Book Title: Atmasiddhi
Author(s): Shrimad Rajchandra, Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/001322/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ เcๆ ใน દ શ્રીમદ્ રાજચંદ્ર હસ્તલિખિત Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું સર્જન. આસો વદ-૧ સં. ૧૯૫૨ નડિયાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ ખા મેં, ફિ. ! શ્રીમદ્ રાજચંદ્ર હસ્તલિખિત પ્રથમ આવૃતિઃ સં. ૨૦૫૬, ચૈત્ર વદ પાંચમ , તા. ૨૩-૪-૨OOO. મુદ્રક: અમૃત ઈન્ફો પ્રિન્ટ પ્રા. લી.. ૧૦૮, ઈન્દ્રજીત કોમ્પલેક્ષ , ગોડાઉન રોડ, ૧૩, મનહર પ્લોટ કોર્નર, રાજ કોટ-૩૬OOU૨, ફોન: ૦૨૮૧-૪૬ ૨૫૯૧ Jan Education international પ્રકાશક: જયંતભાઈ એમ. શાહ શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા. જિ. ગાંધીનગર-૩૮૨00૯ (ગુજરાત) ફોન: (૦૨૭૧૨) ૭૬ ૨ ૧૯ ફેક્સ: ૭૬ ૧૪૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ઉચ્ચ કોટિના શિષ્ટ સંસ્કારી, જીવનોપયોગી, સત્વશીલ અને આધ્યાત્મિક સત્સાહિત્ય સમાજને ચરણે ભેટ ધરવી તે આ સંસ્થાની એક આગવી પરંપરા છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામી અને પરમ તત્ત્વજ્ઞ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને ઉપદેશ-વચનામૃતનો આ સંસ્થાના આદ્યસ્થાપક પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજીના જીવન ઉપર પરિવર્તનકારી જબરદસ્ત પ્રભાવ પડેલ છે. શ્રી વીરપ્રભુની ૨૬૦૦મી જન્મજયંતી તથા પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના દેહોત્સર્ગ શતાબ્દીવર્ષ નિમિત્તે શ્રી આત્મસિધ્ધિ તેઓશ્રીના પુનિત કરકમળમાં આત્મભાવે સાદર સમર્પિત કરીએ છીએ. આ પુસ્તિકા સમાજના સૌ કોઈને પરમ ઉપકારી બનો અને તેના વારંવાર અભ્યાસથી સત્પાત્રતાની વૃદ્ધિ થઈ, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાઓ તેવી હાર્દિક ભાવના ભાવીએ છીએ. કોબા – સં.૨૦૫૬, ચૈત્ર વદ ૫, Jain Education Internatla તા. ૨૩-૪-૨૦૦૦ પ્રકાશન સમિતિ / Page #5 -------------------------------------------------------------------------- ________________ જે 3: સમ બે દિના, ૨૮-મ બ ૧૧. ન જવું તે પણ ૧૬ - શ્રી ધરા જાા ધં જે આત્મસ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અનંત દુ:ખ પામ્યો, તે પદ જેણે સમજાવ્યું એટલે ભવિષ્યકાળ ઉત્પન્ન થવા યોગ્ય એવાં અનંત દુઃખ પામત તે મૂળ જેણે એવું એવા શ્રી સદ્ગુરુ ભગવાનને નમસ્કાર કરું છું. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Jain Education intamational Page #6 -------------------------------------------------------------------------- ________________ વર્ત તા ૧ જા કુળમાં, નૉન લોક સાવા ના , કે મને કહે , આ વર્તમાનકાળમાં મોક્ષમાર્ગ ઘણો લોપ થઈ ગયો છે; જે મોક્ષમાર્ગ આત્માર્થીને વિચારવા માટે (ગુરુ-શિષ્યના સંવાદરૂપે) અત્રે પ્રગટ કહીએ છીએ. e dication International Farivale & Personal Use Only www.jalnelibrary શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #7 -------------------------------------------------------------------------- ________________ ડ્રોઈ ત્રિમ -ન્ડ વર્ષ & 24ષ્ટ્ર રાનni કોઈ, મને A વેગ તે ૧, ૨ (૧૫ ઉ ર ને કે કોઈ ક્રિયાને જ વળગી રહ્યા છે; અને કોઈ શુષ્કજ્ઞાનને જ વળગી રહ્યા છે; એમ મોક્ષમાર્ગ માને છે, જે જોઈને દયા આવે છે. Jain Education Interational શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રnelibrary.org Page #8 -------------------------------------------------------------------------- ________________ ใน เทห จ.จด จ เ ๆ 30, เจ ทเป จ. (2นๆ . ย. બાહ્ય ક્રિયામાં જ માત્ર રાચી રહ્યા છે, અંતર કંઈ ભેદાયું નથી, અને જ્ઞાનમાર્ગને નિષેધ્યા કરે છે, તે અહીં ક્રિયાજડ કહ્યા છે. arvates Personal use only Page #9 -------------------------------------------------------------------------- ________________ અંક ઝૉન કે કુલ્લ૧, જા, ભાી માં હશે, - i૩, ૨૬ સાથે ખૂંદ જ બંધ, મોક્ષ માત્ર કલ્પના છે, એવાં નિશ્ચયવાક્ય માત્ર વાણીમાં બોલે છે, અને તથારૂપ દશા થઈ નથી, મોહના પ્રભાવમાં વર્તે છે, એ અહીં શુષ્કશાની કહ્યા છે . 2015 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #10 -------------------------------------------------------------------------- ________________ દિ ળ છે, ને ર૦ ૪ ૦૧માન, તેનજ ૧૧ શાનની , ના સિન(પા દાન. વૈરાગ્યત્યાગાદિ જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિના હેતુ છે, અને જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જો તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતા હોય, તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. આ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર Page #11 -------------------------------------------------------------------------- ________________ ભાગ વિભાગ ૧ વિત્તળ, ધમ ન તેનેાળ, ત્યા વિદેશમાં, જે ઝૂલે માત્ર ૭ જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્યાદિ સાધનો ઉત્પન્ન થયાં ન હોય તેને જ્ઞાન ન થાય; અને જે ત્યાગ વિરાગમાં જ અટકી રહી, આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે, તે પોતાનું ભાન ભૂલે; અર્થાત્ અજ્ઞાનપૂર્વક ત્યાગવૈરાગ્યાદિ હોવાથી તે પૂજાસત્કારાદિથી પરાભવ પામે, અને આત્માર્થ ચૂકી જાય. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #12 -------------------------------------------------------------------------- ________________ Mાં તે ખ્યાં રે રે મ મ છેતei 4મળ્યું હ , જે તે ગામ ના com જી એ. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં તે તે સમજે, અને ત્યાં ત્યાં તે તે આચરે એ આત્માથી પુરુષનાં લક્ષણો છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર nelibrary or Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧ કે ૨૧૬૨૨ મ૨ણા, તલ ઇનિ-ve, છે જેમ કે, ૧૯૬નો કે લસણ પોતાના પક્ષને છોડી દઈ; જે સદ્ગુરુના ચરણને સેવે તે પરમાર્થને પામે, અને આત્મસ્વરૂપનો લક્ષ તેને થાય. Jan Education International For privates Personal Use Only શ્રી આત્મસિદ્ધિરાદ્ધnelibrary.org Page #14 -------------------------------------------------------------------------- ________________ નામ ૧૫૧ ૨૧મના વિચરે 61મો , અત્રે વાળ દ૨મશ્ન, ૨૧૬ કરે લ મ ૧. ૧ આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઈચ્છાથી જે રહિત થયા છે; તથા શત્રુ, મિત્ર, હર્ષ, શોક, નમસ્કાર, તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે; માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મોના ઉદયને લીધે જેમની વિચરવા આદિ ક્રિયા છે; અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે, અને પર્દર્શનના તાત્પર્યને જાણે છે, તે સદ્ગનાં ઉત્તમ લક્ષણો છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર www.jainelibrary Page #15 -------------------------------------------------------------------------- ________________ અર્ભક્ષ. ૧ßરે મ નદી, ખરો બ્બર, સ્નેલો લો ક્રમ વિના, હુશે ૧ ને 1 જ્યાં સુધી જીવને પૂર્વકાળે થઈ ગયેલા એવા જિનની વાત પર જ લક્ષ રહ્યા કરે, અને તેનો ઉપકાર કહ્યા કરે, અને જેથી પ્રત્યક્ષ આત્મભ્રાંતિનું સમાધાન થાય એવા સદ્ગુરુનો સમાગમ પ્રાપ્ત થયો હોય તેમાં પરોક્ષ જિનોનાં વચન કરતાં મોટો ઉપકાર સમાયો છે, તેમ જે ન જાણે તેને આત્મવિચાર ઉત્પન્ન ન થાય. સહાય તે Jain Education lonal શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૧ ૯૨ જિલ્લા ૧૧૧ ૧ 8િ, છે કે ખ્યાજ ઉપA ૩ ૧૧મને અળ૨-૧૬. સદ્ગુરુના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય નહીં, અને સ્વરૂપ સમજાયા વિના ઉપકાર શો થાય ? જો સદ્ગુરુ ઉપદેશે જિનનું સ્વરૂપ સમજે તો સમજનારનો આત્મા પરિણામે જિનની દશાને પામે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Forvale Page #17 -------------------------------------------------------------------------- ________________ Mા hil Mસ્તિત્વના , ૮ ૧૨૪ ૧૧,. મો મળ, મ મ રે ૧૧. ૧૩ જે જિનાગમાદિ આત્માના હોવાપણાનો તથા પરલોકાદિના હોવાપણાનો ઉપદેશ કરવાવાળાં શાસ્ત્રો છે, તે પણ જ્યાં પ્રત્યક્ષ સદ્ગુરુનો જોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધારરૂપ છે; પણ સદ્ગુરુ સમાન તે ભ્રાંતિના છેદક કહી ન શકાય, શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર For Prate & Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ૧૪ એ કુશ, જેમા ૮૧૨૦, તે તે વિશ્વ પિામેલાં, રી hinવે પાન ૧૪ અથવા જો સદ્ગુરુએ તે શાસ્ત્રો વિચારવાની આજ્ઞા દીધી હોય, તો તે શાસ્ત્રો મતાંતર એટલે કુળધર્મને સાર્થક કરવાનો હેતુ આદિ ભ્રાંતિ છોડીને માત્ર આત્માર્થે નિત્ય વિચારવાં. હવામાનમાં ૨ 23 13 ને બી ના ઘા દહ sonal Use C શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨ દે ઝબ જ છંદ છે, કે જે રમા એન અને ળ છે, જા બે ”િ માં, . ૧૪ જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે અને પોતાની ઈચ્છાએ ચાલ્યો છે, એનું નામ ‘સ્વચ્છેદ' છે. જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર તે મોક્ષને પામે; અને એ રીતે ભૂતકાળ અનંત જીવ મોક્ષ પામ્યા છે. એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમાંનો એક્કે દોષ જેને વિષે નથી એવા દોષરહિત વીતરાગે કહ્યું છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #20 -------------------------------------------------------------------------- ________________ ભી ની ભોગ, ૧-૧ છંદ છે. अन्य ९५८ये हुदा थी. मध्ये कमलो . ત, પ્રત્યક્ષ સદ્ગુરુના યોગથી તે સ્વચ્છંદ રોકાય છે, બાકી પોતાની ઈચ્છાએ બીજા ઘણા ઉપાય કર્યા છતાં ઘણું કરીને તે બમણો થાય છે. {{{{d[ 14 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #21 -------------------------------------------------------------------------- ________________ ૬, મત જીત ૧૪, ૧- ૨૧મી લE, 11 ફિ તેને તાબ, ૬૨ RTI અef . સ્વચ્છંદને તથા પોતાના મતના આગ્રહને તજીને જે સદ્ગુરુના લક્ષે ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વીતરાગે ‘સમકિત’ કહ્યું છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #22 -------------------------------------------------------------------------- ________________ ના ૧૬ બૂિ મઠ , ન- રહે જાન રબ્બરે ૨૨ા, % 44 સે કે- ૧૮ માન અને પૂજાસત્કારાદિનો લોભ એ આદિ મહાશત્રુ છે, તે પોતાના ડહાપણે ચાલતાં નાશ પામે નહીં, અને સદ્ગુરુના શરણમાં જતાં સહેજ પ્રયત્નમાં જાય. