ, અવગાહના શ્રેણિકાપરિકમ ઉપસઘશ્રેણિકાપરિકર્મ, વિપ્રજહશ્રેણિકાપરિકર્મ, અને અતાત્રુતા- શ્રેણિકાપરિકર્મ આ પાંચેના Page #72 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૨૨૮ 45 માતૃકાપદથી લઈને પ્રતિગ્રહ સુધીના અગિયાર અગિયાર ભેદો છે. આ પ્રમાણે સિદ્ધશ્રેણિકાથી લઈને ટ્યુતાગ્રુત સુધીના સાત પરિકર્મ છે. તેમાંના છ પરિકર્મ સ્વસિદ્ધાંત સંબંધી છે. સાત પરિકર્મ આજીવિકોને માન્ય છે. છ પરિકમ ચાર નયવાળા છે. જે જૈન સિદ્ધાંત માન્ય છે, સાત પરિકર્મ ત્રરાશિકોને માન્ય છે આ પ્રકારે પૂર્વાપરની સંકલનાથી તે સાત પરિકર્મ ઐરાશિક થઈ જાય છે. આ રીતે પરિકમનું વર્ણન છે. હે ભદન્ત! સૂત્ર નામના બીજા ભેદનું સ્વરૂપ કેવું છે? સઘળા દ્રવ્યોની, સમસ્ત પયયોની, અને સમસ્ત નયોની સૂચના કરનાર હોવાથી તેમને સૂત્ર કહે છે, તે સૂત્ર 88 પ્રકારનાં કહેલ છે. તે પ્રકારો આ પ્રમાણે છે-જુક, પરિણતા પરિણત, બહુભંગિક, વિપ્રત્યયિક અનંતર, પરમ્પર, સમાન, સંયૂથ, સંબિન, યથાત્યાગ, સૌવસ્તિક, ઘંટ, નંદાવર્ત, બહુલ, પૃષ્ટા- પૃદ, વ્યાવર્ત, એવંભૂત, દ્વિભાવ7, વર્તમાનોત્પાદ, સમભિરૂઢ. સર્વતોભદ્ર, પ્રમાણ. દુષ્પતિગ્રહ, એ બાવીસ સૂત્રો સ્વસમય સૂત્ર પરિપાટીથી એટલે કે જિનસિદ્ધાંતાનુસાર છિન્નચ્છેદનયિક છે, એજ બાવીસ સૂત્રો આજીવિક સૂત્ર પરિપાટી અનુસાર અચ્છિ- નચ્છેદયિક છે, તથા એ બાવીસ સૂત્ર ત્રેરાશિક સૂત્ર પરિપાટી અનુસાર ત્રિકનયિક છે. તથા એ બાવીસ સૂત્ર જિનસિદ્ધાંત પરિપાટી અનુસાર સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર અને શબ્દ એ ચાર નયોવાળા છે. ઉપરોક્ત પ્રકારે પૂવપરને ભેગા કરવાથી 88 ભેદ થઈ જાય છે. એમ કહેલ છે. સૂત્રનું ઉપરોક્ત પ્રકારનું સ્વરૂપ છે. હે ભદન્ત! પૂર્વગતનું સ્વરૂપ કેવું છે? પૂર્વગતના ચૌદ પ્રકાર છે. એટલે કે દ્રષ્ટિવાદના ત્રીજા ભેદમાં 14 પૂર્વ છે. ઉત્પાદ પૂર્વ-તેમાં સમસ્ત દ્રવ્યો અને પયયોની ઉત્પાદની અપેક્ષાએ પ્રરૂપણા કરવામાં આવી છે. અગ્રણીય પૂર્વ-તેમાં સમસ્ત દ્રવ્યો, પર્યાયો અને જીવવિશેષોના પરિમાણનું વર્ણન કર્યું છે. વીર્ય પૂર્વ-તેમાં કર્મરહિત તથા કર્મ સહિત જીવોની અને અજીવોની શક્તિનું વર્ણન છે. અસ્તિનાસ્તિપ્રવાદ તેમાં જે જે વસ્તુ લોકમાં જે રીતે વિદ્યમાન છે, તેનું કથન થયું જ્ઞાનપ્રવાદ-તેમાં મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાનોની પ્રરૂપણા કરી છે. સત્યપ્રવાદ તેમાં સત્ય-સંયમ અથવા સત્ય વચનનું, તેમના ભેદોનું તથા તેના પ્રતિપક્ષીનું વર્ણન કર્યું છે. આત્મપ્રવાદ-તેમાં નાયસિદ્ધાંતની અપેક્ષાએ આત્માનું અનેક પ્રકારથી વર્ણન કર્યું છે. કર્મપ્રવાદ-તેમાં જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કમોંનું, પ્રકૃતિ સ્થિતિ, અનુભાગ અને પ્રદેશબંધ એ ચાર ભેદો અને તેમના બીજા ભેદપ્રભેદોની અપેક્ષાએ વર્ણ કર્યું છે. " Page #73 -------------------------------------------------------------------------- ________________ 446 સમવાય-પ્રકીર્ણક પચ્ચખાણપ્રવાદ-તેમાં સમસ્ત પ્રત્યાખાનોનું સ્વરૂપ વર્ણવ્યું છે. વિદ્યાનુપ્રવાદ તેમાં વિદ્યાઓના અનેક અતિશયોનું વર્ણન કર્યું છે. અવધ્યપૂર્વ-તેમાં એ વિષય સમજાવ્યો છે કે જ્ઞાન, તપ અને સંયમયોગ એ શુભફળવાળા છે પણ અપ્રશસ્ત પ્રમાદ આદિ અશુભ ફળવાળા છે. પ્રાણાયુ- પૂર્વ-તેમાં આયુ અને પ્રાણોનું ભેદપૂર્વક વર્ણન કર્યું છે. ક્રિયા વિશાલપૂર્વ-તેમાં કાયિકી આદિ ક્રિયાઓનું, સંયમક્રિયાઓનું, અને છંદક્રિયાઓનું વિસ્તૃત વર્ણન છે. લોકબિન્દુ- સાર-અક્ષરના બિન્દુની જેમ તે આ લોકમાં અથવા શ્રુતલોકમાં સર્વોત્તમ છે તથા સમસ્ત અક્ષરોના સનિપાત સંબંધથી તે યુક્ત છે. [229-231 ઉત્પાદપૂર્વમાં દસ વસ્તુઓ છે. તથા ચાર ચૂલિકા વસ્તુઓ છે. અગ્રણીય પૂર્વની ચૌદ વસ્તુઓ છે. અને બાર ચૂલિકા વસ્તુઓ છે. વીર્યપ્રવાદ પૂર્વની આઠ વસ્તુઓ છે. અને આઠ જ ચૂલિકા છે. અસ્તિનાસ્તિ પ્રવાદ પૂર્વની અઢાર વસ્તુઓ અને દસ ચૂલિકા વસ્તુઓ છે. જ્ઞાનપ્રવાદ પૂર્વની બાર વસ્તુઓ છે. આત્મપ્રવાદ પૂર્વની સોળ વસ્તુઓ છે. કર્મપ્રવાદ પૂર્વની ત્રીસ વસ્તુઓ છે. પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વની વીસ વસ્તુઓ છે. અવધ્ય પ્રવાદ પૂર્વની બાર વસ્તુઓ છે. પ્રાણાયુ પ્રવાદ પૂર્વની તેર વસ્તુઓ છે. ક્રિયાવિશાલ પૂર્વની ત્રીસ વસ્તુઓ છે. લોકબિન્દુસાર પૂર્વની પચીસ વસ્તુઓ છે. ચૌદ પૂર્વોની વસ્તુઓ અનુક્રમથી આ પ્રમાણે - 10, 14, 8, 18, 12, 2, 16, 30, 20, 15, 12, 13, 30, 25. આ સિવાય આરંભના ચારપૂર્વેમાં ક્રમથી 4, 12, 8 અને 10 ચૂલિકાવસ્તુઓ પણ છે. ચાર, સિવાયના પૂર્વેમાં ચૂલિકાઓ નથી. [232] હે ભદન્તા અનુયોગનું સ્વરૂપ કેવું છે? સૂત્રનો પોતાના વાચ્યાર્થીની સાથે જે સંબંધ હોય છે, તેને અનુયોગ કહે છે. તેના બે પ્રકાર છે- મૂલપ્રથમાનુયોગ અને ગંડિકાનુયોગ. તે મૂલપ્રથમાનુયોગ કેવો છે ? એ મૂલ પ્રથમાનુયોગમાં અહંન્ત ભગવાનોના પૂર્વજન્મો, દેવલોકગમન, આયુષ્ય, દેવલોકમાંથી અવન, જન્મ, અભિષેક, શ્રેષ્ઠ રાજલક્ષ્મી, શિબિકાઓ પ્રવ્રજ્યાઓ, તપસ્યાઓ, ભક્તો, કેવળજ્ઞાનની ઉત્પત્તિ, તીર્થપ્રવર્તન, સંહનન, સંસ્થાન, ઉચ્ચત્વ, આયુ, વર્ણવિભાગ. શિષ્યો, ગણો, ગણધરો, સાધ્વીઓ, પ્રવર્તિનીઓ ચતુર્વિધ સંઘનું પરિમાણ, જિન, કેવળજ્ઞાની, મનપર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, સમસ્ત મૃતના પાઠી, વાદિઓ, અનુત્તર વિમાનોમાં ગમન કરનાર, પાદપોપગમન સંથારો ધારણ કરીને જેટલા સિદ્ધ થયા છે તેમનું, તથા જ્યાં જ્યાં જેટલા કમોનું અનશન દ્વારા છેદન કરીને કમનો અંત કરનારા જેટલા મુનિવરોત્તમો, અજ્ઞાનરૂપી કમરજથી રહિત બનીને અનુત્તર- મુક્તિમાર્ગને પામ્યા છે. તે બધાનું વર્ણન કર્યું છે. પ્રજ્ઞાપના થઈ છે, પ્રરૂપણા થઈ છે, ઉપમાન-ઉપમેય ભાવાદિ દ્વારા સ્પષ્ટીકરણ કર્યું છે, ભવ્યજનોના કલ્યાણને માટે તથા અન્યજનો પ્રત્યેની અનુકંપાથી વારંવાર તેમનું કથન થયું છે. ઉપનય નિગમનોની મદદથી અથવા સમસ્ત નયોના અભિપ્રાયથી નિઃશંકપણે કોઈપણ પ્રકારના સંદેહને સ્થાન ન રહે તેવી રીતે-શિષ્યોને સમજાવવામાં આવેલ છે. મૂલપ્રથામાનુયોગનું ઉપરોક્ત પ્રકારનું સ્વરૂપ છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ 447 સૂત્ર-૨૩૨ હે ભદન્ત 1 નંડિકાનુયોગનું કેવું સ્વરૂપ છે ? એક વિષયની વક્તવ્યતા વાળી વાક્યપદ્ધતિનું નામ ચંડિકા છે. આ મંડિકાઓનો અર્થ કહેવો તે ગંડિકાનુયોગ, ગંડિકાનુયોગ અનેક પ્રકારનો કહ્યો છે. કુલકરચંડિકા-તેમાં વિમલવાહન આદિ કુલકરોના પૂર્વજન્મદિનું કથન કર્યું છે. તીર્થકરચંડિકા-તેમાં તીર્થકરોના પૂર્વજન્મ આદિનું કથન છે. ગણધરગડિકા-તેમાં ગણધરોના પૂર્વજન્મઆદિનું નિરૂપણ છે. ચક્રધરગડિકા-તેમાં ચક્રવતઓના પૂર્વજન્મ આદિનું પ્રતિપાદન છે. દશાહ- ચંડિકાતેમાં સમુદ્રવિજય આદિ દશાહના પૂર્વજન્મ આદિનું વિવરણ છે. બલદેવ- ગંડિકાબળદેવોના પૂર્વજન્મનું વર્ણન છે. વાસુદેવચંડિકા તેમાં વાસુદેવોના પૂર્વજન્મ આદિનું વર્ણન છે. હરિવંશગંડિકા- તેમાં હરિવંશનું વર્ણન છે. તપ કર્મચંડિકા-તેમાં તપકર્મનું વર્ણન છે. ચિત્રાન્તરગડિકા- તેમાં અનેક અર્થોનું વર્ણન છે. ઉત્સર્પિણી-ગંડિકા-તેમાં ઉત્સર્પિણીનું વર્ણન છે. અવસર્પિણીગંડિકા-તેમાં અવસર્પિણીનું વર્ણન છે. તથા અમર, નર, તિર્યંચ અને નારકી એ ચાર ગતિઓમાં જે ગમન થાય છે. તે ગમનોમાં જે વિવિધ પર્યટન-પરિભ્રમણ થાય છે. તેનું વર્ણન કર્યું છે. આ રીતે ગંડિકાનુયોગમાં ઉપરોક્ત પ્રકારની ગડિકાઓનું તથા તે પ્રકારની અન્ય ચંડિકાઓનું પણ સામાન્ય તથા વિશેષ રીતે વર્ણન કર્યું છે. તેમની પ્રજ્ઞાપના થઈ છે, ઉપમાન ઉપમેય દ્વારા સ્પષ્ટીકરણ કર્યું છે. વારંવાર તેમનું કથન કરેલ છે. શિષ્યોને સમજાવવામાં આવેલ છે. ગંડિકાનુયોગનું આવું સ્વરૂપ છે. હે ભદન્ત ! ચૂલિકાનું સ્વકપ કેવું છે? ઉત્પાદપૂર્વથી લઈને અસ્તિનાસ્તિપ્રવાદ પૂર્વ સુધીના ચાર પૂવની ચૂલિકાઓ છે. બાકીના પૂર્વો ચૂલિકા વિનાનો છે. ચૂલિકાનું એ પ્રકારનું સ્વરૂપ છે. દ્રષ્ટિવાદ અંગની સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગદ્વાર છે, સંખ્યાત