Book Title: Tattvamimansa
Author(s): Sunandaben Vohra
Publisher: Nilaben and Ashokbhai Choksi

View full book text
Previous | Next

Page 385
________________ આ ચારે પ્રકારના આર્તધ્યાનનો સાર એ છે કે : ઇષ્ટનો સંયોગ થાય, અનિષ્ટનો વિયોગ થાય, રોગ ન થાય અને ભોગ મળે, આવા પ્રકારની ઇચ્છાવાળું ચિત્ત સદાય આર્તધ્યાની કહેવાય છે. આર્તધ્યાનના સ્વામી तदविरत-देशविरत-प्रमत्तसंयतानाम् તવિરત-દેશવિરત-પ્રમત્તસંયતાનામ્ તદ્-અવિરત-દેશવિરત-પ્રમત્ત-સંયતાનામ્ તે આર્તધ્યાન, અવિરત, દેશવિરત અને પ્રમત્ત સંયમીઓને હોય છે. ૯-૩૫ ૯-૩૫ ૯-૩૫ પ્રથમ ગુણસ્થાનકથી અવિરતિ, દેશવિરતિ અને પ્રમત્ત ગુણસ્થાન સુધી આર્તધ્યાન હોઈ શકે છે. સાતમું ગુણસ્થાનક અપ્રમત્ત દશાવાળું હોઈ ત્યાં આર્તધ્યાનનો અભાવ છે. સામાન્ય રીતે ૧થી ૬ ગુણસ્થાન સુધી આર્તધ્યાન હોય છે. રૌદ્રધ્યાનના ભેદો हिंसाऽनृत- स्तेय-विषयसंरक्षणेभ्यो रौद्रमविरतदेशविरतयोः હિંસાડનૃત-સ્તેય-વિષયસંરક્ષણેભ્યો રૌદ્રમવિરતદેશવિરતયોઃ૯-૩૬ હિંસા-અમૃત-સ્તેય-વિષયસંરક્ષણેભ્યઃ રૌદ્ર અવિરત-દેશવિરતયોઃ ૯-૩૬ હિંસા, અસત્ય, ચોરી, વિષયસંરક્ષણ એ ચારનો એકાગ્ર ચિત્તે વિચાર તે ચાર પ્રકારે રૌદ્ર ધ્યાન છે. આ ધ્યાન અવિરત, અને દેશ વિરતને હોય છે. Jain Education International ૯-૩૬ રૌદ્ર : જેનું ચિત્ત ક્રૂર કે કઠોર હોય તે રુદ્ર, તેવા આત્માનું જે ધ્યાન તે રૌદ્ર ધ્યાન ધ્યાન છે. તેના ચાર ભેદ છે. ૩૪૮ ૪ તત્ત્વમીમાંસા For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428