Book Title: Vishvamangal Granthmala Part 04
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 237
________________ ૩૧ શુકરા પાસે અંગ્રેજ વેપારી સિવાય ખીને ગ્રાહક જ રહ્યો નહિ. ખિનઅંગ્રેજ પરદેશી વેપારીને માલ વેચવાની મનાઈ હતી. ભારતના વેપારી ઉપર લખેલાં કારણેાએ હારીને-થાકીને, હતાશ થઈને, પાયમાલ થઈને હરીફાઈમાંથી નીકળી ગયા. એટલે વણકરની ઘરાકી તૂટી થઈ, અંગ્રેજો ઈચ્છે એટલી સીમિત મની ગઈ. એટલે તમામ વણકરાને પેાતાના ધંધા એકદમ છેડી દેવા પડ્યો. દેશ ઉપર સાસુદાયિક બેકારી ફી વળી, જેના પ્રત્યાઘાત અતિશય દૂરગામી પથા. વેપારીઓ હવે વણુકરાને પેાતાના માટે માલ બનાવવાની વરદી આપતા અંધ થયા કારણ તે એ તે તેમને માલ' અંગ્રેજો ખૂબ ઓછા ભાવે પડાવી લેતા. ઉપરાંત તે માલની કિંમત પણ રોકડાં નાણાંમાં ચૂકવવાને બદલે તેના બદલામાં પોતાના બીજો માલ આપતા અને તે પણ બજાર ભાવ કરતાં વધુ ભાવે. દા. ત., એક વેપારી પાસેથી ૧૫૦૦ રૂપિયાની કિંમતના પાંચ થાન લઈ લે છે અને તેની કિં’મત ૧૨૦૦ રૂપિયા ઠરાવે છે. એ ૧૨૦૦ રૂપિયા રોકડા આપવાને અટ્ઠલે ઇંગ્લેન્ડની અનાવટનું કાપડ, જેની ભારતમાં માત્ર ૧૦૦૦ રૂપિયા કિંમત અંકાતી હોય તે ૧૨૦૦ રૂપિયામાં લેવાની ફરજ પાડે છે. જો વેપારી તે લેવાની ના પાડે કે તરત જ તે ધરપકડ, જેલ, હેડ વગેરેની સજાના ભાગ મને. આનું પરિણામ એ આવ્યું કે ભારતની ખાદીનું ઉત્પાદન એકદમ અંધ પડી ગયું. પરદેશામાં અને ખુદ ભારતમાં પણ ખાદી અદૃશ્ય થઈ અને તેના સ્થાને અ ંગ્રેજી કાપડ આવી પડયું. તેની સાથે જ ભારતની એક અદ્ભુત કલા નાશ પામી. સહુથી માટે ગૃહઉદ્યોગ – ક્રિયા કરતા અંધ થયા. લાખા નહિ, કરાડો કાંતનારી ગૃહિણીઓની પૂરક આવક અંધ થઇ. લાખા વણકરો એકાર બન્યા. આ બેકારીની ભી'સ કેવી ભયકર હશે તે એ હકીકત ઉ૫રથી સમજી શકશે તે તે સમયના બિહારના માત્ર છ જિલ્લામાં ૬૬ હજાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314