Book Title: Tattvamimansa
Author(s): Sunandaben Vohra
Publisher: Nilaben and Ashokbhai Choksi

View full book text
Previous | Next

Page 386
________________ Mvwwwwwwwwwwwwwwwwwwwwww --- - nooooooooooMCARD ૧. હિંસાનુબંધી : અજ્ઞાનવશ ક્રૂર પરિણામવાળા જીવને હિંસા કરવાના જ્યારે તુક્કા સુજે છે, ત્યારે હિંસા કેવી રીતે કરવી, કેમ કરવી તે કરવામાં કેવાં સાધનો જોઈશે, હિંસા કર્યા પછી જે કંઈ મળશે તેનો સતત એકાગ્રપણે વિચાર કરવો તે હિંસાનુબંધી આર્તધ્યાન છે. સામાન્ય જીવોએ પણ વિચારવું કે રોજના જીવનવ્યવહારમાં જે કંઈ પ્રવૃત્તિઓ થાય તેમાં અલ્પાધિક હિંસાનો દોષ હોય છે. માટે તેવાં કાર્યોની સતત વિચારણામાં અંશે રૌદ્ર ધ્યાન થઈ જાય. ૨. અસત્યાનુબધી રૌદ્રધ્યાન ઃ પ્રસંગોપાત્ત કોઈ દોષમાંથી છટકી જવા કે અહમુને કારણે અસત્ય કેવી રીતે બોલવું, અથવા કોઈને છેતરવા અસત્ય કેવી રીતે બોલવું તેની એકાગ્ર ચિત્તે વિચારણા કરવી તે અસત્યાનુબંધી રૌદ્રધ્યાન છે. ૩. તેયાનુબંધી રૌદ્રધ્યાન : (ચૌર્ય) કોઈ છૂપી વસ્તુ મેળવવા કેવી રીતે ચોરી કરવી, ચોરી કરવામાં પકડાઈ ન જવાય, ક્યાંથી કેવી રીતે છૂપાઈ જવું, ચોરી કરવામાં કેવાં સાધનો જોઈશે એવા પ્રકારની એકાગ્રપણે ચિંતા કરવી તે તેયાનુબંધી રૌદ્રધ્યાન છે. ૪. વિષય સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન: મનગમતા પદાર્થો મેળવવા, મેળવ્યા પછી તેને સંભાળવા, તેની વ્યવસ્થા માટે એકાગ્રચિત્તે થતા વિચારો તે વિષય સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે. આ રૌદ્રધ્યાન પ્રથમ ગુણસ્થાનકથી અવિરત અને દેશવિરત જીવોને હોય છે તે પછીના ગુણસ્થાનકમાં આ રૌદ્રધ્યાન હોતું નથી. ઘર્મધ્યાનના ભેદો અને સ્વામી आज्ञाऽपाय-विपाक-संस्थानविचयाय धर्ममप्रमत्तसंयतस्य ४-39 આજ્ઞાડપાય-વિપાક-સંસ્થાનવિચયાય ધર્મઅપ્રમત્તસંવતસ્ય ૯-૩૭ આજ્ઞા અપાય-વિપાક-સંસ્થાનવિચયાય ધર્મ અપ્રમત્તસંયતસ્ય ૯-૩૭ આશા, અપાય, વિપાક, સંસ્થાન એ ચારના વિચય અધ્યાય : ૯ • સૂત્ર : ૩૭ ૪ ૩૪૯ m તમતમારા હાહહહત હતા હતા. કાળકા માતા 0000000000000000000-0000-000000OOOOOOOOOOOOO Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428