પ્રતિપત્તિઓ છે, સંખ્યાત નિર્યુક્તિઓ છે, સંખ્યાત શ્લોક છે અને સંખ્યાત સંગ્રહણીઓ છે. અંગોની ગણત્રીમાં તે બારમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, ચૌદ પૂર્વ છે. સંખ્યાત વસ્તુઓ છે, સંખ્યાત ચૂલવસ્તુઓ છે, સંખ્યાત પ્રાભૂત છે. સંખ્યાત પ્રાભૃતપ્રાભૃત છે, સંખ્યાત પ્રાભૃતિકાઓ છે, અને સંખ્યાત પ્રાભૃતપ્રાભૃતિકાઓ છે, તેમાં સંખ્યાત લાખ પદો છે. સંખ્યાત અક્ષરો છે, અનંત ગમ છે, અનંત સ્થાવર છે. ઉપર દર્શાવેલા સમસ્ત જિનપ્રજ્ઞપ્ત ભાવ દ્રવ્યાર્થતાની અપેક્ષાએ નિત્ય છે. પર્યાયાર્થતાની અપેક્ષાએ અનિત્ય છે, સૂત્રમાં જ ગ્રથિત હોવાને કારણે નિબદ્ધ છે, નિર્યુક્તિ, સંગ્રહણી, હેતુ અને ઉદાહરણો દ્વારા તેમની પ્રતિષ્ઠા કરવામાં આવી હોવાથી તે નિકાચિત છે. આ બધા જિનપ્રજ્ઞત ભાવોનું આ અંગમાં સામાન્ય અને વિશેષ રૂપે કથન કરાયું છે, તેમની પ્રરૂપણા કરી છે, તે પ્રરૂપિત થયા છે. દર્શિત કરાયા છે, નિદર્શિત કરાયા છે. ઉપદર્શિત કરાયા છે. જે જીવ આ દ્રષ્ટિવાદ અંગનું ભાવપૂર્વક અધ્યયન કરે છે તે તેમાં દશવિલ ક્રિયાઓનું સમ્યફ અનુષ્ઠાન કરવાથી આત્મસ્વરૂપ બની જાય છે. અને તેની જાણકાર બને છે, તેનું સારી રીતે અધ્યયન કરનાર વિવિધ વિષયોનો જાણકાર બને છે. આ પ્રમાણે આ સૂત્રમાં ચરણ- વ્રત શ્રમણ ધર્મ સંયમઆદિની, કરણ પિંડવિશુદ્ધિ. સમિતિ આદિની પ્રરૂપણા સામાન્ય તથા વિશેષરૂપથી કરવામાં આવી છે, વચન પર્યાયથી Page #75 -------------------------------------------------------------------------- ________________ 448 સમવાય–પ્રકીર્ષક અથવા નામાદિના ભેદથી કરવામાં આવી છે, સ્વરૂપ પ્રદર્શન પૂર્વક કરવામાં આવી છે, ઉપમાન-ઉપમેય ભાવ આદિથી કરવામાં આવી છે. અન્ય જીવોની દયાને માટે તથા ભવ્ય જીવોના કલ્યાણને માટે વારંવાર કરવામાં આવી છે. શિષ્યોની બુદ્ધિમાં સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રમાણે આયારો દિદ્વિવાઓ સુધીના ગણિપિટકરૂપ બાર અંગથી યુક્ત આ પ્રવચન પુરૂષ છે. એમ સમજવું. 233] આ દ્વાદશાંગ રૂપ ગણિપિટકની આજ્ઞાની વિરાધના કરવાથી ભૂતકાળના અનંત જીવોએ ચાર ગતિવાળી સંસાર રૂપી અટવીમાં પરિભ્રમણ કર્યું છે. આ દ્વાદશાંગરૂપ ગાણિપિટકની આજ્ઞાની વિરાધના કરીને વર્તમાન કાળમાં સંખ્યાત જીવો. ચારગતિરૂપ સંસારરૂપી અટવીમાં પરિભ્રમણ કરે છે. આ દ્વાદશાંગરૂપ ગણિપિટકની આજ્ઞાની વિરાધના કરીને ભવિષ્ય કાળમાં અનંત જીવો ચાર ગતિરૂપ સંસાર-કાનનમાં પરિભ્રમણ કરશે. આ દ્વાદશાંગરૂપ ગણિપિટકની આજ્ઞાની આરાધના કરીને ભૂત- કાળમાં અનંત જીવો ચારગતિરૂપ સંસાર અટવીને પાર કરી ગયા છે. અને જે મનુષ્યો વર્તમાન કાળમાં આ દ્વાદશાંગરૂપ ગણિપિટકની આરાધના કરે છે અને ભવિષ્યમાં આરાધના કરશે તેઓ ચાર ગતિરૂપ આ સંસાર અટવીને પાર કરી રહ્યા છે અને પાર કરશે. આ દ્વાદશાંગ ગણિપિટક કોઈ કાળે નથી એમ નથી, સદા વિદ્યમાન છે. દ્વાદ- શાંગરૂપ ગણિપિટક પહેલાં કદી પણ ન હતું, એવી વાત નથી એટલે કે તે પહેલા પણ હતું. ભવિષ્ય કાળમાં તેનું અસ્તિત્વ નહીં હોય, એમ પણ નથી એટલે કે ભવિષ્યમાં પણ અવશ્ય રહેશે જ. આ ગણિપિટક પહેલા પણ હતું. વર્તમાનકાળમાં પણ છે, ભવિષ્ય કાળમાં પણ રહેશે. તેથી આ ગણિપિટક અચલ છે, ધ્રુવ છે, નિશ્ચિત છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે, નિત્ય છે. જેમ ધમસ્તિકાય આદિ પાંચ અતિ- કાયો કદી ન હતા. એવી વાત નથી પણ હંમેશા હતા જ. તેમનું અસ્તિત્વ નથી એવી વાત પણ નથી એટલે કે તે નિત્ય છે, અને ભવિષ્યકાળમાં નહીં હોય એ વાત માની શકાય તેમ નથી એટલે ભવિષ્યકાળમાં પણ હશે જ. પાંચે અસ્તિકાય ભૂતકાળમાં હતા. વર્તમાનમાં હશે જ. તેઓ અચલ છે. ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષય નાશરહિત અવસ્થિત અને નિત્ય છે, એજ પ્રમાણે દ્વાદશાંગરૂપ ગણિપિટક કદી ન હતું એમ માની શકાય તેમ નથી, ક્યારેય તેનું અસ્તિત્વ નથી એવી વાત પણ માન્ય નથી, કદી રહેશે નહીં, એ વાત પણ માન્ય નથી એટલે કે ત્રણે કાળમાં તેનું અસ્તિત્વ રહેશે જ, અચલ ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય અવસ્થિત અને નિત્ય છે. આ બાર અંગ રૂ૫ ગણિપિટકમાં અનંત જીવાદિક પદાર્થ, અનંત અભાવરૂપ પદાર્થો અનંત હેતુ અનંત અહેતુ, અનંત કારણો, અનંત અકારણો, અનંત જીવો, અનંત અજીવો, અનંત ભવસિદ્ધિકો, અનંત અભવ- સિદ્ધિકો, અનંત સિદ્ધો અને અસિદ્ધોનું સામાન્ય રીતે પ્રતિપાદન કર્યું છે. વિશેષ રૂપે પ્રજ્ઞાપન કરાયું છે. પ્રરૂપણ થયું છે. ઉપમાન ઉપમેય ભાવ આદિથી કથન થયું છે. અન્ય જીવની દયાની કે ભવ્ય જનોના કલ્યાણની ભાવનાથી ફરી ફરીને તેનો ઉલ્લેખ થયો છે. [234] રાશીઓ બે છે- જીવરાશિ, અજીવરાશિ. Page #76 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૩૪ 449 અજીવ રાશિ બે પ્રકારની છે- રૂપી અજીવરાશિ અરૂપી અજીવરાશિ અરૂપી અજીવ રાશિનું સ્વરૂપ કેવું છે? ધમ-સ્તિકાયના સ્કંધો, દેશ, પ્રદેશ અધમસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ, આકાશાસ્તિકા-યના સ્કંધ, દેશ પ્રદેશ અને અદ્ધા, સમય રૂપી અજીવ રાશિ અનેક પ્રકારની છે. સ્કંધ, દેશ, પ્રદેશ પરમાણું વગેરે પ્રજ્ઞાપના સૂત્રનું પ્રથમ પદ અહીં કહી લેવું જોઈએ યાવતુ અનુત્તરોપપાતિકનું કેવું સ્વરૂપ છે? અનુત્તરોપપાતિક પાંચ પ્રકારના છે-વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સવથસિદ્ધક. આ પ્રકારની આ બધી પાંચ ઇન્દ્રિયો- વાળી સંસારી જીવરાશિ છે. નારકી જીવો બે પ્રકારના હોય છેપર્યાપ્ત અને અપર્યાપ્ત ધાવતુ વૈમાનિક સુધીના ચોવીસ દેડક છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલા પ્રમાણના ક્ષેત્રને અવગાહિત કરીને કેટલાં નરકાવાસો કહેલા છે ? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીનો જે એક લાખ એંસી હજાર યોજનનો વિસ્તાર કહેલ છે તેના ઉપરના ભાગનો એક હજાર જેટલો ભાગ છોડીને તથા નીચેના એક હજાર યોજન પ્રમાણ ભાગ છોડીને મધ્યના એક લાખ અડ્યોતેર હજાર યોજન પ્રમાણ ભાગ જેટલી આ રત્નપ્રભા પૃથ્વીમાં ત્રીસ લાખ નારકાવાસ છે. એમ જિનેન્દ્ર દેવે ભાખ્યું છે. તે નરકાવાસો અંદરથી ગોળાકાર છે. બહારથી ચતુષ્કોણ આકારના છે. યાવતું ત્યાં નરકના જીવો હોય છે. નરકમાં અશુભ વેદના ભોગવવી પડે છે. રત્નપ્રભા પૃથ્વીથી લઈને તમસ્તમપ્રભા પૃથ્વી સુધી સાતે નરકોમાં એજ પ્રકારની સ્થિતિ છે. વિસ્તારનું પ્રમાણ જે નરકમાં જે ઘટે તે ઘટાવવાનું છે. રિ૩૫-૨૩૭ પહેલી પૃથ્વીની ઉંચાઈ એક લાખ એંસી હજાર યોજનની છે. એજ પ્રમાણે બીજી પૃથ્વીની ઉચાઈ એક લાખ બત્રીસ હજાર યોજનની છે. ત્રીજીની એક લાખ અઠ્યાવીસ હજાર, ચોથીની એક લાખ વીસ હજાર, પાંચમીની એક લાખ અઢાર હજાર છઠ્ઠીની એક લાખ સોળ હજાર અને સાતમીની ઉંચાઈ એક લાખ આઠ હજાર યોજનની છે.... પહેલી પૃથ્વીમાં ત્રીસલાખ, બીજી પૃથ્વીમાં પચીસલાખ, ત્રીજી પૃથ્વીમાં પંદરલાખ, ચોથી પૃથ્વીમાં દસ લાખ પાંચમી પૃથ્વીમાં ત્રણલાખ, છઠ્ઠી પૃથ્વીમાં એક લાખમાં પાંચ ઓછા અને સાતમી પૃથ્વીમાં પાંચ નારકાવાસ છે. આ રીતે નારકાવાસોની કુલ સંખ્યા ચોર્યાસી લાખ છે.... અસુરકુમારોના ચોસઠલાખ, નાગકુમારોના ચોર્યાસી લાખ, સુપર્ણકુમારોના બોંતેર લાખ, વાયુકુમારના છનુ લાખ, તથા દ્વીપકુમાર, દિક્ક- કુમાર, વિદુકુમાર, સ્વનિતકુમાર અને અગ્નિકુમાર એ છ યુગલોમાંના પ્રત્યેક કુમાર- ના બોતેર-બોતેર. લાખ ભવનો છે. તે બધાની કુલ સંખ્યા સાત કરોડ બોંતેર લાખ છે. સૌધર્મ નામના . પહેલા દેવલોકમાં બત્રીસ લાખ વિમાન છે. ઈશાન નામનાં બીજા દેવલોકમાં અઠ્યાવીસ લાખ, ત્રીજા સનકુમાર, દેવલોકમાં બાર લાખ, ચોથા માહેન્દ્ર દેવલોકમાં આઠ લાખ, પાંચમાં બ્રહ્મલોકમાં ચાર લાખ, છઠ્ઠા લાંતક દેવા લોકમાં પચાસ હજાર, સાતમાં મહાશુક્ર દેવલોકમાં ચાલીસ હજાર, આઠમાં સહસ્ત્રાર દેવલોકમાં છ હજાર, નવમા અને દસમા આનત-પ્રાણત દેવલોકમાં ચારસો વિમાનો છે. અગિયા- રમાં આરણ અને બારમા અય્યત દેવલોકમાં ત્રણસો વિમાનો છે, નવ ગ્રેવેયકમાંના અધતન રૈવેયકોમાં એકસો અગિયાર વિમાનો છે. ત્રણ મધ્યમ રૈવેયકોમાં એકસો [29] Judulation International Page #77 -------------------------------------------------------------------------- ________________ 50 સમવાય-પ્રકીર્ષક સાત વિમાનો છે. અને ત્રણ ઉપરિતન ગ્રેવેયકોમાં એકસો વિમાનો છે. તથા અનુત્તર વિમાનોમાં પાંચ જ વિમાનો છે. એ વિમાનો કુલ ૮૪૯૭૦૨૩છે. પહેલી પૃથ્વીમાં, બીજીમાં, ત્રીજીમાં, ચોથીમાં, પાંચમીમાં, છઠ્ઠીમાં, સાતમી પૃથ્વીમાં જેટલા જેટલા નારકાવાસો છે, તે ગાથા દ્વારા પહેલાં બતાવી દેવામાં આવેલ છે. સાતમી પૃથ્વીને વિષે ગૌતમે જે પ્રશ્ન પૂછ્યો. તેના જવામાં મહાવીર સ્વામી કહે છે કે- હે ગૌતમ! સાતમી પૃથ્વીનો વિસ્તાર જે એક લાખ આઠ હજાર યોજનનો કહ્યો છે તેમાં ઉપરના સાડા બાવન હજાર યોજનાનો છોડીને તથા નીચેના સાડાબાવન હજાર યોજન છોડીને વચ્ચેના બાકીના ત્રણ હજાર યોજન પ્રમાણ ક્ષેત્રમાં આ સાતમી પૃથ્વીમાં નારકીઓના પાંચ અનુત્તર-ઉત્કૃષ્ટ-અતિ વિશાળ મહાનારકાવાસો છે. તેમના નામકાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ અને અપ્રતિષ્ઠાન છે. તે બધા નારકાવાસ વચ્ચેથી ગોળ છે. છેડે ત્રિકોણાકાર છે. અને તેમના તળિયાનો ભાગ વજના છરાઓ જેવો છે. યાવતું આ બધા નરકો અશુભ છે. તે નરકોમાં અશુભ વેદનાઓ ભોગવવી પડે છે. 