Book Title: Tattvamimansa
Author(s): Sunandaben Vohra
Publisher: Nilaben and Ashokbhai Choksi
View full book text
________________
ચિત્તની ચંચળતા શમાવવા શુદ્ધ વિષયનું અવલંબન લઈ એકાગ્રતા કેળવવી. આર્ત-રૌદ્રધ્યાનનો ત્યાગ કરી શુભધ્યાનમાં રહેવું.
नव-चतुर्दश-पञ्च-द्विभेदं यथाक्रमं प्राग्ध्यानाद्
નવ-ચતુર્દશ-પંચ-દ્વિભેદ-યથાક્રમં પ્રાચ્યાનાદ્ નવ-ચતુર્દશ-પંચ-દ્વિભેદ-યથાક્રમં પ્રાધ્યાનાર્
પ્રાયશ્ચિત્તથી વ્યુત્સર્ગ સુધીના પ્રત્યેક અત્યંતર તપના અનુક્રમે ૯, ૪, ૧૦, ૫, ૨ ભેદો છે.
પ્રાયશ્ચિત્તના ભેદોનું વર્ણન
आलोचन - प्रतिक्रमण-तदुभय-विवेक-व्युत्सर्ग तपश्छेद- परिहारोपस्थापनानि
આલોચન-પ્રતિક્રમણ-તદુભય-વિવેક-વ્યુત્સર્ગ
તપચ્છેદ-પરિહારોપસ્થાપનાનિ આલોચન-પ્રતિક્રમણ-તદ્રુભય-વિવેક વ્યુત્સર્ગ તપચ્છેદ-પરિહાર-ઉપસ્થાપનાનિ
૯-૨૧
૯-૨૧
૯-૨૧
Jain Education International
૯-૨૨
For Private & Personal Use Only
૯-૨૨
આલોચના, પ્રતિક્રમણ, તદુભય (આલોચના પ્રતિક્રમણ), વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર, ઉપસ્થાપના એમ પ્રાયશ્ચિત્તના નવ ભેદો છે.
૯-૨૨
(૧) આલોચના : આત્મસાધનામાં લાગેલા દોષો ગુરુ આદિની
સમક્ષ પ્રગટ કરવા.
(૨) પ્રતિક્રમણ : લાગેલા દોષો માટે મિથ્યાદુષ્કૃત આપવું. અર્થાત્ ભૂલનો હાર્દિક સ્વીકાર કરવાપૂર્વક આ અયોગ્ય કર્યું છે એવો પશ્ચાત્તાપ કરવો અને ભવિષ્યમાં તેવી ભૂલ ન કરવાનો નિર્ણય કરવો એ પ્રતિક્રમણ. (૩) તદુભય : આલોચના અને પ્રતિક્રમણ એ બંનેથી દોષોની શુદ્ધિ કરવી. અર્થાત્ દોષોને ગુરુ આદિની સમક્ષ પ્રગટ કરવા અને
અધ્યાય : ૯ • સૂત્ર : ૨૧-૨૨ ૪ ૩૩૭
www.jainelibrary.org

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428