Book Title: Vishvamangal Granthmala Part 04
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 292
________________ ૨૮૭ ભજન-કીર્તનની ધૂન મચાવો એટલે રેડિયે, ટ્રાન્ઝિસ્ટર કે ટી. વી.થી અતિ દૂષિત થયેલા વાતાવરણથી દૂષિત મનવાળા બનેલા અને વકરેલી વાસનાઓથી જેમની બુદ્ધિ ભ્રમિત થઈ છે તેઓ સાચી વિદ્યા કઈ રીતે ગ્રહણ કરી શકે? આ એક જટિલ પ્રશ્ન છે. યુરોપ અને અમેરિકામાં આજે રેડિયે અને 2. વી. સામે નફરત પેદા થવા લાગી છે ભલે એનાં કારણે જુદાં હેય. પણ જે ભાવિ પ્રજાને પાપમય અને નરકગામી જીવનપંથે જતી અટકાવવી હોય તે આપણે ટી. વી. અને રેડિયે કાં તે બંધ કરવાં જોઈએ કાં તે તેના કાર્યકમની ધરમૂળથી ક્રાંતિ કરીને તેના ઉપરથી ગતદિવસ ભજન-કીર્તને, ધાર્મિક બેધકથાઓનું જ પ્રસારણ કરવું જોઈએ - કેને એ નહિ ગમે એ માનવું છેટું છે. ભારતની ૮૦ ટકા વસતીને ભજન કીર્તનમાં આજે પણ રસ છે. ધર્મકાર્યોમાં આજે પણ રસ છે. તેમના એ પવિત્ર અને ઉચ્ચતમ રસ ઉપર રેડિયે, ટી. વી. દ્વારા નારકી જીવન તરફ ધકેલતા સાહિત્યને હમલે થાય તે પહેલાં આપણે શહેરમાં ભજન-કીર્તનેની ધૂમ મચાવીને નારકી જીવેને નસાડી વાતાવરણ શુદ્ધ કરવું જોઈએ. એક મકાનમાં મહા ભયાનક અને બળવાન આત્માને વાસ હતે. અગાઉ તેમાં કોઈ રહેવા જતું નહિ પણ જગાની ખેંચને લીધે કોઈએ એ મકાન ખરીદ્ય અને રહેવા આવ્યા અને પિલા મલિન આત્માઓની હેરાનગતિ શરૂ થઈ. આ ભાઈ અતિ શ્રીમંત હતા એટલે તેમણે ૪૫ દિવસ સુધી રાતદિવસ ધર્મગ્રંથનું અખંડ વાચન, ભજનકીર્તન અને અખંડ ધૂપદીપનું આયોજન કરી પેલે ઉપદ્રવ શાંત કર્યો. એટલે કાં તે રેડિયે, ટી. વી.ને ઉપગ આપણે આપણાં ભજન-કીર્તન અને ધર્મગ્રંથોના વાચન માટે કરવો જોઈએ અથવા તે બંધ કરવા જોઈએ. પણ હાલના સંજોગોમાં તે શક્ય નથી. તે બીજે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314