Book Title: Shantinath Mahakavyam Part 03
Author(s): Vijaydarshansuri
Publisher: Nemidarshan Gyanshala

View full book text
Previous | Next

Page 369
________________ 9. અગાધ જલથી ભરેલું વિકસ્વર કમલેથી શોભતું બ્રાહ્મણોના સમુદાયથી વીંટાયેલું સરોવર બાહરના દેશમાં શેભે છે. બીજો અર્થ નગરજને શંગાર આદિ રસોથી વ્યાસ, શોભનીય દાતેવાળી કમલાક્ષી સ્ત્રીઓથી નગર શોભે છે. 10 આ કુરુદેશમાં રહેલા હસ્તિનાપુરે પિતાની સંપત્તિ વડે ધર્મરાજની નગરીને શરમાવી દીધી. શરમની મારી સંયમિની બની ગઈ કારણ કે સંયમથી પરાભવ પામે નહિ. 11. જે લંકાપતિ રાવણ પરદારામાં નેહ કરવા લાગ્યો. તેથી સૌન્દર્યહીન થવાથી તે લંકા હસ્તિનાપુરની તુલના કેમ કરી શકે ! 12. જે ભોગની નગરી સર્પોના રહેઠાણ હોવાથી આ નગરીની સ્પર્ધા કરી શકે નહિ કારણ કે સંપૂર્ણ ફુરાત્મા અને સર્પોને નગરથી હાંકી કાઢીને તે પાતાલમાં જઈ રહ્યા, તે કારણથી ભેગાવતી નગરી હસ્તિનાપુરની સ્પર્ધા કરી શકતી નથી. 13. પંડિતે અમરાવતી નગરીનું જે વર્ણન કરે છે. તે તેને કદાગ્રહ છે, ધર્મકલ્યાણના જનક સત્કર્મવાળા અને નિત્ય ઉત્સવ વાલાને હસ્તિનાપુર નગરની આગળ પુણ્યક્રિયાથી હીન અમરાવતી નગરની કઈ શોભા નથી. 8 થી 13. 14. તારા જેવા રાજાઓમાં સંપૂર્ણ ચંદ્ર જેવ, સમગ્ર વિશ્વમાં સેનાથી વ્યાપ્ત વિશ્વસેન નામને રાજા થયે. 15. ત્રિનેત્રધારી શિવવિભૂતિ વડે ભજે ગંગાને મસ્તક ઉપર ધારણ કરે છે. તે " ગંગા પતે જ હસ્તિનાપુરમાં રાજાની આગળ વહે છે. 16. જે વિશ્વસેન રાજા પિતાને લક્ષમી વશ થવાથી વિષ્ણુ જેવો જ્યારે આ રાજા શત્રુને અભયદાન આપે છે ત્યારે શત્રુઓ પુનર્જનમ માને છે. કારણ કે શત્રુ જીવતો રહી જશે તે ફેર ગુહને કરશે એ ચિંતા રાજા કરતું નથી. 17. ફેલાતા ઉજજવલ યશ વડે શરદ ઋતુને ચંદ્રમા જીતા છે. પરાજીત થયેલ ચંદ્રમા હૃદયમાં લજજા ધારણ કરે છે. તેને કવિઓ કલંકરૂપ માને છે. - 18. સૂર્ય પ્રથમ તપાવે છે ને પશ્ચિમ દિશાના રાગવાળો છે કવિ (શુક્ર) સાથે દ્વેષ કરે છે. પિતાના પ્રકાશથી જગતમાં પ્રકાશને એ સૂર્ય રાજા જેવો નથી. 19. કિરણે વડે જે કમને સંકુચિત કરે છે. કલંક હેવાથી દેષની ખાણું રૂપ છે સુમેરુ પર્વતની ચારે બાજુ ફરતે એ ચંદ્ર આ રાજાની સરખામણી કેમ કરે. - 2 ન્યાયથી ચાલતા તે વિશ્વસેન રાજાએ ઉત્તમકીર્તિને પ્રાપ્ત કરી દાન દેવાથી સેનામાં સુંગધ જે મનાય. દાન અને ન્યાય આ બન્નેને વિનય વડે શોભાવ્યા એ વિશવસેન રાજા થયે. 21. બે હજાર જીભને ધારણ કરતે શેષનાગ જેના શૌર્યાદિ ગુણવર્ણન કરવામાં અસમર્થ થઈ લજમને પામતો તે પાતાલનગરમાં જઈને રહ્યો. 14 થી 21. 22. ઉદાર ચિત્તવાલી પુણ્યશાલી અચિરા નામે વિશ્વસેન રાજાની પત્ની હતી કે પાર્વતી જેમ શિવ પ્રત્યે તેમ પિતાના પતિ પ્રત્યે પ્રીતિ રાખતી હતી.

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452