278-240] હે ભદન્ત ! અસુરકુમારના આવાસો કેટલી છે? હે ગૌતમ ! આ 'રત્નપ્રભા પૃથ્વીની જે એક લાખ એંસી હજાર યોજનાની ઉંચાઈ કહેલ છે. તેની ઉપરનો એક હજાર યોજન ભાગ છોડીને, અને નીચેનો એક હજાર યોજન પ્રમાણ ભાગ છોડીને વચ્ચેનો જે એક લાખ અઠ્યોતેર હજાર યોજન પ્રમાણ બાકી રહે છે. તેટલા આ રત્નપ્રભા પૃથ્વીના ભાગમાં ચોસઠ લાખ અસુરકુમારને આવાસો છે. તે ભવનો બહારથી ગોળાકાર છે. અને અંદરથી ચતુષ્કોણ છે. તેમનો નીચેનો ભાગ કમળની કર્ણિકાના આકારના જેવો હોય છે. જમીનને ખોદીને તેમના ફરતી જે ખાઈ ખોદવામાં આવી છે. તેનો વિસ્તાર વિપુલ અને ગંભીર છે. તેમની પાસેના ભાગમાં અટારી હોય છે. તથા આઠ હાથ પહોળો માર્ગ હોય છે, તથા પુરદ્વાર, કપાટ, તોરણ, બહિર અને પ્રતિદ્વાર અવાન્તર દ્વારા હોય છે. તે બધા ભવનો પત્થરો ફેંકવાના યંત્રોથી, મુસલ નામનાં હથિયારોથી મુસુંઢીઓથી અને એક સાથે સો માણસોની હત્યા કરનારી શતબિઓથી યુક્ત હોય છે. તેમાં શત્રુ સૈન્ય પ્રવેશ કરીને લડી શકતું નથી તેથી તે અયોધ્યા છે. તે ભવનો 48 ઓરડાઓથી યુક્ત હોય છે. અને 48 પ્રકારની ઉત્તમ વનમાળાઓથી યુક્ત હોય છે. તે ભવનોના તળિયાના ભાગપર ઉપલેપ કરેલો હોય છે. ગાઢ ગોશીષ ચંદન અને સરસ રક્તચંદનના લેપથી તેની દીવાલો પર પાંચે આંગળીઓ અને હથેળીઓના નિશાન પડ્યા હોય એવું લાગે છે. તે ભવનોમાં કાળા અગરૂશ્રેષ્ઠ કુન્દરૂષ્ઠ અને તુરૂખ ના ધૂપને સળગાવવાથી આવતી સુગંધ કરતાં પણ વધારે સુગંધ આવે છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુગંધિત પદાર્થો કરતાં પણ તે ભવનો વધારે સુગંધ યુક્ત હોય છે. તેથી તે ભવનો સુગંધિદ્રવ્યોથી યુક્ત લાગે છે. ચારે તરફથી આકાશ અને સ્ફટિક સમાન સ્વચ્છ સુંવાળાં પરમાણુસ્કંધમાંથી તેમની રચના થવાને કારણે તે ભવનો સુંવાળા સૂતરમાંથી વણેલા સુકોમળ વસ્ત્ર જેવાં કોમળ હોય છે. ઘસેલા વસ્ત્રો જેટલાં સુવાળાં હોય છે. એટલા સુંવાળાં આ ભવનો હોય છે. જેવી રીતે પથ્થરની પુતળીને ખરસાણ (શાણ- સરાણ) પર ઘસીને એક સરખી બનાવેલી હોય છે એવી જ રીતે તે ભવનો પણ પ્રમાણોપેત રચના- વાળા છે. એટલે કે જ્યાં જેવી Page #78 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૪૦ 45 રચના હોવી જોઇએ તેવી પ્રમાણસરની રચનાવાળા છે. તેમાં કોઈપણ જગ્યાએ ખરબચડાપણું નથી. જેવી રીતે નાજુક સરાણ વડે પાષાણની પુતળીને સાફ કરવામાં આવે છે. એ જ રીતે એ ભવનો પણ સાફ છે. તેમાં કોઈપણ જગ્યાએ ધૂપનું તો નામનિશાન પણ નથી હોતું. તે ભવનો વિશાળ છે. અંધકાર રહિત હોય છે. વિશુદ્ધ-કલંક રહિત હોય છે. અંદર પ્રકાશયુક્ત હોય છે. તે ભવનોમાંથી પ્રકાશના. કિરણો બહાર ફેંકાતા હોય છે. પ્રકાશિત કરનારા હોય છે. મનને પ્રસન્ન કરનારા છે. તેને જોનારને આંખ થાકતી નથી. તેથી દર્શનીય છે. અભિરૂપ છે, જ્યારે જુઓ ત્યારે તેમની શોભા અપૂર્વક લાગે છે, પ્રતિરૂપ છે. એવે એજ પ્રમાણે જે ક્રમથી અસુરકુમારના આવાસો છે તેમ નાગકુમાર આદિ જાતિના ભવનાદિકોનું વર્ણન સમજવું. [241-244] હે ભદન્ત પૃથ્વીંકાયિકોના નિવાસસ્થાન કેટલા પ્રકારના છે? હે ગૌતમ ! પૃથ્વીકાયિકોના આવાસ અસંખ્યાત કહેલા છે. અપ, તેજ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિમાં અસંખ્યાત સ્થાન છે. અને સાધારણ વનસ્પતિના અનંત સ્થાન છે. હે ભદન્ત ! વાણવ્યંતર દેવોના આવાસ કેટલા છે? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીનો જે રત્નમય કાંડ છે તેની ઉંચાઈ એક હજાર યોજનની છે. તેની ઉપરનો એક સો યોજન પ્રમાણ ભાગ છોડીને અને નીચેનો એકસો યોજન પ્રમાણ ભાગ છોડીને વચ્ચેનું જે આઠસો યોજન પ્રમાણ ક્ષેત્ર રહે છે તે વ્યંતર દેવોના નગરરૂપ આવાસો છે. તે આવાસો ભૂમિગત છે. તે આવાસો તિરછા અસંખ્યાત યોજન સુધી છે. તેમની સંખ્યા લાખોની. છે. તે ભૂમિગત વ્યંતરાવાસો બહારથી ગોળાકાર છે અંદરથી ચતુષ્કોણ છે. તે આવાસોનું વર્ણન પણ ભવનવાસીઓના આવાસો જેવું જ છે. પણ તેમના કરતાં વ્યંતર દેવોના આવાસોમાં આટલી વિશિષ્ટતા હોય છે-તે વ્યંતરોના નગરો ધ્વજામાળોથી યુક્ત હોય છે. તે ભવનો પણ સુરમ્ય, પ્રાસાદીય, દર્શનીય અભિરૂપ હોય છે. હે ભદન્ત! જ્યોતિષ્ક દેવોના વિમાનવાસો કેટલા છે? હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના બહુ સમ રમણીય ભૂમિભાગથી સાતસો નેવું યોજન ઉપર જતાં જે ક્ષેત્ર આવે છે તેમાં એકસો દસ યોજનની ઉંચાઈમાં તિરછા પ્રદેશમાં જ્યોતિષ્ક દેવોના અસંખ્યાત વિમાનવામાં આવેલા છે. જ્યોતિષિક દેવોના તે વિમાનવાસો સમસ્ત દિવસોમાં ઘણાં વેગથી ફેલાતી પોતાની પ્રભાવડે શુભ ભાસે છે. ચંદ્રકાન્ત આદિ અનેક પ્રકારના મણિઓની તથા કર્કતના આદિ રત્નોની વિશિષ્ટ રચનાથી તેમની શોભા અપૂર્વ લાગે છે. તથા તે વિમાનવાસો પવનથી ઉડતી વિજયસૂચક વૈજયન્તી માળાઓથી અને ધ્વજાપતાકાઓથી અને ઉપરાઉપરી રહેલા વિસ્તીર્ણ છત્રોથી યુક્ત હોય છે. તેથી તેઓ પોતાનાં શિખરોવડે આકાશને અડતાં હોય એવા લાગે છે. તેમની બારીઓના મધ્યભાગમાં રત્નો જડેલા છે. જેવી રીતે ઘરમાં રાખેલી વસ્તુને ધૂળ આદિનો સંસર્ગ થતો ન હોવાથી, તે વસ્તુને ઘરમાંથી બહાર કાઢીએ ત્યારે નિર્મળ હોવાથી શોભી ઉઠે છે. એ જ પ્રમાણે તે વિમાનવાસો પણ નિર્મળતાને લીધે શોભે છે. તે વિમાનવાસોના જે નાના શિખરો છે. તે મણિ અને કનકના બનાવેલા હોય છે. સો પાખડિઓવાળા વિકસિત કમળોથી, પુષ્પોથી અને રત્નમય અર્ધચન્દ્રોથી તે વિમાનવાસો અપૂર્વ શોભાવાળા લાગે છે. વિમાનવાસો અંદર તથા બહાર મુલાયમ હોય છે. તેમના આંગણામાં તપ્ત સુવર્ણની રજ પાથરી હોય Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર સમવાય-પ્રકીર્ષક એવું લાગે છે. તેમનો સ્પર્શ ઘણો સુખદાયક લાગે છે. તેનું રૂપ શોભાયમાન હોય છે. તે વિમાનવાસી પ્રાદિક દર્શનીય અભિરૂપ અને પ્રતિરૂપ હોય છે. હે ભદન્ત ! વૈમાનિક દેવોના આવાસ કેટલા છે ? