Book Title: Satya Swaroop
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 229
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir હરિગીલ, જય ભારતી ! રળિયામણી ! સહુ તિ અને ઘટ ધારિ શક્તિ અનંતી ધારિણી, દુ:ખ વારિણી વિ ભ૯ વણે વિવિધ શોભતી, ભાવેન.. ... ... વંદેમાતર તુજ આરતી ભાનુ બન્યો, તારા શશી છે ચ દ્ર કરતા નવગ્રહ સેવના, કતાજ દેવો ઉત્સવે ધમાં જનોને ધારિણી, બ્રહ્માણી રસથી રેલતી, મૃતિ હંસવાહિની નિમળી, ભાવેન... ... કંકાસ મુ. શ્રદ્ધાળુમાં શક્તિ ભરે, નાસ્તિક સંશયી જન મરે, તુજને ભજે જે ભાવથી તે ભાવ ફળ અર્પણ કરે; પ્રસવેજ જ્ઞાની ભક્તને, થરા જનોને નિર્મળ, ચક્રેશ્વરી પદ્માવતી, કીત્યાજ... ... ... વંદેમાતરમ્. સંકટ થકી ઝટ વારતી, દુ: ખદધિથી તારતી, સત્યપ્રદાતા શારદા, ભક્તો સકળ ઉદ્ધારતી; નવ નવ રસે વહેતી રહે, પર્યાય નવે નવ ધરતી, અજવાળતી નિજ કુખને, ભાન. ... ...વંદેમાતરમ્. ચૈતન્ય જડ શક્તિભર્યા, તુજ પુત્ર જગ ઉદ્ધારશે, અધ્યાત્મ શક્તિ વડે, તુજ મુખે જગ અજવાળશે; સ્વાતંત્ર્ય પ્રીતિ સત્યને, સુખ શાંતિ જગે ફેલાવશે, અધ્યાત્મ અંબા મારી માન... ... યંવેમાતરમ - બુદ્ધિસાગરિ, www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 227 228 229