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર FOTRIVES Page #23 -------------------------------------------------------------------------- ________________ એ ૧૩ ઉપદે ળ, પામ્યો મળતા, કહૈ ના છાત્મ્ય ર, જન્મ ૨ે જગજા૧ ૧૮ જે સદ્ગુરુના ઉપદેશથી કોઈ કેવળજ્ઞાનને પામ્યા, તે સદ્ગુરુ હજુ છદ્મસ્થ રહ્યા હોય, તોપણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળીભગવાન છદ્મસ્થ એવા પોતાના સદ્ગુરુની વૈયાવચ્ચ કરે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર..jainelibrary.org Page #24 -------------------------------------------------------------------------- ________________ એ બો નઈ વનમાળ, ને ન વળ૦૫, મૂળ છેના ના, તેમને ફળ ૨૪°.. 20° એવો વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેશ્યો છે. એ માર્ગનો મૂળ હેતુ એટલે તેથી આત્માને શો ઉપકાર થાય છે, તે કોઈક સુભાગ્ય એટલે સુલભબોધિ અથવા આરાધક જીવ હોય તે સમજે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૬ ને વિનતને, વાળ કહે ને nઈ કર્યા. બુકે તાળાં તટ. 2.૧ આ વિનયમાર્ગ કહ્યો તેનો લાભ એટલે તે શિષ્યાદિની પાસે કરાવવાની ઈચ્છા કરીને જો કોઈ પણ અસદ્ગુરુ પોતાને વિષે સદ્ગુરુપણું સ્થાપે તો તે મહામોહનીય કર્મ ઉપાર્જન કરીને ભવસમુદ્ર માં બૂડે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર Page #26 -------------------------------------------------------------------------- ________________ હોમ મુદ્યુ ન વે, ૨૧ શૅર ચાર, હો. ॥ વાન ભજે, બળદે તે નિ જે મોક્ષાર્થી જીવ હોય તે આ વિનયમાર્ગાદિનો વિચાર સમજે, અને જે મતાર્થી હોય તે તેનો અવળો નિર્ધાર લે, એટલે કાં પોતે તેવો વિનય શિષ્યાદિ પાસે કરાવે, અથવા અસદ્ગુરુને વિષે પોતે સદ્ગુરુની ભ્રાંતિ રાખી આ વિનયમાર્ગનો ઉપયોગ કરે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #27 -------------------------------------------------------------------------- ________________ तोच मगर्दि नेटको भाय તેં ૧ જે મતાર્થી જીવ હોય તેને આત્મજ્ઞાનનો લક્ષ થાયનહીં; એવા મતાર્થી જીવનાં અહીં નિષ્પક્ષપાતે લક્ષણો કહ્યાં છે. ન લો, થી 3 ન આવતલ, 23 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર jainelibrary.org Page #28 -------------------------------------------------------------------------- ________________ - 1 ના જ ૧ - બહત તમારા ૪૦૯ શાન ૧૨, તે મને દુર ૨૧૧ અલ નિનુળ, ર્મન, ૩૩ માં મ ૧. 2. મતાથ લક્ષણ. જેને માત્ર બાહ્યથી ત્યાગ દેખાય છે પણ આત્મજ્ઞાન નથી, અને ઉપલક્ષણથી અંતરંગ ત્યાગ નથી, તેવા ગુરુને સાચા ગુરુ માને, અથવા તો પોતાના કુળધર્મના ગમે તેવા ગુરુ હોય તો પણ તેમાં જ મમત્વ રાખે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર an Education International Page #29 -------------------------------------------------------------------------- ________________ જે ખ્શિ દે. કળા ને, ચેતક નેતાદિ સિિ ઈન કળવું, રોર રહેલૅન્ચુિ જે જિનના દેહાદિનું વર્ણન છે તેને જિનનું વર્ણન સમજે છે, અને માત્ર પોતાના કુળધર્મના દેવ છે માટે મારાપણાના કલ્પિત રાગે સમવસરણાદિ માહાત્મ્ય કહ્યા કરે છે, અને તેમાં પોતાની બુદ્ધિને રોકી રહે છે, એટલે પરમાર્થહેતુસ્વરૂપ એવુ જિનનું જે અંતરંગ સ્વરૂપ જાણવા યોગ્ય છે તે જાણતા નથી, તથા તે જાણવાનું પ્રયત્ન કરતા નથી, અને માત્ર સમવસરણાદિમાં જ જિનનું સ્વરૂપ કહીને મતાર્થમાં રહે છે. 22 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #30 -------------------------------------------------------------------------- ________________ plodi Bain Educatio સ્પર્ધા હૈ વાળ, વર્તે પરે વિખૂ ૨૧.૬૩ ૩ ને 4 કૃમે, ૧૫ ૩૯ ૨૬ પ્રત્યક્ષ સદ્ગુરુનો ક્યારેક યોગ મળે તો દુરાગ્રહાદિછેદક તેની વાણી સાંભળીને તેનાથી અવળી રીતે ચાલે, અર્થાત્ તે હિતકારી વાણીને ગ્રહણ કરે નહીં, અને પોતે ખરેખરો દઢ મુમુક્ષુ છે એવું માન મુખ્યપણે મેળવવાને અર્થે અસદ્ગુરુ સમીપે જઈને પોતે તેના પ્રત્યે પોતાનું વિશેષ દઢપણું જણાવે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #31 -------------------------------------------------------------------------- ________________ તેવા હાતિ ને માં, '૨૧મને તારીને, મને નિષ્પી વેદો, આ જ ઉત ના ૮૧. 25 દેવ-નારકાદિ ગતિના ‘ભાંગા' આદિનાં સ્વરૂપ કોઈક વિશેષ પરમાર્થહેતુથી કહ્યાં છે, તે હેતુને જાણ્યો નથી, અને તે ભંગજાળને શ્રુતજ્ઞાન જે સમજે છે, તથા પોતાના મતનો, વેષનો આગ્રહ રાખવામાં જ મુક્તિનો હેતુ માને છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Jalm Education international Page #32 -------------------------------------------------------------------------- ________________ (1ઈ -૧૨૯ ૧ શૂરિા, ૧૧ ૭ ૧ મહિમા", નહી માળ, . ઉa મા ૧. ૨૮ વૃત્તિનું સ્વરૂપ શું ? તે પણ તે જાણતો નથી, અને ‘હું વ્રતધારી છું' એવું અભિમાન ધારણ કર્યું છે. ક્વચિત્ પરમાર્થના ઉપદેશનો યોગ બને તોપણ લોકોમાં પોતાનું માન અને પૂજાસત્કારાદિ જતાં રહેશે, અથવા તે માનાદિ પછી પ્રાપ્ત નહીં થાય એમ જાણીને તે પરમાર્થને ગ્રહણ કરે નહીં. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ભ નિશ્ચમ ન અડે, ન થાબળ માપ, તો ૨૦૧ ૨૮૮ ૨૧, ૨૪૧ ૧ ૮૧૧ ૧૧. અથવા ‘સમયસાર’ કે ‘યોગવાસિષ્ઠ' જેવા ગ્રંથો વાંચી તે માત્ર નિશ્ચયનયને ગ્રહણ કરે. કેવી રીતે ગ્રહણ કરે ? માત્ર કહેવારૂપે; અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નહીં, અને સદ્ગુરુ, સલ્ફાસ્ત્ર તથા વૈરાગ્ય, વિવેકાદિ સાચા વ્યવહારને લોપે, તેમ જ પોતાને જ્ઞાની માની લઈને સાધનરહિત વર્તે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #34 -------------------------------------------------------------------------- ________________ જ્ઞા ૨. રમે નહી, ૨૦ મી નઈ, ધાને તેનો ને ! એ છે કે જh . તે જ્ઞાનદશા પામે નહીં, તેમ વૈરાગ્યાદિ સાધનદશા પણ તેને નથી, જેથી તેવા જીવનો સંગ બીજા જે જીવને થાય તે પણ ભવસાગરમાં ડૂબે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર JET E intamalla Page #35 -------------------------------------------------------------------------- ________________ છે જે હા મત પમાં, નિ– મા નારા ૩૨, ને નાર જે કાજે, અને માતા એ જીવ પણ મતાર્થમાં જ વર્તે છે, કેમકે ઉપર કહ્યા જીવ, તેને જેમ કુળધર્માદિથી મતાર્થતા છે, તેમ આને જ્ઞાની ગણાવવાના માનની ઈચ્છાથી પોતાના શુષ્કમતનો આગ્રહ છે, માટે તે પણ પરમાર્થને પામે નહીં, અને અઅધિકારી એટલે જેને વિષે જ્ઞાન પરિણામ પામવા યોગ્ય નહીં એવા જીવોમાં તે પણ ગણાય. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #36 -------------------------------------------------------------------------- ________________ નહિ ? જ ઉvમ તળા, ૧ મંત્ર લે છે, ૨૧૧ળદહ૩ ૧ 1030ા, એ માર્જિનમે. જેને ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય પાતળા પડ્યા નથી, તેમ જેને અંતરવૈરાગ્ય ઉત્પન્ન થયો નથી, આત્મામાં ગુણ ગ્રહણ કરવારૂપ સરળપણું જેને રહ્યું નથી, તેમ સત્યાસત્ય તુલના કરવાને જેને અપક્ષપાતદષ્ટિ નથી, તે મતાર્થી જીવ દુર્ભાગ્ય એટલે જન્મ, જરા, મરણને છેદવાવાળા મોક્ષમાર્ગને પામવા યોગ્ય એવું તેનું ભાગ્ય ન સમજવું. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર in Education international For live ona Use long Page #37 -------------------------------------------------------------------------- ________________ લક્ષણ તળાન, મા ફ૨ ૮ લે ? હું જાત્તાન, જન્મ અ .. 3 એમ મતાર્થી જીવનાં લક્ષણ કહ્યાં. તે કહેવાનો હેતુ એ છે કે કોઈ પણ જીવનો તે જાણીને મતાર્થ જાય. હવે આત્માર્થી જીવનાં લક્ષણ કહીએ છીએ : - તે લક્ષણ કેવાં છે ? તો કે આત્માને અવ્યાબાધ સુખની સામગ્રીના હેતુ છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #38 -------------------------------------------------------------------------- ________________ ળા જે લti, ના તમ રતન ત્યા 5 નેપણું, જે 1 મા ઉરે હો, 3ળ ૨ ૨ ૬૦eળા, શાસ્ત્ર જે નારે ને.. ૩૪ આત્માર્થી લક્ષણ. જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ સંભવે. ‘નં સંમતિ પાસદ તં મોurતિ પાસ' - જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણો એમ ‘આચારાંગસૂત્રમાં કહ્યું છે, એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચા ગુરુ છે એમ જાણે છે, અને આત્મજ્ઞાનરહિત હોય તોપણ પોતાના કુળના ગુરુને સદ્ગુરુ, માનવા એ માત્ર કલ્પના છે, તેથી કંઈ ભવચ્છેદ ન થાય એમ આત્માર્થી જુએ છે. Jain Eclication International શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ કાજે, હો ૨૨૧ ઉ ,, ,, મે, ભેરૂ , ભા રાધાને 3 1 પ્રત્યક્ષ સદ્ગુરુની પ્રાપ્તિનો મોટો ઉપકાર જાણે, અર્થાત્ શાસ્ત્રાદિથી જે સમાધાન થઈ શકવા યોગ્ય નથી, અને જે દોષો સદ્ગુરુની આજ્ઞા ધારણ કર્યા વિના જતા નથી તે સદ્ગુયોગથી સમાધાન થાય, અને તે દોષો ટળે, માટે પ્રત્યક્ષ સદ્ગુરુનો મોટો ઉપકાર જાણે, અને તે સદ્ગુરુ પ્રત્યે મન, વચન, કાયાની એકતાથી આજ્ઞાંકિતપણે વર્તે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Jan Education intamational For Privale & Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ નેહાભll 3ળh ૮૨ huતેને રંદ , કો ૧ ૨ ૩૧ ને, તે મ૨ ( ૧ ૨૧ia. ૧૬ ત્રણે કાળને વિષે પરમાર્થનો પંથ એટલે મોક્ષનો માર્ગ એક હોવો જોઈએ, અને જેથી તે પરમાર્થ સિદ્ધ થાય તે વ્યવહાર જીવે માન્ય રાખવો જોઈએ; બીજો નહીં. