Book Title: Satya Swaroop
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 222
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૬ ) દારૂના ત્યાગથી તમારૂં કલ્યાણ થશે, તમારાં સગાં વ્હાલાં, તમારૂ કુટુંબ, તમારી જાતિ, તમારા દેશ વિગેરે સત્તુ તમા કલ્યાણ કરશે. હવે મનુષ્યા કેળવણીના પ્રતાપે સમજવા લાગ્યા છે. તેથી હવે દારૂના નિષેધ થશે એમ આશા રહે છે. જે રાજા ઢાકારા નીચ જાતના લેાકાના પ્રસંગથી વા સાહેમ લેાકેાના સ ંગથી પેાતાના દેશનું, જાતનુ, અને નાતનું, લહુ ભૂલી જઈ દારૂના દોષમાં ડૂબે છે. તે હવે પોતાની ફરજ અદા કરી સારા માર્ગે જોડાઓ! સ મનુષ્યા દારૂના વ્યસનથી દૂર રહેા ! એજ આકાંક્ષા: માયુષ્ય ચંચલ છે. કાલની કેાઈને ખખર નથી, પુણ્ય અને પાપ પરભવ જતાં સાથે આવે છે. પાતાની ખરાબ બુદ્ધિમાટે મનુષ્ય પાતે દોષી અને છે. સત્પુરૂષાના સંગ કરવાથી મુક્તિ માનું જ્ઞાન થાય છે. દુનિયામાં કોઇ અમર રઘુ નથી અને રહેવાનુ નથી. માતપિતાનેનમસ્કાર કરવા, દેવનું પૂજન કરવુ, ફાઇની પણ નિંદા કરવી નહીં. એજ માક્ષ માર્ગ છે. પૂર્ણ શાંતિની જો હું મનુષ્યા ! તમારે ઈચ્છા હોય તે www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229