________________
૨૦૪
जा
आढायमीण
आणाढायमीण : આયા. ૧, ૭, ૧, ૨.
अपरिग्गहमीण : આયા. ૧, ૭, ૩, ૧.
अममायमीण
आसामी
: આયા. ૧, ૬, ૪, ૨; ૧, ૭, ૧, ૩.
: આયા. ૧, ૭, ૧, ૧; ૧, ૭, ૨,
૪; ૫.
શોધ-ખોળની પગદંડી પર
: આયા. ૧, ૭,
૩, ૨.
: આયા. ૧, ૭, ૬, ૨.
असामीण : આયા. ૨, ૩, ૨, ૪.
निकाममीण : સૂર્ય. ૪૦૫ (=૧, ૧૦, ૮)
भिसमीण
भिब्भिसमीण
विकासमीण
: ણાયા. મૈં ૧૨૨; જીવા. ૪૮૧, ૪૯૩.
: ણાયા. મૈં ૧૨૨; જીવા. ૪૮૧, ૪૯૩, ૧૦૪.
: સૂર્ય.
૧. પિશેલે ‘આયારંગ’ના યાકોબીના ૧૮૧૨ના તથા કલકત્તાના ૧૯૩૬ના સંપાદનનો ઉપયોગ કર્યો છે : તો ‘સૂયગડંગ’ માટે મુંબઈનું સંવત ૧૯૩૬નું, ‘ણાયાધમ્મકહા’ માટે Steinthalનું ૧૮૮૨નું અને ‘જીવાભિગમ‘ માટે અમદાવાદનું સંવત ૧૯૩૯નું સંપાદન ઉપયોગમાં લીધું છે. ‘પાઇઅસદમહષ્ણવો’માં ‘fળામમીળ’, મિસમી” અને મિમ્મિસી” પિશેલને આધારે નોંધ્યાં છે.
૨. પિશેલે એ પણ નોંધ્યું છે કે ઉપર્યુક્ત મૌળ પ્રત્યયવાળાં રૂપોને સ્થાને હસ્તપ્રતોમાં -માળ એવું પાઠાંતર મળે છે, અને -મૌળ પ્રત્યયવાળું રૂપ અશોકના શિલાલેખોની ભાષામાં પણ મળે છે.
વુલ્નરે પોતાના Ashoka Text and Glossary એ પુસ્તકમાં (૧૯૨૪) પહેલા ભાગમાં અશોકલેખોના વ્યાકરણની જે રૂપરેખા આપી છે, તેમાં વર્તમાન કૃદંતના આત્મનેપદી રૂપોમાં, પમમીન, પાળમામીન, વિપટિપાટ્યમીન અને સંરિપનમીન એટલાં આપેલાં છે. (પરિચ્છેદ ૫૪, પૃ. XXXVI ). શબ્દસૂચિમાં આપેલાં આ રૂપો સાથે તેવાં રૂપ અર્ધમાગધીમાં મળતાં હોવાનો પિશેલનો હવાલો આપ્યો છે. સહસરામ, સિદ્ધાપુર, રૂપનાથ, ધૌલી વગેરે પૂર્વભારતનાં અશોકલેખોમાં આવાં જ રૂપો મળે છે તે ખાસ નોંધપાત્ર છે.
૩. જૈન આગમ ગ્રન્થમાલામાં સંપાદિત ‘આયારંગ'માં ઉપર્યુક્ત રૂપોને સ્થાને