Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 54
________________ મહાભારતના યુદ્ધમાં પાંડવોને મળેલ વિજય કોને આભારી હતો ? કૃષ્ણને ? ના. યુદ્ધ દરમ્યાન એમણે તો એક પણ શસ્ત્ર હાથમાં ઉઠાવ્યું નથી. તો પછી કોને? અર્જુનને ? ના. એની પાસે તો યુદ્ધભૂહની કોઈ સમજ જ નહોતી. કહો, જાણકારી કૃષ્ણની અને સક્રિયતા અર્જુનની. આ બે પરિબળોએ પાંડવોને વિજય અપાવ્યો છે. કર્મસત્તા સામેના સંગ્રામમાં વિજય મેળવવો છે ? જ્ઞાનરૂપી કૃષ્ણ અને ક્રિયારૂપી અર્જુનને મેદાનમાં ઉતારી દો. પરાજયની કોઈ જ સંભાવના નથી. દુકાનના ઉદ્ઘાટનના સમયે વેપારી એ - વિચારતો નથી કે ભવિષ્યમાં દુકાન નહીં ચાલે - અને દેવાળું નીકળી જશે તો મારું થશે શું ?' લગ્ન સમયે પતિ આ વિચારતો નથી કે ટૂંકા આ ગાળામાં જ પત્ની મરી જશે તો મારું થશે શું ? પાપ ત્યાગની કે ધર્મસેવનની પ્રતિજ્ઞાના સમયે " મેં પણ આ વિચારવાનું બંધ કરી દીધું છે કે પ્રતિજ્ઞા , તૂટી જશે તો થશે શું ? , , , , , ,

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102