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના બહુ સમરમણીય ભૂમિ ભાગથી ઉપરના ભાગમાં જે ચંદ્ર, સૂર્ય ગ્રહ, નક્ષત્રો અને તારા છે તેમને ઓળંગીને ઘણા સેંકડો યોજન, ઘણા હજાર યોજન, અનેક લાખ યોજન, અનેક કરોડ યોજન, અનેક કોડા કોડી યોજન, તથા અસંખ્યાત કોડા કોડી યોજના દૂર ઉચે જતા વૈમાનિક દેવોના સૌધર્મ ઈશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્ત્રાર. આણત, પ્રાણત. આરણ અને અય્યત એ બાર દેવલોકમાં તથા નવ રૈવેયકમાં તથા પાંચ અનુત્તર વિમાનોમાં ૮૪૯૭૦ર૩ વૈમાનિક દેવોના વિમાનો છે. એવું ભગવાને ભાખેલ છે. તે વિમાન સૂર્યસમાન પ્રભાવાળા છે. તે વિમાનોની કાન્તિ પ્રકાશ રાશીવાલા સૂર્યના વર્ણ જેવી છે. તેઓ સ્વભાવિક રજ વિનાના છે, ઉડીને આવનારી ધૂળથી પણ રહિત છે. કૃત્રિમ અંધકારથી રહિત છે. સ્વાભાવિક અંધકારથી રહિત છે. કર્કેતન આદિ રત્નમય છે. આકાશ અને સ્ફટિક સમાન નિર્મળ છે. મુલાયમ છે. સરાણના પત્થર પર ઘસ્યા હોય તેવાં ચળકતાં છે. ઘણાં કોમળ અને સુંવાળાં છે. કિીચડ રહિત છે. તેમની કાંતિ કોઈપણ પ્રકારના આચ્છાદન કે ઉપઘાતથી રહિત છે. તેઓ પ્રભાયુક્ત છે. કિરણોથી યુક્ત છે. પ્રકાશિત છે. પ્રાસાદિક, દર્શનીય અભિરૂપ અને પ્રતિરૂપ છે. હે ભદન્ત ! સૌધર્મ કલામાં કેટલા વિમાનવાસો છે ? સૌધર્મ કલ્પમાં બત્રીસ લાખ વિમાનાવાસ કહેલ છે, ઈશાન કલ્પમાં અઠ્યાવીસ લાખ, ત્રીજા સનતકુમાર દેવલોકમાં બાર લાખ, ચોથા મહેંદ્ર કલ્પના આઠ લાખ, બ્રહ્મલોક કલ્પમાં ચાર લાખ, છઠ્ઠા લાંતક દેવલોકમાં પચાસ હજાર, સાતમાં મહાશુકમાં ચાલીસ હજાર,અને આઠમા સહઆર દેવલોકમાં છ હજાર વિમાનો છે. નવમા આનત અને દસમા પ્રાણત દેવલોકમાં ચાર સો વિમાનો છે. અગિયારમાં આરણ અને બારમાં અય્યત દેવલોકમાં ત્રણ સો વિમાનો છે. એ જ પ્રમાણે આગળ આપેલી ગાથાઓ પ્રમાણે આગળનું વર્ણન સમજવું. ૨૪૫-હે ભદત્ત! નારકી જીવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! નારક જીવોની સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની કહી. છે. હે ભદન્ત ! અપયપ્તિક નારક જીવોની કેટલા કાળીની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! અપર્યાપ્તક નારક જીવોની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. પર્યાપ્ત નારકી જીવોની જઘન્યસ્થિતિ દસ હજાર વર્ષથી અંતર્મુહૂર્ત ઓછા કાળની, ઉત્કૃષ્ટસ્થિતિ તેત્રીસ સાગરોપમથી અંતર્મુહૂર્ત ઓછાકાળની છે.આ રત્નપ્રભા પૃથ્વીના નારક જીવની તથા શર્કરાપ્રભા આદિ શેષ છે પૃથ્વીઓના નારકજીવોની, તથા ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્કદેવોની અને સૌધર્મ આદિ બાર દેવોની નવરૈવેયકના દેવોની તથા ચાર અનુત્તર વિમાનના અને સવર્થ સિદ્ધના દેવોની સ્થિતિ કેટલા કાળની છે? હે ગૌતમ! જઘન્યની અપેક્ષાએ એકત્રીસ અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ તેત્રીસ સાગરોપમની છે. તથા સવર્થસિદ્ધવિમાનના દેવોની જઘન્ય અને ઉત્કૃષ્ટસ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. [24] હે ભદન્ત! કેટલા શરીરો કહ્યા છે? હે ગૌતમ! શરીર પાંચ પ્રકારના કહ્યા Page #80 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૪૬ 53 છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કામણ હઔદારિક શરીરો કેટલા પ્રકારનાં છે ? ઔદારિક શરીર પાંચ પ્રકારના કહ્યા છે-એકેન્દ્રિય ઔદ્યરિક શરીરથી લઈને ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર સુધીના. ઔદારિક શરીરની અવગાહના કેટલી મોટી કહી છે? હે ગૌતમ! ઔદારિક શરીરની જઘન્ય અવગાહના પૃથ્વી આદિની અપેક્ષાએ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે અને બાદર વનસ્પતિકાયની અપેક્ષાએ એક હજાર યોજન પ્રમાણથી છોડી વધારે છે. જે રીતે ઔદારિક શરીરની અવગાહનનું પ્રમાણ કહ્યું છે. એ જ પ્રમાણે ઔદારિક શરીરના સંસ્થાન આદિના વિષયમાં પણ પ્રજ્ઞાપના સૂત્રમાં ર૧માં પદથી વર્ણન સમજી લેવાનું છે. હે ભદન્ત! વૈક્રિય શરીર કેટલા પ્રકારનાં છે? હે ગૌતમ! વૈક્રિય શરીર બે પ્રકારના કહ્યા છે એકેન્દ્રિય વૈક્રિય શરીર અને પંચેન્દ્રિય વૈક્રિય શરીર એજ પ્રમાણે સનકુમાર દેવોથી લઈને અનુત્તર વિમાનવાસી દેવો સુધીના શરીર ક્રમશઃ એક એક રાત્નિ હાથ) પ્રમાણ ન્યૂન છે, ઈત્યાદિ કહેવું. હે ભદન્ત ! આહારક શરીર કેટલા પ્રકારનાં છે ? હે ગૌતમ! આહારક શરીર એક પ્રકારનું કહ્યું છે. જે આહારક શરીર એક પ્રકારનું કહ્યું છે તો તે મનુષ્યનું આહારક શરીર છે કે અમનુષ્યનું આહારક શરીર છે? હે ગૌતમ ! મનુષ્યનું આહારક શરીર છે, અમનુષ્યનું નહીં. જે તે મનુષ્યનું શરીર હોય તો ગર્ભ મનુષ્યનું શરીર છે કે સંમૂર્છાિમ મનુષ્યનું શરીર છે? હે ગૌતમ ! તે ગર્ભજ મનુષ્યનું આહારક શરીર હોય છે, સંમૂર્ણિમ મનુષ્યનું શરીર નહીં. જો તે ગર્ભજ મનુષ્યનું આહારક શરીર હોય તો કયા ગર્ભજ મનુષ્યનું આહારક શરીર છે ? કર્મભૂમિ અથવા અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યનું? હે ગૌતમ! તે કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને આહારક શરીર હોય છે. અકર્મભૂમિ ગર્ભજ મનુષ્યોનું નહીં. જો તે આહારક શરીર કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોનું હોય છે તો કયા મનુષ્યોનું હોય છે. સંખ્યાત વર્ષના આયુષ્યવાળાનું કે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાનું આહારક શરીર છે ? હે ગૌતમ ! સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને આહારક શરીર હોય છે, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યનું નહીં. સંખ્યાત વર્ષના આયુષ્યવાળાનું હોય છે તો તે પર્યાપ્તકનું હોય છે કે અપર્યાપ્તકનું હોય છે ? હે ગૌતમ! પતિકનું હોય છે. અપર્યાપ્તકનું નહીં. જો પર્યાપ્તકનું હોય છે તો શું સમ્યગ્દષ્ટિવાળાનું હોય છે કે મિથ્યાવૃષ્ટિવાળાનું હોય છે, કે સમ્યગુ મિથ્યા દ્રષ્ટિવાળાનું હોય છે? હે ગૌતમ ! સમ્યવ્રુષ્ટિને જ આહારક શરીર હોય છે, મિથ્યાદ્રષ્ટિને હોતું નથી. જો સમ્યવ્રુષ્ટિને આહારક શરીર હોય છે તો સંયતને હોય છે કે અસંયતને? કે સંયતાસંયત ને હોય છે? સંયત ને હોય છે, અસંયત કે સંયતાસંયત ને હોતું નથી. જો સંયતને આહારક શરીર હોય છે તો તે પ્રમતસંયતને હોય છે કે અપ્રમત્તસંયતને હોય છે? હે ગૌતમ! પ્રમતસંયતને હોય છે અપ્રમત્ત સંયતને હોતું નથી. પ્રમત્તસંવતને આહારક શરીર હોય છે તો ઋદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંયતને હોય છે કે ઋદ્ધિ અપ્રાપ્ત પ્રમત્ત સંયતને હોય છે? હે ગૌતમ! ઋદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંયતને આહારક શરીર હોય છે. અનૃદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંયતને હોતું નથી, આ આહારક શરીર સમુચતુરસ્ત્ર સંસ્થાનવાળું છે. હે ભદન્ત ! આહારક શરીરની અવગાહના કેટલી મોટી હોય છે? હે Page #81 -------------------------------------------------------------------------- ________________ 424 સમવાય-પ્રકીર્ણક ગૌતમ ! આહારક શરીરની અવગાહના જઘન્ય એક રાત્નિપ્રમાણથી સહેજ ઓછી એટલે કે મુઠી વાળેલા હાથ જેટલા પ્રમાણની છે અને ઉત્કૃષ્ટ પૂર્ણ રાત્નિપ્રમાણ છે. હે ભદન્ત ! તેજસ શરીર કેટલા પ્રકારનું કહ્યું છે? હે ગૌતમ ! તૈજસ શરીર પાંચ પ્રકારનું કહ્યું છે-એકેન્દ્રિય તૈજસ શરીર, બેઈન્દ્રિય તૈજસશરીર, ઇન્દ્રિય તૈજસશરીર, ચઉન્દ્રિય તૈજસશરીર. અને પંચેન્દ્રિય તૈજસશરીર. હે ભદન્ત ! મરણાંતિક સમુદ્ધાત કરતી વખતે રૈવેયક દેવના તૈજસ શરીરની અવગાહના કેટલી મોટી થાય છે ? હે ગૌતમ! વિખંભ અને પહોળાઈની અપેક્ષાએ તે શરીરપ્રમાણ હોય છે. તથા આયામની અપેક્ષાએ જઘન્યથી અધોલોકમાં વિદ્યાધરશ્રેણી સુધી, ઉત્કર્ષની અપેક્ષાએ અધોલોકના ગામ સુધી, ઉપરની તરફ પોતાના વિમાનની ધ્વજા સુધી અને તિરછી મનુષ્ય ક્ષેત્ર સુધીની અવગાહના કહી છે. એ જ પ્રમાણે અનુત્તરોપપાતિક દેવો સુધીના વિષયમાં સમજી લેવું એજ પ્રમાણે કામણ શરીરને વિષે પણ કહેવું જોઇએ. અવધિજ્ઞાનના ભેદ, અવધિજ્ઞાનનો વિષય અને અવધિજ્ઞાનનું સંસ્થાન, અવધિજ્ઞાનથી પ્રકાશિત ક્ષેત્રમાં કયા કયા જીવો છે. અવધિજ્ઞાનના ક્ષેત્રની બહાર કયા કયા જીવો છે, દેશરૂપ અવધિજ્ઞાન, અવધિજ્ઞાનની વૃદ્ધિ અને હાનિ તથા પ્રતિપાતી અવધિજ્ઞાન અને પ્રતિપાતી અવધિજ્ઞાન એ બધી બાબતોનું વર્ણન અન્ય સ્થળોથી જાણવું જોઈએ. [243-248] હે ભદન્ત ! અવધિજ્ઞાન કેટલા પ્રકારનું કહ્યું છે? હે ગૌતમ ! બે પ્રકારનું કહ્યું છે- ભવપ્રત્યયિક અને ક્ષાયોપશમિક વેદના વીસ પ્રકારની છે- શીત, ઉષણ, શીતોષ્ણ વેદના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવવંદના તથા શારીરિક વેદના, માનસિક વેદના. શારીરિક માનસિક વેદના, શાતા વેદના, અશાતા વેદના, શાતા અશાત વેદના, દુઃખ વેદના, સુખ વેદના, સુખદુઃખવેદના, આભ્યપગામિકી અને ઔપકમિટી, નિંદા તથા અનિદાં આ પ્રમાણે વીસ પ્રકારની જાણવી જોઈએ. [૨૪૯-૨પ૦-હે ભદન્ત! નારક જીવો શીત વેદનાને ભોગવે છે કે ઉષ્ણ વેદનાને ભોગવે છે કે શીતોષ્ણ વેદનાને ભોગવે છે? હે ગૌતમ ! નારક જીવો શીત વેદના અને ઉષ્ણ વેદનાનો ભોગવે છે પણ શીતોષણ વેદનાનો ભોગવતા નથી યાવત્ વેદનાપદ એટલે પ્રજ્ઞાપના સૂત્રના રૂપ માં પદથી વર્ણન સમજવું જોઈએ. હે ભદન્ત લેશ્યાઓ કેટલા પ્રકારની કહી છે? લેગ્યા છ પ્રકારની કહી છે- કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોત વેશ્યા, કપોતલેશ્યા, તેજલેશ્યા, પઘલેશ્યા અને શુક્લલેશ્યા અનન્તર આહાર અહારોપભોગ, પુદ્ગળોને નહિ જાવું-જોવું અધ્યાવસન અને સમ્યકત્વ, એટલી વાત અહીં જાણવી. f251] હે ભદત્ત ! નાકી જીવો અનન્તર આહારવાળા હોય છે. ત્યાર બાદ તેમના શરીરની રચના થાય છે. ત્યારપછી અંગો અને ઉપાંગો બને છે, પછી ઇન્દ્રિય આદિના વિભાગ થાય છે. ત્યારબાદ શબ્દાદિક વિષમોને ભોગર્વ છે ત્યારબાદ તેઓ વૈક્રિય શરીરથી યુક્ત બને છે. હે ભદન્ત! આ વાત બરાબર છે? હે ગૌતમ! એજ પ્રમાણે હોય છે. આહારપદનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના પદથી જાણી લેવું. * f252 હે ભદન્ત! આયુબંધ કેટલા પ્રકારના કહ્યા છે?.