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર B alloncination Page #41 -------------------------------------------------------------------------- ________________ એ» વિશ્વ રી છંત રે રોકે ૨૧૬૨ કરે, ઉમ એરે માત્માઈ૬. ધૂળે ના મન .. 3 એમ અંતરમાં વિચારીને જે સદ્ગુરુના યોગનો શોધ કરે, માત્ર એક આત્માર્થની ઈચ્છા રાખે પણ માનપૂજાદિક, સિદ્ધિસિદ્ધિની કશી ઈચ્છા રાખે નહીં; એ રોગ જેના મનમાં નથી. ell Be laru cainelibrary.org Page #42 -------------------------------------------------------------------------- ________________ ફબાપ ની હું ૧૧, at 2 nો ૧નિ ના , જ જે ૬ બાહળદર, ૧ જાતના વૈ જ્યાં કષાય પાતળા પડ્યા છે, માત્ર એક મોક્ષપદ સિવાય બીજા કોઈ પદની અભિલાષા નથી, સંસાર પર જેને વૈરાગ્ય વર્તે છે, અને પ્રાણીમાત્ર પર જેને દયા છે, એવા જીવને વિષે આત્માર્થનો નિવાસ થાય. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર Page #43 -------------------------------------------------------------------------- ________________ 12 | જોજી —ાં કે ધી, ના જેમ કેફિલ છે કે નહીં, ૧ ટે ન અંતને ૦૮. ૩૮ જ્યાં સુધી એવી જોગદશા જીવ પામે નહીં, ત્યાં સુધી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય, અને આત્મભ્રાંતિરૂપ અનંત દુ:ખનો હેતુ એવો અંતરરોગ ન મટે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર.inelibrary.org Page #44 -------------------------------------------------------------------------- ________________ જે માં એવી દવા, તે જોકે 23 વિમ્મા ને, ત્યાં રૈબોધ હય, મટે. ૩ દમ એવી દશા જ્યાં આવે ત્યાં સદ્ગુરુનો બોધ શોભે અર્થાત્ પરિણામ પામે, અને તે બોધના પરિણામથી સુખદાયક એવી સુવિચારદશા પ્રગટે. *z[ જ. کر دیے શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #45 -------------------------------------------------------------------------- ________________ આ બાટે ૩ રચના, ત્યાં ગટે નિસાન, જે જ્ઞાને સુખ ોહ ૧૪, બાળ પદ ન. ૪૧ જ્યાં સુવિચારદશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, અને તે જ્ઞાનથી મોહનો ક્ષય કરી નિર્વાણપદને પામે. !! પડે અનુ As grup શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #46 -------------------------------------------------------------------------- ________________ (૨છે ને પ્તિ ૨0૫ મેર ૧૧૧૧૧, | | જેથી તે સુવિચારદશા ઉત્પન્ન થાય, અને મોક્ષમાર્ગ સમજવામાં આવે તે છ પદરૂપે ગુરુ-શિષ્યના સંવાદથી કરીને અહીં કહું છું. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર te personal use only Page #47 -------------------------------------------------------------------------- ________________ h છે. તેન છે, છેદુરે (નેજ્જુર્મ होलच्हेता पनि मोक्ष हो, मोदी स्थाने हुम 3 .. ષ૫દનામકથન. ‘આત્મા છે’, ‘તે આત્મા નિત્ય છે’, ‘તે આત્મા પોતાના કર્મનો કર્તા છે', ‘તે કર્મનો ભોક્તા છે’, ‘તેથી મોક્ષ થાય છે’, અને ‘તે મોક્ષનો ઉપાય એવો સદ્ધર્મ છે'. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #48 -------------------------------------------------------------------------- ________________ E_ળ શવત, ૧૫ દર્શન રસનાં પગને, મેં જ્ઞાનમ ૉ - શૈલ sto એ છ સ્થાનક અથવા છ પદ અહીં સંક્ષેપમાં કહ્યાં છે, અને વિચાર કરવાથી ષટ્કર્શન પણ તે જ છે. પરમાર્થ સમજવાને માટે જ્ઞાનીપુરુષ એ છ પદો કહ્યાં છે. Bur stat வி 19 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૧. કષ્ટ ni m૨, ૧ળ જલાવું ૩૬, બીજે ૨ા અનાજ નહીં, ૧ ૧ ૧૨-૧૩૬. શંકા-શિષ્ય ઉવાચ. (આત્માના હોવાપણારૂપ પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા કહે છે :-) દૃષ્ટિમાં આવતો નથી, તેમ જેનું કંઈ રૂપ જણાતું નથી, તેમ સ્પર્શાદિ બીજા અનુભવથી પણ જણાવાપણું નથી, માટે જીવનું સ્વરૂપ નથી; અર્થાત્ જીવ નથી. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #50 -------------------------------------------------------------------------- ________________ SUSH ૧૧ દેહ માવhા, અર્ધા ઈદ મ h- જૂદો ૧૮૧, ભષ્ટ જૂહું મેંપણ હુ HEAD અથવા દેહ છે તે જ આત્મા છે, અથવા ઇંદ્રિયો છે તે આત્મા છે, અથવા શ્વાસોચ્છવાસ છે તે આત્મા છે, અર્થાત્ એ સૌ એકના એક દેહરૂપે છે, માટે આત્માને જુદો માનવો તે મિથ્યા છે, કેમકે તેનું કશું જુદું એંધાણ એટલે ચિહ્ન નથી. ઈમીટર થી કે $1 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રww.jainellbrary.org Page #51 -------------------------------------------------------------------------- ________________ શનિ ને Menu હોમ લો, જા તે નર ? જાન ને તે જ છે, પ. દો . જ૭ અને જો આત્મા હોય તો તે જણાય શા માટે નહીં ? જો ઘટ, પટ આદિ પદાર્થો છે તો જેમ જણાય છે, તેમ આત્મા હોય તો શા માટે ન જણાય ? શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Jan Education International Page #52 -------------------------------------------------------------------------- ________________ ñાટે જે મેં શત્મા, મા તો ઉલ્લે જાતને ૐ શો, સમ જો કુલ ૪૮ માટે આત્મા છે નહીં, અને આત્મા નથી એટલે તેના મોક્ષના અર્થે ઉપાય કરવા તે ફોક્ટ છે, એ મારા અંતરની શંકાનો કંઈ પણ સદુપાય સમજાવો એટલે સમાધાન હોય તો કહો. *& Personal Use only WAS શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #53 -------------------------------------------------------------------------- ________________ શાખા, ૧ સુર ઉગામ ના દેદર્યભારી, ખાતા દેદરે ૧, ા તે બને જછે, કટ શ્વાન ૪૯ સમાધાન-સદ્ગુરુ ઉવાચ. (આત્મા છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે :-) દેહાધ્યાસથી એટલે અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહનો પરિચય છે, તેથી આત્મા દેહ જેવો અર્થાત્ તને દેહ ભાસ્યો છે, પણ આત્મા અને દેહ બન્ને જુદાં છે, કેમકે બેય જુદાં જુદાં લક્ષણથી પ્રગટ ભાનમાં આવે છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #54 -------------------------------------------------------------------------- ________________ જામ્બો ડેટા ખાસ ી, તા. દે. તેતાળ, પણ તેને જ છે, દેખીને નાળ ૪૦ અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહના પરિચયથી દેહ જ આત્મા ભાસ્યો છે; અથવા દેહ જેવો આત્મા ભાસ્યો છે; પણ જેમ તરવાર ને મ્યાન, મ્યાનરૂપ લાગતાં છતાં બન્ને જુદાં જુદાં છે, તેમ આત્મા અને દેહ બન્ને જુદા જુદા છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #55 -------------------------------------------------------------------------- ________________ જે કષ્ટા છે શિો, એ જાણે છે રે, રે, તે છે વીર ૯૧ મ શુભ તે આત્મા દૃષ્ટિ એટલે આંખથી ક્યાથી દેખાય ? કેમકે ઊલટો તેનો તે જોનાર છે. સ્થૂળસૂક્ષ્માદિ રૂપને જે જાણે છે, અને સર્વને બાધ કરતાં કરતાં કોઈ પણ પ્રકારે જેનો બાધ કરી શકાતો નથી એવો બાકી જે અનુભવ રહે છે તે જીવનું સ્વરૂપ છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #56 -------------------------------------------------------------------------- ________________ છે નુંસિ તને, નિયં૧ ૬મિનું ફાળ, પાંચ ઈદના વમવું, દા વેલા 2 કર્ણેન્દ્રિયથી સાંભળ્યું તે તે કન્દ્રિય જાણે છે, પણ ચક્ષુ-ઇન્દ્રિય તેને જાણતી નથી, અને ચક્ષુ-ઈન્દ્રિયે દીઠેલું તે કર્ણેન્દ્રિય જાણતી નથી. અર્થાત્ સૌ સૌ ઈન્દ્રિયને પોતપોતાના વિષયનું જ્ઞાન છે, પણ બીજી ઈન્દ્રિયોના વિષયનું જ્ઞાન નથી; અને આત્માને તો પાંચે ઈન્દ્રિયના વિષયનું જ્ઞાન છે. અર્થાત્ જે તે પાંચે ઈન્દ્રિયોના ગ્રહણ કરેલા વિષયને જાણે છે તે ‘આત્મા’ છે, અને આત્મા વિના એકેક ઈન્દ્રિય એકેક વિષયને ગ્રહણ કરે એમ કહ્યું તે પણ ઉપચારથી કહ્યું છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #57 -------------------------------------------------------------------------- ________________ દિ ણ ળ ને ને, જcતે ન છે દ્ધ કાઈ, દેહ તેને જાણતો નથી, ઈન્દ્રિયો તેને જાણતી નથી અને શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ પણ તેને જાણતો નથી; તે સૌ એક આત્માની સત્તા પામીને પ્રવર્તે છે, નહીં તો જડપણે પડયાં રહે છે, એમ જાણ. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Jain Education international Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૧ 9 M૧, ૧-ધ નાગિબે, ૧ ૨૦૬૮ બoud, A%2 3 ચૅમ્પnકે, એ ખેદ હર ૨૫1 છે . ૨૪ જાગ્રત, સ્વપ્ન અને નિદ્રા એ અવસ્થામાં વર્તતો છતાં તે તે અવસ્થાઓથી જુદો જે રહ્યા કરે છે, અને તે તે અવસ્થા વ્યતીત થયે પણ જેનું હોવાપણું છે, અને તે તે અવસ્થાને જે જાણે છે, એવો પ્રગટસ્વરૂપ ચૈતન્યમય છે, અર્થાત્ જાણ્યા જ કરે છે એવો જેનો સ્વભાવ પ્રગટ છે, અને એ તેની નિશાની સદાય વર્તે છે; કોઈ દિવસ તે નિશાનીનો ભંગ થતો નથી. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર Jan E rinnalla Personal use only www.lainelibrar Page #59 -------------------------------------------------------------------------- ________________ , અહી ના છે, તે તેને ૧ m(ાના રહે માન , કુરુકે ?