Book Title: Shantinath Mahakavyam Part 03
Author(s): Vijaydarshansuri
Publisher: Nemidarshan Gyanshala

View full book text
Previous | Next

Page 427
________________ 112 113. મારે સુંદર વેશ જઈ ચેરે રત્ન લઈ લેશે અને તલવારથી મારી નાખશે. એમ માની તે રને ફાટેલી તુટેલી ગોદડીમાં સીવી લીધા. અને ભિક્ષુક વેષમાં સ્વસ્થબની ગંભીરપુરથી નીકળે. 114. તેના જવાના માર્ગમાં ચોરેની પત્નિ હતી. ઝાડ ઉપર રહેલું પંખી તે ચોરોની આગળ આમ બોલ્યું. 115. હે રે! કરોડનું દ્રવ્ય આવી રહ્યું છે તે લઈ લે, જેથી ક્યારે પણ તમે દરિદ્ર રહેશે નહીં. 116. આમ સાંભળી ખુશ થયેલા ચોરોએ ચારે બાજુ તપાસ કરી પરંતુ તેટલું દ્રવ્ય આવતું જોયું નહીં 117. કન્યાથી વીંટાયેલ લેભાનંદીને નજીક જોયા છતાં ચેરેએ છેડી દીધું છતાં તે પક્ષી ફરી બેલ્યું. 118. તમે જોતાં છતાં ક્રોડ દ્રવ્ય ગયું આમ સાંભળી મુખ્ય ચોરે તેને ફરી બોલાવિને જે. 119 લાખો જુએ ને? કોડ લીઓની આધારભૂત મારી ગેડી છે બીજું કાંઈ નથી, એમ કહ્યું ત્યારે છેડી મૂક્યો. 120. પિપટની જેમ સ્પષ્ટ વાણીમાં પૂર્વભવના શત્રુની જેમ ફરી તે પક્ષી બેલ્યો. 121. આ પક્ષીની વાણી કરી છેટી હેતી નથી. એમ માનીને તે કન્યાને લઈ મરે. લાની જેમ છેડી મૂકયો. ૧રર. તેમ કર્યા છતાં તે પક્ષી ચુપ થઈને રહ્યો, કથાને ખેલી રત્નને ચેરીએ લઈ લીધાં. 123. ધન વિના હદયમાં ચિંતા કરતે લેભાનંદ પા છે તે જ નગરમાં આવ્યું કારણ કે તેવું ધન બીજે મલતું નથી. 124. આ બાજુ સમુદ્રમાં નાખી દીધેલા સાગરશેઠને ભાંગેલા વહાણનું એક પાટિયું મહ્યું. 125. સમુદ્રમાં વાયુથી પ્રેરિત મોજાઓમાં આમતેમ ફરતે સાતમે દિવસે પિતાના નગરમાં આવ્યો. 126. નગરમાં તેને જોવા માત્રથી ખુશી થયેલા લોકોએ વધામણાપૂર્વક ઘણું ધન ખચીને મહોત્સવ કરાવ્યો. 127. અનુક્રમે લેભાનંદ ફરતે દૈવયોગે તે જ ઘરમાં આવ્યો. તેની વાત જાણવાથી સગાંઓએ રોષ કર્યો. 128. દોરડાથી બાંધી રાજાની આગળ તેઓ લઈ ગયા. તેના મોટા કાર્યથી ક્રોધી થયેલા રાજાએ તેના વધને હુકમ કર્યો. 129 સહન થઈ ન શકે તેવી ઘણી પીડાથી પીડાતે અશુભ ધ્યાનથી મરી ચેથી નરકે ગયે.

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452