અને નરક ગતિમાં કેટલા પ્રકારનો આયુબંધ કહ્યો છે ? હે ગૌતમ! આયુબંધના છ પ્રકાર છે. અને નરગતિમાં છ એ પ્રકારનો આયુબંધ કહ્યો છે-જાતિનામનિધતાયુ, ગતિનામનિધતાયુ સ્થિતિનામ Page #82 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨પર 455 નિધત્તાયુ પ્રદેશનામનિધત્તાયુ, અનુભાગનિદ્યત્તાયુ અવગાહનાનિઘત્તાયુ, એજ પ્રમાણે ભવનપતિ, વ્યંતર જ્યોતિષ અને વૈજ્ઞાનિક દેવોમાં પણ આયુબંધ સમજવો. હે ભદન્ત ! નરકગતિમાં કેટલા સમય સુધી ઉપપાત વિરહ-નારકીઓની ઉત્પત્તિઓ વિરહ રહે છે ? હે ગૌતમ ! નરકગતિમાં ઓછામાં ઓછો એક સમય સુધી અને વધારેમાં વધારે મુહૂર્ત સુધી ઉપપાતનો વિરહ રહે છે. એ જ પ્રમાણે મનુષ્યગતિમાં, તિર્યંચગતિમાં અને દેવગતિમાં પણ ઉપપાતનો જઘન્ય અને ઉત્કૃષ્ટ વિરહ સમજવો. હે ભદન્ત ! સિદ્ધિગમનનો વિરહ કેટલા કાળ સુધીનો કહ્યો છે ? હે ગૌતમ ! ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે છ માસ સુધીનો વિરહ કાળ કહ્યો છે. એજ પ્રમાણે સિદ્ધિગતિ સિવાયની બીજી ગતિઓના નિઃસ્મરણ (ઉદ્વર્તન)નો વિરહ સમ- જવો. હે ભદન્ત આ રત્નપ્રભા પૃથ્વીમાં નારક જીવો કેટલા કાળ સુધી ઉપયતથી રહીત હોય છે? હે ગૌતમ! ઓછામાં ઓછા એક એક મુહૂર્ત સુધી અને વધારેમાં વધારે બાર મુહૂર્ત સુધી નારક જીવો આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉપપાતથી રહિત હોય છે. આ રીતે ઉપપાત દેડક સમજી લેવો એજ પ્રમાણે ઉદ્વર્તના દડક પણ સમજી લેવો જોઈએ. હે ભદન્ત! નારક જીવ જાતિનામ નિધત્તાયુનો બંધ કેટલા આકર્ષો દ્વારા કરે છે? હે ગૌતમ ! જે રીતે ગાય પાણી પીતાં પીતાં ભયવશાત્ કુત્કાર કરે છે એજ પ્રમાણે જીવ તીવ્ર આયુ બંધના અધ્યવસાયથી એકવાર જ જાતિનામનિધત્તાયુનો બંધકરે છે. મન્ડ આયુબંધના અધ્યવસાયથી બે આકર્ષોથી, મન્દતર આયુબંધના અધ્યવસાયંથી ત્રણ આકર્ષોથી, મન્દતમ આયુબંધના અધ્યવસાયથી ચાર, પાંચ, છ, સાત અને આઠ આકર્ષોથી જાતિનું નામનિધત્તાયુનો બંધ કરે છે. એ જ પ્રમાણે ગતિનામનિધત્તાયુ આદિ જે પાંચ પ્રકારના બંધ છે તેમને નારકી જીવો આઠ આકર્ષોથી કરે છે. નવ આકર્ષોથી કરતા નથી. એ જ પ્રમાણે જે વૈમાનિક દેવો છે તેઓ પણ જાતિનામ નિધતાયુ આદિ બંધોને આઠ આકર્ષોથી કરે છે. રિપ૩ હે ભદન્ત ! સંવનન કેટલા પ્રકારના કહ્યા છે? સંહનન છ પ્રકારના કહ્યા છે- વજઋષભનારાય સંહનન, નારાય સંહનન, અર્ધનારાયસંહનન, કીલિકા સંહાન અને સેવાd સંહન. ભદન્ત ! નારક જીવો કયાં સંહનાથી યુક્ત હોય છે ! છ સંહનોમાંના એક પણ સંહનનથી તેઓ યુક્ત હોતા નથી. તેથી તેમને અસંહનની કહે છે. તેમને અસ્થિ હોતી નથી, શિરાઓ હોતી નથી, સ્નાયુઓ હોતા નથી તથા જે પગલો સામાન્ય રીતે અનિષ્ટ - અવલ્લભ હોય છે. અકાન્ત અકમનીય હોય છે, અપ્રિય હોય છે. અગ્રાહ્ય હોય છે. સ્વાભાવિક રીતે જ અસુંદર હોય છે. જેનો વિચાર કરવાથી પણ ચિત્તમાં અપ્રીતિ- જાગે એવા હોય છે. તથા જે અમનોભિરામ હોય છે. તેવા પુલો તે નારક જીવોનાં અસ્થિ આદિથી રહિત શરીર રૂપે પરિણમે છે. હે ભદન્તી અસુર આદિ દેવોના શરીર કયા સંહનનથી યુક્ત હોય છે? હે ગૌતમ! તે અસુરકુમાર દેવોને છ સંહનનોમાંથી કોઈપણ સંહનન હોતું નથી તેઓ અસંહનની હોય છે. તેમના શરીરમાં અસ્થિ હોતી નથી, શિરાઓ નથી, તથા જ પુદ્ગલો ઈષ્ટ, કાન્ત, પ્રિય, મનોજ્ઞ, મનોજ્ઞ, મનામ અને મનોભિરામ હોય છે એ પુદ્ગલો જ તેમના અસ્થિ આદિથી રહિત વિશિષ્ટ શરીર રૂપે પરિણામે છે. એ જ પ્રમાણેનું કથન સ્વનિત કુમાર Page #83 -------------------------------------------------------------------------- ________________ 456 સમવાય-પ્રકીર્ષક સુધીના ભવનવાસી દેવોના વિષયમાં પણ સમજી લેવું. હે ભદન્ત ! પૃથ્વીકાયિક જીવો કયાં સંહનનથી યુકત હોય છે? હે ગૌતમ! તેમને સેવાર્ય સંહનો હોય છે. એ રીતે તેઓ સંહનન યુક્ત હોય છે. એ જ પ્રમાણે સંમૂચ્છિત્ર જન્મવાળા પંચેન્દ્રિય તિર્યંચયોનિના જીવોને પણ સેવાર્ય હોય છે. અતિ એકેન્દ્રિયથી લઈને સંમૂર્છાિમ પંચેન્દ્રિય સુધીના સંહનન બધા તિર્થી જીવો સેવા સેહનનવાળા હોય છે. ગર્ભ જન્મવાળા જીવોને એટલે કે ગર્ભજ તિર્યંચ જીવોને છ એ સંહનો હોય છે. સંમૂઠ્ઠિમત્ર જન્મવાળા મનુષ્યોને સેવાર્ત સંહનન હોય છે. ગર્ભજન્મવાળા મનુષ્યો પણ છ એ સંહનનથી યુક્ત હોય છે. જે પ્રમાણે અસુરકુમારો દેવો સંહનન વિનાના હોય છે, એ જ પ્રમાણે વ્યંતરદેવો. જ્યોતિષિક દેવો અને વૈમાનિકદેવો પણ સંહનન વિનાના હોય છે. હે ભદન્ત ! સંસ્થાનના કેટલા પ્રકાર કહ્યા છે? હે ગૌતમ! સંસ્થાનના છ પ્રકાર કહ્યા છે સમચતુરસ્ત્ર સંસ્થાન, જોધપરિમંડલસંસ્થાન, સાદિક સંસ્થાન, વામનસંસ્થાન, કુસંસ્થાન, અને હુડકસંસ્થાન. હે ભદત્ત ! નરયિકો નેક્યા પ્રકારનું સંસ્થાન હોય છે? નૈરયિકોને હુંડક સંસ્થાન હોય છે. હે ભદન્તા અસુરકુમાર દેવોને કયું સંસ્થાન હોય છે ? હે ગૌતમ! અસુરકુમાર દેવોને ચમચતુરસ્ત્ર સંસ્થાન હોય છે. એ જ પ્રમાણે તનિતકુમાર સુધીના નવ ભવનપતિના દેવો પણ ચમચતુરઢ સંસ્થાનવાળા હોય છે. પૃથ્વીકાયિકોના મસૂરના જેવા સંસ્થાન હોય છે. અપૂકાપિકો પાણીના પરપોટા જેવા સંસ્થાનથી યુક્ત હોય છે. તેજસ્કાયિકોના સંસ્થાન સૂચિકલાપ જેવા હોય છે. વાયુકાયિકોને પતાકાનું જેવું સંસ્થાન હોય છે. વનસ્પતિ કાયિકોને કોઈ નિયત સંસ્થાન હોતું નથી તેથી તેમને અનેક સંસ્થાનવાળા કહ્યા છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય તિય જીવો ' હુંડક સંસ્થાન વાળા હોય છે. ગર્ભજન્મવાળા હોય છે. સંમૂર્છાિમ જન્મવાળા મનુષ્યો હુંડક સંસ્થાનવાળા હોય છે. ગર્ભજ મનુષ્યો છ એ છ સંસ્થાનવાળા હોય છે. જે રીતે અસુરકુમાર દેવો સમયસુરસ્ત્ર સંસ્થાનવાળા હોય છે. તેજ પ્રમાણે વ્યંતર દેવો. જ્યોતિષિક દેવો, વૈમાનિક દેવો પણ એજ સંસ્થાનવાળા હોય છે. [254] હે ગૌતમ ! વેદ ત્રણ પ્રકારનો છે. તે પ્રકારો- સ્ત્રીવેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ, હે ભદન્ત ! નારક જીવો સ્ત્રીવેદ, પુરૂષ વેદ કે નપુંસક વેદ વાળા છે? હે ગૌતમ ! નારફ જીવો સ્ત્રીવેદવાળા નથી, પુરૂષ વેદવાળા પણ નથી, નપુંસકવેદ વાળા હોય છે. હે ભદન્ત ! અસુરકુમાર દેવો ત્રીવેદવાળા, પુરૂષ વેદવાળા કે નપુંસકદવાળા હોય છે ? અસુરકુમાર દેવી સ્ત્રીવેદવાળા અને પુરૂષ વેદવાળા હોય છે. નપુંસક વેદ વાળા હોતા નથી. એ જ પ્રમાણે સ્વનિત કુમાર સુધીના જે નવ દેવો છે તેઓ પણ એ બે વેદ વાળા હોય છે. નપુંસક વેદવાળા હોતા નથી. પૃથ્વી કાયિક, અપકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય, સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચ, અને સંમૂઠ્ઠિમ મનુષ્યો, એ બધા નપુંસક વેદવાળા હોય છે. પણ સ્ત્રીવેદ કે પુરૂષવેદવાળા હતા નથી ગર્ભજ મનુષ્યો અને પંચેન્દ્રિય તિર્યંચો ત્રણે વેદવાળા હોય છે. જેમ અસુરકુમાર દેવો પુરૂષ અને સ્ત્રીવેદવાળા હોય છે તેજ પ્રમાણે વ્યંતર દેવો અને વૈમાનિક દેવો પણ પુરૂષ અને સ્ત્રીવેદવાળા હોય છે. દેવોમાં નપુંસક વેદ હોતો નથી. [૨પપ-૨પ૬] તે કાળે-દુઃષમ સુષમ નામના ચોથા આરામાં જ્યારે ભગવાન Page #84 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૨૫૬ 457 મહાવીર સ્વામી વિચારતા હતા ત્યારે, આ પાઠથી શરૂ કરીને કલ્પસૂત્રમાં જે રીતે સમવસરણ વિષે