________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩) જણાતું નથી, જે પુરૂષ હજારે જીવેની લાગણી દુઃખાવે છે, કરડે જીવેને નાશ કરે છે, તેને પણ ખરું સુખ શું છે તેને અનુભવ થતું નથી. પિતાના વાર્થ માટે, પાપી પેટની પૂર્તિને માટે જે જીવ અન્યનું બુરૂ કરવામાં તત્પર છે તે પણ સુખ પામી શકતું નથી. જેને સ્વપ્ના સમાન સંસારમાં સુખની આશા બંધાઈ છે તે પણ સુખને અધિકારી નથી, જેને સાધુ પુરૂ
ની સંગતિ ખાટી લાગે છે તે પણ સુખ પ્રાપ્ત કરવા અધિકારી નથી, જે પોતાની મતિ પ્રમાણે જેમ ફાવે તેમ ચાલી ગુરૂના અને, સપુરૂના વચનને અનાદર કરે છે તે પણ સુખને અધિકારી નથી. જેને આંખે દેખાતી વસ્તુઓમાં જ સુખની આશા બંધાઈ છે તે પણ સુખને અધિકારી નથી, જે પ્રાણુને અન્યાયમાં પ્રીતિ છે તે સુખને અધિકારી નથી, પ્રત્યક્ષ સુખમાં જેની વિશ્વાસવૃત્તિ છે તે સત્ય સુખને અધિકારી નથી, અષ્ટ કર્મને નાશ કરી જે નિર્મલ થયા છે એવા સિદ્ધના જી, અખંડ અનંત સુખના અધિકારી છે. મુકિત સુખ કેવળ આત્માનું સુખ છે, આત્મિક સુ
www.kobatirth.org
For Private And Personal Use Only