જું ૧. ઘટ, પટ આદિને તું પોતે જાણે છે, ‘તે છે' એમ તું માને છે, અને જે તે ઘટ, પટ આદિનો જાણનાર છે તેને માનતો નથી, એ જ્ઞાન તે કેવું કહેવું ? શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Jan Education Intemational Page #60 -------------------------------------------------------------------------- ________________ * ૨ ૧ બુદ્ધિ કુંજ દેવ માં, રમૂળ ૧૦ , છે૮ હ મ ને વાળ, ધો ૧ ના વિઉલ્ટ , ૨૬ દુર્બળ દેહને વિષે પરમ બુદ્ધિ જોવામાં આવે છે, અને સ્થળ દેહને વિષે થોડી બુદ્ધિ પણ જોવામાં આવે છે; જો દેહ જ આત્મા હોય એવો વિકલ્પ એટલે વિરોધ થવાનો વખત ન આવે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર P e Personal use only Page #61 -------------------------------------------------------------------------- ________________ ઈ મેશનનો ી રહ્યું જ છે, કેવળ ગટરવ્જા કે નહીં, મા કાળ ન જાય, ૧૭ કોઈ કાળે જેમાં જાણવાનો સ્વભાવ નથી તે જડ, અને સદાય જે જાણવાના સ્વભાવવાન છે તે ચેતન, એવો બેયનો કેવળ જુદો સ્વભાવ છે, અને તે કોઈ પણ પ્રકારે એકપણું પામવા યોગ્ય નથી. ત્રણે કાળ જડ જડભાવે, અને ચેતન ચેતનભાવે રહે એવો બેયનો જુદો જુદો કેતભાવ પ્રસિદ્ધ જ અનુભવાય છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #62 -------------------------------------------------------------------------- ________________ માઇન્મ ૧ ૨ { ફરે, જch જોજે છrદ, કંકુ નો ૬૧ ૨ તે, ૨૦- ભેd ૧ માદ. આત્માની શંકા આત્મા પોતે કરે છે. જે શંકાનો કરનાર છે, તે જ આત્મા છે. તે જણાતો નથી, એ માપ ન થઈ શકે એવું આશ્ચર્ય છે . શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Main Eda l Estate Personal use of Page #63 -------------------------------------------------------------------------- ________________ ઉ૧૨. -ળા મા નાં સ્વત્વના, અરે હા કરે, Rimજ તેને છે, વિવે. ૪૮ શંકા-શિષ્ય ઉવાચ (આત્મા નિત્ય નથી, એમ શિષ્ય કહે છે :-). આત્માના હોવાપણા વિષે આપે જે જે પ્રકાર કહ્યા તેનો અંતરમાં વિચાર કરવાથી સંભવ થાય છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Jalucation international Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૫ માં મમ માં , નાન્યા નહીં મારે, મોમ હીપ, દેશ વિનોદે ના ૨. ૬ પણ બીજી એમ શંકા થાય છે, કે આત્મા છે તોપણ તે અવિનાશ એટલે નિત્ય નથી; ત્રણે કાળ હોય એવો પદાર્થ નથી, માત્ર દેહના સંયોગથી ઉત્પન્ન થાય, અને વિયોગે વિનાશ પામે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Jallikattual Personal use only www.jainelibrary Page #65 -------------------------------------------------------------------------- ________________ અમજા સ્વ તonફ છે, રો ૨૨૭ ૨૬૮૫, એ ખ ૨ાજળ ૧૮ , Mા છિન્મ જ છે. ૬૧ - 24 ના કાળ. અથવા વસ્તુ ક્ષણે ક્ષણે બદલાતી જોવામાં આવે છે, તેથી સર્વ વસ્તુ ક્ષણિક છે, અને અનુભવથી જોતાં પણ આત્મા નિત્ય જણાતો નથી. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Jain Education Intamational For Prvale & Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ તૈ133 ઉ૧૨. ૮ દેઇ A A A છે, લાબ જs 3 પી -શ્ન ચેત ૧ળ ઉત્પત્તિ લન, શેના અનુન જ ૧૪-૧૨ ૬૨ સમાધાન-સદગુરુ ઉવાચ. (આત્મા નિત્ય છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે :-). દેહ માત્ર પરમાણુનો સંયોગ છે, અથવા સંયોગે કરી આત્માના સંબંધમાં છે. વળી તે દેહ જડ છે, રૂપી છે, અને દૃશ્ય એટલે બીજા કોઈ દ્રષ્ટાનો તે જાણવાનો વિષય છે; એટલે તે પોતે પોતાને જાણતો નથી, તો ચેતનનાં ઉત્પત્તિ અને નાશ તે ક્યાંથી જાણે ? તે દેહના પરમાણુંએ પરમાણુનો વિચાર કરતાં પણ તે જડ જ છે, એમ સમજાય છે. તેથી તેમાંથી ચેતનની ઉત્પત્તિ થવા યોગ્ય નથી, અને ઉત્પત્તિ થવા યોગ્ય નથી તેથી ચેતન તેમાં નાશ પણ પામવા યોગ્ય નથી. વળી તે દેહ રૂપી એટલે સ્થળાદિ પરિણામવાળો છે: અ ચેતન દ્રષ્ટા છે, ત્યારે તેના સંયોગથી ચેતનની ઉત્પત્તિ શી રીતે થાય ? અને તેમાં લય પણ કેમ થાય ? દેહમાંથી ચેતન ઉત્પન્ન થાય છે, અને તેમાં જ નાશ પામે છે, એ વાત કોના અનુભવને વશ રહી ? અર્થાત્ એમ કેણે જાણ્યું ? કેમકે જાણનાર એવા ચેતનની ઉત્પત્તિ દેહથી પ્રથમ છે નહીં, અને નાશ તો તેથી પહેલાં છે, ત્યારે એ અનુભવ થયો કોને ? શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ainelibrary Page #67 -------------------------------------------------------------------------- ________________ ના અનુજાવત્ ઓ ઉત્પન્ન નવું જ્ઞાન, ते तथ कहा बिना, आयन में लाना જેના અનુભવમાં એ ઉત્પત્તિ અને નાશનું જ્ઞાન વર્તે તે ભાન તેથી જુદા વિના કોઈ પ્રકારે પણ સંભવતું નથી, અર્થાત્ ચેતનના ઉત્પત્તિ, લય થાય છે,એવો કોઈને પણ અનુભવ થવા યોગ્ય છે નહીં. 53 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #68 -------------------------------------------------------------------------- ________________ છે તેમ જ કે તે તે ગાજ-૮ઐ; . ઉપદે નષ્ટ સંભોગ, જ ના વિરમ બને . ૬૪ જે જે સંયોગો દેખીએ છીએ તે તે અનુભવસ્વરૂપ એવા આત્માના દેશ્ય એટલે તેને આત્મા જાણે છે, અને તે સંયોગનું સ્વરૂપ વિચારતાં એવો કોઈ પણ સંયોગ સમજાતો નથી કે જેથી આત્મા ઉત્પન્ન થાય છે, માટે આત્મા સંયોગથી નહીં ઉત્પન્ન થયેલો એવો છે; અર્થાત્ અસંયોગી છે, સ્વાભાવિક પદાર્થ છે, માટે તે પ્રત્યક્ષ ‘નિત્ય’ સમજાય છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર lainelibrary Page #69 -------------------------------------------------------------------------- ________________ sી મેન લી ને જ એન 0 ન ૧૧, ને, કે જે ફળ ૧ મ. ફુટ જડથી ચેતન ઊપજે, અને ચેતનથી જડ ઉત્પન્ન થાય એવો કોઈને ક્યારે કદી પણ અનુભવ થાય નહીં. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Jan Education International Page #70 -------------------------------------------------------------------------- ________________ કોઈ ને ૨૧ ૧૨, જેની ઉત્પત્તિ , ના 2 ને તેનો દેઈમાં, તે જ – વદન. ૬૯ જેની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થાય નહીં, તેનો નાશ પણ કોઈને વિષે થાય નહીં, માટે આત્મા ત્રિકાળ ‘નિત્ય' છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Besonan anel Page #71 -------------------------------------------------------------------------- ________________ કોબર થી ૧૩૧મે વા, મત 3 ની તલ, જૂર્વ જન્મ ૨૬ ૨-૩૨ ને , ૧૫૧ રન મે૧૯ માં ૫ ૬૭ ક્રોધાદિ પ્રવૃતિઓનું વિશેષપણું સર્પ વગેરે પ્રાણીમાં જન્મથી જ જોવામાં આવે છે, વર્તમાન દેહે તો તે અભ્યાસ કર્યો નથી; જન્મની સાથે જ તે છે ; એટલે એ પૂર્વજન્મનો જ સંસ્કાર છે, જે પૂર્વજન્મ જીવની નિયતા સિદ્ધ કરે છે. Jain Education Interational PAHARRURw.jainelibrary.org Page #72 -------------------------------------------------------------------------- ________________ મા નર કલ્મ નિન્ય છે, રમે ને રહી છે, બળતી ન જ્ઞાન ને , આત્મા વસ્તુપણે નિત્ય છે. સમયે સમયે જ્ઞાનાદિ પરિણામના પલટવાથી તેના પર્યાયનું પલટવાપણું છે. (કંઈ સમુદ્ર પલટાતો નથી, માત્ર મોજાં પલટાય છે, તેની પેઠે.) જેમ બાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણ અવસ્થા છે, તે આત્માને વિભાવથી પર્યાય છે અને બાળ અવસ્થા વર્તતાં આત્મા બાળક જણાતો, તે બાળ અવસ્થા છોડી જ્યારે યુવાવસ્થા ગ્રહણ કરી ત્યારે યુવાન જણાયો, અને યુવાવસ્થા તજી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરી ત્યારે વૃદ્ધ જણાયો. એ ત્રણે અવસ્થાનો ભેદ થયો તે પર્યાયભેદ છે, પણ તે ત્રણે અવસ્થામાં આત્મદ્રવ્યનો ભેદ થયો નહીં. અર્થાત્ અવસ્થાઓ બદલાઈ, પણ આત્મા બદલાયો નથી. આત્મા એ ત્રણે અવસ્થાને જાણે છે, અને તે ત્રણે અવસ્થાની તેને જ સ્મૃતિ છે. ત્રણે અવસ્થામાં આત્મા એક હોય તો એમ બને, પણ જો આત્મા ક્ષણે ક્ષણે બદલાતો હોય તો તેવો અનુભવ બને જ નહીં. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર wa ainelibrary Page #73 -------------------------------------------------------------------------- ________________ મજા ૧૬ના રો તે ૧૨૧, ૨ છે વાટ , ફી ૧ ૧ ૨૬ળા રે, રૂબર ૨• ૬૯ વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, અને ક્ષણિકપણું કહે છે તે કહેનાર અર્થાત્ જાણનાર ક્ષણિક હોય નહીં; કેમકે પ્રથમ ક્ષણે અનુભવ થયો તેને બીજે ક્ષણે તે અનુભવ કહી શકાય, તે બીજે ક્ષણે પોતે ન હોય તો ક્યાંથી કહે ? માટે એ અનુભવથી પણ આત્માના અક્ષણિકપણાનો નિશ્ચય કર. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર Jain Education in tamational www.jainelibrary og Page #74 -------------------------------------------------------------------------- ________________ કુમારે કોઈ વસ્તુ, ફુબળહોન ૧ ચેતન પામે તારે જે કુાં જાજે ૨૧ ૭૦ વળી કોઈ પણ વસ્તુનો કોઈ પણ કાળે કેવળ તો નાશ થાય જ નહીં; માત્ર અવસ્થાંતર થાય, માટે ચેતનનો પણ કેવળ નાશ થાય નહીં. અને અવસ્થાંતરરૂપ નાશ થતો હોય તો તે કેમાં ભળે, અથવા કેવા પ્રકારનું અવસ્થાંતર પામે તે તપાસ. અર્થાત્ ઘટહિંદ પદાર્થ ફૂટી જાય છે, એટલે લોકો એમ કહે છે કે ઘડો નાશ પામ્યો છે, કંઈ માટીપણું નાશ પામ્યું નથી. તે છિન્નભિન્ન થઈ જઈ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂકો થાય, તોપણ પરમાણુસમૂહરૂપે રહે, પણ કેવળ નાશ ન થાય; અને તેમાંનું એક પરમાણુ પણ ઘટે નહીં, કેમકે અનુભવથી જોતાં અવસ્થાંતર થઈ શકે, પણ પદાર્થનો સમૂળગો નાશ થાય એમ ભાસી જ શકવા યોગ્ય નથી, એટલે જો તું ચેતનનો નાશ કહે, તોપણ કેવળ નાશ તો કહી જ શકાય નહીં, અવસ્થાંતરરૂપ નાશ કહેવાય. જેમ ઘટ ફૂટી જઈ ક્રમે કરી પરમાણુસમૂહરૂપે સ્થિતિમાં રહે, તેમ ચેતનનો અવસ્થાંતરરૂપ નાશ તારે કહેવો હોય તો તે શી સ્થિતિમાં રહે, અથવા ઘટના પરમાણુઓ જેમ પરમાણુસમૂહમાં ભળ્યા તેમ ચેતન કઈ વસ્તુમાં ભળવા યોગ્ય છે તે તપાસ; અર્થાત્ એ પ્રકારે તું અનુભવ કરી જોઈશ તો કોઈમાં નહીં ભળી શકવા યોગ્ય, અથવા પરસ્વરૂપે અવસ્થાંતર નહીં પામવા યોગ્ય એવું ચેતન એટલે આત્મા તને -- Jain E ભાસ્યમાન થશે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર inelibrary.org Page #75 -------------------------------------------------------------------------- ________________ ફ-1 ( ઉનામ ૦ ૧ ૩ મે ૧, ફેમજ 7 ઉમ: જ તાવ ૬, ૩ મી જ ન ન મ મ ૭ ૧ શ શંકા-શિષ્ય ઉવાચ. (આત્મા કર્મનો કર્તા નથી, એમ શિષ્ય કહે છે :-) જીવ કર્મનો કર્તા નથી, કર્મના કર્તા કર્મ છે. અથવા અનાયાસે તે થયાં કરે છે. એમ નહીં, ને જીવ જ તેનો કર્તા છે એમ કહો તો પછી તે જીવનો ધર્મ જ છે, અર્થાત્ ધર્મ હોવાથી ક્યારેય નિવૃત્ત ન થાય. