Book Title: Satya Swaroop
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૬)
અને ક્રૂરતાદિ દોષા તેમના વિશ્વપ્રસિદ્ધ છે. ત માંસાહારી મનુષ્યની વાણી અને આચારમાં પૃથ્વી અને આકાશ જેટલું અંતર છે, તે માંસાહારીઓ ક્યારે કાના ગ્રાસ કરી જશે તેનુ અનુમાન બુદ્ધિમાન લેાકા પણ કરી શકતા નથી,
જનાવરોની સૃષ્ટિનું અવલાકન કરનારને પણ માંસાહારી પશુઓના સ્વભાવમાં તથા વનસ્પતિને માહાર કરનાર પશુઓના સ્વભાવમાં માટેા તફાવત લાગશે, સિહ વાઘ વરૂ સર્પ વિગેરે માંસાહારી પ્રાણીઓ કેટલાં અશાંત વિકાળ ભયંકર ક્રૂર અને ન્યૂન બુદ્ધિવાળાં હાય છે; કેવળ માંસાહાર ઉપર રહેનારા આ પ્રાણીઓથી મનુષ્યને કેટલા થાડા લાલ થયે છે. એથી ઉલટુ વનસ્પતિ આહાર ઉપરનિર્વાહ કરનારા હાથી, ઉંટ, ઘેટાં, ગાય, ભેંસ, બળદ ખચ્ચર વિગેર અસ ખ્ય પ્રાણીએ કેવાં શાન્ત અને બુદ્ધિવાળાં હાય છે અને તે કેવાં મનુષ્યના ઉપયેાગમાં આવે છે ! ગા યનું છાણ, ભેંસનું છાણુ, બકરીની લીંડીએ વીગેરે ખાતરથી કેવું ખેતરમાં અનાજ ઉગી નીકળે છે!!
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229