વર્ણન કર્યું છે તે પ્રકારનું વર્ણન શિષ્ય, પ્રશિષ્ય સહિત સુધમ સ્વામી અને તે સિવાયના બીજા ગણધરો મોક્ષે સિધાવ્યા ત્યાં સુધીનું કથન ગ્રહણ કરવું. જંબૂદ્વીપ નામના દ્વીપમાં આવેલા ભારત વર્ષમાં અતીત ઉત્સર્પિણી કાલમાં સાત કુલકરો થઈ ગયા છે. તેમના નામમિત્ર દાનનું, સુદામનું. સુપાર્શ્વ, સ્વયંપ્રભ, વિમલઘોષ, સુઘોષ અને સાતમા મહાઘોષ. [૨પ૭-૨૬૦ જંબૂદ્વીપ નામના દ્વીપમાં આવેલા ભારત વર્ષમાં અતીત અવસર્પિણી કાળમાં દસ કુલકરો થઈ ગયા છે તેમના નામસ્વર્ય જલ, શતાયુ, અજિતસેન, કાર્યસન, ભીમસેન, મહાભીમસેન, વૃઢરથ, દશરથ અને શતરથ. આ જંબૂદીપ નામના પહેલા દ્વીપમાં આવેલા ભારતવર્ષમાં આ ચાલુ અવસર્પિણી કાળમાં સાત કુલકરો થયા છે. તેમના નામ- વિમલવાહન, ચક્ષુષ્માન, યશોમાન, અભિચન્દ્ર, પ્રસેનજિત, મરૂદેવ અને નાભિરાય [261-262] આ સાત કુલકરોની સાત પત્નીઓ હતી. તેમના નામ-ચન્દ્રયશા, ચન્દ્રકાન્તા, સુરૂપા, પ્રતિરૂપા, ચક્ષુષ્કાન્તા,શ્રીકાન્તા અને મરૂદેવી, એ પ્રમાણે કુલકરોની પત્નીઓના નામ હતા. [23-267] આ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષના આ અવસર્પિણી કાળમાં 24 તીર્થકરોના પિતા થઈ ગયા છે. તેમના નામ-નાભિ, જિતશત્ર, જિતારી, સંવર, મેઘ, ઘર, પ્રતિષ્ઠ, મહાસેન, ક્ષત્રિય, દૃઢર, વિષ્ણુ, વાસુપૂજ્ય, ક્ષત્રિય, કૃત વર્મા, સિંહસેન, ભાનુ, વિશ્વસેન, સૂર, સુદર્શન, કુંભ સુમિત્ર, વિજય, સમુદ્રવિજય, રાજા અશ્વસેન અને ક્ષત્રિય સિદ્ધાર્થ. તીર્થપ્રવર્તક જિનવરોના એ પિતા ઉત્તરોત્તર ઉત્કર્ષ પામતા કુલરૂપ વંશવાળા હતા. માતૃવંશની અને પિતૃવંશની વિશુદ્ધતાથી યુક્ત હતા. સમ્યગુ દર્શન આદિ તથા દયા, દાન આદિ સદ્ગુણોથી યુક્ત હતા. [269-270 જંબૂદીપ નામના દ્વીપમાં આવેલા ભારત વર્ષમાં આ અવસર્પિણી કાળમાં 24 તીર્થકરોની 24 માતાઓ થઈ ગઈ છે. તેમના નામ-મરૂદેવી, વિજ્યા, સેના, સિદ્ધાથ, મંગલા, સુસમા, પૃથિવી, લક્ષ્મણા, રામા, નંદા, વિષ્ણુ, જયા, સુયશા, સુવંતા, અધિરા શ્રી. દેવી, પ્રભાવતી, પદ્મા વખા, શિવા, વામા અને ત્રિશલા આ પ્રમાણે 24 તીર્થકરોની 24 માતાઓના નામ છે. [271-275] જંબૂઢીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં અવસર્પિણી કાળમાં ચોવીસ તીર્થંકરો થઈ ગયા છે. તેમના નામ-કૃષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ. પદ્મપ્રભ, સુપા, ચંદ્રપ્રભ, સુવિધિ-પુષ્પદંત, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાન્તિ, કુછ્યું, અર, મલિ, મુનિસુવ્રત, નમિ, નેમી, પાર્શ્વ, વર્ધમાન તે તીર્થકરોનાં પૂર્વભવના ચોવીસ નામો આ પ્રમાણે હતા-વજનાભ, વિમલવાહન, ધર્મસિંહ, સુમિત્ર, ધર્મમિત્ર, સુંદરબાહુ, દીર્ઘબાહુ જુગબાહુ, લખબાહુ, દત્ત, ઈન્દ્રદત્ત, સુંદર, માહેન્દ્ર સિંહર, મેઘરથ, રૂકમી, સુદર્શનનંદન, સિંહગિરિ, અદીનશત્રશંખ, સુદર્શન, અને નંદન, અવસર્પિણી કાળના તીર્થકરોનાં પૂર્વભવના ઉપરોક્ત નામો હતા. [276-283] તે ચોવીસ તીર્થકરોની ચોવીસ શિબિકાઓ હતી-સુદર્શન, Page #85 -------------------------------------------------------------------------- ________________ 458 સમવાય-પ્રકીર્ષક સુપ્રભાસિદ્ધાર્થી સુપ્રસિદ્ધા, વિજ્યા, વૈજયન્તી જયન્તી, અપરાજિતા, અરૂણપ્રભા. ચંદ્રપ્રભા, સૂપ્રભા, અગ્નિપ્રભા, વિમલા, પંચવણ, સાગરદત્તા, નાગદત્તા, અભયકરા, નિવૃત્તિરા, મનોરમા, મનોહરા, દેવકુરા, ઉત્તરકુરા, વિશાલા અને ચંદ્રપ્રભા સમઆ જગતપર વાત્સલ્ય રાખનારા તે જિનવરોની તે શિબિકાઓ. સમસ્ત ઋતુઓનાં સુખથી અને શુભ છાપથી યુક્ત હતી. પહેલા તે શિબિકાઓને હર્ષથી યુક્ત મનુષ્યો લાવીને ત્યાં હાજર કરે છે એટલે કે સૌથી પહેલાં તે શિબિકાઓને માણસો ઉપાડે છે. ત્યારબાદ તે શિબિકાઓને અસુરેન્દ્ર, સુરેન્દ્ર અને નાગેન્દ્ર ઉપાડે છે. સુર અને અસુરોથી વંદિત તે જિનેન્દ્રોની શિબિકાને ચલચપલ કુંડલધારી દેવો કે જે પોતાની ઈચ્છા પ્રમાણે વિવિત આભૂષણોને ધારણ કરતા હોય છે. પૂર્વ તરફથી વહન કરીને આગળને આગળ ચાલે છે. નાગકુમાર દેવો દક્ષિણ બાજુથી,અસુરકુમાર દેવો પશ્ચિમ તરફથી અને સુપર્ણકુમાર નામના ભવનપતિ દેવો ઉત્તર તરફથી તે શિબિકાને ઉપાડે છે. [284-285 ઋષભદેવ વિનીતાનગરીમાં દીક્ષા લીધી હતી. અરિષ્ટનેમિ ભગવાને દ્વારાવતીમાં દીક્ષા અંગીકાર કરી હતી. બાકીના બાવીસ તીર્થકરોએ પોત પોતાના જન્મસ્થાનોમાં દીક્ષા લીધી હતી. સમસ્ત તીર્થકરોએ એક જ દેવ દૂષ્યવસ્ત્ર ધારણ કરીને દીક્ષા અંગીકાર કરી હતી. તે તીર્થકરોએ સ્થવિર કલ્પિક આદિપ અન્યલિંગમાં દીક્ષા ન હતી. ગૃહસ્થરૂપ લિંગમાં પણ દીક્ષા લીધી ન હતી. કુલિંગમાં પણ દીક્ષા લીધી ન હતી. પણ તીર્થંકર રૂપે જ દીક્ષિત થયો હતો, [28-288] ભગવાન મહાવીરે એકલાં જ દીક્ષા લીધી હતી. તથા પાર્શ્વનાથ ભગવાને અને મલ્લિનાથ ભગવાને 300-300 ના પરિવાર સહિત દીક્ષા ગ્રહણ કરી હતી ભગવાન વાસુપૂજ્ય 900 પુરૂષો સાથે દીક્ષા ગ્રહણ કરી હતી. ઉગ્રવંશના ભોગવંશના રાજાઓ અને ક્ષત્રિયોના ચાર હજારના પરિવાર સહિત. ભગવાન અષભદેવ દીક્ષા અંગીકાર કરી હતી. તે સિવાયના તીર્થકરોએ એક એક હજાર પુરૂષો સાથે દીક્ષા લીધી હતી. ભગવાન સુમતિનાથે ઉપવાસ કર્યા વિના જ દીક્ષા લીધી હતી. ભગવાન વાસુપૂજ્ય એક ઉપવાસ કરીને દીક્ષા ગ્રહણ કરી હતી પાર્શ્વનાથ ભગવાને તથા મલ્લિનાથ ભગવાને અક્ષમ કરીને તથા બાકીના તીર્થકરેએ છઠ્ઠની તપસ્યા કરીને દીક્ષા ધારણ કરી હતી. [288-296] તે ચોવીસ તીર્થકરોને સૌથી પહેલાં ભિક્ષા દેનારા જે ચોવીસ ભિક્ષાદાતાઓ હતા. તેમના નામ- શ્રેયાંસ, બ્રહ્મત્ત, સુરેન્દ્રદત્ત, ઈન્દ્રદત્ત, પદ્મ, સોમદેવ. માહેન્દ્ર, સોમદત, પુષ્ય, પુનર્વસુ, પૂણનન્દ, સુનન્દ, જય, વિજય, ધમસિંહ, સુમિત્ર, વર્ગસિંહ, અપરાજિત, વિશ્વસેન, દત, વરદત્ત, ધન અને બહુલ. ઉપર પ્રમાણે ક્રમશઃ ર૪ પ્રથમ ભિક્ષાદાતાઓ હતા. તે ચોવીસ ભિક્ષાધતાઓએ પ્રભુ પ્રત્યેની અનન્ય ભક્તિથી પ્રેરાઇને વિશુદ્ધ લેશ્યાથી મુક્ત થઈને બને હાથ જોડીને તે કાળે તે સમયે જિનેન્દ્રોએ આહારદાન લીધું હતું. લોકના નાથ ભગવાન ઋષભદેવે એક વર્ષે પહેલી શિક્ષા પ્રાપ્ત કરી હતી. બાકીના તીર્થકરોએ બીજે દિવસે જ પ્રથમ ભિક્ષા પ્રાપ્ત કરી હતી. લોકનાથ ઋષભદેવને પ્રથમ ભિક્ષા ઈષ્ફરસની મળી હતી. બાકીના ત્રેવીસ તીર્થકરોને પ્રથમ ભિક્ષામાં અમૃતરસ જેવી ખીર મળી હતી. તીર્થકરોએ જ્યાં જ્યાં પહેલી ભિક્ષા ગ્રહણ Page #86 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૯દ 459 કરી. ત્યાં ત્યાં શરીર પ્રમાણ દ્રવ્યની વૃષ્ટિ થઈ હતી. [297-303] તે ચોવીસ તીર્થંકરોના ચોવીસ ચૈત્યવૃક્ષો હતાં. જે વૃક્ષની નીચે કેવળજ્ઞાન થયું હોય તેને વૃક્ષને ચૈત્ય વૃક્ષ કહે છે. તેમના નામ-ન્યગ્રોધ, સપ્તવર્ણ, શાલ, પ્રિયક, પિગળુ, છત્રાભ, શિરીષ, નાગવૃક્ષ માલી, પિલક્ષુવૃક્ષ હિંદુક, પારસ, જંબૂ અખ્યત્વ, દધિપણે નદીવૃક્ષ, તિલક, અમ્રવૃક્ષ, અશોક, ચંપક, બકુલ, વેતસવૃક્ષ, ધાતકીવૃક્ષ અને વર્ધમાન, ભગવાનનું સાલવૃક્ષ, જિનવરોનાં તે ચૈતવૃક્ષો હતા. વર્ધમાન ભગવાનનું ચૈત્યવૃક્ષ બત્રીસ ધનુષ પ્રમાણ ઉંચું હતું. તે સમસ્ત ઋતુઓથી યુક્ત હતું. શોક ઉપદ્રવ આદિથી રહિત હતું અને સાલવૃક્ષોથી ઘેરાયેલું હતું ઋષભદેવ ભગવાનનું ચૈત્ય વૃક્ષ પણ કોશ ઉંચું હતું. બાકીના તીર્થકરોના ચૈિત્યવૃક્ષો તેમના શરીરની ઉંચાઈ કરતાં બાર ગણી ઉંચાઈવાળા હતા. તે બધા ચૈત્ય વૃક્ષો છત્ર, પતકા, વેદિકે અને તોરણોથી યુક્ત હતાં. તે બધાં ચૈત્યવૃક્ષો સુર, અસુર અને સુપર્ણ કુમારી દ્વારા સેવાતા હતા. [304-307) એ ચોવીસ તીર્થંકરોના જે ચોવીસ પહેલાં શિષ્યો થયા તેમનાં નામ-ઋષભસેન, સિંહસેન, ચારૂ, વજનાભ, અમર, સુવ્રત, વિદર્ભ, દત્ત, વરાહ, આનંદ, ગોસ્તુભ, સુધમાં, મન્દર, યશ, અરિષ્ટ ચકાલ, સ્વયંભૂ, કુસા, ઈન્દ્ર, કુલ, શુભ, વરદ, દત્ત અને ઈન્દ્રભૂતિ તે બધા શિષ્યો ઉત્તરો ઉત્તર ઉત્કર્ષ પામતા કુળરૂપ વંશવાળા હતાં. તેઓ માતૃ અને પિતૃવંશની નિર્મળતા યુક્ત હતા, સમ્યગ્દર્શન આદિ ગુણોથી શોભતા હતા. એ પ્રકારના તીપ્રવર્તક જિનેન્દ્ર દેવોના અનુક્રમથી પ્રથમ શિષ્યો હતા. [308-311] તે ચોવીસ તીર્થંકરોની ચોવીસ પહેલી શિષ્યાઓ હતી, તેમનાં