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #76 -------------------------------------------------------------------------- ________________ આ ch. ૨૧ ૧ ૧૦ ને, દરે ક અલ, ઈશ્વરને ૨ (પ, તે. ઋજ બk, ૧ ૩ 2. અથવા એમ નહીં, તો આત્મા સદા અસંગ છે, અને સત્ત્વાદિ ગુણવાળી પ્રકૃતિ કર્મનો બંધ કરે છે; તેમ નહીં, તો જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે, તેથી ઈશ્વરેચ્છારૂપ હોવાથી જીવ તે કર્મથી ‘અબંધ’ છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર www.aline bral.org For Private Personal use only Page #77 -------------------------------------------------------------------------- ________________ માટે તૈલ ઉખનો , ફોઈ ૧૦૬ , ૧૯૬ ફા િહ ૨૬ 3 નહિં, નારે ના “. ... 3 માટે જીવ કોઈ રીતે કર્મનો કર્તા થઈ શકતો નથી, અને મોક્ષનો ઉપાય કરવાનો કોઈ હેતુ જણાતો નથી; કાં જીવને કર્મનું કર્તાપણું નથી, અને જો કર્તાપણું હોય તો કોઈ રીતે તે તેનો સ્વભાવ મટવા યોગ્ય નથી શ્રી આત્મસિદ્ધિ રાત્ર Sain Education interational Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૧ ક. ૧ - ૨ ૬ ૨ ઉ. હોમ ૧ ૨૧ ને રા તા . જે , ૧ નવે નtic, જુએ જ ર મ ને - ૩૪ સમાધાન-સદગુરુ ઉવાચ (કર્મનું કર્તાપણું આત્માને જે પ્રકારે છે તે પ્રકારે સદ્ગુરુ સમાધાન કરે છે :-) ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય, તો કર્મને કોણ ગ્રહણ કરે ? જડનો સ્વભાવ પ્રેરણા નથી. જડ અને ચેતન બેયના ધર્મ વિચારી જુઓ. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર www.ainelibrary.org in dication locational For Private Desconaluse only Page #79 -------------------------------------------------------------------------- ________________ જો ૧૧ ૬૨વું ૧, ૧૫ થી ૧૪ તેથી રાહ તે-તારી, તે નારે જ ૧ ૭૬ આત્મા જો કર્મ કરતો નથી, તો તે થતાં નથી; તેથી સહજ સ્વભાવે એટલે અનાયાસે તે થાય એમ કહેવું ઘટતું નથી; તેમ જ તે જીવનો ધર્મ પણ નહીં, કેમકે સ્વભાવનો નાશ થાય નહીં, અને આત્મા ન કરે તો કર્મ થાય નહીં, એટલે એ ભાવ ટળી શકે છે, માટે તે આત્માનો સ્વાભાવિક ધર્મ નહીં. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર www.jainullbrary.org Page #80 -------------------------------------------------------------------------- ________________ કુળ હોલ સંગ ને, ભારોથ જે કે? સંપ છે ધરા થા, હા નાળાને તે ૭૬ કેવળ જો અસંગ હોત, અર્થાત્ ક્યારે પણ તેને કર્મનું કરવાપણું ન હોત તો તને પોતાને તે આત્મા પ્રથમથી કેમ ન ભાસત ? પરમાર્થથી તે આત્મા અસંગ છે, પણ તે તો જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યારે થાય For Private & P શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર www.ainelibrary.org Page #81 -------------------------------------------------------------------------- ________________ ફની ઈર્ષાને કોઈ નહિ, ઈશ્વ૨ ૨ 4 -જૂન્ન. ૧, » જ શા છે તે વાહ) ઈ૨૬૬ ૪૧ ૧. જગતનો અથવા જીવોનાં કર્મનો ઈશ્વર કર્તા કોઈ છે નહીં; શુદ્ધ આત્મસ્વભાવ જેનો થયો છે તે ઈશ્વર છે, અને તેને જો પ્રેરક એટલે કર્મકર્તા ગણીએ તો તેને દોષનો પ્રભાવ થયો ગણાવો જોઈએ; માટે ઈશ્વરની પ્રેરણા જીવનાં કર્મ કરવામાં પણ કહેવાય નહીં. Jain Education Intemational શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર Page #82 -------------------------------------------------------------------------- ________________ એ૧ ૧ ને જ » નતાં, કે જst રજા જ, -નાઈ નિ જા ૧ ', - ફર્મળા ૧, ૩૮ આત્મા જો પોતાના શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવમાં વર્તે તો તે પોતાના તે જ સ્વભાવનો કર્તા છે, અર્થાત્ તે જ સ્વરૂપમાં પરિણમિત છે, અને તે શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવના ભાનમાં વર્તતો ન હોય ત્યારે કર્મભાવનો કર્તા છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર Jan Education Internal Page #83 -------------------------------------------------------------------------- ________________ ૨ ડું શિષ્ય ૧૧. જ ૬ મી ફ7 ૮, ૧૯, ભોળા નહ તોય, ૨૬ ૨૧ ૧૨ % ૩ *, { નદી જોક. ૦૮ શંકા-શિષ્ય ઉવાચ. (તે કર્મનું ભોક્તાપણું જીવને નહીં હોય ? એમ શિષ્ય કહે છે :-) જીવને કર્મનો કર્તા કહીએ તોપણ તે કર્મનો ભોક્તા જીવ નહીં ઠરે, કેમકે જડ એવાં કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામી થાય ? અર્થાત્ ફળદાતા થાય ? શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Jan Education International For Prvate & Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ૩ળવા ઈશ્વને સહજૈ) જો ૨૯હું ૨૧૧ ન કહે ઈશ્વ ૧૧૯, ૨૬૮ ભ૧. ફળદાતા ઈશ્વર ગણીએ તો ભોક્તાપણું સાધી શકીએ,અર્થાત્ જીવને ઈશ્વર કર્મ ભોગવાવે તેથી જીવ કર્મનો ભોક્તા સિદ્ધ થાય, પણ પરને ફળ દેવા આદિ પ્રવૃત્તિવાળો ઈશ્વર ગણીએ તો તેનું ઈશ્વરપણું જ રહેતું નથી, એમ પણ પાછો વિરોધ આવે છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર For Pilvale a pers Page #85 -------------------------------------------------------------------------- ________________ ઈ* ૧ ૨ % 44. નિના, છ કેમ નણ ૧: જી રે!ા ૨૩ જી કેળાં, ૧ ૧-૧ ૧ ૧ ૮૧ તેવો ફળદાતા ઈશ્વર સિદ્ધ થતો નથી એટલે જગતનો નિયમ પણ કોઈ રહે નહીં, અને શુભાશુભ કર્મ ભોગવવાનો કોઈ સ્થાનક પણ ઠરે નહીં. એટલે જીવને કર્મનું ભોસ્તૃત્વ ક્યાં રહ્યું ? શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #86 -------------------------------------------------------------------------- ________________ હંસન ૧ વેદ પુરે જ (૧૬ નિ}૨૧, માટે મેરૂ, ધ શ્રી ની સ્ટ્રા, તારે ના ૮૧ સમાધાન-સદ્ગુરુ ઉવાચ. (જીવને પોતાનાં કરેલા કર્મનું ભોક્તાપણું છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે :-) ભાવકર્મ જીવને પોતાની ભ્રાંતિ છે, માટે ચેતનરૂપ છે, અને તે ભ્રાંતિને અનુયાયી થઈ જીવવીર્ય સ્ફુરાયમાન થાય છે, તેથી જડ એવાં દ્રવ્યકર્મની વર્ગણા તે ગ્રહણ કરે છે. pt & Personal Use Only શ્રી આત્મસિદ્ધિશારજ Page #87 -------------------------------------------------------------------------- ________________ સ્મા તન ને નહી , બh {બ જ છે, ન ૨૩ળ. શુજા ડેમનું, જા 3 vહું @. ૮૩ ઝેર અને અમૃત પોતે જાણતા નથી કે અમારે આ જીવને ફળ આપવું છે, તોપણ જે જીવ ખાય છે, તેને તે ફળ થાય છે ; એમ શુભાશુભ કર્મ, આ જીવને આ ફળ આપવું છે એમ જાણતાં નથી, તોપણ ગ્રહણ કરનાર જીવ, ઝેર અમૃતના પરિણામની રીતે ફળ પામે છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Jan Edication intamational For Pisate & Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ भर ने भा५, लेt; ૨૯૦ ઉજના ૧ ડું તે તે... સુજારૂ–જે. ૮૪ એક રાંક છે અને એક રાજા છે, એ આદિ શબ્દથી નીચપણું, ઊંચપણું, કુરૂપપણું, સુરૂપપણું એમ ઘણું વિચિત્રપણું છે, અને એવો જે ભેદ રહે છે તે, સર્વને સમાનતા નથી, તે જ શુભાશુભ કર્મનું ભોક્તાપણું છે, એમ સિદ્ધ કરે છે; કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. For private & Personal Use Only શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રWWW.IT/HTAT Page #89 -------------------------------------------------------------------------- ________________ કુળવા ઈન્કો ૧ ૭ી , એમાં ૧ ફર્મ ૨૧જા જે મેં, કે જે ૨૨, ૨- ફળદાતા ઈશ્વરની એમાં કંઈ જરૂર નથી. ઝેર અને અમૃતની રીતે શુભાશુભ કર્મ સ્વભાવે પરિણમે છે; અને નિઃસત્ત્વ થયેથી ઝેર અને અમૃત ફળ દેતાં જેમ નિવૃત્ત થાય છે, તેમ શુભાશુભ કર્મને ભોગવવાથી તે નિઃસત્ત્વ થયે નિવૃત્ત થાય છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Jan Education International For Prvate & Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧, તે તે જોમ શેખ, ૧૧૪ નંબર છે.શબ્દ કાર રો` ૨ ૧૦ ૮૬ હળ વળ ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભગતિ છે, અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ અશુભગતિ છે, શુભાશુભ અધ્યવસાય મિશ્રગતિ છે, અને તે જીવપરિણામ તે જ મુખ્યપણે તો ગતિ છે; તથાપિ ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઊર્ધ્વગમન, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અધોગમન, શુભાશુભની મધ્યસ્થિતિ, એમ દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે. અને તે આદિ હેતુથી તે તે ભોગ્યસ્થાનક હોવા યોગ્ય છે. હે શિષ્ય ! જડચેતનના સ્વભાવ સંયોગાદિ સૂક્ષ્મ સ્વરૂપનો અત્રે ઘણો વિચાર સમાય છે, માટે આ વાત ગહન છે, તોપણ તેને સાવ સંક્ષેપમાં કહી છે. Ear Pivate & Personal Use Only શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ww.jainelibrary.org Page #91 -------------------------------------------------------------------------- ________________ ( રફી ૨ ગ્રહનાન, જન્મ ફળ અનંત ૨૦ તાન છે જ. ૮૭ શંકા-શિષ્ય ઉવાચ. (જીવનો તે કર્મથી મોક્ષ નથી, એમ શિષ્ય કહે છે :-) કર્તા ભોક્તા જીવ હો, પણ તેથી તેનો મોક્ષ થવા યોગ્ય નથી, કેમકે અનંતકાળ થયો તોપણ કર્મ કરવારૂપી દોષ હજુ તેને વિષે વર્તમાન જ છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #92 -------------------------------------------------------------------------- ________________ ૨૭ જ ફરે ફુલ નો ગજે, દેશ છે ગતિ માં મ, ૧૨૩ ન કરે નર દળ, 5 M હી ન નાં ધ. ૮૮ શુભ કર્મ કરે તો તેથી દેવાદિ ગતિમાં તેનું શુભ ફળ ભોગવે, અને અશુભ કર્મ કરે તો નરકાદિ ગતિને વિષે તેનું અશુભ ફળ ભોગવે; પણ જીવ કર્મરહિત કોઈ સ્થળે હોય નહીં. Pavales