Book Title: Tattvamimansa
Author(s): Sunandaben Vohra
Publisher: Nilaben and Ashokbhai Choksi

View full book text
Previous | Next

Page 422
________________ શબ્દાર્થ અકર્મ ભૂમિ : યુગલિક ભૂમિ – અસિ | અતિકાય ઃ ઇન્દ્ર મસિકૃષિના વ્યવહારરહિત અકષાય : કષાય રહિત અકામ નિર્જરા ઃ પુનઃ કર્મબંધ થવા સહિત નિર્જરા અકાલ મૃત્યુ : અકસ્માત આદિ દ્વારા થતું મૃત્યુ અક્ષિપ્રગ્રાહી : ધીમે ધીમે જાણે તે, | અધોલોક : નરક જલ્દી ન જાણે તે અગારી : ઘરવાળો પુરુષ, ગૃહસ્થ અગુરુ લઘુ : ભારે નહિ, હલ્કુ નહિ અગ્નિમાણવ ઃ એક ઇન્દ્ર અધિગમ : બાહ્ય નિમિત્તથી અંગ : શ્રુત દ્વાદશાંગી, બાર અંગમાં આવેલું શ્રુત અંગ પ્રવિષ્ટ શ્રુત : દ્વાદશાંગી, બાર અંગમાં આવેલું શ્રુત અંગ બાહ્ય શ્રુત ઃ દ્વાદશાંગી વિનાનું પૂર્વાચાર્યોએ બનાવેલું શ્રુત અંગોપાંગ ઃ શરીરના હાથ, પગ, રેખા – વગેરે અચક્ષુદર્શન : ચક્ષુવગરની ઇન્દ્રિયથી થતો સામાન્ય બોધ ઇન્દ્ર અચૌર્ય વ્રત : ચોરી ન કરવાનું વ્રત અચ્યુત : સ્વર્ગ અજ્ઞાન : વિપરીત જ્ઞાન અંજના : નરક ભૂમિ -- Jain Education International - અલ્પ જ્ઞાન. અણુવ્રત : અલ્પ વ્રત અંડજ : ઇંડાથી ઉત્પન્ન થતા જીવો અતિચાર : દોષ અતિથિ સંવિભાગ : એક વ્રત છે, અતિથિનો આદર અદત્તા દાન : આપ્યા વગર લેવું અધિકરણ : જેનાથી પાપોનો આશ્રવ થાય તે, અથવા આધાર અધ્રુવ : અચળ અનગાર : વ્રતી, સાધુ અનંગક્રીડા : જે કામભોગનાં અંગો નથી તેનાથી કામક્રીડા કરવી તે અનંતાનુબંધી કષાય : અનંત સંસારને બંધાવે તેવા કષાય અનપવૃર્તનીય : બાંધેલું આયુષ્ય ન તૂટે તે અનભિગૃહીત : બધા જ ધર્મો સરખા છે એવું માને તે મિથ્યાત્વ અનર્થદંડ ઃ બિનજરૂરી પાપ અનર્પિત : અપેક્ષા રહિત અનવસ્થિત : જે આવેલું ચાલ્યું જાય, મરણ સુધી ન રહે તે અનશન : ચારે આહાર ત્યાગ અનાચાર : દુરાચાર અનાદિ : આદિ રહિત અનાદેય : આદર રહિત અનાભોગ : ઉપયોગ વિના અનિન્દ્રિય ઃ મન અનુભાગ : રસ શબ્દાર્થ ૪ ૩૮૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428