Book Title: Shikshamrut
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 4
________________ છે આમુખ કી “સદ્ગુરુના ઉપદેશ વણ સમજાય ન જિનરૂપ, સમજ્યા વણ ઉપકાર શો? સમયે જિનસ્વરૂપ.” ઉપર્યુક્ત કડીમાં દર્શાવવામાં આવેલ ભાવોને ચરિતાર્થ કરવાનો સુયોગ પ્રાપ્ત થયો છે. એ સુયોગનું શું મૂલ્ય છે એ તો અધિકારી આત્મા જ સમજી શકે. પાત્રતા કેળવવા માટે, યોગ્યતા મેળવવા માટે, અધિકારી થવા માટે તથા આત્મકલ્યાણ સાધવા માટે આ સંસ્થા તરફથી મુમુક્ષુ જીવોને લક્ષમાં રાખી ગ્રંથમાળા પ્રકાશિત કરવાની યોજના કરવામાં આવી છે. આજે આ સાતમા પુષ્પની ત્રીજી આવૃત્તિ સુધારા-વધારા સાથેની બહાર પાડતા આનંદ અનુભવી રહ્યા છીએ. આ પુસ્તકમાં અધ્યાત્મમાર્ગમાં ઉપયોગી એવા સાહિત્યનું સંકલન તથા જરૂર હોય ત્યાં અર્થ વિવરણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃતો જ લેવામાં આવ્યા છે અને જરૂર હોય ત્યાં પ. પૂ. બાપુજી (શ્રી લાડકચંદ માણેકચંદ વોરા) દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો છે, જે સાધક જીવોને ઉપયોગી થશે એવી ભાવના સહ આ પ્રકાશન બહાર પાડી રહ્યા છીએ. સાયલા . વિ.સં. ૨૦૬૧, અષાઢ સુદ-૧૫ ગુરુપૂર્ણિમા, તા ૨૧-૭-૨૦૦૫ બ્ર.નિ. નલિનભાઈ કોઠારી (પૂ.ભાઈશ્રી) શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ સોભાગ પરા, સાયલા | || સપુરૂષોનું યોગMUT જગતનું ધ્યાન કરો || શિક્ષામૃત જે ૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 406