Personal Use Only In Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨૧hકળ. | સ૩૨૯૧ જ. | - ૨૬૧ ૨૩ જા ફેમદ, માં 1ળ બના, તેને નિવૃત્તિ કળા, ૧ મત 13 ( ૮૮ સમાધાન-સદગુરુ ઉવાચ. (તે કર્મથી જીવનો મોક્ષ થઈ શકે છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે :-) જેમ શુભાશુભ કર્મપદ તે જીવના કરવાથી તેં થતાં જાણ્યાં, અને તેથી તેનું ભોક્તાપણું જાણ્યું, તેમ નહીં કરવાથી અથવા તે કર્મનિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવા યોગ્ય છે; માટે તે નિવૃત્તિનું પણ સફળપણું છે; અર્થાત્ જેમ તે શુભાશુભ કર્મ અફળ જતાં નથી, તેમ તેની નિવૃત્તિ પણ અફળ જવા યોગ્ય નથી; માટે તે નિવૃત્તિરૂપ મોક્ષ છે એમ તે વિચક્ષણ ! તું વિચાર. Jale Education international શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર,www.jainelibrary. Page #94 -------------------------------------------------------------------------- ________________ શકે ? A , ૨૩ ૨૩જ જાવ, ૨૩જા શુn to, ઉ૧૨ મો ૧ ૧ ૧ ૧ ૯૦ કર્મસહિત અનંતકાળ વીત્યો, તે તે શુભાશુભ કર્મ પ્રત્યેની જીવની આસક્તિને લીધે વીત્યો, પણ તેના પર ઉદાસીન થવાથી તે કર્મફળ છેદાય, અને તેથી મોક્ષસ્વભાવ પ્રગટ થાય. Fall & Personal Use Only શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રWw.jainelibrary.org Page #95 -------------------------------------------------------------------------- ________________ ડેડ ગળો, સ્કૂલ ક્િખો, વિધાર્થી વૈશ્રવ રહે, નિજ માનંત સુખ જોગ, ૯૧ દેહાદિ સંયોગનો અનુક્રમે વિયોગ તો થયા કરે છે, પણ તે પાછો ગ્રહણ ન થાય તે રીતે વિયોગ કરવામાં આવે તો સિદ્ધસ્વરૂપ મોક્ષસ્વભાવ પ્રગટે, અને શાશ્વતપદે અનંત આત્માનંદ ભોગવાય. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #96 -------------------------------------------------------------------------- ________________ હમ ૬૨ા ૨ી તેat૨, ના જ ઉ૬ કુમ તળ અનંત નાં , પ ળ છે જ શંકા-શિષ્ય ઉવાચ. (મોક્ષનો ઉપાય નથી, એમ શિષ્ય કહે છે :-). મોક્ષપદ કદાપિ હોય તોપણ તે પ્રાપ્ત થવાનો કોઈ અવિરોધ એટલે યથાતથ્ય પ્રતીત થાય એવો ઉપાય જણાતો નથી, કેમ કે અનંત કાળનાં કર્મો છે, તે આવા અલ્પાયુષ્યવાળા મનુષ્યદેહથી કેમ છેદ્યાં જાય ? Forvale & Personal Use Only શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #97 -------------------------------------------------------------------------- ________________ મા તેલ શળાં, હે પગ અને }; તે ૧૧ ૨૧ાનો, બંને૧ મેટ વિષ્ણુ, ૯૩ અથવા કદાપિ મનુષ્યદેહના અલ્પાયુષ્ય વગેરેની શંકા છોડી દઈએ, તોપણ મત અને દર્શન ઘણાં છે અને તે મોક્ષના અનેક ઉપાયો કહે છે, અર્થાત્ કોઈ કંઈ કહે છે અને કોઈ કંઈ કહે છે, તેમાં કયો મત સાચો એ વિવેક બની શકે એવો નથી. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર www.jalnelibrary.org Page #98 -------------------------------------------------------------------------- ________________ દુખી મિાં નોકત છે એના જેન્દ્ર માં ખોર, એનો નિક ના બને. બ(?જો , બ્રાહ્મણાદિ કઈ જાતિમાં મોક્ષ છે, અથવા કયા વેષમાં મોક્ષ છે, એનો નિશ્ચય પણ ન બની શકે એવો છે, કેમકે તેવા ઘણા ભેદો છે, અને એ દોષે પણ મોક્ષનો ઉપાય પ્રાપ્ત થવા યોગ્ય દેખાતો નથી. Jan Ede Page #99 -------------------------------------------------------------------------- ________________ હેપી એક આમ છે, કળે ૧ મોર Ft; જે ૧૯૮૧ ૧૦ના વણો, રા ઉપાય ૧ તેથી એમ જણાય છે કે મોક્ષનો ઉપાય પ્રાપ્ત થઈ શકે એવું નથી, માટે જીવાદિનું સ્વરૂપ જાણવાથી પણ શું ઉપકાર થાય ? અર્થાત્ જે પદને અર્થે જાણવાં જોઈએ તે પદનો ઉપાય પ્રાપ્ત થવો અશક્ય દેખાય છે. حاجی શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર..jainelibrary.org Page #100 -------------------------------------------------------------------------- ________________ પાંસે ઉત્તરથી થયું, ૨૧ાકાળ મે૧૯૪૬ સાળું જેથી હુ પાળો ઉત્પન ઉદન ૯૬ આપે પાંચે ઉત્તર કહ્યાં તેથી સર્વાંગ એટલે બધી રીતે મારી શંકાનું સમાધાન થયું છે; પણ જો મોક્ષનો ઉપાય સમજું તો સદ્ભાગ્યનો ઉદય-ઉદય થાય. અત્રે ‘ઉદય’ ‘ઉદય’ બે વાર શબ્દ છે, તે પાંચ ઉત્તરના સમાધાનથી થયેલી મોક્ષપદની જિજ્ઞાસાનું તીવ્રપણું દર્શાવે છે. For Private & શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Calibrary.o Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૧ માળ ૧૧૬ 33 ઉભા. વ એ ઉ૦૨ ની બઈ, at તી, મા કaો ૧૧, ૧૧૪ - નોન એ રૌ૧ ૯૭ સમાધાન-સદગુરુ ઉવાચ. (મોક્ષનો ઉપાય છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે :-) પાંચે ઉત્તરની તારા આત્માને વિષે પ્રતીતિ થઈ છે, તો મોક્ષના ઉપાયની પણ એ જ રીતે તને સહજમાં પ્રતીતિ થશે. અત્રે થશે’ અને ‘સહજ’ એ બે શબ્દ સદ્ગુરુએ કહ્યા છે તે જેને પાંચે પદની શંકા નિવૃત્ત થઈ છે તેને મોક્ષોપાય સમજાવો કંઈ કઠણ જ નથી એમ દર્શાવવા, તથા શિષ્યનું વિશેષ જિજ્ઞાસુપણું જાણી અવશ્ય તેને મોક્ષોપાય પરિણમશે એમ ભાસવાથી (તે વચન) કહ્યાં છે; એમ.સદ્ગુરુનાં વચનનો આશય છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Jain Education Interational For Prvale & Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ H દુર્મ-૧ ૧૧ છે, તો ઉંજા ૧ નિન્દા, ૧૨૧૧, ૧૫, ૧૬૨૮ ઝંડાને કર્મભાવ છે તે જીવનુ અજ્ઞાન છે અને મોક્ષભાવ છે તે જીવના પોતાના સ્વરૂપને વિષે સ્થિતિ થવી તે છે. અજ્ઞાનનો સ્વભાવ અંધકાર જેવો છે. તેથી જેમ પ્રકાશ થતાં ઘણા કાળનો અંધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાનપ્રકાશ થતાં અજ્ઞાન પણ નાશ પામે છે. Jain Education Intemational For Private & Fl 51 ૮ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #103 -------------------------------------------------------------------------- ________________ ને ? ( ? બંખનાં , તે બંને ૬ %; ને ફા૨ છે ૬૬ ૬ ૨૪, કૉો- ‘૧૨ મં૧, ૯r જે જે કારણો કર્મબંધનાં છે, તે તે કર્મબંધનો માર્ગ છે; અને તે તે કારણોને છે કે એવી જે દશા છે તે મોક્ષનો માર્ગ છે, ભવનો અંત છે . N U R Page #104 -------------------------------------------------------------------------- ________________ ન દેખ પતન છે, [૧]ઉન 46, ૧૧ નિવૃત્તિ છે0 , તે તો ૧ ૨૧. ૧૦૦ રાગ, દ્વેષ અને અજ્ઞાન એનું એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ છે ; અર્થાત્ એ વિના કર્મનો બંધ ન થાય; તેની જેથી નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે. Folivale & Personal Use Only T T Page #105 -------------------------------------------------------------------------- ________________ કાળા મે10 તન્માત, વૈ⟩નાત ટીલ, ૧ રબ પ, કૉપ તે રીત ‘સત્’ એટલે ‘અવિનાશી’, અને ‘ચૈતન્યમય’ એટલે ‘સર્વભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય’ ‘અન્ય સર્વ વિભાવ અને દેહાદિ સંયોગના આભાસથી રહિત એવો’, ‘કેવળ’ એટલે ‘શુદ્ધ આત્મા' પામીએ તેમ પ્રવર્તાય તે મોક્ષમાર્ગ છે. ૧૦૧ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર 'www.jalnelibrary.org Page #106 -------------------------------------------------------------------------- ________________ Jain B ફર્મ નું ધન તેમાં મેળા, મુ તટે ની હે હા તે શું થઈ કર્મ અનંત પ્રકારનાં છે, પણ તેના મુખ્ય જ્ઞાનાવરણાદિ આઠ પ્રકાર થાય છે. તેમાં પણ મુખ્ય મોહનીયકર્મ છે. તે મોહનીયકર્મ હણાય તેનો પાઠ કહું છું. ternational Car Drivals & Dorennartice on 7.2 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #107 -------------------------------------------------------------------------- ________________ દુઈ બે, ન સત્ર નામ, હશે , જીતશે ગળા, અડે ઉપમ ળિમે - ૧૦૩ તે મોહનીય કર્મ બે ભેદે છે :- એક ‘દર્શનમોહનીય’ એટલે ‘પરમાર્થને વિષે અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થબુદ્ધિરૂપ'; બીજી ‘ચારિત્રમોહનીય'; ‘તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને રોધક એવા પૂર્વસંસ્કારરૂપ કષાય અને નોકષાય', તે ચારિત્રમોહનીય. દર્શનમોહનીયને આત્મબોધ, અને ચારિત્રમોહનીયને વીતરાગપણું નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે, કેમકે મિથ્થાબોધ તે દર્શનમોહનીય છે, તેનો પ્રતિપક્ષ સત્યાત્મબોધ છે અને ચારિત્રમોહનીય રાગાદિક પરિણામરૂપ છે, તેનો પ્રતિપક્ષ વીતરાગભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે, - તે તેના અચૂક ઉપાય છે, - તેમ બોધ અને વીતરાગતા દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ અંધકાર ટાળવામાં પ્રકાશસ્વરૂપ છે; માટે તે તેનો અચૂક ઉપાય છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર Page #108 -------------------------------------------------------------------------- ________________ ઉનબંધ % હિA, ૨ ૯ the R? તેd, ક૬૧ ૧૬m તને ૮ ૨ દ હ ૨ ૧ ક્રોધાદિ ભાવથી કર્મબંધ થાય છે, અને ક્ષમાદિક ભાવથી તે હણાય છે; અર્થાત્ ક્ષમા રાખવાથી ક્રોધ રોકી શકાય છે, સરળતાથી માયા રોકી શકાય છે, સંતોષથી લોભ રોકી શકાય છે; એમ રતિ, અરતિ આદિના પ્રતિપક્ષથી તે તે દોષો રોકી શકાય છે, તે જ કર્મબંધનો નિરોધ છે; અને તે જ તેની નિવૃત્તિ છે. વળી સર્વને આ વાતનો પ્રત્યક્ષ અનુભવ છે, અથવા સર્વને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે. ક્રોધાદિ રોક્યાં રોકાય છે, અને જે કર્મબંધને રોકે છે, તે અકર્મદશાનો માર્ગ છે. એ માર્ગ પરબ્રુકે નહીં, પણ અત્રે અનુભવમાં આવે છે, તો એમાં સંદેહ શો કરવો ? શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર www.aina bayang Jain Education international For Private Personel USCO Page #109 -------------------------------------------------------------------------- ________________ છોડી hત દીન ૧૦ છે , મા હે તેમ જિ૯૯, દુહા hઈ ના વેક. જન્મ વેદના ૧૯. ૧૦૮ આ મારો મત છે, માટે મારે વળગી જ રહેવું, અથવા આ મારું દર્શન છે, માટે ગમે તેમ મારે તે સિદ્ધ કરવું એવો આગ્રહ અથવા એવા વિકલ્પને છોડીને આ જે માર્ગ કહ્યો છે, તે સાધશે, તેના અલ્પ જન્મ જાણવા. અહીં ‘જન્મ’ શબ્દ બહુવચનમાં વાપર્યો છે, તે એટલું જ દર્શાવવાને કે ક્વચિત્ તે સાધન અધૂરાં રહ્યાં તેથી, અથવા જઘન્ય કે મધ્યમ પરિણામની ધારાથી આરાધન થયાં હોય, તેથી સર્વ કર્મ ક્ષય થઈ ન શકવાથી બીજો જન્મ થવાનો સંભવ છે ; પણ તે બહુ નહી; બહુ જ અલ્પ. ‘સમકિત આવ્યા પછી જો વમે નહીં, તો ઘણામાં ઘણા પંદર ભવ થાય’, એમ જિને કહ્યું છે, અને જે ઉત્કૃષ્ટપણે આરાધે તેનો તે ભવે પણ મોક્ષ થાય'; અત્રે તે વાતનો વિરોધ નથી. