________________ 45 સત્ર-૧૧૩ હૈમવત અને હરણ્યવત ક્ષેત્રની જીવાએ વિસ્તારની અપેક્ષાએ 37674 યોજન તથા એક યોજના 19 ભાગોમાંથી 16 ભાગથી થોડી ઓછી છે. સમસ્ત વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામની રાજધાનીઓના પ્રાકાર સાડત્રીસ-સાડત્રીસ યોજના ઉંચા છે. શ્રુદ્રિકા વિમાનપ્રવિ- ભક્તિના પ્રથમ વર્ગમાં સાડત્રીસ ઉદ્દેશન કાલ છે. કાર્તિક વદ સાતમને દિવસે સૂર્ય સાડત્રીસ અંગુલ પ્રમાણ પૌરૂષી છાયા કરીને ગતિ કરે છે. સમવાય-૩૭-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | ( સમવાય-૩૮ ) 114] પુરૂષાધનીય અરિહંત પાર્શ્વનાથની ઉત્કૃષ્ટ આડત્રીસ હજાર આયઓ હતી. હૈમવત અને હેરણ્યવત ક્ષેત્રોની જે જીવાઓ છે તેમના ધનુપૃષ્ઠની પરિધિ 38740 યોજન અને એક યોજનના 19 ભાગમાંથી 10 ભાગથી થોડી ઓછી કહેલ છે. મેરૂપર્વતના દ્વિતીય કાંડની ઉંચાઈ 38000 યોજનની છે. શ્રુદ્રિકા-વિમાન- પ્રવિભક્તિના દ્વિતીય વર્ગમાં આડત્રીસ ઉદેશન-કાલ છે. સમવાય-૩૮-નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | ( સમવાય-૩૯) [115 અહત નમિનાથ 3900 અવધિજ્ઞાની હતા. સમય ક્ષેત્રમાં 39 કુળપર્વત છે- ત્રીસ વર્ષધર પર્વત, પાંચ મેરૂ પર્વત, ચાર ઈષકાર પર્વત. બીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આ પાંચ પૃથ્વીઓમાં 39 લાખ નારકાવાસ છે. જ્ઞાનાવરણીય, મોહનીય, ગોત્ર અને આયુ આ ચાર મૂળ કર્મ પ્રવૃતિઓની ઉત્તર કર્યપ્રકૃતિઓ 39 છે. જ્ઞાનાવરણીય - 5, મોહનીય-૨૮, ગોત્ર-૨, આયુ-૪=૩૯. | સમવાય-૩૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] ( સમવાય-૪૦) [11] અરિહંત અરિષ્ટનેમિની ચાલીસ હજાર આયઓ હતી. મેરૂની ચૂલિકા ચાલીસ યોજન ઉંચી છે. અરિહંત શાંતિનાથ ચાલીસ ધનુષ્ય ઉંચા હતા. ભૂતાનંદનાગકુમારેન્દ્રના ચાલીસ લાખ ભવનાવાસ છે. મુદ્રિકાવિમાન...વિભક્તિના ત્રીજા વર્ગમાં ચાલીસ ઉદેશનકાલ છે. ફાગણમાસની પૂર્ણિમાને દિવસે તેમજ કાર્તિક પૂર્ણિમાને દિવસે સૂર્ય ચાલીસ અંગુલ પ્રમાણ પૌરૂષી છાયા કરતો ગતિ કરે છે. મહાશુક કલ્પમાં ચાલીસ હજાર વિમાનાવાસ છે. સમવાય-૪૦-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( સમવાય-૪૧) [117] અરિહંત નમિનાથથી 41000 આયઓ હતી. આ ચાર પૃથ્વીમાં બધા મળીને 41 લાખ નારકાવાસ છે- રત્નપ્રભા પૃથ્વીમાં 30 લાખ, પંકપ્રભા પૃથ્વીમાં 10 લાખ, તમભામાં એક લાખમાં પાંચ ઓછા, તમસ્તમઃ પ્રભા પૃથ્વીમાં 5 નારકાવાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org