________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
બળવાન્ હાય છે અને કેટલાક શારાપૂરી ખાય છે તાપણુ શરીરે બળવાન્ હાતા નથી, માટે એકાંત નિશ્ચય કરવા નહીં, નિયમિત ખાવુ ને પીવું, એ શરીર નિરેાગી રહેવાનું મુખ્ય લક્ષણ છે. હવે આપણે આપણા વિષય ઉપર વળીએ, શરીર અંતે પોતાનું થવાનુ નથી. ભાડાના ઘર સમાન શરીર છે અને તે પાલ છે, તેનાથી આત્મા ભિન્ન છે માટે શરીર ઉપર થતી રાગની બુદ્ધિ છે તે જ્ઞાનથી નાશ પામે છે, કેટલાકનાં શરીર કબરમાં ઘટાણાં, કેટલાકનાં મસાણમાં મળી ખાખ થઈ ગયાં અને ખાખ, માટી રૂપે થઈ લેાકેાને ઘર ખાંધવાના કામમાં પાણી, જે શરીરે એવા બળવાન હતા કે પૃથ્વીનું છત્ર કરે તેવા પણુ શરીર મૂકી ચાલ્યા ગયા. માલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા એમ શરીરની ત્રણ અવસ્થા આલ્યાવસ્થામાં ધર્મના કંઇ કૃત્ય થઈ શકતાં નથી, ચુવાવસ્થામાં ધમ કૃત્ય થઈ શકે છે, વસ્થામાં શરીરથી ધર્મનાં કૃત્ય થઈ માટે મનુષ્ય શરીર પામીને ગફલતમાં
છે.
અને વૃદ્ધાશકતાં નથી, આયુષ્ય વ્ય
www.kobatirth.org
For Private And Personal Use Only