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર www.ainelibrary.org Page #110 -------------------------------------------------------------------------- ________________ જ ? ૨૬૧ ૪ % તે , ફડનાં ફી જિજર, છે પદની નેતલા , ૧ ૨૨૧ નિર્ધા ૨. હે શિષ્ય ! તેં છ પદનાં છ પ્રશ્નો વિચાર કરીને પૂછળ્યાં છે, અને તે પદની સર્વાગતામાં મોક્ષમાર્ગ છે, એમ નિશ્ચય કર. અર્થાત્ એમાંનું કોઈ પણ પદ એકાંતે કે અવિચારથી ઉત્થાપતાં મોક્ષમાર્ગ સિદ્ધ થતો નથી. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #111 -------------------------------------------------------------------------- ________________ જાતિ, વેદના ભેદાદ, ડો ૯૮, એhi કે જે ૩ તાવ ને હો, જો ૧ો, ૧૦૭ ๆ જે મોક્ષનો માર્ગ કહ્યો તે હોય તો ગમે તે જાતિ કે વેષથી મોક્ષ થાય, એમાં કંઈ ભેદ નથી. જે સાધે તે મુક્તિપદ પામે; અને તે મોક્ષમાં પણ બીજા કશા પ્રકારનો ઊંચનીચત્વાદિ ભેદ નથી, અથવા આ વચન ક્યાં તેમાં બીજો કંઈ ભેદ એટલે ફેર નથી. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર www.jainlibrary.org Page #112 -------------------------------------------------------------------------- ________________ ફે ઝખી. ઉinલા, ના મોત નાલાલ Rબે કેદ માં ૧ને ૬૧, ને કહે કે . ૧૦૮ ક્રોધાદિ કષાય જેના પાતળા પડ્યા છે, માત્ર આત્માને વિષે મોક્ષ થવા સિવાય બીજી કોઈ ઈચ્છા નથી, અને સંસારના ભોગ પ્રત્યે ઉદાસીનતા વર્તે છે; તેમ જ પ્રાણી પર અંતરથી દયા વર્તે છે, તે જીવને મોક્ષમાર્ગનો જિજ્ઞાસુ કહીએ, અર્થાત, તે માર્ગ પામવા યોગ્ય કહીએ. A lle Only શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર VVVVVA/jains/brary C Page #113 -------------------------------------------------------------------------- ________________ ૐ નબને, ભાગ -બો, જે પાકે વળી, ૬૪ અંતર શોખ તે તે જિજ્ઞાસુ જીવને જો સદ્ગુરુનો ઉપદેશ પ્રાપ્ત થાય તો તે સમકિતને પામે, અને અંતરની શોધમાં વર્તે. Jain Education Intemational ૧૮ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #114 -------------------------------------------------------------------------- ________________ nત દ૨નિ નામ હ ૧૫ ૯ ૨૩ રેલd, લદે શુ તેમ . જેni ને . ૧૧૯ મત અને દર્શનનો આગ્રહ છોડી દઈ જે સદ્ગુરુને લક્ષે વર્તે, તે શુદ્ધ સમકિતને પામે કે જેમાં ભેદ તથા પક્ષ નથી. For Private Jain Education Intematonal શ્રી આત્મસિદ્ધિદાત્રી Per ગણ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૨ ન જ કેન્દ્રના જ ને, નાવ લગત, ૪ ૨૮ નિજ ના ના, ૨૧ કે ૧૧ર૧૧૧૧ આત્મસ્વભાવનો જ્યાં અનુભવ, લક્ષ અને પ્રતીત વર્તે છે, તથા વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે છે, ત્યાં પરમાર્થે સમકિત છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #116 -------------------------------------------------------------------------- ________________ પાળ તરીત થઈ, ટાળે નિમજાજે, ઉન ને અો, મેમદાળ 12 તે સમકિત વધતી જતી ધારાથી હાસ્ય શોકાદિથી જે કંઈ આત્માને વિષે મિથ્યાભાસ ભાસ્યા છે તેને ટાળે, અને સ્વભાવ સમાધિરૂપ ચારિત્રનો ઉદય જેથી સર્વ રાગદ્વેષના ક્ષયરૂપ વીતરાગપદમાં સ્થિતિ થાય. થાય, શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #117 -------------------------------------------------------------------------- ________________ કેવળ ન- ૨-૧m૨૬, ૧૦ ૩ - રાજ, ઉં રે 3 વ ળ રન છેદ. છ જ હા. ૧૧૩ સર્વ આભારહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ એટલે ક્યારે પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વર્તે તેને કેવળજ્ઞાન કહીએ છીએ. જે કેવળજ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન્મુક્તદેશારૂપ નિર્વાણ, દેહ છતાં જ અત્રે અનુભવાય છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #118 -------------------------------------------------------------------------- ________________ ફોર ૨૪ નું ૮n ૨૭૯, ૧૦ ૧૧ ૧ વાકે, તે ન વિના જ અના દિન, દાન કn ૬૨ મે ૧૧૪ કરોડો વર્ષનું સ્વપ્ન હોય તોપણ જાગ્રત થતાં તરત સમાય છે, તેમ અનાદિનો વિભાવ છે તે આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. Jalin Education International For Prvale & Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ છુ હા મા ૧, ૧ર 37 , નહ જ0ા ૩ ૫.૧ મો - ધર્મનો મી. હે શિષ્ય ! દેહમાં જે આત્મતા મનાઈ છે, અને તેને લીધે સ્ત્રીપુત્રાદિ સર્વમાં અહંમમત્વપણું વર્તે છે, તે આત્મતા જો આત્મામાં જ મનાય, અને તે દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિ છે તે છૂટે, તો તું કર્મનો કર્તા પણ નથી, અને ભોક્તા પણ નથી; અને એ જ ધર્મનો મર્મ છે. BA RRuzz Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧ રન જ્ઞાન , ના બામ +૨૬, ૧૧૬ એ જ ધર્મથી મોક્ષ છે, અને તું જ મોક્ષસ્વરૂપ છો; અર્થાત્ શુદ્ધ આત્મપદ એ જ મોક્ષ છે. તુ અનંત જ્ઞાન દર્શન તથા અવ્યાબાધ સુખસ્વરૂપ છો. Jan Education International For Privale & Personal use only Sinigelibrary.org શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #121 -------------------------------------------------------------------------- ________________ અર્જન ચૈતન, ૨૦૧ નૈતિ નેવુનાગ ળખું હંમે કેટલું, કુર દિને શેરબદ તું દેહાદિક સર્વ પદાર્થથી જુદો છે. કોઈમાં આત્મદ્રવ્ય ભળતું નથી, કોઈ તેમાં ભળતું નથી, દ્રવ્ય દ્રવ્ય પરમાર્થથી સદાય ભિન્ન છે, માટે તું શુદ્ધ છો, બોધસ્વરૂપ છો, ચૈતન્યપ્રદેશાત્મક છો; સ્વયંજ્યોતિ એટલે કોઈ પણ તને પ્રકાશતું નથી, સ્વભાવે જ તું પ્રકાશસ્વરૂપ છો; અને અવ્યાબાધ સુખનું ધામ છો. બીજું કેટલું કહીએ ? અથવા ઘણું શું કહેવું ? ટૂંકામાં એટલું જ કહીએ છીએ, જો વિચાર કર તો તે પદને પામીશ. ૧૧૭ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #122 -------------------------------------------------------------------------- ________________ નિર્ન સર્જે તાન નો, ના બી શમા, નવી તૌનના ઈ, ૨૨૧ નામ, ૧૧૮ સર્વે જ્ઞાનીઓનો નિશ્ચય અત્રે આવી સમાય છે; એમ કહીને સદ્ગુરુ મૌનતા ઘરીને સહજ સમાધિમાં સ્થિત થયા, અર્થાત્ વાણીયોગની અપ્રવૃત્તિ કરી. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર Page #123 -------------------------------------------------------------------------- ________________ રિખ બરબા-બર . ૨૧૬ કરના હુક 0, 0 ; “ જળ, રનમ્પ ન nી લg, ૬ ૨ ૧૬ મી ૬૪ ૧૦ ૧૧ શિષ્યબોધબીજપ્રાપ્તિકથન : શિષ્યને સદ્ગુરુના ઉપદેશથી અપૂર્વ એટલે પૂર્વે કોઈ દિવસ નહીં આવેલું એવું ભાન આવ્યું, અને તેને પોતાનું સ્વરૂપ પોતાને વિષે યથાતથ્ય ભાસ્યું, અને દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાન દૂર થયું. Jain Education intemational શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #124 -------------------------------------------------------------------------- ________________ ૐ ને કે-૯ રૂપ , ટુર્ન, એવા ૩, જાવ્યું, શળ કે માદેવા ને, દલીતને-૨૬.૧૨૦ પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, અજર, અમર,અવિનાશી અને દેહથી સ્પષ્ટ જુદું ભાસ્યું. Far Private & Personal Use Only શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર www.jainelibrary.om Page #125 -------------------------------------------------------------------------- ________________ ૬ 7 જા hદ ૬ને વિજા ૧ ૨ ના ૧ , બ્રાન્ડ રહી. ને - જા જh, જેના અડું- હમિંય, 143 જ્યાં વિભાવ એટલે મિથ્યાત્વ વર્તે છે, ત્યાં મુખ્ય નયથી કર્મનું કર્તાપણું અને ભોક્તાપણું છે ; આત્મસ્વભાવમાં વૃત્તિ વહી તેથી અકર્તા થયો. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Jan Education intamational For Privale & Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ અમ૨ ને પરિnt - ૨, ,, મેઇન 3, ફરાર જો ત તેર ન નિ ?૧ ૨૪. ૧82, અથવા આત્મપરિણામ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, તેનો નિર્વિકલ્પસ્વરૂપે કર્તાભોક્તા થયો. Sain dication International શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #127 -------------------------------------------------------------------------- ________________ मोहर हुने निन्शुर्थता, नेहा ने રશન મો.સરમાં કુળ આત્માનું શુદ્ધપદ છે તે મોક્ષ છે અને જેથી તે પમાય તે તેનો માર્ગ છે; શ્રી સદ્ગુરુએ કૃપા કરીને નિગ્રંથનો સર્વ માર્ગ સમજાવ્યો. ઈનિયમ ૧૨૩ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #128 -------------------------------------------------------------------------- ________________ અહો અહોAિી ૩૨ ફાર્મ, અજ૮ ૨, ના મ૨૧ બન્યુ ફોમેર , ?! પહો! ઉ૬૨,૧૩,૪ અહો ! અહો ! કરુણાના અપાર સમુદ્ર સ્વરૂપ આત્મલક્ષ્મીએ યુક્ત સદ્ગુરુ, આપ પ્રભુએ આ પામર જીવ પર આશ્ચર્યકારક એવો ઉપકાર કર્યો. Flat & Personal use only શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર . Page #129 -------------------------------------------------------------------------- ________________ ૨ કછુ ૧૦ ઉને 3, ch 4 લા ; તે તો જુઓ ના ઉમ, કરૂં કે ૨૦ કરો. 