________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
પોતે જાણતા નથી, એવા સર્વ અવગુણ્ણાના ત્યાગ કરવા વાસ્તે પઢત મૂર્ખનાં લક્ષણા કહ્યાં, મુખ્ય વાત એજ છે કે સર્વ મૂખમાં માટે મૂર્ખ તે તેજ કે જે સંસારમાં સુખમાને છે, કેમકે સંસારના દુ:ખ જેવું જગમાં અન્ય દુ:ખ નથી.
જોજ.
जन्मदुःखं जरादुःखं, मृत्युदुःखं पुनः पुनः संसारसागरे दुःखं, तस्माज्जागृहि जागृहि ॥ १ ॥
જન્મ એજ દુ:ખનું મૂળ છે, તે એવુ કે જાણે સંસાર રૂપી અંગારા ઉપર સૂવુ, તેથી જેણે જન્મ લીધા તેણે પેાતાનું હિત કરવું, ઘડપણમાં પણ તેવુજ દુ:ખ થાય છે, માત્મસાધન કર્યા વિના સ ંસારચક્રમાં અનંતીવાર જન્મ મરણ પ્રાપ્ત થયા કરશે માટે આત્મહિત કરવા ચૂકવું નહી.
www.kobatirth.org
For Private And Personal Use Only