Book Title: Sheth Moti Shah
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 45
________________ ૩૪ અને સર્વાનુમતે નીચે પ્રમાણે લાગો નક્કી કરી લીધો : રૂ.આ.પો. ૦-૪-૦ ૧-૦-૦ રૂ ઉપર દર સૂરતી ખાંડીએ ૧ અફીણની દરેક પેટી પર ખાંડ–દેશાવરથી આવતી ખાંડના દરેક દાગીના પર ખાંડ–મોરસ–દેશાવરથી આવતા દરેક દાગીના પર ૐ હૂંડી–મુંબઈથી લખાતી અથવા મુંબઈમાં સ્વીકારાતી હૂંડી પર દર સેંકડે મોતીની ખરીદી પર દર સેંકડે Jain Education International ૦-૧-૦ For Personal & Private Use Only ૦-૦-૬ ૦-૪-૦ લાગાની આ શરતો નક્કી થઈ ગઈ એટલે બધાં મહાજનોના અગ્રણીઓ ગોસાંઈજી મહારાજ પાસે પહોંચ્યા. એમના હાથમાં ખરડો આપ્યો. સહી-સિક્કા થયા. ગોસાંઈજીના હર્ષનો પાર રહ્યો નહિ. એમ કરતાં લગભગ બપોરવેળા થઈ ગઈ. ગોસાંઈજી મહારાજે મહાજન સમક્ષ લાગાનો ખરડો વાંચી સંભળાવ્યો અને તે બધાંને સ્વેચ્છાએ, હોંશથી કબૂલમંજૂર છે એમ પાકું જાણી લીધું. ત્યારપછી ભગવાનનાં દર્શન ખુલ્લાં મૂક્યાં. લોકોએ ગોસાંઈજી મહારાજને પારણું કરાવ્યું. જીવદયાનું એક ઉત્તમ કામ થયું, એથી લોકોના હર્ષનો પાર ન રહ્યો. મુંબઈની પાંજરાપોળ માટે આ લાગાની ૨કમ વિ.સં. ૦-૮ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72