________________ 390 સમવાય-૭ (સમવાય-૭) [૭]ભય સાત પ્રકારના છે-ઈહલોકભય, પરલોકભય, આદાનભય, અકસ્માત ભય, આજીવિકાભય, મરણભય, અપયશભય. સમુદ્દાત સાત પ્રકારના છે–વેદના સમુદ્યાત, કષાયસમુઠ્ઠાત,મારણાંતિકસમુદ્યાતવૈકિયસમુદ્યાત,તૈજસસમુદ્ ઘાત, આહારકસમુદ્યાત, કેવલીસમુઠ્ઠાત. શ્રમણ ભગવાન મહાવીર સાત હાથ ઉંચા હતા. આ જંબુદ્વીપમાં સાત વર્ષધર પર્વત છે–લઘુ હિમવંત, મહાહિમવંત, નિષધ, નીલવંત, રુકમી, શિખરી, મંદરાચલ, આ જબૂદ્વીપમાં સાત ક્ષેત્ર છે–ભરત, હેમવંત, હરિવર્ષ, મહાવિદેહ, રકવર્ષ ઐરણયવત, ઐરાવત, ક્ષીણમોહ વીતરાગ મોહનીય કર્મને છોડીને બાકીની સાત પ્રકૃતિનો અનુભવ કરે છે. મઘા નક્ષત્રના સાત તારા છે. કૃત્તિકા આદિ સાત નક્ષત્ર પૂર્વ દિશામાં દ્વારવાળા છે. મઘા આદિ સાત નક્ષત્ર દક્ષિણ દિશામાં દ્વારવાળા છે. અનુરાધા આદિ સાત નક્ષત્ર પશ્ચિમ દિશામાં દ્વારવાળા છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ સાત પલ્યોપમની છે. વાલકાપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ સાત સાગરોપમની છે. પંકપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ સાત પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ સાત પલ્યોપમની છે. સનકુમાર કલ્પના દેવોની ઉતકૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે. માહેન્દ્ર કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમ કરતાં થોડી વધારે છે. બ્રહ્મલોક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ સાત સાગરોપમ કરતાં થોડી વધારે છે. સમ, સમપ્રભ, મહાપ્રભ, પ્રભાસ ભાર, વિમલ, કંચનકૂટ અને સનકુમારાવસક-આ આઠ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની હોય છે. તેઓ સાત પખવા- ચિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને સાત હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક એવા ભવસિદ્ધિક જીવો છે જે સાત ભવ કરીને સિદ્ધ થશે યાવતું સર્વ દુઃખોનો અંત કરશે. સમવાય-ની મુનિલપરનસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૮) [૮]મદના સ્થાનો આઠ છે– જાતિમદ, કુલમદ, બલમદ, રુપમદ, તપોમદ, મૃતમદ, લાભમદ,ઐશ્વર્યમદા પ્રવચનમાતા આઠ છે-ઈસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડ માત્ર નિક્ષેપણસમિતિ, ઉચ્ચાર-દ્મશ્રવણ-શ્લેષ્મ-જલ્લસિંઘાણ પરિષ્ઠાપનિકા સમિતિ, મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ.વ્યંતરદેવોનાં ચૈત્યવક્ષો આોજન ઉંચા હોય છે. ઉત્તરકુરૂમાં સુદર્શન નામક જબૂવૃક્ષ આઠ યોજન ઉંચું છે. દેવકુરૂમાં ગરૂડાવાસ તૂટશાલ્મલી વૃક્ષ આઠ યોજનનું ઉંચું છે. જેબૂદીપની ગતી આઠ યોજન ઉંચી છે. કેવલીસમુદ્યાતના આઠ સમયો હોય છેપહેલા સમયમાં આત્મપ્રદેશોની દેહરચના બીજસમયમાં આત્મપ્રદેશોની કપાટચના ત્રીજા સમયમાં મન્થાનની રચના ચોથાસમયમાં મન્થાનના અન્તરાલ પૂરે. પાંચમા સમયમાં મન્થાનના અત્તરાલ સંકુચિત કરે છે. છઠ્ઠા સમયમાં મન્થાનને પ્રતિસંહરિત કરે છે... સાતમા સમયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org