SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ 392 સમવાય-૯ ભવિષ્યમાં પ્રવેશ કરશે. પૂર્વદિશામાં આવેલ જેબૂદીપના વિજયદ્વારના પાર્શ્વભાગમાં નવ, નવ ભૌમ છે-ભૂમિનું વિશિષ્ટ સ્થાન અથવા નગર છે. વ્યંતર દેવોની સધમ સભા ઓ ઉંચાઈની અપેક્ષાએ નવ યોજનની છે. દર્શનાવરણીયકર્મની નવ પ્રકતિઓ છે– નિદ્રા, નિકાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, સ્થાનધિ, ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ નવ પલ્યોપમની છે. પંકપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ નવ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ નવ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલાના કેટલાક દેવોની સ્થિતિ નવા પલ્યોપમની છે. બ્રહ્મલોક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ નવ સાગરોપમની છે. પક્ષ્મ, સુપર્મ, પદ્માવત, પહ્મપ્રભ, પર્મકાંત, પદ્મવર્ણ. પક્ઝલેશ્ય, પક્ષ્મધ્વજ, પદ્મશૃંગ, પહ્મશ્રેષ્ઠ, પકૂટ, પલ્મોત્તરાવંતસક, સૂર્ય. સૂર્યવર્ણ, સૂર્યલેશ્ય, સૂર્યધ્વજ, સૂર્યશૃંગ, સૂર્યશ્રેષ્ઠ, સૂર્યકૂટ, સૂર્યોત્તરાવંતસક, અચિર, ચિરાવત, અચિરપ્રભ, ચિરકાંત, એચરવર્ણ, સ્ટ્રેચરલેશ્ય, રુચિરધ્વજ, અચિરજીંગ, રુચિશ્રેષ્ઠ, રુચિરકૂટ, ચિરોત્તરાવતંસક, આ પાંત્રીસ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે. તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ નવ સાગરોપમની છે. તેઓ નવ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને નવ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા હોય છે જે નવ ભવ કરીને સિદ્ધ થશે ચાવતુ સર્વદુખોનો અંત કરશે. | સમવાયનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૧૦) [૧૪]શ્રમણ ઘર્મ દશ પ્રકારના છે- શાંતિ, મુક્તિ નિલભતા), આર્જવ (સરલતા), માર્દવ (મૃદુતા), લાઘવ, સત્ય, સંયમ, તપ ત્યાગ, બ્રહ્મચર્યવાસ. મનના સમાધિ સ્થાન દશ છે--અપૂર્વ ધર્મજિજ્ઞાસાથી, અપૂર્વ સ્વપ્નદર્શનથી, પૂર્વજન્મની સ્મૃતિ થવાથી. અપૂર્વ દિવ્ય દ્ધિ દિવ્યકાંતિ, દિવ્ય દેવાનુંભાવના દર્શનથી, અપૂર્વ અવધિજ્ઞાનના ઉત્પન્ન થવા પર લોકોને જાણવાથી, અપૂર્વ અવધિ દર્શન ઉત્પન્ન થવા પર લોકોને જોવાથી, અપૂર્વ મન:પર્યવાનના ઉત્પન્ન થવા પર મનોગત ભાવોને જાણ વાથી, કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી, કેવળ દર્શન ઉત્પન્ન થવાથી અને અપૂર્વ પંડિત મરણથી સર્વ દુઃખોનો અન્ત થવા પર સમાધિ પ્રાપ્ત થાય છે. મેરૂપર્વત મૂળમાં દશ હજાર યોજન વિસ્તારવાળો છે. અરિહંત અરિષ્ટનેમિદસ ધનુષ્ય પ્રમાણ ઉંચા હતા. કૃષ્ણ વાસુદેવ- દસ ધનુષ્ય પ્રમાણ ઉંચા હતા. રામ બલદેવની ઉંચાઈ દસ ધનુષ્યની હતી. [૧૫]જ્ઞાનની વૃદ્ધિ કરવા વાળા દસ નક્ષત્રો છે– મૃગશિર, આદ્ર, પુષ્ય. પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદ, પૂર્વાફાલ્ગની, મૂળ, આશ્લેષા, હસ્ત, ચિત્રા. [૧૬-૧૭]અકર્મભૂમિજ મનુષ્યોના ઉપભોગના સાધન દસ પ્રકારના વૃક્ષો હોય છે-મત્તાક, ભૂંગાંગક, ત્રુટિતાંગ, દીપશિખ, જ્યોતિ, ચિત્રાંગ, ચિત્રરસ, મર્યંગ, ગેહાકાર, અનિગિણ (અનગ્ન). [૧૮]આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોની જધન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005064
Book TitleAgam Deep 04 Samavo Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 04, & agam_samvayang
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy