Book Title: Vishvamangal Granthmala Part 04
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 299
________________ ભારત ૫૦ વરસ અગાઉ ૬૧ યુ. એસ. એ. કેનેડા ૨૯૪ દર સે। મનુષ્યએ પશુવસ્તી અત્યારે ૪૩ આર્જેન્ટિના આસ્ટ્રેલિયા ઉરૂગ્વે ૭૯ ૮૦ ૩૨૩ ૨૫૯ ૫૦૦ આપણે આપણા ખારાકની અને અન્નનીતિ સાચી, આર્થિક અને વહેવારુ રીતે ઘડીએ તે શુદ્ધ ઘીની તમામ જરૂરિયાતને પહોંચી શકીએ અને તેલની જરૂરિયાતને નજીવી બનાવી શકીએ. આથિક દૃષ્ટિએ એ નીતિ બેકારીને અંત લાવે, બીમારીઓ ઉપર અકુશ રાખી. શકે અને દેશની અખો રૂપિયાની મૂડી અનુત્પાદક કામ*સી ઉદ્યોગમાં સલવાઇ જતી બચાવી શકીએ. (આ સંખ્યા શકાસ્પદ અને વધારે પડતી છે) Jain Education International ૫૫ ૫૯ ૨૩૪ ૧૮૦ આંકડા અપ્રાપ્ય પણ સવાલ એ છે કે એ કેમ મને સરકાર એ કરે તેમ નથી. કરવાની એની તાકાત પણ નથી. એ તે પ્રજાએ જ કરવું જોઇએ. તે માટે મોટા વેપારીએએ થોડા સમય પેાતાના નફાને બદલે સમગ્ર પ્રજાનું હિત લક્ષમાં રાખીને આગળ આવવું જોઈએ. ખેડૂતાને ખરીફ પાક ઉગાડવા ત્રાત્સાહિત કરે તેઓ ખેડૂતે સાથે માટા પ્રમાણમાં ખરીફ અનાજની ખરીદીના કરારી ચામાસા અગાઉ કરી લે, તે જ ખેડૂતે શી'ગદાણાને બદલે ખરીફ અનાજ ઉગાડવા પ્રેત્સાહિત થશે. કોઇ શંકા કરે કે તેમ કરવાથી તેલની અછત વધી જાય. આવી શંકા અસ્થાને છે. કારણ કે ઘઉને બદલે ખરીફ્ અનાજ ખાવાથી તેલ, વનસ્પતિ અને શુદ્ધ ઘી—ત્રણેની માગ ઓછી થવાથી તેના ભાવ અંકુશમાં રહેશે. ખરીફ અનાજમાં બાજરી અને રાગી ઘઉં કરતાં વધુ પૈષ્ટિક છે. જુવાર અને મકાઈ ઘઉં જેટલાં જ ગુણવાળાં છે. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314