Book Title: Vishvamangal Granthmala Part 04
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 274
________________ ર૬૯ હોઈ શકે. એ માનવી અને તમામ છ વચ્ચે હવે જોઈએ. સાપ, નેળિયા, દેડકાં, પક્ષીએ એ તમામ આપણા ૨૦ હજાર અબજ રૂપિ. થાની ખેત પેદાશોના મફત ચિયિાત છે. તેમના તરફ આપણી કોઈ ફરજ નથી? ૨૦ હજાર અબજ રૂપિયાને માલ આપણા માટે તૈયાર કરી દરેક ગામે પહોંચાડી દેનારા બળદો પ્રત્યે આપણી કાંઈ જ ફરજ નથી? કે તેમને રિબાવી રિબાવીને મારી નાખવામાં આવે છે? મહાન ઉપયોગી પ્રાણીઓને નાશ કરી પછી ડિઝલ અને પેટ્રોલ માટે આરબ. રાજની કદમ બેસી કરવી એનાથી વધુ શરમજનક અને કૃતની કામ બીજું શું હોઈ શકે? હવે એવે આપણે તબક્કે આવી પહોંચ્યા છીએ જ્યાં કાં તે આપણી પ્રાણીઓ પ્રત્યેની ફરજ બજાવીએ, કાં તે પછી કુદરત આ કૃતજ્ઞ અને. નિય બનેલી માનવજાતને સજા કરવાની પિતાની ફરજ બજાવે. માનવજાતને સજા કરવા જે કુદરત વિનાશ વરસાવશે તે તેને દેષ આજના. શ્રીમતે ઉપર હશે, જેઓ પશુઓ પ્રત્યેની પિતાની ફરજ બજાવવાને. બદલે તેમના ઉપર કૃતજ્ઞતાને વરસાદ વરસાવે છે. ઉપર લખ્યા મુજબ આપણા દાનના પ્રવાહ જુદી દિશામાં વાળીને. અને જીવદયાની કેન્દ્રીય સંસ્થા અને મધ્યવતી મંડળ દ્વારા મોટા ભાગના જીવેને બચાવી લઈએ તે ત્યાં ગે(પશુ)રક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષાનું પાયાનું કાર્ય કરી શકીએ. . . ગામડાંમાં સિમેન્ટનાં મકાનની શી જરૂર છે?" એ કાર્ય પૂરું કરીએ તે આ દેશમાં કોઈ પણ માનવી ભૂખ્યું, તરસ્યું કે બેઘર ન રહે, અને મોટા ભાગને બેકારીને પ્રશ્ન પણ થાળે. પડવાના રસ્તે ચડી જાય. જેમ પશુઓ કપાય છે તેમ તેમ બેઘર લેકેની સંખ્યા અને ઝૂંપડપટ્ટીઓને વિસ્તાર વધતું જાય છે. ગામડાં એમાં કુલ ૬ કરોડ ૫૧ લાખ મકાનમાંથી ૮૧ ટકાથી વધારે એટલે કે ૫ કરોડ ૨૯ લાખ મકાને ગાર-માટીનાં છે. ગાર-માટી એટલે ગાયનું - છાણ, ઘેડાની લાદ અને માટીનું મિશ્રણ. અગાઉ આવું પાંચ ઓરડાનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314