નામ-બ્રાહ્મી, ફાલ્ગ, શ્યામા, અજિતા, કાશ્યપી, રતિ, સોમા, સુમના, વારૂણી, સુલતા, ધારિણી, ધરણિ, ધરણિધરા, પદ્મા, શિવા, શ્રુતિ, અંજુકા, રક્ષી, બંધુમતી, પુષ્પવતી, મિલા, યક્ષિણી, પુષ્પચૂલા અને ચન્દના, તે આર્યાઓ ભાવિતાત્મા હતી. આ સર્વે પૂર્વોક્ત આયઓિ તીર્થપ્રવર્તક જિનેન્દ્રદેવોની પહેલી શિષ્યાઓ હતી. * [312-314] જંબુદ્વીપ નામના આ દ્વીપમાં ભારતવર્ષમાં આ અવસર્પિણીકાળમાં બાર ચક્રવર્તીઓના પિતાના નામો ઋષભ, સુમિત્ર, વિજય, સમુદ્રવિજય, અશ્વસેન, શૂર, સુદર્શન કાર્તવીર્ય પદ્યોત્તર, મહાહરિ, રાજાવિજય અને બ્રહ્મ આ પ્રમાણે ચક્રવર્તી- ઓના પિતાના નામ કહેલ છે. [315] જમ્બુદ્વીપ નામના દ્વીપમાં આવેલા ભારતવર્ષમાં આ અવસર્પિણી. કાળમાં જે બાર ચક્રવર્તીઓ થયા તેમની માતાઓના નામ-સુમંગલા, યશસ્વતી, ભદ્રા, સહદેવી અચિરા, શ્રીદેવી, તારા, વાલા, મેરા, વયા અને ચલ્લણી [31-320 જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં આ અવસર્પિણીકાળમાં જે બાર ચક્રવર્તીઓ થયા. તેમના નામ-ભરત, સગર, મધવા, સનકુમાર, શાન્તિ, કુછ્યું, અર, સુલુમ, મહાપધ, હરિર્ષણ, જય અને બ્રહ્મદત્ત તે બાર ચક્રવર્તીઓના બાર સ્ત્રી રત્નો હતા. તેના નામ-સુભદ્રા, ભદ્રા, સુનંદા, જયા, વિજ્યા, કૃષ્ણથી, સૂરશ્રી, પદ્મશ્રી, વસુંધરા, દેવી, લક્ષ્મીવતી અને અને કુરૂમતી. [321-32] આ જંબૂઢીપ નામના દ્વીપમાં, ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં નવ બળદેવના અને નવ વાસુદેવના પિતા થયા છે. તેમના નામ-પ્રજાપતિ, બ્રહ્મ, Page #87 -------------------------------------------------------------------------- ________________ 460 સમવાય-પ્રકીર્ષક રૂદ્ર, સોમ, શિવ, મહાસિહ, અગ્નિશિખ, દશરથ અને વસુદેવ. આ જંબૂદ્વીપમાં ભારતવર્ષ નામના ક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં નવ વાસુદેવોની નવ માતાઓ થઈ ગઈ છે. તેમના નામ-મૃગાવતી, ઉમા, પૃથિવી, સીતા, અંબીકા, લક્ષ્મીવતી, શેષમતી. કૈકેયી, અને દેવકી. અને નવ બળદેવની નવ માતાઓ આ પ્રમાણે- ભદ્રા, સુભદ્રા, સુપ્રભા, * સુદર્શના, વિજ્યા, વેજયંતી, જયંતી, અપરાજિતા, રોહિણી. વિ૨૭-૩૨૮] જંબૂદ્વીપમાં ભારતવર્ષમાં આ અવસર્પિણી કાળમાં નવ વાસુદેવ અને બળદેવ થયા છે. તીર્થકરાદિ ઉત્તમપુરૂષોમાં મધ્યવર્તી હોવાને કારણે ઉત્તમ પુરૂષ, તીર્થકર, ચક્રવર્તી અને વાસુદેવ આદિના બળની અપેક્ષાએ મધ્યવર્તી હોવાને કારણે મધ્યમ પુરૂષ અને તેમના સમકાલીન પુરૂષોની અપેક્ષાએ શૌર્ય આદિ બાબતમાં પ્રધાન હોવાને કારણે તેમને પ્રધાન પુરૂષો ગણવામાં આવે છે. તેઓ ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી, દેદીપ્યમાન શરીરવાળા, કાન્ત, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શન અને સુરૂપવાળા હતા. તેમનો સ્વભાવ ઘણો સારો હતો. દરેક મનુષ્ય તેમને નિસંકોચ રીતે મળી શકતા હતા અને તેમને જોઈને સઘળા લોકો ખુશ હતા. તેમનામાં બળનો તો ઘોઘ હતો. તેઓ ઘણા બળવાન હતા. તેઓ પ્રશસ્ત પરાક્રમવાળા હતા. નિરૂપદ્રવવાળા હોવાથી કોઈથી તેમની હત્યા થઈ શકતી નહીં. તેમને કોઈ હરાવી શકતું નહીં. તેઓ શત્રુઓનું મર્દન કરનારા હતા. હજારો શત્રુઓના દપમાનનું મર્દન કરનારા હતા. તેમને નમનારા તરફ તેઓ સદા દયાળુ રહેતા હતા, આભિમાનથી રહિત હતા. મન, વચન અને કાયાની ચંચળતાથી રહિત હતા. કોઈપણ વ્યક્તિ તેવો વિના કારણે ક્રોધ કરતા ન હતા. તેઓ પરિમિત વાતચીત કરનાર, આનંદદાયક વચનવાળા અને પરિમિત તથા મનોહર દ્ધયવાળા હતા. ગંભીર, મધુર અને પ્રતિપૂર્ણ એવા સત્ય વચન બોલનારા હતા. તેઓ શરણાગત વત્સલ હતા. દીન અને નિરાધારનું રક્ષણ કરવા માટે સદા તત્પર હતા. વિજ સ્વસ્તિક ચક્ર આદિ શુભ લક્ષણો તથા તલ, મસા આદિરૂપ વ્યંજનોના મહર્તિલાભાદિરૂપ ગુણોથી તેઓ યુક્ત હતા. માન, ઉન્માન અને પ્રમાણની પરિપૂર્ણતાને લીધે તેમના અવયવો સપ્રમાણ અને સુડોળ અને સપ્રમાણ અંગોને લીધે તેમના શરીર અતિશય સુંદર હતા. જેમનું દર્શન ચંદ્રમાની જેમ આનંદ જનક અને ચિત્તાકર્ષક અને દર્શકને મનમાં અપૂર્વ આહલાદદાયક હતું. અપકારી લોકો પર પણ તેમને ક્રોધ થતો નહિ. તેમનો નીતિના ભેદરૂપ દંડ પ્રકાર ઉત્કૃષ્ટ હતો. તેમની અન્તવૃત્તિ સમજી શકાય તેવી ન હોવાથી તેઓ ઘણા ગંભીર દેખાતા હતા. બળદેવની પતાકાઓ તાલવૃક્ષના નિશાનવાળી અને વાસુદેવની પતાકાઓ ગરૂડની નિશાની- વાળો હોય છે. બળદેવના જે ધનુષ્યને વીરમાં વીર પુરૂષ પણ ચડાવી શકતો નથી. તે ધનુષ્યને તે વીર ચઢાવી શકે છે. તેઓ વિશિષ્ટ બળથી યુક્ત હોય છે. બીજા કોઈપણ ધનુધરી ધારણ ન કરી શકે તેવા ધનુષ્યને ધારણ કરનારા હોય છે. તેઓ ઘણા ભારે ધનુર્ધારી હોય છે. ધીર પુરૂષોમાં તેમને પુરૂષકાર વિશિષ્ટ હોય છે, કાયરોમાં નહીં, તેઓ યુદ્ધ જાનિત કીર્તિવાળા પુરૂષો હોય છે, તે ઘણા ખાનદાન કુટુંબના હોય છે, તેઓ પોતાના પરાક્રમથી ભયંકરમાં ભયંકર સંગ્રામને પણ છિન્નભિન્ન કરી શકે છે, Page #88 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૨૮ 461 તેઓ (વાસુદેવ) અધ ભરત ક્ષેત્રના શાસક હોય છે, સૌમ્ય હોય છે. સઘળા લોકોને સુખદાયી હોય છે. તેઓ રાજવંશમાં તિલક સમાન હતા. અજેય હતા. કોઈપણ શત્રુ તેમનો રથ કજે કરી શકતો નહીં. તેઓ હલ, મુસળ અને બાણને પોતાના હાથમાં ધારણ કરતા હતા, તેઓ શંખ, ચક્ર, ગદ્ય અને તલવારને ધારણ કરતા હતા. તેઓ શ્રેષ્ઠ દેદીપ્યમાન અને શુભ્ર કૌસ્તુભમણિને તથા મુકુટને ધારણ કરતા હતા. કુંડળોની યુતિથી, તેમના વદન સદા પ્રકાશિત રહેતા હતાં. તેમના નયન કમળ જેવા સુંદર હતાં. તેમના નયન કમળ જેવા સુંદર હતાં. તેમનો એકાવલી હાર તેમની છાતી સુધી લટકતો હતો. તેમને શ્રીવત્સ સ્વસ્તિકનું ચિહ્ન હતું તેઓ યશસ્વી હતા. સુર્વઋતુના સુગંધી દાર. પુષ્પોમાંથી બનાવેલી અદ્દભુત પ્રકારની રચના વાળી અને અતિશય સુંદર અને લાંબી લાંબી માળાઓથી તેમના વક્ષસ્થળ ઢંકાયેલા રહેતાં હતાં. છુટાછવાયા આવેલા શંખ ચક્ર આદિ 108 ચિલોથી તેમના પ્રત્યેક અંગ યુક્ત હતા. તેથી તે અંગો ઘણા સુંદર લાગતા. મદોન્મત્ત શ્રેષ્ઠ ગજરાજોની મનોહર ગતિ જેવી તેમની ગતિ ચાલ વિલાસ યુક્ત હોય છે. તેમના દુભીઓનો નાદ શરદઋતુના મેઘનાદ જેવો તથા કૌચ પક્ષીના અવાજ જેવો હતો. તેમના નીલ, પીળાં, રેશમી વસ્ત્રો કંદોરાથી યુક્ત હતાં. તેઓ શ્રેષ્ઠ પ્રકારના સદા દેદીપ્યમાન તેજવાળા, માણસોમાં સિંહ જેવા બળવાન હતા. તેમને નરપતિ, નરેન્દ્ર અને નરવૃષભ કહેવામાં આવે છે. તેઓ દેવરાજ ઈન્દ્રના જેવા હતા. રાજ્યલક્ષ્મીના તેજથી તેઓ અધિક દેદીપ્યમાન લાગતા તેઓ પીળાં વસ્ત્રો ધારણ કરે છે. આ બલદેવ અને વાસુદેવ એ બન્ને ભાઈઓ હોય છે. આ ક્રમ પ્રમાણે નવ. વાસુદેવ અને નવ બળદેવ થયા છે. ત્રિપૃષ્ઠથી લઈને કણ સુધીના નવ વાસુદેવો થયા છે. અને અચળથી લઈને રામ સુધીના નવ બળદેવ થયા છે. [329-332] તે નવ બળદેવ અને વાસુદેવોના પૂર્વભવના નવ નામ હતા. તે નામો વિશ્વભૂતિ, પ્રવર્તક, ધનદત્ત, સમુદ્રદત્ત, ઋષિબાપાલ, પ્રિયમિત્ર, લલિતમિત્ર, પુનર્વસુ અને ગંગદત. આ પ્રમાણે વાસુદેવોના પૂર્વભવના તે નામો હતા. હવે બળદેવોના પૂર્વભવના નામ કહીશ-વિશ્વનંદી, સુબંધુ, સાગરદત્ત, અશોક, લલિત, વારાહ, ધર્મસેન, અપરાજિત અને રાજલલિત આ પ્રમાણે બળદેવોના પૂર્વભવના નામો હતા. [333-335] તે નવ બલદેવો અને વાસુદેવોના પૂર્વભવના જે નવ ધમરચાય થયા હતા. તેમના નામ-સંભૂત, સુભક, સુદર્શન, શ્રેયાંસ, કૃષ્ણ, ગંગદત્ત, સાગર, સમુદ્ર, અને કૂમસેન એ કીતિ પુરૂષ વાસુદેવોના પૂર્વભવમાં તે નવ ધમચિય થયા હતા. [336-33] તે નવ વાસુદેવોની નવ નિદાનભૂમિઓ હતી. તેમના નામમથુરા, કનકવાસ્તુ, શ્રાવસ્તી, પોતન, રાજગૃહ, કાકન્દી, કૌશામ્બી, મિથિલાપુરી અને હસ્તિનાપુર તે નવવાસુદેવોના ને નવનિદાન કારણો હતા તે આ પ્રમાણે છે. ગાય ઘૂપ, સંગ્રામ સ્ત્રી, રંગમાં પરાજ્યર, ભાર્યાનુરાગ, ગોષ્ઠી, પરદ્ધિ અને માતા. [338-343] તે નવ વાસુદેવોના પ્રતિસ્પર્ધી પ્રતિ નારાયણો થયા તેમના નામ-અશ્વગ્રીવ, તારક, મેરક, મધુકૈરભ, નિશુંભ, બલિ, પ્રભરાજ, રાવણ અને જરાસંઘ. એ પ્રમાણે કીર્તિપૂરૂષ વાસુદેવોના પ્રતિ શત્રુઓ થયા છે. એ બધા પ્રતિવાસુદેવો Page #89 -------------------------------------------------------------------------- ________________ 462 સમવાય-પ્રકીર્ષક વાસુદેવોની સાથે ચક્રવડે લડતા હતા અને પોતાના તેજ ચક્રથી આખરે માર્યા ગયા. વાસુદેવના એક પ્રથમ વાસુદેવ સાતમી નરકમાં ગયા છે. બીજા, ત્રીજા, ચોથા પાંચમા અને છઠ્ઠા એ પાંચ વાસુદેવ છઠ્ઠી નરકમાં ગયા છે. સાતમા વાસુદેવ પાંચમી નરકમાં ગયા છે. આઠમા વાસુદેવ ચોથી નરકમાં ગયા છે. નવમા કષ્ણ ત્રીજી નરકમાં ગયા છે. | [344-345 જેટલા બળદેવો થાય છે તેઓ નિદાન વિનાના હોય છે. એટલે કે નિયાણું કરતાં નથી પણ જેટલા વાસુદેવો થાય છે તે બધા નિયાણું કરી થાય છે. બળદેવો ઉર્ધ્વગામી હોય છે પણ કેશવ-વાસુદેવો અધોગામી નરકગામી હોય છે. આઠ બલદેવો તો મોક્ષે ગયા છે. એક બલદેવ બ્રહ્મલોક કલ્પમાં ગયા છે તે બ્રહ્મલોકમાં ગયેલ બલદેવ પણ મનુષ્ય પયય પામીને મોક્ષે જશે. ૩િ૪૬-૩પ૧] જેબૂદ્વીપ નામના દ્વીપમાં આવેલા એરવત ક્ષેત્રમાં અવસર્પિણી કાળમાં ચૌવીસ તીર્થંકર થયા છે. તેમના નામ ચંદ્રાનન, સુચન્દ્ર, અગ્નિસેન, નંદીસેન, ઋષિદત્ત, વ્રતધારી, સોમચંદ્ર તેમને હું નમસ્કાર કરું છું. તથા યુક્તિસેન, અજિતસેન, અને શિવસેનને હું વંદન કરું છું. બુદ્ધ દેવશર્મા અને નિક્ષિપ્ત શસ્ત્ર નામના જિનદેવને નમસ્કાર પણ કરું છું. અસંજ્વલન અને જિનવૃષભ ને નમસ્કાર કરું છું. અમિતજ્ઞાની અનંત નાથને હું નમન કરું છું. જેમણે કમરનો નાશ કર્યો છે એવા ઉપશાંત નામના જિનેશ્વરને હું નમન કરું છું. ગુપ્તિસેનને હું નમન કરું છું. અતિપાર્શ્વ, સુપાર્શ્વ દેવેશ્વર વંદિત મરૂદેવ એ જિનદેવોને હું વંદન કરું છું. નિર્વાણ પામેલા, દુઃખનો ક્ષય કરનારા અને શ્યામ કોઠવાળા ઘર નામના જિનદેવને હું નમું છું. રાગને જિતનાર અગ્નિસેનને ક્ષીણ રાગવાળા અગ્નિપુત્રને અને રાગદ્વેષ રહિત થઈને સિદ્ધગતિ પ્રાપ્ત કરનાર વારિસેન જિનદેવને હું નમસ્કાર કરું છું. [૩પ૨-૩પ૩ જેબૂઢીપ નામના દ્વીપમાં આગામી ઉત્સર્પિણી કાળે ભારત વર્ષમાં સાત ફુલકર કરો, તેમના નામ-મિતવાહન, સુભૂમ, સુપ્રભ, સ્વયંપ્રભ, દત, સૂક્ષ્મ અને સુબંધુ. આ કુલકરો આગામી કાળમાં થશે. [૩પ૪] જંબૂદ્વીપ નામના દ્વીપમાં આગામી ઉત્સર્પિણી કાળમાં ઐરાવતક્ષેત્રે દસ કુલકર કરો, તેમના-વિમલવાહન, સીમંકર, સીમંધર, ભેમંકર, ક્ષેમંધર, દ્રઢઘનું, દશઘન, શતઘન, પ્રતિકૃતિ અને સુમતિ. [૩પપ-૩પ૯] જંબૂદ્વીપ નામના આ દ્વીપમાં આવેલા ભરત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણી કાળમાં 24 તીર્થંકરો થશે. તેમના નામ-મહાપા, સૂરદેવ, સુપાર્શ્વ સ્વયંપ્રભ, સવનુભૂતિ, દેવકૃત, ઉદય, પેઢાલપુત્ર, પોટ્ટિલ, સપ્તકીર્તિ, મુનિસુવ્રત, અમમ, સર્વભાવવિત, અહંતનિષ્કાય, નિપુલાક, નિર્મમ, ચિત્રગુપ્ત, સમાધિ, સંવર, અનિવૃતિ, વિજય, વિમલ, દેવોપપાત અને અહંત અનંતવિજય તે પૂર્વોક્ત ચોવીસ તીર્થકરો ભારત વર્ષમાં આગામી કાળમાં ધર્મતીર્થના ઉપદેશક કેવલી થશે. [360-364] તે ચોવીસ તીર્થંકરોના પૂર્વ ભવના જે નામ હતા. તે આ પ્રમાણેહતા શ્રેણિક, સુપાર્શ્વ, ઉદય, અણગાર પોથ્રિલ, દ્રઢાયું, કાર્તિક, શંખ, નંદ, સુનંદ, શતક, દેવકી, કૃષ્ણ, સત્યકેિ, બલદેવ, રોહિણી, તુલસા,રેવતી, શતાલિ, ભયાલિ, કૃષ્ણદ્વૈપાયન નારદ, અંબડ, દારૂમૃત, અને સ્વાતિ બુદ્ધ. [365] તે ચોવીસ તીર્થકરોના 24 પિતા અને 24 માતા થશે વૃષભસેન આદિની Page #90 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૫ ૪છે જેમ ચોવીસ શિષ્યો થશે. બ્રાહ્મી આદિની જેમ 24 પ્રથમ શિષ્યાઓ થશે. શ્રેયાંસ આદિની જેમ 24 પ્રથમ ભિક્ષાદાતાઓ થશે. તે તીર્થકરોનાં ચોવીસ ચૈત્યવૃક્ષો હશે. જેની નીચે તીર્થકરોને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. એવાં બાંધેલી વેદિકાવાળાં વૃક્ષને ચૈત્યવૃક્ષ કહે છે. 3i66-367 જેબૂદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણી કાળમાં બાર ચક્રવર્તીઓ થશે. તેમના નામ-ભરત, દીર્ઘદન્ત, ગૂઢદન્ત, શુદ્ધદત શ્રીપુત્ર, શ્રીભૂતિ, શ્રી સોમ, પવ, મહાપ, વિમલવાહન, વિપુલવાહન, અને વરિષ્ઠ તેઓ આગામી કાળમાં ભરતક્ષેત્રમાં અધિપતિ થશે. [368-370] તે બાર ચક્રવર્તીઓના બાર પિતા થશે. અને બાર માતાઓ થશે અને બાર સ્ત્રીરત્નો થશે. જેબૂદ્વીપ નામનાં દ્વીપમાં ભારતવર્ષમાં આગામી ઉત્સર્પિણી કાળમાં નવ બળદેવ, અને નવ વાસુદેવના નવ પિતા થશે. નવ વાસુદેવની નવ માતાઓ થશે. નવ બલદેવોની નવ માતાઓ થશે. * આ રીતે નવ બલદેવ અને નવ વાસુદેવના નવ મંડળ થશે, એટલે કે એક બલદેવ અને વાસુદેવ એમ બન્નેના નવયુગલ થશે. તેમના નામ-નન્દ નન્દમિત્ર, દીર્ઘબાહુ મહાબાહુ અતિબલ, મહાબલ, બલભદ્ર, દ્વિપૃષ્ઠ અને ત્રિપૃષ્ઠ આ આગામી કાળમાં ઉત્પન્ન થનારા વાસુદેવોના તે નામ હશે. જયંત, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, આનંદ, નિંદન, પદ્મ, અને છેલ્લા સંકર્ષણ એ નવ આગામી કાળમાં બલદેવો થશે. [371-373] તે બલદેવો અને વાસુદેવોના પૂર્વભવમાં નવ નામ હશે, નવ ધમચાયો થશે, નવ નિદાન ભૂમિઓ થશે નવ પ્રતિશત્રુ વાસુદેવો (પ્રતિ વાસુદેવો) થશે તે નવના નામ તિલક, લોહજંઘ, વજજંઘ, કેશરી, અલ્લાહ, અપરાજિત, ભીમ, મહાભીમ અને સુગ્રીવ આ પ્રતિવાસુદેવો કિર્તિપુરૂષ વાસુદેવોના પ્રતિશત્રુઓ થશે. તે બધા પ્રતિવાસુદેવો યુદ્ધમાં ચક્રની મદદથી લડશે. અંતે પોતાના જ ચક્રથી માય જશે. [374-281 જંબૂદ્વીપ નામના દ્વીપમાં ઐરાવતક્ષેત્ર નામના સાતમાં ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણી કાળમાં 24 તીર્થકરો થશે તેમના નામ-સુમંગલ, સિદ્ધાર્થ નિવણ, મહાયશ, ધર્મધ્વજ, શ્રીચંદ્ર, પુષ્પકેતુ હાચંદ્ર, અહંત શ્રતસાગર, સિંદ્ધાર્થ, પુણ્યઘોષ, મહાઘોષા, સત્યસેન, સૂર્યસેન, મહાસેન, સર્વાનન્દ, સુપાર્શ્વ, સુવ્રત, સુકોલશ, અનંત વિજય, વિમલ, ઉત્તરે, મહાબલ અને દેવાનંદ એ ભવિષ્યકાળમાં ઐરાવત ક્ષેત્રમાં થનારા તીર્થકરોના નામ કહેલા છે તેઓ ત્યાં અગામી કાળમાં ધર્મતીર્થ પ્રવર્તક થશે. [382] બાર ચક્રવર્તીઓ થશે. બાર ચક્રવર્તીઓના બાર પિતા થશે. બાર ચક્રવર્તીઓની બાર માતાઓ થશે. બાર સ્ત્રીરત્નો થશે. નવ બલદેવ અને નવ વાસુદેવના નવ પિતા થશે. નવ વાસુદેવની નવ માતાઓ અને નવ બલદેવની નવ માતાઓ થશે. નવ દશાહમંડલ થશે તે વાસુદેવના પ્રતિશત્રુ નવ પ્રતિવાસુદેવ થશે. તેમના પૂર્વભવના નવ નામ હશે. તેમના નવ ધર્માચાર્યો થશે તેમની નવ નિદાનભૂમિ અને નવ નિદાનકારણો થશે. ઐરાવત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં થશે એમ કથન સમજી લેવું. Page #91 -------------------------------------------------------------------------- ________________ સમવય-પ્રકીર્ણક આ પ્રમાણે ભારત અને ઐરાવતક્ષેત્રમાં આગામી કાળમાં બલદેવ- વાસુદેવો થશે. 383 આ શાસ્ત્ર જે નામોથી ઓળખાય છે. તે નામો આ પ્રમાણે છે કુલકરોના વંશનું પ્રતિપાદન હોવાથી આ શાસ્ત્રનું નામ “કુલકરવંશ” છે. તીર્થકરોના વંશનું પ્રતિપાદન હોવાથી આ શાસ્ત્રનું નામ “તીર્થકરવંશ” છે. એજ પ્રમાણે “ગણધર વંશ” “ચક્રવર્તી વંશ” તેમજ “દશાહ વંશ પણ છે. ઋષિઓ-ગણધર સિવાયના તીર્થંકરોના શિષ્યોના વંશનું પ્રતિપાદક હોવાથી, “ઋષિવંશ” છે. ઋષિ, મુનિ યતિ એ સમાન અર્થવાળા શબ્દો હોવાથી “થતિવંશ', “મુનિવંશ' નામ પણ છે. તથા ત્રણે કાળનું બોધક હોવાથી તેનું નામ “શ્રુતસમાસ” પણ છે. શ્રુતસમુદાય રૂપ હોવાથી તેનું નામ “શ્રુતસ્કંધ પણ છે તથા જીવ અજીવ આદિ પદાર્થોનું આ અંગમાં સમાવેશ થતો હોવાથી તેનું નામ સમવાય’ પણ છે. એક, બે આદિ સંખ્યા ક્રમથી પદાર્થોનું આ અંગમાં પ્રતિપાદન કરવામાં આવ્યું હોવાથી સંખ્યા પણ છે. ભગવાને આ સુત્રને સંપૂર્ણરૂપે કહેલ છે. તેમાં એક જ અધ્યયન છે. હું તમને, તે કહું છું. | પ્રકિર્ણકસમવાયનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ સમવાઓ-ગુર્જરછાયાપૂર્ણ ! અંગસૂત્રઃ ૪-ગુર્જરછાયા પૂર્ણ Page #92 -------------------------------------------------------------------------- ________________ ॐ नमो अभिनव नाणस्स 杂杂杂杂杂杂杂杂次 આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ સપરિવાર, વડોદરા 1-281$K h13 H1c1760