Book Title: Tattvamimansa
Author(s): Sunandaben Vohra
Publisher: Nilaben and Ashokbhai Choksi

View full book text
Previous | Next

Page 424
________________ આધિકરણિકી : જેનાથી જીવ નરકનો | ઔપપાતિક : ઉપપાત જન્મવાળા અધિકારી થાય તે આનત : સ્વર્ગ આનયન પ્રયોગ : અતિચાર આનુપૂર્વી : જે કર્મ પરભવમાં જતા જીવને બળદની નાથની જેમ પરભવ તરફ વાળે તે આરણ ઃ અગિયારમો દેવલોક આર્જવ : સરળતા (દેવ-નારકી) કર્મભૂમિ : અસિ માસ કૃષિના વ્યાપારયુક્ત ભૂમિ, કલ્પ : દેવલોક કલ્પોપપન્નઃસ્વામી-સેવકની મર્યાદાવાળા સ્વામી-સેવકની મર્યાદા કલ્યાતીત આસાદન ઃ સાસ્વાદન – બીજું ગુણઠાણું | કંદર્પ : અતિચાર આશ્રવ : કર્મોનું આવવું આસ્તિક્ય : શ્રદ્ધા ભાવ ઔદારિક : એક પ્રકારનું શરીર વિનાના કષાય કુશીલ ઃ કષાયોને પરવશ મુનિ Jain Education International આહારક : શરીર કાય ક્લેશ : કાયાને કસવી | કાય દુપ્રણિધાન : કાયાનો દુરુપયોગ કરવો ઇતર પરિગૃહીતા ગમન : બીજા પુરુષે ભાડે અથવા રખાત રાખેલી સ્ત્રી સાથે વ્યવહાર કરવો તે ઇર્યાપથ કર્મ : જયણાપૂર્વક ચાલવું, તેનાથી જે કર્મબંધ થાય તે ઉત્તર પ્રકૃતિ : પેટા ભેદો ઉત્પાદ : ઉત્પન્ન થવું કાય પ્રવીચાર : કાયાથી વિષયસેવન કરનારા કાય સ્થિતિ : એકની એક કાયામાં ઉત્પન્ન થનારા કાયિકી ક્રિયા : કાયાને જયણા વિના પાપમાં પ્રવર્તાવવી ઉદ્યોત : પ્રકાશ કાર્પણ શરીર : કર્મોના સંસ્કારવાળું સૂક્ષ્મ શરીર કાદંબ ઃ હાથ-મુખ અને આંખના ઇશારા કરવા ઉપગ્રહ : ઉપકાર, નિમિત્ત ઉપઘિ : જરૂરિયાતવાળાં ઉપકરણો ઉપપાત જન્મ : નિયતસ્થાને થનારો | કાર્મણ યોગ : કાર્મણ શરી૨ દ્વારા જન્મ (દેવ-નારકનો) આત્મપ્રદેશોનું હલનચલન કાલાતિક્રમ : કાળ વીતી ગયા પછી ઉપભોગ : વપરાશ કરવો તે ઉપયોગ : જ્ઞાનશક્તિનો વપરાશ. ૠજુગતિ : સરળ ગતિ ઔદયિક ઃ કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ | કાંક્ષા : અતિચાર દોષ કાલોદધિ : સમુદ્ર છે. સાધુને આમંત્રણ આપવું કુશીલ : જે સદાચારી ન હોય તે કુટલેખ : ખોટા લેખ લખવા તે શબ્દાર્થ ૪ ૩૮૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428