2. હું પ્રભુના ચરણ આગળ શું ઘરું ? ( સદ્ગુરુ તો પરમ નિષ્કામ છે; એક નિષ્કામ કરુણાથી માત્ર ઉપદેશના દાતા છે, પણ શિષ્યધર્મે શિષ્ય આ વચન કહ્યું છે.) જે જે જગતમાં પદાર્થ છે, તે તો આત્માની અપેક્ષાએ નિર્મુલ્ય જેવા છે, તે આત્મા તો જેણે આપ્યો તેના ચરણસમીપે હું બીજું શુ ધરું ? એક પ્રભુના ચરણને આધીન વતું એટલું માત્ર ઉપચારથી કરવાને હું સમર્થ છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Jain Education Intematonal Page #130 -------------------------------------------------------------------------- ________________ આ દેવી આધી, વદ દીન, ૧૨૧, ૧૪ ૧૧ હું ૬૮૧ છું, હો શોધન. આ દેહ, ‘આદિ’ શબ્દથી જે કંઈ મારું ગણાય છે તે, આજથી કરીને સદ્ગુરુ પ્રભુને આધીન વર્તો, હું તેહ પ્રભુનો દાસ છું, દાસ છું, દીન દાસ છું. 225 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર anelibre Page #131 -------------------------------------------------------------------------- ________________ જપ ૧૬ ૨૧ ૧ભાદને જ બતાબ્લે જ, નાન કી ૧૨ા ૧૧ , ને ઉજવે અમાદ. ૧૨૭ છયે સ્થાનકે સમજાવીને તે સગુરુદેવ ! આપે દેહાદિથી આત્માને, જેમ મ્યાનથી તરવાર જુદી કાઢીને બતાવીએ, તેમ સ્પષ્ટ જુદો બતાવ્યો; આપે મપાઈ શકે નહીં એવો ઉપકાર કર્યો. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Jan Education international Page #132 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર દર્શન દે સમાપ્ત છે, આ પર્ વિશ્વારા વિસ્તાર, સન્ ૨૪ ૧ ૧૬ માં િ ઉપસંહાર : છયે દર્શન આ છ સ્થાનકમાં સમાય છે. વિશેષ કરીને વિચારવાથી કોઈ પણ પ્રકારનો સંશય રહે નહીં. Ene Private & Personal Use Only ૧૮ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #133 -------------------------------------------------------------------------- ________________ મા ch m (૧ ૨૧મ ૧, ૨, ૩ જૈધ ૧૬, 3 ના રતા રતન ૨ ૫ નાણ, ઔષધ વિભાળ્યા ૧, ૧૨,૮ આત્માને પોતાના સ્વરૂપનું ભાન નહીં એવો બીજો કોઈ રોગ નથી, સદ્ગુરુ જેવા તેના કોઈ સાચા અથવા નિપુણ વૈદ્ય નથી, સદ્ગુરુ આજ્ઞાએ ચાલવા સમાન બીજું કોઈ પથ્ય નથી, અને વિચાર તથા નિદિધ્યાસન જેવું કોઈ તેનું ઔષધ નથી. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Jan Education international Page #134 -------------------------------------------------------------------------- ________________ જો છો પn 0 , 5નો નેત- ઉફગા 0 7૧૧ ના નામલઇ, છે દો ળાહ મા પ્ર ૧૩• જો પરમાર્થને ઈચ્છતા હો, તો સાચો પુરુષાર્થ કરો, અને ભવસ્થિતિ આદિનું નામ લઈને આત્માર્થને છેદો નહીં. Jadication intonational Foavate & Personal Use Only 1ી ના ડિપા Page #135 -------------------------------------------------------------------------- ________________ નિત ભાભી જાળી, ાન ૧~ાં ત નિસ રાળ લેવાં, ાન કુ૨ોધ. ૧૩૧ આત્મા અબંધ છે, અસંગ છે, સિદ્ધ છે એવી નિશ્ચયમુખ્ય વાણી સાંભળીને સાધન તજવાં યોગ્ય નથી. પણ તથારૂપ નિશ્ચય લક્ષમાં રાખી સાધન કરીને તે નિશ્ચયસ્વરૂપ પ્રાપ્ત કરવું. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #136 -------------------------------------------------------------------------- ________________ - ૧ એ ૧, ૧ માં ૧% છેn, ને દમ છે તે નદ, બન્ને સાથે રહેલ. ૧૩૨. અત્રે એકાંતે નિશ્ચયનય કહ્યો નથી, અથવા એકાંતે વ્યવહારનય કહ્યો નથી; બેય જ્યાં જ્યાં જેમ ઘટે તેમ સાથે રહ્યાં છે. Ronal use only શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર | brary 01 | Page #137 -------------------------------------------------------------------------- ________________ મછ n૧ ની જે ૬૯૯૧, તે નહિ. ર૬ ને જતા , નાન નહી વિ-૧,૮૬ , નેનિમ નદી રે. ૧૩૩ ગ૭ મતની કલ્પના છે તે સવ્યવહાર નથી, પણ આત્માર્થીના લક્ષણમાં કહી તે દશા અને મોક્ષોપાયમાં જિજ્ઞાસુનાં લક્ષણ આદિ કહ્યાં તે સવ્યવહાર છે; જે અત્રે તો સંક્ષેપમાં કહેલ છે. પોતાના સ્વરૂપનું ભાન નથી, અર્થાત્ જેમ દેહ અનુભવમાં આવે છે, તેવો આત્માનો અનુભવ થયો નથી, દેહાધ્યાસ વર્તે છે, અને જે વેરાગ્યાદિ સાધન પામ્યા વિના નિશ્ચય પોકાર્યા કરે છે, તે નિશ્ચય સારભૂત નથી. (૧૩૩) શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Jain Education international Page #138 -------------------------------------------------------------------------- ________________ માળ, નાની ઈટાયા, નળાનમાં હો, ૧૧ ફાળ ન નિષમાં, ઈ જે નાણે ફોકે, 13ન ભૂતકાળમાં જે જ્ઞાની પુરુષો થઈ ગયા છે, વર્તમાનકાળમાં જે છે, અને ભવિષ્યકાળમાં થશે, તેને કોઈને માર્ગનો ભેદ નથી, અર્થાત્ પરમાર્થે તે સૌનો એક માર્ગ છે; અને તેને પ્રાપ્ત કરવા યોગ્ય વ્યવહાર પણ તે જ પરમાર્થસાધકરૂપે દેશ કાળાદિને લીધે ભેદ કહ્યો હોય છતાં એક ફળ ઉત્પન્ન કરનાર હોવાથી તેમાં પણ પરમાર્થે ભેદ નથી. dal Education in Forevale & Personal Use Only શ્રી આ મસિદ્વિશા Page #139 -------------------------------------------------------------------------- ________________ સર્વ જજ છે. શખ્ખુ તા જ્ન્મ ૨, જે ૩૧ જે ચા, નિમ્ન કુળ સર્વ જીવને વિષે સિદ્ધ સમાન સત્તા છે, પણ તે તો જે સમજે તેને પ્રગટ થાય. તે પ્રગટ થવામાં સદ્ગુરુની આજ્ઞાથી પ્રવર્તવું, તથા સદ્ગુરુએ ઉપદેશેલી એવી જિનદશાનો વિચાર કરવો, તે બેય નિમિત્ત કારણ છે. સ માંય, ૧૩૯ العصر શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #140 -------------------------------------------------------------------------- ________________ ઉપttળનું નામ લઈ ને જે તે નિમિત્ત, છે નઈ ત્રિ , ક્યાં તે 1િ , ૧૩૬ સદ્ગુરુઆજ્ઞા આદિ તે આત્મસાધનનાં નિમિત્ત કારણ છે, અને આત્માનાં જ્ઞાન દર્શનાદિ ઉપાદાન કારણ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે; તેથી ઉપાદાનનું નામ લઈ જે કોઈ તે નિમિત્તને તજશે તે સિદ્ધપણાને નહીં પામે, અને બ્રાંતિમાં વર્ચા કરશે, કેમકે સાચા નિમિત્તના નિષેધાર્થે તે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારું સાચાં નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય, માટે સાચાં નિમિત્ત મળે તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું, અને પુરુષાર્થરહિત ન થવું; એવો શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાનો પરમાર્થ છે. F iles Personal Use Only શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #141 -------------------------------------------------------------------------- ________________ yબ ન જ્ઞાન ને, છુટોના ને લોટ, તે દામ દteળ છે, માત્ર નિનો કોઇ.૩૭ મુખથી નિશ્ચયમુખ્ય વચનો કહે છે, પણ અંતરથી પોતાને જ મોહ છૂટ્યો નથી, એવા પામર પ્રાણી માત્ર જ્ઞાની કહેવરાવવાની કામનાએ સાચા જ્ઞાની પુરુષનો દ્રોહ કરે છે. તે Jan E calon International For Prvale & Personal Use Only 1 - ALGU Shww.jainelibrary.org Page #142 -------------------------------------------------------------------------- ________________ દમ, શi G, Ran an, 11 , તાળ, વૈરાગે, હમ મુકુ 2૨, એ. ૨૧ ૩ બમ. ૧૩૮ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય એ ગુણો મુમુક્ષુના ઘટમાં સદાય સુજાગ્ય એટલે જાગ્રત હોય, અર્થાત્ એ ગુણો વિના મુમુક્ષુપણું પણ ન હોય. Jain Education intermational www.jalnelibrary.org શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર Page #143 -------------------------------------------------------------------------- ________________ nie mia 224 eikari, wika, ein sedin, મે સાન્ત દરા, બી દેને જાત ૧૩૮૦ તે મોહભાવનો જ્યાં ક્ષય થયો હોય, અથવા જ્યાં મોહદશા બહુ ક્ષીણ થઈ હોય, ત્યાં જ્ઞાનીની દશા કહીએ, અને બાકી તો જેણે પોતામાં જ્ઞાન માની લીધું છે, તેને ભ્રાંતિ કહીએ. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #144 -------------------------------------------------------------------------- ________________ કુળ ાત લે તેવ, વાલમાળ, કેડુતે તાલ, આી વ્યાખ્યા ૧.૧૪ ૨ સમસ્ત જગત જેણે એઠ જેવું જાણ્યું છે, અથવા સ્વપ્ન જેવું જગત જેને જ્ઞાનમાં વર્તે છે તે જ્ઞાનીની દશા છે, બાકી માત્ર વાચાજ્ઞાન એટલે કહેવા માત્ર જ્ઞાન છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Page #145 -------------------------------------------------------------------------- ________________ રૂનાનકું પાંચ વિમાને, છઠે વસે છે, ૧છે આળ પંચ, ને વટવાંદર. ૧૪૧ પાંચે સ્થાનકને વિચારીને જે છઠ્ઠું સ્થાનકે વર્તે, એટલે તે મોક્ષના જે ઉપાય કહ્યા છે તેમાં પ્રવર્તે તે પાંચમું સ્થાનકે એટલે મોક્ષપદ, તેને પામે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Jaddalon international For Prvate & Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ દેટ છતાં તેની દશા, વન દેઢ તાવ, તે મીનાં ચ૨૦માં , હો! ૪૬૧ નગon૧, ૧૪૨ પૂર્વપ્રારબ્ધયોગથી જેને દેહ વર્તે છે, પણ તે દેહથી અતીત એટલે દેહાદિની કલ્પનારહિત, આત્મામય જેની દશા વર્તે છે, તે જ્ઞાની પુરુષના ચરણકમળમાં અગણિત વાર વંદન હો! Jain Education intamallona શ્રી આત્મસિદ્ધિશાનો Page #147 -------------------------------------------------------------------------- ________________ જન્મ સ્થળ, વવાણિયા જાતિસ્મૃતિ જ્ઞાન. વવાણિયા શતાવધાનના પ્રયોગ. મુંબઇ Jain Education ! સાત મુનિઓને ઉપદેશ. ઇડર FROf Private s PT SO[lll USA Only શ્રીમદજી અને ગાંધીજી. મુંબઈ.VVVVV//c/helpfટી/y of a Page #148 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છે. (શ્રી આત્માનંદજી શ્રી સત્કૃત સેવા સાધના કેન્દ્ર રજત જયંતિ મહોત્સવ શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (શ્રી સદ્ભુત સેવા સાધના કેન્દ્ર સંચાલિત) કોબા, જિ , ગાંધીનગર-૩૮૨૦Ö૯ (ગુજરાત) ફોન: (0271 2) 76 219 ફેક્સ : 76 142 Jain Education Interational www.jainelibaly.org