________________
૧૮૬
શોધ-ખોળની પગદંડી પર પણ એકવાક્યતા ઘણી વાર નથી જોવા મળતી. પ્રથમ એકવચન જે બોલી-પ્રદેશમાં મા પ્રત્યયવાળું હતું તે પ્રદેશનો આ પાઠ છે.
બીજું, જયારહ પાઠ ભ્રષ્ટ છે. તેને સ્થાને કાય-દેહ ને સ્થાને અહીં છજ્જઈ છે. એ પાઠમાં, સંદર્ભથી સમજાઈ જતું જે અનુક્ત રાખ્યું છે તે ખુલ્લું વ્યક્ત થયું છે. એટલે એને પાછળનો પાઠ ગણી શકીએ આમ
ढोल्ला सामला (3 ठोल्लउ सामलउ), धण चंपावन्नी ।
નાડું ખાય-રે, સવક્ર ત્રિી II એવા પાઠમાં છંદની અશુદ્ધિ રહેતી નથી. ૯ +૧૦, ૯ +૧૦ માત્રાના માપવાળી આ મલયમારુત નામના છંદની આંતરસમા ચતુષ્પદી છે.
અહીં મલયમાતનાં અપભ્રંશ છંદશાસ્ત્રોમાંથી બીજાં ઉદાહરણ પણ જોઈએ.
સ્વયંભૂછંદ નું મલયમાતનું ઉદાહરણ : गोरी अंगणे, सुप्पंती दिट्ठा । વં ગપ્પી, ગોષ્ટ વિ વ્યિg II (સ્વછે. ૬ - ૪૨, ૯૯) (“સ્વંયભૂછંદ' માં વિરબ્રિટ્ટા પાઠ ભ્રષ્ટ છે.)
આંગણામાં સૂતેલી ગોરીને જોઈ એટલે પછી ચંદ્રને પોતાની જ્યોસ્નિા પણ અબખે પડી.”
છંદોનુશાસન'નું ઉદાહરણ : વિવિ વેડી, મન-મા-ઘુમા સુવિ હી, ifથમ-સત્ય મુગા | (છંદો ૬-૧૯, ર”
મલયાવને કંપતી વેલડીને જોઈને પોતાની ગોરી સાંભરી આવતાં પથિકો મરણશરણ થયા.”
“કવિદર્પણ' (૧૩મી શતાબ્દી લગભગ)માં આપેલું મલયમાતનું ઉદાહરણ (“કોઈકનું છે એવા ઉલ્લેખ સાથે) પણ જોઈએ:
तत्ती सीयली, मेलावा केहा । ઘઇ ૩ત્તાવતી, પ્રિય-મંદ્ર-રસોઈ In (વેલણકર-સંપાદિત, પૃ. ૨૩, ૧૪-૨)
તત અને શીતલ વસ્તુ વચ્ચે મેળાપ ક્યાંથી હોય? નાયિકા ઉતાવળી, પણ નાયકનો સ્નેહ મંદ'.